________________
રાજનગર્ શ્રમણુ સંમેલનની કાર્યવાહી
(એકારસૂરિજી તરફથી) ચર્ચા થઈ તે રીતે નક્કી થવું મુશ્કેલ છે. માટે ચર્ચાની પદ્ધતિ પણ નક્કી કરવી પડશે. સમિતિ વિના વિસા લંબાશે અને પરિણામમાં શૂન્યતા જ આવવાની. માટે મારી વિચારણા અને તક' પ્રમાણે વ્હેલી તકે સમિતિની પસંદગી—વિચારણા અને નિણયાત્મકતા થવી જોઈ એ તે ચર્ચામાંથી તારવણુ નીકળશે. ચર્ચા કરતાં વિચારણા પરામશ વધુ ઠીક રહેશે. તા આ સમિતિ માટે કેમ કરવુ? એટલી વાત તેા ચાસ છે કે—આજે જ મા સમિતિનું નક્કી થઈ જાય તા સારૂ.
મંત્રણાઓ. મૌન : ૨-૨૫થી : ૨-૫૭ થી શરૂ. ૫.ભાનુવિ૰ D.-gષ સૂરિજીમ૰ને પુણ્યવિજયજી મહારાજે પૂછ્યું કે–સમિતિ કેવી રીતે નીમવી ? કારણકે-ઘરડા ગાડા માળે,’ તે હષ સૂરિજીએ કહ્યું કે-“અત્યાર સુધીમાં એવા મારા અનુભવ છે. પૂર્વ પર પરાથી મારા કાને ઘરડાના અવાજ છે કે-તિથિ કહેવાના રીવાજ ડહેલેથીજ છે.’ એ વાત સ્વીકારવામાં આવે તે ખખી ઘડભાંજ મટી જાય.” આ વાતમાં કોઈના વિશેષ હોય કે—આ રીતે ન હતુંલેથી તિથિ ન્હાતી કહેવાતી તા પોતાના વિરોધ કહી શકે છે.
૧૩૦
(વચ્ચે સભામાંથી કાઈ એ કહ્યું-કમિટિની વાતમાં ‘લેથી તિથિ કહેવાની' વાત કયાંથી આવી?) વિષયાંતર થઈ જાય છે. છતાં આ તા શ્રી હષસૂરિજીમના વિચારો માત્ર રજુ કરૂ છું. છતાં પણ સમિતિની રચનાની વાતને તે ખાષક ન થાય તે રીતે સમુદાયવાર કામ થતું ઢાય તે સરલયથી સરલભાવે એ વાતના નિણ ય કરી લેવા ઘટે. પરસ્પર સહકાર પણ આવવા જ જોઈ એ. આા૦ રામસૂરિજીએ જેમ સરળતાથી સમુદાયની વાત રજુ કરી હતી તેમ ક્રુષ'સૂરિજીએ મા વાત સરળતાથી સૂકી છે.
હષ સૂરિ–ભાનુવિની મંત્રણા, લાવણ્યર પણ ભેગા. પુણ્યવિમ૦ તથા રામચંદ્રસૂરિની મંત્રણા, પુણ્યવિન્દનસૂરિ–ધમ સૂરિ-ત્રિપુટી-વિકાસવિ૦ની મત્રણા, વિ-વિષ-મં-ત્ર-ણા- * ....હા.........લ * ૩-૧૦ થી ચાલુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org