________________
૧૧૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
भोगाः पुत्रकलत्राद्या, यच्च संसारकारणम् ।
तज्जीवगृद्धिहेतुत्वात्, कदन्नमभिधीयते ।।४६५।। શ્લોકાર્ચ -
અને પુત્ર-કલત્રાદિ ભોગો જે સંસારનું કારણ છે, જીવની આસક્તિનું હેતુપણું હોવાથી તે કદન્ન કહેવાય છે. ll૪૬૫ll
શ્લોક :
यश्चासौ सुस्थितो नाम, महाराजः प्रकाशितः । जानीत परमात्मानं, सर्वज्ञं तं जिनेश्वरम् ।।४६६।।
શ્લોકાર્ય :
અને જે આ સુસ્થિત નામે મહારાજા કહેવાયા, તે સર્વજ્ઞ એવા જિનેશ્વર પરમાત્માને તમે જાણો. II૪૬૬ll શ્લોક :
यच्च तज्जनितानन्दं, गदितं राजमन्दिरम् ।
अनन्तभूतिसंपन्नं, तत् ज्ञेयं जिनशासनम् ।।४६७।। શ્લોકાર્થ :
અને તેમનાથી ઉત્પન્ન થયેલા આનંદવાળું જે રાજમંદિર કહેવાયું તે અનંત વૈભવથી યુક્ત જિનશાસન જાણવું. ll૪૬૭ી શ્લોક :
स्वकर्मविवरो नाम, यः प्रोक्तो द्वारपालकः ।
आत्मीयकर्मविच्छेदो, यथार्थोऽसावुदाहृतः ।।४६८।। શ્લોકાર્ચ -
સ્વકર્મવિવર નામે જે દ્વારપાલ કહેવાયેલો છે એ યથાર્થ=જે પ્રમાણે અર્થ છે, તે પ્રકારના અર્થવાળો પોતાના કર્મનો વિચ્છેદ કહેવાયો. ||૪૬૮