________________
- ત્રીજા દિવસની કાર્યવાહી કર ૨૯ લક્ષ્મણ—િઆવવા–સાંભળવાની બધાને છૂટ છે.
પંભાવિ. D.-(તે સૂરિઓને જ આગ્રહ કેમ છે?) શું સૂરિ પુંગવે જ બધે પહોંચી વળવાના છે? ક્ષેત્રો તેઓ જ બધા સાચવવાના? (વિનંતિએ) આવે ત્યાં તે અમેને એકલે છે. (અને અહિં એમને જ હકક) હવે (ભલે) આચાર્યો બધે પહોંચી વળે! (મુનિઓને) સાંભળવાના દ્વાર બંધ શા માટે?
હસાહસ. અને બધાએ સાંભળવાની છૂટ જણાવી. જંબુસૂરિ-૧૦૦ ની સમિતિ હવે નાની સમિતિ નીમે છે. નંદનસૂરિજી-ના, તપાગચ્છ શ્રમણ સંઘ આ સમિતિ નીમે છે.
જબૂસૂરિજે ૧૦૦ની સમિતિ (આ) નાની (સમિતિ) નીમે તે ૧૦૦ ની (સમિતિની) કામગીરી દેખાય.
પંભાવિ. D–૧૦૦ ની સમિતિએ આ કામ સિવાય કાંઈ કામગીરી નથી કરી એમ કેમ કહે છે? આજ સુધી આટલા કલાકે એમને એમ ગાળ્યા, તે કાંઈ ઓછું છે?
હસાહસ. પુણ્યવિમર-અખાત્રીજે તપાગચ્છમણસંઘે અહિ એકત્રિત થઈને જે ૧૦૦ ની સમિતિ નીમી છે, તેજ શ્રમણસંઘ, ઘટાડીને એક નાની સમિતિ નીમે છે. તે કઈ રીતે? તે હવે (બેશુંપણ તેનું સૂચન (જણાવું છું કે અહિં જેટલા સમુદાયે ભેગા થયા હોય તેમના બબ્બે, એટલે કે-એક આચાર્ય અને તેની સાથે એક બીજી વ્યક્તિ) અને જેમાં એક જ આચાર્ય હેય તેઓ (પિતાની સાથે) એક બીજી (વ્યક્તિ) ને લાવી શકે. અને જેમાં આચાર્ય ન હોય તેઓ તે એકેક વ્યક્તિ આવે. વળી જે આચાર્ય ભગવંતે અહિં છે તે બધા સમિતિમાં બેસી શકશે.
પંભાનવિજયજી મહારાજે જે વાત મૂકી તે વાત વિચારવા જેવી છે. આપણને બધાને સાંભળવાની તમન્ના હોય જ. કડવી મીઠી ચર્ચાના સંભારણું ભાવિમાં ઉપયોગી તે થાય જ. ગત સંમેલનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org