Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 03
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Catalog link: https://jainqq.org/explore/005507/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ಎದ್ದು 22 cc ೧೦-ಿ - ಇದು ಚಿ ಇಟ್ಟ ಒಳಿತೇ ಕೇಳಿ! ಆ. ಪ್ರ. (ತ ರಚಿಟಿಕಲ .. ! ಇ. ಎ ಪಿ 2-ುತ್ತಿದೆ Jari Education International For Personat & Priyate Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ II ચરમતીર્થંકર શ્રી મહાવીરસ્વામીને નમઃ | II શ્રી ભદ્ર-વિલાસ-ૐકાર-અરવિંદ-યશોવિજય-જિનચન્દ્ર સદ્ગુરુભ્યો નમોઃ II આચાર્ય શ્રીૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ મૌક્તિક : ૨૯ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-૩ (vis-3) દાર્શનિક સાહિત્ય -: પ્રણેતા :હીરાલાલ રસિકદાસ કાપડિયા -: સંપાદક : આચાર્ય શ્રી વિજય મુનિચન્દ્રસૂરીશ્વરજી મ. સા. -: પ્રકાશક : આચાર્ય શ્રી ૐૐકારસૂરિજ્ઞાનમંદિર ગોપીપુરા, સૂરત. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ IIIIIIIIIIIIII JAIN SANSKRIT SAHITYANO ITIHAS VOLUME II Author: KAPADIA HIRALAL RASIKLAL Editor : Munichandrasuri M. S. -:પ્રકાશક :- આચાર્યશ્રી ૩ૐકારસૂરિ જ્ઞાનમંદિર સુભાષચોક, ગોપીપુરા, સૂરત-૩૯૫૦૦૧ ફોન : ૨૪૨૬પ૩૧, ૨૪૦૧૪૬૮ E-Mail : omkarsuri@rediffmail.com પ્રાપ્તિસ્થાના 3ૐકાર સાહિત્યનિધિ આચાર્યશ્રી ૐકારસૂરિ જ્ઞાનમંદિર વિજયભદ્રચેરીટેબલ ટ્રસ્ટ | સુભાષચોક, ગોપીપુરા, સૂરત-૩૯૫૦૦૧ હાઈવે, મુ. ભીલડીયાજી (જિ. બનાસકાંઠા) | ફોન : ૨૪૨૬૫૩૧, ૨૪૦૧૪૬૮ ફોન : (૦૨૭૪૪) ૨૩૩૧૨૯ | E-Mail : omkarsuri@rediffmail.com સરસ્વતી પુસ્તક ભંડાર સાન્તાક્રુઝ જૈન તપગચ્છ સંઘ હાથીખાના, રતનપોળ અમદાવાદ-૧ જૈન દેરાસર માર્ગ, સાન્તાક્રુઝ (વેસ્ટ) ફોન : ૨૫૩૫૬૬૯૨ મુંબઈ-૪૦૦૦૫૪. ફોન : ૨૬૪૯૪૨૩૪ , i illulumilli પ્રકાશન વર્ષ વીર સંવત-૨૫૩૦ વિક્રમ સંવત ૨૦૬૦ ઇસ્વીસન ૨૦૦૪ કિંમત રૂ. ૨૫૦-૦૦ : કમ્પોઝ-પ્રિન્ટીંગ-બાઈન્ડીંગ : ભરત ગ્રાફીક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧, ફોન : ૨૨૧૩૪૧૭૬, ૨૨૧૨૪૭૨૩ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ AC Shree Omkarsuri Gyan Mandir Granthavali-29 A HISTORY OF THE JAINA SANSKRIT LITERATURE VOLUME III Religious Literature work on Philosophy etc. By Hiralal Rasikdas Kapadia [M. A.] Formely Lecturer in Mathematics and subsequently Professor of Ardhamagadhi and University Teacher For Ph. D. in Ardhamagadhi Editor by : Ac Vijay Munichandrasuri Published by: Acharya Omkarsuri Gyan Mandir For Personal & Private Use Only - Surat. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ' ભાગ- ૧,૨,૩ ડૉ. હીરાલાલ કાપડિયાએ તૈયાર કર્યા હતા. આ ત્રણ ભાગોનું પ્રકાશન પૂ. આ. ભ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા., મુનિપ્રવરશ્રી યશોવિજયજી મ. સા. (હાલ પૂ. આ. ભ. શ્રી યશોદેવસૂરિ મ. સા.) ની પ્રેરણા અને માર્ગદર્શન પ્રમાણે “શ્રી મુક્તિકમલ જૈન મોહનમાલા” વડોદરા દ્વારા ઈ. સ. ૧૯૫૬, ઇ. સ. ૧૯૬૭ અને ઇ. સ. ૧૯૭૦માં થયું હતું. ઘણાં વર્ષોથી દુર્લભ બનેલા આ ગ્રંથોનું પુનઃપ્રકાશન કરતાં અમને ઘણો હર્ષ થાય છે. પૂ. આચાર્ય ભગવંત શ્રી અરવિન્દ્રસૂરિ મ. સા., પૂ. આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરિ મ. સા. આદિના માર્ગદર્શન મુજબ અમારી ગ્રન્થમાલામાં વિવિધ ગ્રન્થો પ્રગટ થતાં રહે છે. પ્રસ્તુત ગ્રન્થનું સંપાદન પૂ. આ. ભ. શ્રી વિજયમુનિચન્દ્રસૂરિ મ. સા. એ કર્યું છે. તેઓશ્રીએ શ્રી કાપડિયાના લખાણને એ જ પ્રમાણે રહેવા દીધું છે. જ્યાં નવી વિગતો, હકીકતફેર કે સુધારો જરૂરી જણાયો ત્યાં તેઓશ્રીએ ચોરસ કૌંસ [ ] માં સુધારા, ઉમેરા વગેરે મુક્યા છે. આ પ્રકાશનથી જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ જાણવામાં ઘણી સહાય થશે. અભ્યાસીઓ આ ગ્રંથનો વધુને વધુ ઉપયોગ કરે એ જ અભિલાષા... આ. ૐૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ આ. કારસૂરિ આરાધના ભવન સુભાષચોક, ગોપીપુરા, સૂરત. For Personal & Private Use Only લી. ટ્રસ્ટીગણ www.jalnelibrary.org Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુષ્ણુનાથસ્વામિને નમઃ S જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ભાગ ૧,૨,૩ના પ્રકાશનનો સંપૂર્ણ લાભ શ્રી શાન્તાક્રુઝ જૈન તપગચ્છ સંઘ જેન દહેરાસર માર્ગ, શાન્તાક્રુઝ (વેસ્ટ), મુંબઇ-૪૦૦ ૦૫૪. ફોનઃ ૨૬૪૯૪૨૩૪ (જ્ઞાનદ્રવ્યમાંથી) લીધો છે. ધન્યવાદ ! લી. પ્રકાશક. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-૩ અનેક વિધ 6. વિગતો જોડવા પૂર્વક પુનઃપ્રકાશિત થઈ રહ્યો છે ત્યારે ઘણી હર્ષ ((, થાય છે. . આ ભાગમાં દર્શન, ન્યાય, યોગ, ચરણકરણ, અનુષ્ઠાન અને છે, મન્ત્ર-તત્ર વિષયક સાહિત્યનો પરિચય આપવામાં આવ્યો છે. સંપાદકીય છે આ ઉપરાંત ખંડન-મંડન વિષયક ચર્ચા-સાહિત્ય, પ્રાકૃતકૃતિ P) ઉપરની સંસ્કૃતટીકા, અજૈનગ્રંથો પરના જૈનવિવરણો, ઉત્કીર્ણલેખ સ્થ વિષયક સાહિત્યનો પણ પરિચય અપાયો છે. પ્રસ્તુત ભાગમાં પણ અનુલેખ, શુદ્ધિવૃદ્ધિપત્રકની વિગતો પણ યથાયોગ્ય સ્થલે જોડી દીધી છે. શુદ્ધિપત્રક, પરિમાર્જન વગેરે પ્રમાણે 6) સુધારા કરી દીધા છે. 9 પૃષ્ઠકો વિષે : જુની આવૃત્તિના પૃષ્ઠકો દરેક પેજમાં જે ° પંક્તિમાં જે પેજ શરૂ થતું હોય તે ક્રમાંક P લખવાપૂર્વક આપ્યો છે. એકી પેજના મથાળે પણ પ્ર. આ. પૂર્વક આપ્યા છે. નવી આવૃત્તિના પૃષ્ઠકો માટે સર્વત્ર અંગ્રેજીમાં પ્રચલિત અંકો 1,2,3, વગેરેનો કર્યો છે. ઉપોદઘાત વિષે પ્રસ્તુત ઇતિહાસના ભાગ-૧ અને ભાગ-૨ની જેમ ભાગ-૩નો ઉપોદ્યાત, વિષય પ્રદર્શન અને સંકેત સૂચી પણ શ્રી કાપડિયાએ તૈયાર કર્યા હતા, પણ એ ૪ ફર્મા ભાગ ૩ના બાઈન્ડીંગમાં બાંધવા રહી ગયેલા અને પાછળથી એનું અલગ નાની પુસ્તિકા રૂપે ‘શ્રી મુક્તિ-કમલ જૈન મોહનમાલા' દ્વારા પ્રકાશન થયું હતું. આ પુસ્તિકા અમને મોડે મોડે પણ લા. દ. વિદ્યામંદિરમાંથી પ્રાપ્ત થઈ. આથી પ્રસ્તુત વિભાગમાં ઉપદ્યાત અને સંકેત સૂચી આપવામાં આવી છે. આ પૂર્વે અમે વિસ્તૃત વિષયાનુક્રમ તૈયાર કરી દીધો હતો અને પરિશિષ્ટમાંથી ઉપોદઘાતગત શબ્દોના અંકો હટાવી દીધા હતા. પરિશિષ્ટો : આ ભાગમાં પણ પૂર્વના ભાગોની જેમ અકારાદિ શબ્દસૂચી ત્રણ ભાગમાં આપી છે. સંપાદકીય ઉમેરણ : પ્રસ્તુત આવૃત્તિ માત્ર પુનર્મુદ્રણ નથી પરંતુ અનેકવિધ માહિતી આમાં જોડીને વધુ વિગત-સભર બનાવવા પ્રયાસ કર્યો છે. જે કાંઈ ઉમેરા કર્યા છે તે [] ચોરસ કૌંસમાં મુક્યા છે. આવા ઉમેરાની ટુંક-વિગત આ પ્રમાણે છે. [અંગ્રેજી અંકો પૃષ્ઠાંક સૂચવે છે.] A તે ગ્રન્થ પ્રકાશિત થયાની માહિતીઃ પૃષ્ઠ 1 ટિ. ૧ B તે ગ્રન્થના વિશિષ્ટ સંસ્કરણની વિગતઃ 28 ટિ, ૨, 85, 120, 153, ટિ. ૧, 189 C તે ગ્રન્થની ટીકા, અવચૂરી વગેરે પ્રગટ થયાની વિગતઃ પૃષ્ઠ 1, ટિ. ૧, 4 ટિ. ૧53 ટિ. ૩, 54 ટિ. ૮, 83 For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન [7] ૭. ૪, 27 ટિ. ૨, 36 ટિ. ૨, 52 ટિ. ૩, 73 ટિ. ૪, 77, 84, 92 ટિ. ૬, 105 ટિ. ૩, 185 આદિ. E તે ગ્રન્થના પુનર્મુદ્રણ, પુનઃપ્રકાશન વિષે વિગતઃ 5, ટિ. ૩, 11 ટિ. ૪, 34 ટિ. ૩, 148, ટિ. ૨. - તે ગ્રન્થ ઉપર નૂતન ટીકા આદિની રચના વિષેઃ 22, 29, 35 ટિ. ૩, 71 ટિ. ૫, 72, 77, 94 ટિ. ૨, 118, 185 ટિ, ૯, ટિ. ૧૦, 189. G અપ્રગટ ગ્રન્થ પ્રથમવાર પ્રગટ થયાની વિગતઃ પૃષ્ઠ 29, 59, 60, 108, 193 ટિ. ૪. H તે ગ્રન્થનું સંપાદન-સંશોધન ચાલુ હોય તેની વિગતઃ 49, 69 ટિ. ૪, 98 ટિ. ૧. તે ગ્રન્થનો પરિચય આપતાં પુસ્તક, નિબંધ, લેખની વિગતઃ પૃષ્ઠ 6, 12 ટિ. ૧, પૃ. 