________________
મૈં ચેાથા દિવસની કાર્યવાહી !F
૧૯
રામસૂરિજી-પંચાંગાંતરમાં જવાની વાત વારંવાર કેમ (છાડી દૈવાય છે ?) સિદ્ધિસૂરિજીમ॰ પણ પચાંગાંતરમાં ગયેલા હતા.
રામચદ્રસૂરિ-ડુ કારણસર આમ કરૂ છું. સિદ્ધિસૂરિજીમની આજ્ઞા મુજબ માણસ માકલીને બધી વાત (થઇ છે.) ગાડીજી પર પત્ર લખ્યા છે કે-ડું રવિવાર કરૂ' છું. શનિવારે સાચુ છે.
હસસાત્મ્ય-સિદ્ધિસૂરિમ॰ (ના તેવા પત્ર હાય તા બતાવો.) નદનરિ૭–૧૯૮૯માં દાનસૂરિજી મહારાજે જે ખુલાસા કર્યાં છે તે પરથી ૧૯૫૨-૬૧માં પાંચમના ક્ષય સિદ્ધિસૂરિએ નહાતા કર્યાં (એમ સ્પષ્ટ થાય છે.)
રામચંદ્રસૂરિ-સિદ્ધિસૂરિ મહારાજ પાતે પ્રમાણ છે. નંદનસૂરિજી-દરેક માણસ દરેકનાં વચનને સદાને માટે માન્ય રાખે જ તેમ નથી.
સ૦ ૧૯૮૯માં તપાગચ્છના મેટાભાગે છઠના ક્ષય કરી (પાંચમ ઉભી રાખી છે.) ૬૧માં પણ પાંચમ ઉભી રાખી છઠને ક્ષય કર્યાં છે. શ્રી દાનસૂરિજી સાફ લખે છે કે સંઘના મેાટા ભાગે પ્રાયઃ છઠના ક્ષય કર્યાં હતા.’
રામચંદ્રસૂરિ− પ્રાયઃ' કેમ ?
નંદનસૂરિજી-સાગરજી મહારાજે તે પ્રમાણે નથી કયુ. (તેમણે ત્રીજના ક્ષય કર્યાં છે.)
હંસસામ—એ પણ હીરપ્રશ્નમાંના ‘દોશી વસ્તુઓ ’ પાઠેના આધારે પૂનમના ક્ષયે તેરશના ક્ષય કરાય છે તે દાખલેા આપીને તે પ્રમાણે કર્યું હતું.
નંદનસૂરિજી-છઠના ક્ષય રાખવામાં આવેલ. સિદ્ધિસૂરિએ પાંચમના ક્ષય (કર્યો નથી.) ચંડુપ ંચાંગમાં ૫'તિથિના ક્ષય આવે, પણ આરાધનામાં ન આવે.)
‘પ'તિથિનિણૅય’ના ‘પ્રા કથન'ના પૃ. ૮માંથી (દાનસૂરિજીનું બીજું નિવેદન) વાંચી સંભળાવ્યું. જે નીચે પ્રમાણેઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org