________________
- ત્રીજા દિવસની કાર્યવાહી ક | ૨૩ નથી. મેં પૂછાવ્યું ત્યારે તમે જણાવ્યું કે-કેટલાક આવી રહ્યા છે.
કેશુભાઈ-મેં માણસ મોકલી રૂબરૂ આ વાત આપને જણાવી છે. રામસૂરિજી-મોહનલાલ ડાહ્યાભાઈ મારી પાસે આવેલા. કેશુભાઈ–મારી સૂચનાથી તેઓ આવેલા. રામસૂરિજી મારી સાથે તિથિચર્ચાનું આવી રીતનું આમંત્રણ હેવાની વાત નથી થઈ.
કેશુભાઈ-હું તપાસ કરીશ.
રામસુરિજી-ડેલાના ઉપાશ્રય તરફથી સંમેલન માટે આમંત્રણ મઘમ હતું.
કેશુભાઈ-હશે. મેં પત્ર નથી લખે.
પં. રાજેન્દ્રવિ-બધા સમુદાયમાં સૂરિઓ નથી. બધા સમુદાયમાં સૂરિએ જેને જેને નીમે તે નિર્ણય કરે, એમ થાય તે ઠીક
કેશુભાઈ-જે સમુદાયમાં સૂરિઓ નહિં હોય તેઓ પિતાના પ્રતિનિધિ (ને) મોકલે તેવી રીતે મેં પત્ર દ્વારા જણાવ્યું છે. તે સિવાય (આચાર્ય સિવાય) મુનિઓમાં કે જેમાં સૂરિ નથી એવાઓમાં મેં ત્રણ જણને જ (પત્ર) કલાગે છે)
પુણ્ય વિ૦, દર્શન વિ. ત્રિપુટી, હરમુનિજી (આ સિવાય બીજા કેઈ સાધુએને મેં પત્રો લખ્યા નથી.)
હંસરામ-મને આમંત્રણ પત્ર લખ્યો છે કે? કેશુભાઈના નરેન્દ્રસાર-હું રજુ કરીશ. કેશુભાઈ કયાં? સાણંદ મુકામના સરનામે લખે છે?
નરેન્દ્રસા-વાંકાનેરના શીરનામે વિનંતિ પત્ર લખ્યું છે, એમ યાદ છે.
કેશુભાઈ રમતિમાં નથી.
મુનીસા-વાંકાનેરના શીરનામે નહિ, પરંતુ જોરાવર નગરના શીરનામું લખે છે અને તેમાં તમેએ લખ્યું છે કે આપ જરૂર પયારે એમ ઈચછું છું”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org