17, 19 ટિ. ૩, 27, 65, 74 75, 172 ટિ. ૫. J તે ગ્રન્થના સમાન નામવાળા અન્ય ગ્રંથ વિષે: 170 આદિ. K અન્ય અપ્રગટ ગ્રન્થોની વિગતઃ 3, 4, 24, 18, 72, 140. L વિશિષ્ટ ગ્રન્થો, નિબંધો, લેખોની નોંધઃ 38, 84, 140, 195, 201. M પ્રગટ થયેલ વિશિષ્ટ ગ્રન્થની વિગતઃ 60, 90, 120, 133, 152, 181. N કાપડિયાએ ન આપ્યા હોય તેવા પ્રગટગ્રન્થની વિગતઃ 68, 107, 140 વગેરે. ઋણ સ્વીકાર : પરમ કૃપાળુ પરમાત્માની અને ઉપકારી ગુરુદેવો પૂ. આ. ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રી ઉઠેકારસૂરીશ્વરજી મ. સા. આદિની અસીમ કૃપાથી અને પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરીશ્વરજી મ. સા. પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ. સા. પૂજ્ય ગુરુદેવશ્રી નચન્દ્રવિજયજી મ. સા.ના મંગલ-આશીષના પ્રભાવે જ આ સંપાદન-કાર્ય શક્ય બન્યું છે. ઉપકારી દેવ-ગુરુના ચરણે અનંત અનંત વંદના. વિદ્યાવારિધિ પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ. સા.એ આ ઇતિહાસના પ્રકાશનમાં રસ લઈ ઉપયોગી સૂચનો કર્યા છે. તેમજ શ્રી હીરાલાલ ૨. કાપડિયા વિષે સુંદર લખાણ આત્મીયભાવે લખી આપેલ છે. પૂજ્યશ્રીને અનેકશઃ વંદના. સંપાદનના આ શ્રમસાધ્ય કામમાં શ્રુતભક્તિથી પ્રેરાઈને પ્રફ જોવાના, પરિશિષ્ટો તૈયાર કરવા વગેરે કાર્યમાં સહાય કરનાર મુનિરાજો, સાધ્વીજીઓ અને શ્રાવક-શ્રાવિકાઓની શ્રુતભક્તિની અનુમોદના ! આ ઇતિહાસગ્રંથનું વાંચન કરી અભ્યાસીઓ મહામૂલા શ્રતધનથી માહિતગાર બને. ગ્રંથોનું પરિશીલન કરી સ્વ-પરની મુક્તિને નજીક લાવે એ જ અભિલાષા. લી. પોષ સુદ-૫ વિ. સં. ૨૦૬૦ તા.૨૭-૧૨-૨૦૦૩ જૈન ઉપાશ્રય પિંડવાડા જિ. સિરોહી (રાજ.) યુગમહર્ષિ પૂ. આ. ભ. ભદ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી જિનચન્દ્રવિજય મ. સા. ના વિનેય આ. વિજયમુનિચન્દ્રસૂરિ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ | વિષય પ્રદર્શન ૧-૨ ૦ વિષય પૃષ્ઠ | વિષય પ્રકાશકીય 4 | તત્ત્વન્યાયવિભાકર તેની ટીકા, અનુવાદ ૨૨-૨૩ સંપાદકીય નિવેદન 6-7 | જૈનસિદ્ધાન્તદીપિકા, દશસૂત્ર વગેરે ૨૩ વિષય પ્રદર્શન 8-10 તત્ત્વાર્થસાર, લઘુતત્ત્વસ્ફોટ ૨૪ સંકેત સૂચી 11-12 પ્રકરણ ૩૭ : દર્શનમીમાંસા (ચાલુ) ૨૫-૩૮ શ્રી કાપડિયા વિષે થોડુંક 13 પુરુષાર્થસિદ્ધયુપાય, પ્રશમરતિ, ક્ષેત્રસમાસ૨૫-૨૬ ઉપોદઘાત 15-27 જબૂથ્વીપપ્રજ્ઞપ્તિસંગ્રહ, एक महत्त्वपूर्ण प्रयत्न ક્ષેત્રલોક, રૈલોક્યદીપક ૨૬-૨૭ ખંડ : ૨ ધાર્મિકસાહિત્ય લોકતત્ત્વનિર્ણય, સર્વશસિદ્ધિ વગેરે ૨૭-૨૮ उपखण्ड २ : दार्शनिकसाहित्य ૧-૧૧૨ ધર્મબિન્દુ, ધર્મસાર, દ્રવ્યાલંકાર ૨૮-૨૯ પ્રકરણ ૩૬ દર્શનમીમાંસા ૧-૨૪ સ્યાદ્વાદમંજરી, કર્મગ્રંથ, ઉત્થાનિકા લોકવિભાગ વગેરે ૨૯-૩૦ પદર્શન સમુચ્ચય (હરિભદ્રીય) અને તેની ટીકાઓ, લોકપ્રકાશ-વિષય, સાક્ષી, અનુવાદો ૩૦-૩૩ અનુવાદો. જ્ઞાનાર્ણવ, જ્ઞાનબિન્દુ, ટીકાઓ વગેરે ૩૩-૩૫ સર્વસિદ્ધાંતપ્રવેશક ન્યાયાલોક, અસ્પૃશદ્ગતિવાદ ૩૫-૩૭ પદર્શનસમુચ્ચય (રાજશેખરસૂરિ) ૨-૩ નિશાભક્તદુષ્ટત્વવિચાર, મણિપરીક્ષા ૩૭ પદર્શનસમુચ્ચય (મેરૂતુંગસૂરિ) દ્રવ્યસપ્તતિકા, દ્રવ્યાનુયોગતર્કણા ૩૭ લઘુ પદર્શનસમુ. (અજ્ઞાત) જૈનદાર્શનિકપ્રકરણ સંગ્રહ કેટલાક ગ્રંથો ૩૭-૩૮ છ દર્શનસંબંધી ૭ રચનાઓ પ્રકરણ ૩૮ : ન્યાય ૩૯-૬૦ શાસ્ત્રવાર્તા સમુચ્ચય, એની ટીકાઓ. ન્યાયાવતાર, ટીકાઓ, અનુવાદોવ ૩૯ પંચદર્શનસ્વરૂપ ૪-૫ ત્રિલક્ષણકદર્થન, જલ્પનિર્ણય,વાદન્યાય આદિ ૪૦ પંચદર્શનખંડ સિદ્ધિવિનિશ્ચય, વિષય, ટીકાઓ વગેરે ૪૦-૪૪ દર્શનચતુષ્ટયસ્વરૂપ લધીયઐય, ન્યાયકુમુદચન્દ્ર ૪૪-૪૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૫-૨૨ ન્યાયવિનિશ્ચય, પ્રમાણસંગ્રહ ૪૬-૪૮ તત્ત્વાર્થસૂત્ર, સંપ્રદાય, સૂત્રપાઠ, પ્રમાણપરીક્ષા, પત્ર પરીક્ષા વગેરે ૪૮-૪૯ વિષય, સમન્વય, સંગ્રહ વગેરે ૫-૮ પરીક્ષામુખસૂત્ર, પ્રમેયકમલતત્ત્વાર્થત્રિસૂત્રી પ્રકાશિકા, વિવરણો, માર્તડ વ. ટીકાઓ ૫૦-૫૧ ભાષ્ય, ગણિત, ભાષ્યાનુવાદ વગેરે ૮-૧૨ પ્રમાણપ્રકાશ, પ્રમાણનયતત્તાલોક, ટીકાઓ પર સિદ્ધસેનીયટીકા વગેરે તત્ત્વાર્થની ટીકાઓ૧૨-૨૨ સ્યાદ્વાદરત્નાકર, સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક, રત્નાકરાવતારિકા આદિ ૫૩-૫૪ શ્લોકવાર્તિક વગેરે ૧૭-૨૧ | પ્રમાણમીમાંસા, પ્રમાણપ્રકાશ આદિ છ છ છ જ ૫૫ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રદર્શન [9] ૯ પૃષ્ઠ વિષય પૃષ્ઠ વિષય ન્યાયદીપિકા, લઘુમહાવિદ્યાવડંબન આદિ ૫૫-પ૭ | ધ્યાનવિષયક ગ્રંથો ૧૦૧-૧૦૫ જલ્પકલ્પલતા, જૈનતર્કભાષા પ૭-૫૯ | ધ્યાનવિચાર, ધ્યાનદીપિકા આદિ ૧૦૨-૧૦૫ ન્યાયસિન્ધ, પ્રમેયમાલા, અન્યગ્રંથો પ૯-૬૦ | સમતા-વિષયક ગ્રંથો ૧૦૫-૧૦૯ પ્રકરણ ૩૯ : ન્યાય (ચાલુ) ૬૧-૭૨ | સમભાવશતક, સમાધિશતક આદિ ૧૦પ-૧૦૭ નયપ્રભાત, નવાવતાર, સપ્તશતારનયચક્રવ ૬૧ | વૈરાગ્યકલ્પલતા આદિ ૧૦૭-૧૦૮ દ્વાદશારનયચક્ર, આત્માનુશાસન આદિ ૧૦૮-૧૦૯ ભાષ્ય, ટીકા લેખો વગેરે ૬૧-૬૫ ગુણસ્થાનક્રમારોહ આદિ ૧૦૯-૧૧૧ સપ્તભંગીતરંગિણી વગેરે ૬૫-૬૬ | | ઉપશમશ્રેણિ-ક્ષપકશ્રેણિસ્વરૂપ ૧૧૧ નયરહસ્ય. નયોપદેશ, નયકર્ણિકા આદિ ૬૬-૬૭ |ખવગસેઢી, પરમાત્મપંચવિંશતિકા વ. ૧૧૧-૧૧૨ અનેકાન્તજયપતાકા, અનેકાન્તવાદ ૩૫૨gઇ રૂ ૩મનુષ્ઠાનાભ સાહિત્ય ૧૧૩-૧૬૪ પ્રવેશ આદિ ૬૮ પ્રકરણ ૪૨ : ચરણકરણાનુયોગ ૧૧૩-૧૨૦ અનેકાન્તજયપતાકા, અનેકાન્તવાદ રત્નકરંડકશ્રાવકાચાર, પ્રવેશ આદિ ૬૮-૭૧ |ઉપાસકાધ્યયન વ. ૧૧૩-૧૧૫ ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણ, અનેકાન્તવ્યવસ્થા ૬૮-૭૧ | ત્રિવર્ણાચારપ્રરૂપણઆદિ ૧૧૫ અનેકાન્તવિંશિકા, સ્યાદ્વાદરહસ્ય, ધર્મામૃત, માર્ગ પરિશુદ્ધિ ૧૧૫-૧૧૮ વાદમાલા ૭૧-૭૨ વર્ધમાનદેશના, ધર્મસંગ્રહ ૧૧૮-૧૨૦ પ્રગટ-અપ્રગટ ગ્રંથો ૭૨ | ધર્મરત્નકરંડક વગેરે ગ્રંથો ૧૨૦ પ્રકરણ ૪0 : યોગ (૭૩-૯૦ પ્રકરણ ૪૩:મત્રશાસ્ત્રો અને કલ્પો૧૨૧-૧૩૨ યોગનિર્ણય આદિ, યોગગ્રંથો ૭૩ અનુભવસિદ્ધમત્રદ્ધાત્રિશિકા, યોગદષ્ટિસમુચ્ચય, યોગબિન્દુ ૭૩-૭૬ | વિદ્યાનુશાસન ૧૨૧-૧૨૨ ષોડશક, બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય ૭૬-૭૭ | શાશ્વતકલ્પપુસ્તકો, નવનિધિ ૧૨૨ યોગશાસ્ત્ર, વિષય, ટીકાઓ વગેરે ૭૭-૮૫ [વાલામાલિનીકલ્પ આદિ ૧૨૩-૧૨૪ ટીકામાં આવતી કથાઓ, અવતરણો ભૈરવપદ્માવતીકલ્પ આદિ ૧૨૪-૧૨૬ જ્ઞાનાર્ણવ, ધ્યાનદીપિકા, યોગસાર ૮૫-૮૮ | મત્તાધિરાજકલ્પ ૧૨૬-૧૨૮ યોગપ્રદીપઆદિ યોગગ્રંથો ૮૮-૯૦| મન્નરાજરહસ્ય આદિ ૧૨૮-૧૨૯ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની સરસ્વતીકલ્પ, વર્ધમાનવિદ્યાકલ્પ વ. ૧૨૯-૧૩૨ પાંચભૂમિકાઓ ૯૧-૧૧૨ | સૂરિપત્ર આદિ, હોંકારકલ્પ વ. અધ્યાત્મરહસ્ય, અધ્યાત્મકલ્પદ્રુમ આદિ ૯૧-૯૩ | સરસ્વતીપ્રસાદ, સરસ્વતીસિબ્ધ ૧૩૨ અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્ ૯૩-૯૬ પ્રકરણ ૪૪ : યત્રવિમર્શ ૧૩૩-૧૪૦ જ્ઞાનસાર, અધ્યાત્મકમલમાર્તડ આદિ ૯૬-૯૮ | વિંશતિયગ્નવિધિ, યંત્રો ૧૩૩-૧૩૯ અધ્યાત્મબિન્દુ આદિ ગ્રંથો ૯૯ | યન્સમન્નકલ્પસંગ્રહ આદિ ૧૪૦ ભાવના-અનુપ્રેક્ષાવિષયકગ્રંથો ૧૦૦-૧૦૧ પ્રકરણ ૪૫ : અનુષ્ઠાનવિધિ ૧૪૧-૧૫૨ દ્વાદશાભાવના, શાન્ત સુધારસ ૧૦૦-૧૦૧ |નિર્વાણકલિકા ૧૪૧-૧૪૩ ૧૩૨ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ [10] જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-૩ ૧૮૯ વિષય પૃષ્ઠ વિષય પૃષ્ઠ પ્રતિષ્ઠાસારસંગ્રહ આદિ ૧૪૩-૧૪૬ | ન્યાયાચાર્યની ટીકાઓ ૧૮૫ આચારદિનકર ૧૪૬-૧૪૮ ] સન્મતિપ્રકરણની ટીકાઓ ૧૮૫-૧૮૭ અર્હઅભિષેકવિધિ આદિ ૧૪૮-૧૫૧ | કવિદર્પણ, ઋષિમંડલ પ્ર. વગેરે ૧૮૭-૧૮૮ ઋષભતર્પણ, અંજનશલાકાવિધિ ૧૫૨ સિદ્ધાન્તસાર, દાનાદિકુલક વ. ૧૮૮-૧૮૯ પ્રકરણ ૪૬ : સ્વમસમર્થન ખવગઢી વગેરે કસાહિત્ય કિંવા ખંડન-મંડન ૧૫૭-૧૬૪ | પ્રકરણ ૪૯ : અજૈન દાર્શનિક સ્ત્રીનિર્વાણ-કેવલિભુક્તિ પ્રકરણ ૧૫૩-૧૫૪ | કૃતિઓનાં સંસ્કૃત વિવરણો ૧૯૦-૧૯૫ તપોમતકુટ્ટન, ઉસૂત્રકન્દકુંદાલ ૧૫૪-૧૫૬ ] સાંખ્ય, યોગ, વૈશેષિક દર્શન ૧૯૦-૧૯૪ ગુરુતત્ત્વવ્યવસ્થાપનવાદસ્થલ આદિ ૧૫૬ | ન્યાયકન્ડલી, મહાવિદ્યાવિડંબન અંચલમતદલન, તત્ત્વબોધ પ્ર. આદિ ૧પ૬-૧પ૭ | આદિ ૧૯૧-૧૯૩ ઔષ્ટ્રિકમતોત્સત્રદીપિકા આદિ ૧૫૭-૧૫૮ | | ન્યાયદર્શન-તર્કભાષા વગેરે ૧૯૩-૧૯૪ કુમતાહિવિષજાંગુલીમત્ર વગેરે ૧૫૭| બૌદ્ધદર્શન-ન્યાયપ્રવેશ વગેરે ૧૯૪-૧૯૫ ષત્રેિશન્મતખંડન આદિ ૧૫૭-૧૫૮ પ્રકરણ ૫૦ : ઉત્કીર્ણ લેખો ઈત્યાદિ ૧૯૬ પ્રતિમાશતક આદિ ૧૫૮-૧૬૧ | જૈન લેખસંગ્રહ આદિ ૧૯૬-૧૯૮ આધ્યાત્મિકમતખંડન, દેવધર્મપરીક્ષા વિ.