Book Title: Upmiti Bhav Prapancha Katha Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 363
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ वर्त्तमानो गृहस्थोऽपि द्रव्यस्तवं ज्ञानाद्याचरणप्रधानं कुर्वाणः कर्माजीर्णजरणेन रागादिभावरोगतनुतामधिकृत्य याप्यतां लभते, न चेयमप्यनादौ भवभ्रमणे क्वचिदवाप्तपूर्वाऽनेन जीवेनातोऽत्यन्तदुर्लभेयम्। यदि तु प्रव्रज्यां प्रतिपद्य पुनर्विषयाद्यभिलाषं विधत्ते, ततः प्रतिज्ञाताऽकरणेन बृहत्तरचित्तसंक्लेशप्राप्तेर्गुरुतर- रागाद्युद्रेकेण तामपि याप्यतां न लभते, ततो यावदेवं निरूपयत्ययं जीवः तावदस्य चारित्रमोहनीयकर्मा - शैरनुवर्त्तमानैर्विधुरिता सती पूर्व प्रवृत्ताऽपि सर्वसंगत्यागबुद्धिः पुनर्दोलायते। ततः संपद्यते वीर्यहानिः, ततोऽवलम्बते खल्वयमेवंविधानि कदालम्बनानि यदुतसीदति तावदधुना ममेदं कुटुम्बकं, मन्मुखनिरीक्षकं चेदं न वर्त्तते मद्विरहे, अतः कथमकाण्ड एव मुञ्चामि ? यदि वाऽद्याप्यसंजातबलोऽयं तनयः, अपरिणीतेयं दुहिता, प्रोषितभर्तृकेयं भगिनी मृतपतिका वा, अतः पालनीया ममेयं, तथा नाद्यापि गृहधूर्धरणक्षमोऽयं भ्राता, जराजर्जरितशरीराविमौ मातापितरौ, स्नेहकातरौ च, गर्भवतीयं भार्या दृढमनुरक्तहृदया च, न जीवति मद्विरहिता, अतः कथमेवं विसंस्थलं परित्यजामि ? । यदि वा विद्यते मे भूरिधननिचयः, सन्ति बहवोऽधमर्णाः, अस्ति च सुपरीक्षितभक्तिर्भूयान् परिकरो बन्धुवर्गश्च, तदयं पोष्यो मे वर्त्तते, तस्मादुद्ग्राह्य द्रविणं लोकेभ्यः, कृत्वा बन्धुपरिकराधीनं, विधाय धर्मद्वारेण धनविनियोगं, अनुज्ञातः स्वरभसेन सर्वेर्मातापित्रादिभिर्विहिताशेषगृहस्थकृत्य एव दीक्षामङ्गीकरिष्ये, किमनेनाकाण्डविड्वरेणेति ? । उपनयार्थ : ३४० દ્રમકને સત્બુદ્ધિ વડે અપાયેલ સાવધાની અને આંદોલિત મન ત્યારપછી જે પ્રમાણે તે વનીપક વડે તે સત્બુદ્ધિ પરિચારિકા સાથે પર્યાલોચન કરાયું – હે ભદ્રે ! કયા નિમિત્તે આ મને દેહ અને ચિત્તનો પ્રમોદ છે ? અને કદન્નના લૌલ્યનું વર્જન=સંસારના ભોગોરૂપ લોલુપતાનું વર્જન, અને ભેષજયનું આસેવત=રત્નત્રયીનું આ સેવન, તેનું કારણ=દેહ અને ચિત્તના સુખની વૃદ્ધિનું કારણ, તેણી વડે=સબુદ્ધિ વડે, કહેવાયું. અને ત્યાં યુક્તિ ઉપન્યાસ કરાઈ=કથાનકમાં દેહ અને ચિત્તના પ્રમોદની યુક્તિ ઉપન્યાસ કરાઈ. તે અહીં પણ=પ્રસ્તુત જીવમાં પણ, સમાન જ છે. તે આ પ્રમાણે – સબુદ્ધિની સાથે=ભગવાનના વચનનાં પરમાર્થને જોનારી નિર્મળબુદ્ધિની સાથે, पर्यालोयन ऽश्तो खा भव भागे छे. शुं भागे छे ? ते 'यदुत थी जतावे छे જે આ દેહના અને મનના નિવૃત્તિરૂપ સ્વાભાવિક સુખ મને આવિર્ભૂત થયું આવું કારણ વિષયાદિમાં અભિષ્યંગનો ત્યાગ=સંશ્લેષ કરાવે એવા રાગનો ત્યાગ, અને જ્ઞાનાદિનું આચરણ छे. સદ્ગુદ્ધિને કા૨ણે જ્યારે જ્યારે તે જીવને વિષયનો અભિલાષ થાય છે ત્યારે પણ તે વિષયો શલ્ય જેવા છે; કેમ કે ઇચ્છા રૂપી પીડાથી આક્રાંત છે. તેથી તે શલ્યને કાઢવા માટે પ્રતિપક્ષ ભાવન દ્વારા ઇચ્છાને શાંત ક૨વા યત્ન કરે છે. છતાં ઇચ્છા શાંત ન થાય તો આ વિષયનું સેવન વિષ જેવું છે. તેવી બુદ્ધિ સ્થિર હોવાથી

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396