________________
પર ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. - રામચંદ્રસૂરિ-પાંચમા ક્ષયે અવિચ્છિન્નનથી, વિવિધ પ્રકારે ચાલતા હતા. એટલું જ માત્ર બતાવવું છે. કેઈ બે તેરશ અમાસ
વગેરે
પંવિકાસવિદ-૮ની વાત બધાએ વાંચી ન હય, જાણી ન હાય માટે આ વાત વંચાય છે. વાંચવામાં વાંધો છે?
લક્ષ્મણસૂરિ ચર્ચામાં ઉતરે. રામચંદ્રસૂરિ-આપણે તે ખુલ્લા દિલે ચર્ચા કરવી છે.
પંવિકાસવિએ ૧૯૮ત્ની સંવત્સરી માટેનું લખાણ વીરશાસનમાંથી વાંચ્યું. ઉકેલાસસા -ને ક્ષય કર્યો છે. ૪૪પ ભેગા નથી કર્યા. લક્ષણસૂરિ-ત્રીજન નથી કર્યો.
પંવિકાસવિટ-પૂર્વ સિદ્ધિસૂરિજી મહારાજે પ્રણ (પાંચમને ક્ષય) નથી કર્યો એ વાત મુખ્ય છે. ૧૯૮૯ને પ્રથમ ખુલાસે વિરશાસનમને વાંચી સંભળાવ્યું. પૂરહંતસાગરજી મહારાજે આપેલ ૧૯૪૪ને શ્રી ઝવેરસાગરજી મ. ઉપર શ્રી આત્મારામજીમ ને લખેલા પત્ર વાંચી સંભળાવ્યો. વીરશાસન, પર્વતિથિનિર્ણય પૃ૦૫૮૪ વાંચી સંભળાવ્યું)
લક્ષમણ રિત્રીજને કેઈએ ક્ષય કર્યો નથી ! માર્ગભેદ કર્યો કે નહિ? ' ધર્મસૂરિજી-સંવત્સરીની ચર્ચા આપણે કરવાની છે. અત્યારે વાત બાર પર્વતિથિની ઘટવધ કેઈએ નથી કરી.” એટલી જ છે. તેમણે શાસ્ત્રાનુસારી સુવિહિત શિષ્ટપુર (ની આચરણ સાચવી છે.)
ભાનુવિજયસંવત્સરી બાબત માર્ગભેદને આરોપ કેમ નહિ? ધર્મસૂરિજી-વિચારણા બધી થશે. (તે વખતે એ વાત પૂછજો.)
ભાનુવિજયP–(તે પછી) માર્ગભેદને આરોપ બતાવ્યા વિના વિચાર થાય તે ઠીક !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org