________________
તેરમા દિવસની કાર્યવાહી ક રામચંદ્રસૂરિ–બધા શાસનમાં જ છે. કોઈને શાસનબહાર ન કહેવાય.
હંસલામ -૧૯૯૨ને શ્રી સિદ્ધિસૂરિજીને પત્ર કહે છે કે(પાંચમની વૃદ્ધિ માટે) “મેં આજ્ઞા આપી નથી. તેમને મેં તેવી આજ્ઞાને પત્ર બીડ્યો નથી.” એ વાત સંઘથી જુદા પડયાનું જણા વવા બસ નથી?
પંભાનુષિ P. અત્યાર સુધી જે પુરાવા રજુ કરાયા છે તે સર્વ એકપક્ષીય જ હેવાથી માનનીય ન ગણાય.
હંસસામવ-૧૫રમાં સિદ્ધિસૂરિજીએ પાંચમને ક્ષય કર્યો હતે” એમ તમારા પક્ષે જે કહ્યું છે તે તે એકપક્ષીય જરૂર ગણાય; પરંતુ રજુ કરાયેલા પુરાવાઓ એકપક્ષીય કેવી રીતે?
જયકીર્તિ-(વચ્ચે જ) ૮લ્માં દાનસુરિજી મહારાજે છઠને ક્ષય કર્યો, ૯૨માં શ્રી લબ્ધિસૂરિ મહારાજે બે છઠ કરી વગેરે કહે વાયું તેના પ્રમાણે રજુ કરે.
હંસલાભ-(ચાલુ)-છતાં જે એકપક્ષીય કહે છે તે તમે હવે નવા પૂરાવા આપે. આજ સુધીમાં એક પણ પ્રમાણુ અપાએલ નથી. મારી વશ વર્ષની સેવામાં જે જે પૂરાવાઓ તમારા પક્ષ તરફથી મૂકાયા છે તે, શાસ્ત્રોના પાઠે કાપીનેઅર્થે બેટા કરીને અને તે બેટા અથે પણ માયા કાપીફપીને જ મૂકાયા છે અને તે અનેક વખત જાહેર રીતે સાબીત પણ કરી આપ્યાં છે. - જયકિત્તિ –જે પૂરાવાઓ રજુ થયા છે તે હવે શમણુંઘમાં સાબીત કરે આજ સુધી થયું તે તે અવિધિસર હવે વિધિસર સાબિત કરે.
ગરબઠકોલાહલ રામચંદ્રસુરિ-તત્વતરંગિણ –પ્રવચનપરીક્ષા વગેરે ના બધા પરાવાઓ રજુ થઈ ગયા છે, કેઈને ન માનવા હેય તે શું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org