________________
૧૪૯
1 નવમા દિવસની કાર્યવાહી ક. * પ્રેમસૂરિ-એમને કહેવા દો બાકી મેં તે “એકત્ર થાઓ-હુ સારા વાનાં થશે” એમ જ કહ્યું હતું.
મહેન્દ્રસુરિજી-પંચાસરમાં મેં પ્રેમસૂરિને કહેલ કે- ભેગા કરીને જે આપશ્રીએ પવની ક્ષય વૃદ્ધિની વાત કરવાની હોય તે તેને કોઈ અર્થ નથી.” તેના ખુલાસામાં પ્રેમસૂરિએ કહેલ કે એ વાત તે મૂકી દેવાની છે, સંવત્સરીની ચર્ચા કરવાની છે.”
હું પણ તે વખતે પંચાસરમાં હતું. બીજા પણ ઘણા મુનિરાજો હતા. અમે સહુ સમક્ષ પ્રેમસૂરિજી મહારાજે તે જ વાત કરેલી કે-“બારપર્વની અમારે ચર્ચા જ સંમેલનમાં નથી કરવાની.” પણ તેઓશ્રી હવે કેમ ફરી જાય છે? તે વિચારવા જેવી વાત છે!
મારી સાથે બીજા પણ એક જવાબદાર મુનિ હતા તે અહિ નથી, નહિ તે શ્રમણ સંઘને વધુ પ્રતીતિ તે.
રામસૂરિજીD-પાલીતાણામાં પણ પ્રેમસૂરિજી મહારાજ શ્રી નંદનસૂરિઝમને તે જ વાત કરી હતી.
પ્રેમસૂરિ-પણ તે વાત શાસ્ત્ર પ્રમાણેની હતી. કે. શાસ્ત્રોક્ત રીતે આપણે કરવું પંભાનુવિD.શાઓ ઉંચા મૂકીને કોઈ વાત કરે ખરું?
નદનસૂરિજી-કઈક નીવેડે આવે તે સારૂં” એ ભાવનાથી પાલીતાણામાં (અમે) આનંદથી ભેગા થએલ. (બાર તિથિને વધે છોડી દેવાની ભાવનાવાળા પ્રેમસૂરિ) મહારાજને કહેલ કે તમે (અમદાવાદ) પધારે છે, સિદ્ધિસૂરિજી ત્યાં છે, દેવેન્દ્રસાગરજી ઉપાધ્યાય ત્યાં ચોમાસું આવે છે, લબ્ધિસૂરિમહારાજ પણ આવવાના છે, અમે આવીએ. આપણે છ મળીએ તે નિર્ણય એક થઈ જાય. ૧૯૦ના સંમેલનમાં પણ ૯ આચાર્યોએ કરેલ, આજે ૬ થઈને કરીએ.’ હું વિહારમાં હતું તે સમયે પણ સારી વ્યક્તિઓ દ્વારા એવાં જે સમાચાર જાણવા મળેલ કે-(પાલીતાણે મળે તેમાં) ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org