________________
મૈં છઠ્ઠા દિવસની કાર્ય`વાહી
૯૩
કારસૂરિ—જેમાં ભૂતકાળ લખ્યા તેમાં સિદ્ધિસૂરિજીનું નામ નથી, ‘કરવાના છે’ તેમાં સિદ્ધિસૂમનું નામ નથી. (છે.)
એ પાંચ કરવાના હાય તા શિષ્ટજન કહેવાય.
આ ઉપરથી સિદ્ધિસૂરિ મહારાજે કયુ” એ પૂરાવા આપની પાસે નથી. (એમ સામા પક્ષ કહે છે ખરા, પણ ‘પાંચમના ક્ષય કર્યું છે' તેવા એક પણ પૂરાવા માપી શકતા જ નથી. N.S. ) ‘૪૨નાના છે' એ પૂરાવા ન કહેવાય.
નદનસૂરિજી-(જે કરવાના છે' એ શબ્દોથી ‘*’ એમ તમે ન માનતા હૈ। તે) ૧૯૮૯માં (છઠના ક્ષયમાં) અમે બધા હતા, એ વાત હવે માન્ય નથી ને ?
કારસૂરિ અમે બાપજી મહારાજ પાસે સાંભળેલું, જોએલું તે આપ પ્રમાણ નથી માનતા, સિદ્ધિસૂરિજી મહારાજ કરવાના છે’ (એમ લખ્યું) એટલું જ નક્કી. (તેથી તેમણે છઠના ક્ષય કર્યાં છે એ નક્કી ન કરે.)
કરનાર જુદા છે, લખનાર જુદા છે. લખનાર પેાતાની માન્યતા મુજમ લખી નાખે તેથી કરનારે કર્યુ” એમ શા પરથી (માની લેવાય ) ?
નંદનસૂરિજી-કરનાર...દાનસૂરિમહારાજ હતા અને લખનાર
આકારસૂરિ-વ્યક્તિએ જીદ્દી હતીને ! કહીને-પ્રતાપવિજયજી મહારાજના પત્ર વાંચ્ચેા.
પશુ
તે જ છે.
રામસૂરિજી D.—વિષયાંતર થાય છે.
એકારસૂરિ–સાબીત કરી આપે. પુણ્યવિમ-શાંત રહે.
કારસૂરિ- માર્ગાનુસારીએ ૪૪૫ ભેગા કરી આરાધના કરવી જોઈએ’ (એમ પત્રમાં લખ્યું છે, તે ઉપરથી તેમણે) આચ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org