________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ
શ્લોક ઃ
यच्चोक्तमर्जितं क्लेशादिदं मुञ्चामि नो ततः ।
तत्रापि श्रूयतां सौम्य ! मोहं हित्वा त्वयाऽधुना ।। २५३ ।।
શ્લોકાર્થ ઃ
અને જે કહેવાયું – ક્લેશથી આ મેળવેલું છે તેથી હું છોડતો નથી ત્યાં પણ=તેના વિષયમાં પણ
=
હે સૌમ્ય ! મોહને છોડીને હમણાં તારે સાંભળવું જોઈએ=હું આગળમાં કહું છું તે સાંભળવું
જોઈએ. II૨૫૩]I
શ્લોક ઃ
येनैवोपार्जितं क्लेशात्, क्लेशरूपं च वर्त्तते । क्लेशस्य च पुनर्हेतुस्तेनैवेदं विमुच्यते ।। २५४ ।।
શ્લોકાર્થ ઃ
જે કારણથી જ ક્લેશથી ઉપાર્જન કરાયું અને ક્લેશરૂપ વર્તે છે અને વળી ક્લેશનું કારણ છે, તે કારણથી જ આ=કદન્ન છોડાય છે. ।।૨૫૪।।
શ્લોક ઃ
यच्चोक्तं न त्यजामीदं, काले निर्वाहकं यतः ।
तत्राप्याकर्ण्यतां तावत्त्यक्त्वा तत्र विपर्ययम् ।।२५५ ।।
૫
શ્લોકાર્થ ઃ
અને જે કહેવાયું કે આ કદન્ન હું છોડતો નથી જે કારણથી આપત્તિકાલમાં નિર્વાહ કરનાર છે, તે કદન્નમાં વિપર્યયનો ત્યાગ કરીને તેમાં પણ=તે વિષયમાં તારે સાંભળવું જોઈએ=આપત્તિકાલે નિર્વાહ કરનાર છે તે વિષયમાં તારે સાંભળવું જોઈએ. ।।૨૫૫
શ્લોક ઃ
अनन्तदुःखसंतानहेतुर्निर्वाहि यद्यपि ।
તદ્ધિ ત્વિયા સ્થેય, દુ:સ્વપ્રપ્તેન સર્વવા? ।।રદ્દ।।
શ્લોકાર્થ :
જો કે નિર્વાહ કરનારું આ કદન્ન અનંત દુઃખની પરંપરાનું કારણ છે, ખરેખર શું હંમેશાં તારે દુઃખથી ગ્રસ્ત રહેવું છે ? ।।૨૫૬