૧૬૧–૧૬૩ | જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ ૧૯૮-૧૯૯ બે ચાર્જિક ગ્રંથો, ધર્મમંજૂષા વ. ૧૬૩-૧૬૪ | પ્રાચીન લેખ-સંગ્રહ ૧૯૯-૨૦૦ ઉપરવં ૪ અવશષ્ટ સાહિત્ય ૧૬૫ | અર્બદ પ્રાચીન જૈન લેખસંદોહ ૨૦૦ પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો ૧૬૫-૧૮૧ | | જૈન ધાતુપ્રતિમા લેખ, પાંચ ભક્તિ. ઉપદેશ આદિ | જૈનશિલાલેખસંગ્રહ ૨૦૦-૨૦૧ અષ્ટકપ્રકરણ, દ્વાદિંશદ્ દ્વાર્નિંશિકા ૧૬૭-૧૬૮ | માઈક્રોફીલ્મ, ઝેરોક્ષ ગ્રંથો. પાટણ પ્રશ્નપત, સંઘપટ્ટક આદિ ૧૬૮-૧૬૯ જૈનધાતુપ્રતિમા લેખસંગ્રહ ૨૦૧ ધર્મશિક્ષાપ્રકરણ, શૃંગાર-વૈરાગ્યતર ૧૬૯-૧૭૦ પરિશિષ્ટ ૧: ગ્રન્થકારોની સૂચી ૨૦૨-૨ ૧૫ વિવેકવિલાસ, યુગપ્રધાનગુર્વાવલી ૧૭૦-૧૭૨ શ્વેતામ્બર-યાપનીય ૨૦૨-૨૦૯ ખરતરગચ્છપટ્ટાવલી વગેરે ૧૭૨ દિગમ્બર ગ્રંથકારો ૨૧૦-૨૧૩ વિવિધતીર્થકલ્પ, ઐવિદ્યગોષ્ઠી ૧૭૨-૧૭૫ અજૈન ગ્રંથકારો ૨૧૩-૨૧૫ હીરપ્રશ્ન, સેનપ્રશ્ન વગેરે ૧૭૫-૧૭૮ પરિશિષ્ટ ૨ : તાત્ત્વિકપ્રશ્નોત્તર, વિચારરત્નાકર ૧૭૮-૧૮૦| ગ્રન્થો અને લેખોની સૂચી ૨૧૬-૨૨૫૮ વસ્તુવિજ્ઞાનરત્નકોષ આદિ ૧૮૦ શ્વેતામ્બર-થાપનીય ગ્રન્થો ૨૧૬-૨૪૬ મધ્યાહ્નવ્યાખ્યાનપદ્ધતિ ૧૮૦ દિગમ્બર ગ્રંથો ૨૪૬-૨૫૫ દીક્ષા પ્રતિષ્ઠાશુદ્ધિ આદિ ૧૮૧ | અજૈન ગ્રંથકારો ૨૫૫-૨૫૮ પ્રકરણ ૪૮ : જૈન પાઇએ પરિશિષ્ટ ૩: કૃતિઓના સંસ્કૃત વિવરણો ૧૮૨-૧૮૯ પ્રકીર્ણક વિશેષનામો ૨૫૯-૨૭૯ આગમ વગેરેની ટીકાઓ ૧૮૨-૧૮૪ | સંકેત સૂચી ૨૮૦ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સંકેતસૂચી અ) ક = અધ્યાત્મકલ્પદ્રુમ અO જ0 ૫૦ = અનેકાન્તજયપતાકા અભિ. ચિં. અભિધાનચિંતામણિ અ૦ વિ૦ = અહંદભિષેકવિધિ અષ્ટા૦ = અષ્ટાધ્યાયી આ0 દ0 દી) = આહંત દર્શન દીપિકા આ૦ સમિતિ = આગમોદય સમિતિ ઉ0 = ઉત્તર સીમા ઉપમિતિ) = ઉપમિતિભવપ્રપંચાકથા ઋ૦ કે શ્વે) સં૦ = ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા ક0 વિ૦ = કલ્પલતાવિવેક, કલિ. = કલિકાલસર્વજ્ઞ, ખ૦ = ખરતર કુમતાહિSતરણિ = કુમતાહિવિષજાંગુલીમન્નતિમિરતરણિ ગા) પૌ0 ગ્રંવ = ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાલા જંબૂ૦ = જંબૂવિજયજી જિ૦ ૨૦ કોઇ = જિનરત્નકોશ જૈ૦ ગ્રં૦ = જૈન ગ્રંથાવલી જૈ0 ધ0 પ્ર0 = જૈન ધર્મ પ્રકાશ જૈ૦ ધ0 પ્ર સ0 = જૈન ધર્મ પ્રસારક સભા જૈ0 સંસાવ ઇ0 = જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ જૈ૦ સ0 પ્ર0 = જૈન સત્ય પ્રકાશ જૈ૦ સા૦ વિ૦ નં૦ = જૈન સાહિત્ય વિકાસ મંડળ ત) ૨૦ દીવ = તર્કરહસ્યદીપિકા ત) વાવ તત્ત્વાર્થવાર્તિક ત, ગ્લોવા૦ = તત્ત્વાર્થશ્લોકવાર્તિક તસૂ૦ = તત્ત્વાર્થસૂત્ર દેવ લાવ જૈ૦ ૫૦ સં૦ = દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ સંસ્થા ઢાં ન = દ્વારશારે નવક્રમ્ પત્તન સૂચી = પત્તનસ્થ જૈનભાંડાગારીયગ્રન્થસૂચી પાઠ ભાવ સા૦ = પાઈય (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય પૂ૦ = પૂર્વ સીમા પ્ર૭ નવ તત્વ = પ્રમાણનયતત્ત્વાલક, બૃ૦ 2િ0 = બૃહથ્રિપનિકા ભાં. પ્રા) સં૦ નં૦ = ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર ભૈ૦ ૫૦ ક0 = ભૈરવપદ્માવતીકલ્પ મહા નવ૦ = મહાપ્રભાવિક નવસ્મરણ મા દિ0 ગ્રં૦ = માણેકચંદ દિગંબર ગ્રન્થમાલા For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ [12] જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ભાગ ૩ મુ0 ક0 જૈ૦ મો૦ ] - = મુક્તિ-કમલ-જૈન-મોહન-માલા મુ0 ક0 જૈ0 મો૦ માઈ" વાવ = યાપનીય યો૦ દ0 સ0 = યોગદષ્ટિસમુચ્ચય ૨૦ તાવ = રત્નાકરાવતારિકા રા) જૈ૦ શા) = રાજચન્દ્ર જૈન શાસ્ત્રમાલા લા) દ0 વિદ્યામન્દિર = લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર લાલભાઈ દ. વિદ્યામન્દિર = લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામન્દિર વિણેસા) = વિસે સાવસ્મયભાસ સ0 કૃ૦ કુ0 = સમયસુન્દરકૃતિકુસુમાંજલિ સ0 જૈ૦ ગ્રં૦ = સનાતન જૈન ગ્રન્થમાલા સિ0 જે0 ગ્રં૦ =સિંઘી જૈન ગ્રન્થમાલા સિ0 હેતુ = સિદ્ધહેમ ABORI = Annals of the Bhandarkar Oriental Research Institute GSA I = Giornale della Societa Asiatica Italiana SBJ = Sacred Books of the Jainas, The For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ' ' , '. સ્વ. પ્રો. હિરાલાલ રસિકદાસ કાપડિયા (૧૮૯૪-૧૯૭૯). For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાપડિયા વિષે થોડુંક ) –આ. પ્રદ્યુમ્નસૂરિ. વઘાના ક્ષેત્રમાં પણ એક કાળે ગુજરાતનું નામ હતું. ગુજરાતમાં પણ જૈન ગૃહસ્થ વિદ્વાનોની એક આદર્શપરંપરા હતી તે આનંદ અને ગૌરવનો વિષય છે. એ બધાં ભિન્નભિન્ન વિષયના નિષ્ણાત હતા. એ બધાની નામાવલિ બનાવીએ તો સી. ડી. દલાલનું નામ પહેલુ લેવું પડે. પછી તો મોહનલાલ દલીચંદ દેસાઈ, કુંવરજી આણંદજી, મોહનલાલ ચોક્સી, પં. સુખલાલજી, પં. બેચરદાસ, ભગવાનદાસ હરખચંદ, પાઈયસદમણવાવાળા હરગોવિન્દ ત્રિકમલાલ, સુશીલ આ યાદી હજી લંબાવી શકાય તેમ છે પણ આપણે તો વાત કરવી છે હીરાલાલ રસિકદાસ કાપડિયાની. એમનું નામ પણ એજ વિદ્વાનોની હરોળમાં શોભે તેવું છે. એક જમાનો હતો તમે જૈન ધર્મ પ્રકાશ, જૈન આત્માનંદ પ્રકાશ, જૈન સત્ય પ્રકાશ, જૈનયુગના કોઈ પણ અંકની અનુક્રમણિકા ઉપર નજર નાંખો તો એક અને ક્યારેક તો બે લેખના લેખક હી. ૨. કાપડિયા હોય જ. મારે હી. ૨. કાપડીયાનો સંપર્ક ઘણી વહેલી વયે શરૂ થયો હતો. વાત છે વિ. સં. ૨૦૧૬ની. સુરતમાં જ ચોમાસુ હતા. પૂજય ઉપા. શ્રી મેરુવિજયજી મહારાજ, પૂજ્ય પં. શ્રી દેવવિજયજી મહારાજ અને મારા ગુરુ મહારાજ મુનિરાજશ્રી હેમચન્દ્રવિજયજી મહારાજ આદિ ઠાણા સાત હતા. લગભગ રોજ બપોરે હી. ૨. કાપડિયા આવે. મારા ગુરુ મહારાજ પાસે બેસે. મારી વય ૧૩ની. સંસારીપણામાં હતો. ઝાઝી ખબર ન પડે પણ વાતોમાં રસ પડે. પછી વિ. સં. ૨૦૨૨માં ગોપીપુરા-સુરત ચોમાસુ થયું ત્યારે તો તેઓ નિયમિત ચાર વાગે પૂજય ધર્મધુરન્ધરસૂરીશ્વરજી મહારાજ પાસે આવે. દિવસ દરમ્યાન જે વાંચ્યું લખ્યું હોય તેમાં જે જિજ્ઞાસા જાગી હોય પ્રશ્નો જાગ્યા હોય તે નોંધીને લાવ્યા હોય તેની ચર્ચા ચાલે. ત્યારે મને બરાબર સમજાતું હતું. મહારાજ સાહેબ ત્યારે ૩ થી ૪ શ્રી ભગવતીસૂત્રની વાચના આપતા હતા તેમાં આવતાં શબ્દોને તેઓ ઝીલતાં તેના મૂળ સુધી પહોંચવાની મથામણ કરતાં. એક વાર મૂળ ભગવતીજીમાં મોભ શબ્દ આવ્યો. અને કાપડિયાનાં કાન ચમક્યાં. તેઓએ એક કલાકની મહેનત કરીને વળતે દિવસે એક પાનું ભરીને “મોભના સગા વહાલા” એવાં જ કોઈ મથાળાથી એક નાનો લેખ લખી દીધો અને જૈન આત્માનંદ સભા ઉપર મોકલી આપ્યો અને જૈન આત્માનંદ પ્રકાશમાં તે પ્રસિદ્ધ પણ થઈ ગયો. એ અંક લઈને આવ્યા વળી બતાવ્યો એટલી ચીવટ કાળજી રાખે. મૂળે એ ગણિતના પ્રોફેસર. પણ વિદ્યાના જેટલાં પ્રવાહો છે તે બધામાં જ ખૂબ રસ ભરી જિજ્ઞાસા હતી. તેથી જ એક વાર તેઓ કહેતા હતા કે પ્રોફેસર હતો ત્યારે રોજ ચા પીવાના સમયે For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ [14]. