________________
૨૮ મૈં રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કારસૂરિ-જે રહી જતા હાય તેના સમિતિ સમાવેશ કરી શકે છે.
રામસૂરિજી આચાર્યાંની જ વાત હશે તેા મુખ્ય આચાર્યાંની વાતમાં આમત્રણુ ખધાને આવે જ એમ કઇ નથી.
કોલાહલ... પરચૂરણ મંત્રણા
રામચંદ્રસૂરિ–લબ્ધિસૂરિ, પુણ્યવિ−પ્રતાપસૂરિજી, રામચંદ્રસૂરિ જ ખૂસૂરિ-લક્ષ્મણુસૂરિ સાથે, ધસૂરિજી-હુંસસા૦મ૰વિષ્ટિ, નંદનસૂરિજી-૩૦દેવેન્દ્રસા૰વિષ્ટિ.
૧-૪૫ થી પરસ્પર મંત્રણાએ ઘણી ચાલી. ૩-૫ મીનીટ સુધી. રામચંદ્રસૂરિ-ઉપરનું શીક કાયમ રહે અને સમિતિ નીમાય, લક્ષ્મણુસૂરિ-ઉપરની સમિતિ હવેની સમિતિ નીમે છે. નદનસૂરિજી-શ્રમણસ`ઘ નાની સમિતિ નીમે છે, લક્ષ્મણુસૂરિ-તિથિ સબંધી માટે જ કે બીજા વિચારો માટે ? પ્રતાપસૂરિજી-દેવસૂરતપાગચ્છ શ્રમણસ'ઘે જે ૧૦૦ ની સમિતિ નીમી છે તેમાંથી હવે નાની સમિતિ નીમે છે,
બધાએ મંજુર કર્યું !!!
૫૦ભાનુવિł૦-૧૦૦ ની સમિતિ નીમી છે તે આપણે જ નીમી છે. જે તે વખતે જ કેશુભાઈએ સૂચના કરી હાત તા આટલા સમયબગાડ ન થાત.
નંદનસૂરિજી મહારાજે પુણ્યવિમ૰ને જાહેરાત કરવાનું કહ્યું. (આ કિમિટના કામમાં કમિટિવાળા જ મેસે, આચાર્યાં જ બેસે તે વાતના આગ્રહ સામા પક્ષે ખૂબ કર્યાં.)
પ॰ભાનુવિ॰-D. આ સૂરિસ'મેલન નથી, મુનિસંમેલન છે. કેશુભાઈના નિવેદનમાં પણ મુનિ સ’મેલન છે, અમને આવું સાંભળવાન અવસર કયારે મળશે ? સાંભળવાની ઈચ્છા છે. જો આપ (આચાર્યાં) અનુમતિ નહિ જ આપે તે અમારી કાંઈ આગ્રહ નથી. નંદનસૂરિજી–અમારી તેા (મુનિએ એસેસાંભળે તેમાં) સંમતિ ના નથી. જેની ના હાય તે જાહેર કરે.
છે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org