________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
एवमाकुलचित्तस्य, यन्नाथैर्बहु भाषितम् । तन्मे भृतघटस्येव, लुठित्वा पार्श्वतो गतम् ।।३०८।।
શ્લોકાર્થ :
આ પ્રમાણે આકુલચિત્તવાળા મને નાથ વડે જે ઘણું કહેવાયું, તે ભરેલા ઘડાની જેમ મારા પડખેથી ઢળીને ગયું. ll૩૦૮ll
શ્લોક :
नाधुना त्याजयामीति, भवद्भिख़तमानसैः ।
इदानीं पुनरादिष्टे, मनाग जातो निराकुलः ।।३०९।। શ્લોકાર્થ :જાણ્યું છે માનસ જેમણે એવા આપના વડે હમણાં હું ત્યાગ કરાવતો નથી એ પ્રમાણે હાલમાં ફરી કહેવાય છતે જરાક નિરાકુલ થયો. Il૩૦૯ll શ્લોક :
तद् ब्रूत साम्प्रतं नाथाः ! कर्त्तव्यं पापकर्मणा ।
यन्मयेदृशचित्तेन, येनाहमवधारये ।।३१०।। શ્લોકાર્થ :
હે નાથ ! આવા પ્રકારના ચિત્તવાળા, પાપકર્મવાળા એવા મારા વડે હમણાં જ કરવા યોગ્ય છે તેને કહો, જેથી હું અવધારણ કરું. ll૩૧૦|| શ્લોક :
तदाकर्ण्य दयाऽऽढ्येन, यदुक्तं प्राक् समासतः ।
सविस्तरतरं तस्मै, तत्पुनः प्रतिपादितम् ।।३११।। શ્લોકાર્ચ -
તે સાંભળીને દયાથી યુક્ત એવા તેમના વડે જે પહેલાં ટૂંકમાં કહેવાયું હતું તે ફરીથી તેને અત્યંત વિસ્તારથી સમજાવ્યું. ll૧૧૧||