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ભાગ ૩ જુદાજુદા વિષયના પ્રોફેસરો મળતાં ત્યારે તે તે વિષયના પ્રશ્નો તે તે પ્રોફેસરને પૂછું. ઉત્તરો મેળવું, મારે એટલી મહેનત બચે. આમ ભિન્નભિન્ન વિષયની જિજ્ઞાસા સંતોષાય અને તે તે વિષયનો લેખ લખી શકાય. તેમને પોતાના પુસ્તકો, લેખો, સંપાદનોની એક ખાસ્સી ચોપડી ભરીને યાદી પ્રકાશિત કરી છે. તેના ઉપરથી તેમને લખેલા લેખોના વિષયોનું વૈવિધ્ય અને વૈપુલ્ય જાણી શકાય છે. મારે પ્રત્યક્ષ મળવાનું તેમનો ઉત્તર કાળ ચાલુ હતો ત્યારે થયેલું. કહોને કે તેઓનો સ્વર્ગવાસ થયો તે પહેલાંના ૩ મહિના પહેલાં. તે વારે તેમના મનમાં ખૂબ ફિકર હતી કે “મારા લખેલા સેંકડો લેખોના કાગળ પણ પીળાં પડી ગયા છે જો કોઈ છપાવવાની હામ ભીડે અને ઉદારતા દર્શાવે તો લેખો પ્રકાશિત થઈ જાય અન્યથા મારા ગયા પછી આ બધી પસ્તી બની જશે.” આ લેખો પ્રકાશિત થાય તે માટે તેઓને જે કાંઇ કરવું પડે તે બધું જ કરવા તૈયાર અને તત્પર હતા. પણ છેલ્લે ભવિતવ્યતા વશ કાંઇ થઇ શકયું નહીં અને એ બધા માહિતીના ભંડાર જેવા લેખો એમ આકાશમાર્ગે ધૂમ્રસેર સ્વરૂપ ધારણ કરનારા બની ગયા ! આવી જ્ઞાન ક્ષેત્રની ઉદાસીનતાની વાત તે નવી વાત નથી. હવે થોડી વાત આ પ્રસ્તુત પ્રકાશન અંગે. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' એ શ્રી મોહનલાલ દલીચંદ દેસાઇના ભગીરથ પુરુષાર્થની છડી પોકારતો અદ્ભુત ગ્રંથ ! અનેક વિદ્વાનો દિવસમાં અનેકવાર શબ્દકોશની જેમ એને ઉપયોગમાં લેતા. એ જોઈને શ્રી કાપડિયાએ એજ દિશામાં એવું જ એક નક્કર પ્રદાન કહેવાય તેવું કામ હાથ ધર્યું. ખૂબ જ મોટું ગંજાવર કામ હતું કદાચ તેજ કરી શકે તેવું કામ હતું. “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ” ભાગ-૧-૨-૩ અને તેનો ઉપોદ્ધાત આ કામ જોઈ વિદ્વાનોના માથા ડોલી ઉઠે છે. એ બધા વિષયો એક સાથે સુલભ બને તે હેતુથી આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજે પણ ભારે જહેમત લઈને આનું પુનઃ સંકલન કર્યું. ઠીકઠીક પુરુષાર્થ કરવો પડે છે આવા ઇતિહાસના જટિલ કામોમાં. સંવત અને નામોના જંગલમાં ફરીને તથ્યને બહાર લાવવાનું કામ અઘરું છે પણ ઉપયોગી ઘણું છે. જૈન ગૃહસ્થ વિદ્વાનોનો આજે દુકાળ પ્રવર્તે છે ત્યારે એ દિશામાં ચોક્કસ કોઈકે ડગ ભરવા જોઇએ. મહેસાણાના અધ્યાપકો અધ્યાપન કાર્ય માટે બરાબર છે પણ જૈન સાહિત્યની દર્શનશાસ્ત્ર, કાવ્ય શાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર આવી વિવિધ શાખામાં રસ ધરાવે તેવા યુવાનો આવા ક્ષેત્રમાં પદાર્પણ કરે તેવું વાતાવરણ સર્જવું પડે એને પ્રોત્સાહન આપવું પડે પ્રતિષ્ઠા આપવી પડે તો નીકળે પણ ખરા ! સાવ નિરાશ થવા જેવું નથી. અન્યથા આવા ગ્રન્થો માત્ર જ્ઞાનભંડારમાં કબાટોની શોભા બનીને રહી જશે. સંગ્રહણીય બને તેટલાથી સંતોષ ન ધરીએ પણ ગ્રાહ્ય બને તેવું કાંઇક કરીએ તો શ્રી હી. ૨. કાપડિયાને યોગ્ય અંજલિ આપી ગણાશે અને આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજનો શ્રમ લેખે લાગશે. આપણે શ્રી સંઘની બધી શાખા જો સહીયારો પુરુષાર્થ કરીએ તો જરૂર સફળતા મેળવી શકીશું. વિ. સં. ૨૦૬૦ પ્રથમ શ્રાવણ સુ. 3. શ્રીનેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ શિષ્ય નવકાર ઉપાશ્રય-વાસણા-અમ-o પ્રધુમ્નસૂરિ. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ (ઉપોદ્દઘાત) ભાગ-૩ - લે. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ભારતીય દર્શનો- ‘દર્શન’ એટલે ‘તત્ત્વજ્ઞાન સંબંધી વિશિષ્ટવિચારસરણી'. આને અંગ્રેજીમાં ‘System of Philosophy' કહે છે. એની સંખ્યા વર્ગીકરણના દૃષ્ટિબિન્દુ ઉપર અવલંબે છે. દર્શનના જે ભારતીય અને અભારતીય એવા બે વર્ગો પડી શકે તેમાં ભારતીય દર્શન તરીકે મોટે ભાગે છની સંખ્યા દર્શાવાય છે. વૈદિક હિન્દુઓ-ગ્રન્થકારો વગેરે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાન્ત એમ છ દર્શનો ગણાવે છે અને એને જ “આસ્તિક દર્શન’ ગણે છે, જ્યારે નાસ્તિક દર્શનો તરીકે એઓ ચાર્વાક, જૈન અને બૌદ્ધ દર્શનનો ઉલ્લેખ કરે છે. મહત્તરા યાકિનીના ધર્મપુત્ર તરીકે સુવિખ્યાત હરિભદ્રસૂરિએ પદર્શનસમુચ્ચયના બીજા પદ્યમાં નીચે મુજબ છ દર્શન ગણાવ્યાં છે : (૧) બૌદ્ધ. (૨) નૈયાયિક, (૩) સાંખ્ય, (૪) જૈન, (૫) વૈશેષિક અને (૬) જૈમિનીય. એમણે ૭૯મા પદ્યમાં કહ્યું છે કે જેઓ તૈયાયિક અને