________________
૬૧
- પાંચમા દિવસની કાર્યવાહી ક નંદન રિઇ-સિદ્ધિસૂરિએ પાંચમને ક્ષય કર્યો છે એ માટે કોઈ પૂરા જ નથી.
૪-૧૩ સર્વમંગલ
દિવસ પાંચમો વે. શુ. ૭ શનિવાર
૨-૧૫ મીનીટે ઉપસ્થિતિ -૨૦ પૂ૦ઉદયસૂરિજીમનું મંગલાચરણ,
કેશુભાઈએ આમંત્રણપત્રમાંની ત્રણ નકલ આપી અને પિતાને સાંભળવાની રજા માંગી. શેઠ કેશુભાઈ એ ઉભા થઈને કહ્યું કેપ્રગતિમંડલ અમદાવાદના પત્રમાં જૈનસમાચારમાં જે સમાચાર આવે છે તે ગેરવ્યાજબી છે. આગળ વધીને (ગઈકાલે ગુજરાતસમાચારમાં આવેલા સાચા સમાચારના બદલામાં પણ) કહ્યું કેમેં સાંજે છાપાવાળાને બોલાવેલ અને કહેલ કે તમારે આવા સમાચાર ન લેવા. લેખમાં કેટલીક બીના સાચી નથી. તેમાં “આ. શ્રી રામચંદ્રસૂરિજી જવાબ આપી શક્યા નથી, એમ લખ્યું છે તે કેટલું અસત્ય છે? આગળ વધીને તેમણે કહ્યું કે તમે જે મને વ્યવસ્થિત સાંજે રીપિટ આપે તે બીજા બંધ થાય, અથવા પુણ્યવિમમેકલાવે તે સારૂં.
ગુજરાત સમાચારમાં જે આવ્યા છે તે જરા ખરાબ છે. જબૂસરિ-જનસત્તા'માં પણ આવેલા છે. રામચંદ્રસૂરિ–પિતાના પક્ષને ના પાડે છે. બેલે નહિ.”
કેશુભાઈ-ધર્મસૂરિનું નિવેદન આવેલ છે તેમાં) રામચંદ્રસૂરિ જવાબ આપી શક્યા નથી. આ વાત અનુચિત કહેવાય...છાપાવાળા એમ કહે છે કે તમે જે એફીસીયલ સમાચાર આપે તે બીજા ગરબડીયા સમાચાર ન આવે, મને પિતાને એમ લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org