________________
૧૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
તેથી તેણીના વચનકૌશલ્ય વડે વધેલા આનંદવાળો આ ‘તે તેમ જ છે' એ પ્રમાણે ધારણ કરે છે, ત્યાં આ કહેવાય છે. ।।૪૫૭]I
શ્લોક ઃ
प्रयुक्तं तादृशेनापि ये ग्रहीष्यन्ति मानवाः ।
ते भविष्यन्ति नीरोगा, यत् त्र्यं तत्र कारणम् ।।४५८।।
શ્લોકાર્થ ઃ
તેવા વડે પણ પ્રયોગ કરાયેલું ઔષધત્રય જે માનવો ગ્રહણ કરશે તેઓ નીરોગી થશે, જે કારણથી ત્યાં ઔષધત્રય કારણ છે. II૪૫૮
અન્યષ્ટ=અને બીજું,
શ્લોક ઃ
શ્લોક ઃ
यावदर्थं निसृष्टत्वाद्, ग्रहणे तदनुग्रहात् । अनुकम्पापरस्तत्र, सर्वस्तल्लातुमर्हति ।। ४५९ ।।
શ્લોકાર્થ ઃ
બધા માટે સર્જન કરાયેલું હોવાથી=બધા યોગ્ય જીવો માટે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથનું સર્જન કરેલું હોવાથી, ગ્રહણમાં=યોગ્ય જીવો દ્વારા પ્રસ્તુત ગ્રંથના અધ્યયનમાં, તેઓનો અનુગ્રહ હોવાથી, ત્યાં=તે જીવોમાં, અનુકંપાપર છે=ગ્રંથકારશ્રી અનુકંપાપર છે તે કારણથી સર્વ જીવો ગ્રહણ કરવા માટે યોગ્ય છે=પ્રસ્તુત ગ્રંથને રાજમંદિરમાં રહેલા સર્વ જીવો ગ્રહણ કરવા માટે યોગ્ય છે. ।।૪૫૯॥
दान्तिकघटना
एष तावत्समासेन, दृष्टान्तः प्रतिपादितः । ધુનોપનવં પૂર્વ, થ્યમાન નિવોથત ।।૪૬૦।। દૃષ્ટાંતનું યોજન
શ્લોકાર્થ ઃ
સમાસથી=સંક્ષેપથી, આ દૃષ્ટાંત કહેવાયું, હમણાં કહેવાતા ઉપનયને તમે સાંભળો. ।।૪૬૦||