________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
તેથી તેના પરિહારથી આના રોગો અાપણાને પામે છે, અધિક પીડા થતી નથી અને શરીરમાં ઔષધ ગુણને કરે છે. [૩૫૭ll શ્લોક :
केवलं सा यदाऽभ्यणे, तदा पथ्येन तिष्ठति ।
अपथ्यमल्पमश्नाति जायते तेन याप्यता ।।३५८ ।। શ્લોકાર્થ :
ફક્ત તેણી જ્યારે પાસે હોય ત્યારે પથ્યથી દ્રમક રહે છે, અપધ્ય થોડું ખાય છે, તેનાથી ચાણતા રોગોની અલ્પતા થાય છે. Il૩૫૮ શ્લોક :
यदा तु सा विदूरस्था, लाम्पट्यात्तत्कदन्नकम् ।
भूरि निर्भेषजं सोऽत्ति, तेनाजीर्णेन पीड्यते ।।३५९।। શ્લોકાર્ચ -
વળી જ્યારે દૂર રહેલી એવી તે હોય ત્યારે લંપટપણાથી તે રોર ઔષધ વગર ઘણા તે કદન્નને ખાય છે, તેથી અજીર્ણથી પીડાય છે. ll૩૫૯ll શ્લોક :
इतश्च तद्दया तेन, धर्मबोधकरण सा । प्रागेवाशेषलोकस्य, पालकत्वे नियोजिता ।।३६०।।
શ્લોકાર્ય :
અને આ બાજુ તે ધર્મબોધકર વડે પહેલેથી જ તે તદ્દયા સઘળા લોકના પાલકપણામાં નિયોજન કરાયેલી છે. ll૩૬oll
શ્લોક :
साऽनन्तसत्त्वसङ्घातव्यापारकरणोद्यता । तन्मूले क्वचिदेवाऽऽस्ते, शेषकालं स मुत्कलः।।३६१।।