________________
માલ
પણ થયા
છે
.
' '
' કે
' જ
'
-* *** '' ''
૧૮ , રાજનગર શ્રમણ સમેલનની કાર્યવાહી ,
રામચંદ્રસરિ-તે સામે મારે પણ કહેવું પડશે. અને પછી તે તેની પરંપરા ચાલશે.
નંદન રિઇ-બધું જ સાંભળીશ. સાંભળવા તૈયાર છું.
રામચંદ્રસરિ-તે એ વાત કાલે રાખે. મારી વાત સાંભળવી પડશે. હું જે કહીશ તેમાં કેટલા દિવસ જાય એ નક્કી નહિ.
બાર તિથિ સંબંધી નિર્ણય નક્કી કરી સમિતિ નીમવાની વાત છે. આજે તે (૧૨ તિથિ) માટે ચર્ચાની જ ના પડાય છે. ૧૦૦ની સમિતિ નાની સમિતિ નીમે, તે વાત પ્રથમ ના પડાતી હતી. બ્રમણ સંઘ જ નીમે” એમ કહેવાયું હતું. આજે ફરી વિષયવિચારિણી સમિતિની વાત છે અને તે આ ૧૦૦ની કમિટિ જ નમે, એ વાત થાય છે. જો નિર્ણયાત્મક સમિતિ નીમાતી હોય તે સર્વશ્રેષ્ઠઃ ચર્ચાના દ્વાર બંધ કરવા, તેમ નહિ; પણ ચર્ચા જ કરવા સમિતિ નીમવાની છે. અન્ય ચર્ચામાં આપણે ન ઉતરીએ તે સારું. પરસ્પરની ને પંચાતે જ કરવી હશે તે પરિણામ સારું નહિ આવે. એકબીજા પ્રત્યેના આક્ષેપ વગેરે કાંઈ ન થાય તે સારૂં. નહિંતર સમય બાતે જશે અને પરસ્પર જે કાંઈ પ્રેમ ભાવ છે, તે પણ રહેવા નહિ પામે.
નંદનસૂરિજી-તમે કહી શકે છે. રામચંદ્રસૂરિ-પરસ્પર કહેવાની વાત છે.
નંદસૂરિજી-વાંધો નહિ આવે. મારા માટે હું તેમાં સમય વધારે લંબાય તેમ નથી. અને જે કાંઈ થશે તે સમજી લેવાશે. તમે કદાચ જવાબ આપશે કે-ટૂંકમાં જ આપણે પતાવી દઈશું, પણ મારે જે કાંઈ કહેવાનું છે તે તે કહીશ.
રામચંદ્રસૂરિજે કંઈક બન્યું હશે તે તે પરસ્પરનાં વચનથી જ બન્યું હશે ને? અમારા મનમાં જે કાંઈ છે, તે તે અમે મનમાં જ રાખીને બેઠા છીએ. છતાં આપ કહેવા તૈયાર છે એટલે આપ કરશે ત્યારે અમારે પણ તક લેવી જ પડશે. જેથી વાત વધુ લાંબાશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org