________________
2 1 રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી .
ત્યારબાદ શેઠશ્રી કેશવલાલ લલુભાઈ ઝવેરીએ મુનિ મહારાજા એને મંત્રણા માટે બંગલાના વિશાળ હેલમાં પધારવા વિનંતિ કરી હતી. આથી ૧૨-૪૦ને વિજ્યમુહૂર્ત શ્રી સંઘની જયઘોષણ વચ્ચે પૂજ્ય આચાર્ય ભગવંતે આદિ સમસ્ત મુનિરાજે મંત્રણ માટે હોલમાં પધાર્યા હતા. શ્રી સાધ્વીજીમહારાજે પિતાપિતાના ઉપાશ્રયે પધાર્યા હતા. અને જનમેદની આનંદભેર વિસર્જન થયેલ.
સૌ મુનિરાજો, એ મંત્રણાલમાં આગમનાનુસારે ઉચિતબેઠકે બિરાજમાન થતા હતા, કેટલાયે મુનિરાજે હજુ તે આવવા બાકી હતા, તેવામાં સામાપક્ષે, આ૦શ્રી સિદ્ધિસૂરિજી પાસે મંગલાચરણ પણ કરાવી લીધું !! પાછળથી આવેલાં મુનિરાજે એ બીનાથી વાકેફ ગાર થતા કચવાટ પેદા થવા પામેલ. છતાં સૌએ શાંતિ જાળવવાના શુભ આશયથી આદર્શ મૌન સાચવ્યું હતું. ,
સૌ મુનિરાજોએ વ્યવસ્થિત બેઠક લીધા બાદ આમ શ્રી પ્રતાપ સૂરિજીમહારાજે ઉભા થઈ પૂ૦આ શ્રી વિજયસૂરિજીમકશ્રીને મંગલાચરણ કરવાની વિનંતિ કરવાથી તેઓશ્રીએ બુલંદ અવાજે કરેલાં મંગલાચરણને આચાર્યાદિ સૌ મુનિરાજોએ એકાગ્રપણે શ્રવણ કર્યું હતું.
તે પછી શેડો ટાઈમ સર્વત્ર ગંભીર શાંતિમય મૌન છવાઈ જવા પામ્યું હતું. બાદ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે
આપણે જે જે કરવાનું છે તેને માટે જના, કાર્યની રૂપરેખા, ટાઈમ વગેરે નક્કી કરવા વિનંતિ છે.” એમ જણાવ્યા બાદ આ શ્રી રામચંદ્રસૂરિજીએ “આપણે શાસનના છીએ, સંઘ પચીસમા તીર્થકર સમે ગણાય છે, તે આપણે જનાબદ્ધ કાર્ય કરવું જોઈએ.” ઈત્યાદિ વક્તવ્ય કર્યું હતું.
પછી ટાઈમની વિચારણા થતાં સર્વાનુમતે બપોરના ૧૨ થી ૪ વાગ્યાને ટાઈમ નકકી થયે હતે. આજને વિશાળ હાલ પણ સાંકડે પડવાથી અન્ય સ્થલ અંગે લંબાણથી વિચારણા થયેલ. હેલા ઉપાશ્રય, આયંબિલખાતાને હેલ, ગેલવાડમાં સુશ્રાવિકા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org