________________
૪૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
न किञ्चिन्नगरे तत्र, बहिश्च खलु वर्त्तते ।
वस्तु यन्न भवेद् दृष्टगोचरस्तस्य पश्यतः ।।१६८।। શ્લોકાર્ય :તે નગરમાં અને બહાર ખરેખર તેવી કોઈ વસ્તુ નથી જે જોતા એવા તેની (રાજાની) દૃષ્ટિનો
વિષય ન થાય. II૧૬૮II
શ્લોક :
अतः प्रविष्टं तं रोरं, गाढं बीभत्सदर्शनम् ।
महारोगभराक्रान्तं, शिष्टानां करुणास्पदम् ।।१६९।। શ્લોકાર્ધ :
આથી અત્યંત બીભત્સ (કદરૂ૫) છે દર્શન જેનું, મહારોગના સમૂહથી આક્રાન્ત, શિષ્ટપુરુષોને કરુણાનું સ્થાન એવા પ્રવેશ કરેલા તે દ્રમકને જાણે ધોયેલા પાપવાળો કર્યો એમ શ્લોક-૧૭૦સાથે સંબંધ છે. ll૧૬૯ll. શ્લોક :
कारुण्यादिव राजेन्द्रः, स महात्माऽमलेक्षणः ।
स्वदृष्टिवृष्टिपातेन, पूतपापमिवाकरोत् ।।१७०।। શ્લોકાર્ધ :
નિર્મળ આંખવાળા (કેવળજ્ઞાનવાળા) તે મહાત્મા રાજેન્દ્ર જાણે કારુણ્યથી પોતાની દષ્ટિરૂપી વૃષ્ટિના પાતથી (તે દમકને) જાણે ધોયેલા પાપવાળો કર્યો. ૧૭૦II શ્લોક :
धर्मबोधकरो नाम, महानसनियुक्तकः ।
स राजदृष्टिं तां तत्र, पतन्तीं निरवर्णयत् ।।१७१।। શ્લોકાર્ધ :
ધર્મબોધકર નામવાળા રસોડાના નિયોજક એવા તેણે ત્યાં તે પ્રમક ઉપર, પડતી એવી તે રાજાની દષ્ટિને જોઈને II૧૭૧II