________________
૧૪ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કરી
પાંચમની ક્ષય-વૃદ્ધિનો સ્વીકારીને (સંવત્સરીની વાત થઈ શકે નહિ)
નંદસૂરિજી-ભાશુપની ક્ષય-વૃદ્ધિને આરાધનાના માર્ગમાં અવકાશ જ નહિ હેવાથી તે પાંચમને ઉભી રાખવાને સંવત્સરીની ચર્ચામાં અવકાશ છે. અત્યારસુધી ભા. શુ. પાંચમને અખંડ રાખીને જ અમે આરાધના કરતા આવ્યા છીએ.
રામચંદ્રસૂરિ–પણ શાસ્ત્રાધારે જે નિશ્ચિત થાય કે-પાંચમની , ક્ષય-વૃદ્ધિ થઈ શકે છે તે આપ તે સ્વીકારવા તૈયાર છે કે?
નંદનસૂરિજી-હું એમ કહું છું કે-બાર પર્વની ચર્ચા નથી કરી વાની જે પ્રણાલિકા છે તે ચર્ચાને વિષય નથી. તે તમને કબૂલ છે? અને તે કબૂલ ન હોય તે ભાવશુપની ક્ષયવૃદ્ધિ બાબતમાં અમે કબૂલ થઈ એ કે નહિ તે પૂછવાની જરૂર જ ક્યાં રહે છે?
રામસૂરિજીD-આરાધનામાં ભાળુ પની ક્ષય-વૃદ્ધિ કરવાની વાત અમને કબૂલ નથી જ.
જંબુસૂરિ-તે જવાબ માગવાનું રહેતું જ નથી.
રામચંદ્રસૂરિ-ભાશુo૫ની ક્ષય-વૃદ્ધિ શાસ્ત્રાધારે થાય કે કેમ? એ નકકી થઈ જાય તે તેમાં બાર પવની વાત આવી જાય છે.
અમે જે હેતુથી આવ્યા છીએ, કેશુભાઈએ જે હેતુથી લાવ્યા છે, (તેને સફળ કરવા સારૂ) બારપવાની પણ ચર્ચાને નિર્ણય કરી લે છે. આમ કેમ? તે જાણવું છે. તેની આરાધના કેમ કરવી? તે બાબતમાં મારે કાંઈ ફેરફાર નથી. સર્વ તિથિના નિર્ણય માટે શેઠ કેશુભાઈ એ આપણને ન લાવેલા હોય તે એ વાત એમની પાસે સ્પષ્ટ કરાવી શકે છે.
લવારીની વાત અમે એટલા માટે કરી છે કે-આપણે સહુ વિચારણા માટે બેઠા, પણ જે શાસ્ત્રાધાર એકમતે નિર્ણય પર ન આવી શકીએ તે લવાદે આપેલ નિર્ણય, સંઘને માન્ય રહે. માટે લવાદની જરૂર પડે; સંઘની શાંતિ માટે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org