________________
તેરમા દિવસની કાર્યવાહી | ૨૦૧ શકે-જોઈ શકે-જાણી શકે કે સમજી શકે એમ નથી. એમણે આ પાંચેયને એગ્ય કબૂલ્યા નથી. એમની સમજણમાં કેવા મહાપુરુષે યોગ્ય હશે? તે મારી સમજણમાં આવતું નથી. જે પાંચ નામો મૂક્યા છે તે મહાપુરુષો ગ્ય વિચારી શકે તેવા નથી લાગતા, સમજી શકે તેવા પણ નથી લાગતા અને વાંચી શકે તેવા તે છે જ નહિ.
હવે બીજા મહાપુરુષે, એ કહે તેમ એગ્ય ક્યાંથી લાવવા? એ અમારી સમજણ બહાર છે. તેમની સમજણ મુજબ અમે જે જે નામ બતાવીએ એટલે તે “આ શાસ્ત્રો વાંચી-વિચારી કે સમજીસમજાવી શકે એમ નથી.” એમ કહી દે.
એમના કહેવા પરથી એમ લાગે છે કે આ પાંચ મહાપુરુષે ગ્ય નથી તે તેમને ધ્વનિ છે, અને તે વ્યાજબી નથી. એમના લબ્ધિસૂરિમ-પ્રેમસૂરિમળ, હર્ષસૂરિમ૦, મારા ગુરુમ, માણેક સાગરસૂરિમ, વગેરે માટે એમણે આવું બેલિવું તે અમને ગ્ય લાગ્યું નથી. કઈ રીતે સમજી શકે તે મેગ્ય? એ અમારી સમજણમાં આવતું નથી અમારા વડિલે માટે-મહાપુરુષો માટે આવું કહેવાય તે અમને બીલકુલ એગ્ય લાગતું નથી. અમારા મહાન અને પાપભીરુ વડિલેને વિચારી ન શકે તેવા અને અયોગ્ય કહેવાથી અમને ઘણું જ દુઃખ થયું છે.
રામચંદ્રસૂરિમારે આને જવાબ આપવાનું રહેશે..
નંદનસૂરિજી-તમે જવાબ આપી શકે છે. તમારી ભાષા વારંવાર એવી નીકળે છે કે તેમાં એવું પણ હેય છે કે-જે સહન ન થઈ શકે; છતાં અમો ફરજ સમજીને સહન કરીએ છીએ. આનો જવાબ આપશે તેમાં પણ દુઃખ લાગશે તેવું હશે તે સહન કરીશ. આવી રીતે તમારા તરફથી થવું ચાલુ ન રહે એ માટે મને થએલા દુખ બદલ “મારે તમને કહેવું છે,' એમ અહિં મેં પહેલાં કહેલું હતું, પણ તે વખતે તમેએ કહેવા દીધું હતું ! એવા મહાપુરુષ માટે આવું બોલાય તે શા માટે? કહ્યા સિવાય રહેવાતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org