વૈશેષિકને અભિન્ન ગણે છે તેઓ છ દર્શન ગણાવતી વેળા ‘લોકાયત’ મતનો અર્થાત્ “ચાર્વાક દર્શનનો ઉલ્લેખ કરે છે. જૈન ગ્રંથકારોમાં સ્વમતના નિરૂપણ ઉપરાંત પરમતનું વ્યવસ્થિત સ્વરૂપ પ્રતિપાદન કરવાની પહેલ કરનાર સિદ્ધસેન દિવાકર છે. એ પ્રતિભામૂર્તિને પગલે ચાલીને એમની રચેલી દ્વાáિશિકાઓ લક્ષમાં રાખીને આ. હરિભદ્રસૂરિએ પદર્શનસમુચ્ચયમાં તેમજ શાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં છ યે દર્શનોનું નિરૂપણ કર્યું છે. આ ઉપરથી અન્ય જૈન મુનિવરો પણ વિવિધ દર્શનોનું નિરૂપણ કરવા પ્રેરાયા છે અને માધવાચાર્ય તો એથી પણ આગળ વધીને સર્વ દર્શનોના સમૂહરૂપ સર્વદર્શનસંગ્રહ નામની કૃતિ રચી છે. જૈ૦ સ0 પ્રવે” (વ. ૧૬, અં. ૨)માં સર્વસિદ્ધાન્તપ્રવેશક એ નામનો મુનિશ્રી જંબૂવિજયજીનો લેખ છપાયો છે. એમાં એમણે સર્વસિદ્ધાન્તસંગ્રહનો ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં એમણે અજ્ઞાતકર્તક પરંતુ જૈન કૃતિ નામે સર્વસિદ્ધાન્તપ્રવેશકનો નૈયાયિક દર્શન પૂરતો વિભાગ અહીં રજૂ કર્યો છે. બાકીના વિભાગ આ પછીના અંકોમાં છપાયા છે. કાલાંતરે આ લખાણ ગ્રન્થસ્થ કરાયું છે. ૧. આનો મોટો ભાગ તા. ૧૫-૪-૫૯ને રોજ મેં તૈયાર કર્યો હતો. ૨. કેટલાક પર્વ-મીમાંસા. સેશ્વર-સાંખ્ય અને નિરીશ્વર-સાંખ્ય તેમ જ સોળ પદાર્થ જણાવનાર ન્યાય અને સાત પદાર્થ જણાવનાર ન્યાય (વૈશેષિક) એમ છ દર્શન ગણાવે છે. વળી કેટલાક સૌત્રાન્તિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક એમ બૌદ્ધ દર્શનના ચાર પ્રકારોમાં જૈન અને લોકાયતિક દર્શન ઉમેરી છ દર્શનો ગણાવે છે. કેટલાક આ બંને પ્રકારે છ છ દર્શન ગણાવી દર્શનોની સંખ્યા બારની દર્શાવે છે. આ ઉપરાંતની કેટલીક બાબતો મેં “જૈન સત્ય પ્રકાશ” (વ. ૯, અં. ૩)માં પ્રસિદ્ધ થયેલા મારા લેખ નામે “દર્શનોની ગણના અને ઘટનામાં આપી છે. ૩. જુઓ પૃ. ૩ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ [16]. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ભાગ ૩ દર્શનોના ઉપભેદો-લાવણ્યસમયે વિ. સં. ૧૫૬૮માં જે વિમલ-પ્રબન્ધ રચ્યો છે એના દ્વિતીય ખંડની ૮૬મી કડીમાં એમણે બૌદ્ધ, સાંખ્ય, નિયાયિક, જૈન, વૈશેષિક અને જૈમિનીય એમ છ દર્શનો ગણાવ્યા છે અને ૮૭મી કડીમાં આ દરેક દર્શનના સોળ સોળ ભેદ હોવાનું કહ્યું છે પણ એમણે એ ૯૬ ભેદોનાં નામ આપ્યો નથી. વિક્રમની સોળમી-સત્તરમી સદીમાં લખાયેલા મનાતા એક કાગળમાં જૈન, નૈયાયિક સાંખ્ય, બૌદ્ધ, વૈશેષિક અને ચાર્વાક એ છ દર્શન ગણાવી પ્રત્યેકના સત્તર સત્તર ભેદોની "નામાવલિ અપાઈ છે પણ એ વિશ્વસનીય જણાતી નથી. મેં પ્રારંભમાં હરિભદ્રસૂરિકૃત પદર્શનસમુચ્ચયનો પરિચય આપી દર્શનોની સંખ્યાનુસાર એનો વિચાર કર્યો છે. આ લક્ષમાં લેતાં સાત દર્શનોના નિરૂપણરૂપ બે કૃતિઓ છે. એવી રીતે છ માટે ૧, પાંચ માટે ૨ અને ચાર માટે ૧ છે. આ ઉપરાંત અયોગવ્યવચ્છેદકાત્રિશિકાની સ્યાદ્વાદમંજરી નામની ટીકા તેમજ ન્યાયાચાર્યક્ત ન્યાયખંડખાદ્ય તરીકે ઓળખાવાતી કૃતિ પણ ભારતીય દર્શનોના અભ્યાસ માટેનાં મહત્ત્વનાં સાધનો છે. જૈન દર્શનને કેન્દ્રમાં રાખીને જે વિવિધ કૃતિઓ રચાઈ છે તેમાં તત્ત્વાર્થાધિગમસૂત્ર એ સૂત્રાત્મક હોવાથી તેમ જ અનેક વિશિષ્ટ વિવરણાદિથી વિભૂષિત હોવાથી મહત્તાની દૃષ્ટિએ મૂર્ધન્ય છે. જીવાદિ તત્ત્વો વગેરેનો બોધ કરાવનારી બીજી બે કૃતિઓ છે. એકના કર્તા આચાર્ય તુલસી છે તો બીજાના બૃહતુંપ્રભાચન્દ્ર. આ વિષયની પદ્યાત્મક કૃતિ તરીકે તત્ત્વાર્થસાર ગણાવી શકાય. કેવળ દાર્શનિક વિષયો ઉપરાંતના જૈન શ્રમણાદિનાં આચારને લક્ષીને બે કૃતિઓ રચાઈ છે પુરુષાર્થસિક્યુપાય અને પ્રશમરતિ. વિશ્વરચના અંગે કેટલીક મનનીય કૃતિઓ રચાઈ છે. તેમાં ક્ષેત્રસમાસ અગ્ર સ્થાન ભોગવે છે. નૃતત્ત્વનિગમમાં દેવ અને વિશ્વ પરત્વેનાં જૈન તેમ જ અજૈન મંતવ્યો રજૂ કરાયાં છે, આ જાતની આ લગભગ પહેલી કૃતિ છે. સર્વજ્ઞતાની સિદ્ધિરૂપ વિષયને વ્યક્ત કરતી પણ કેટલીક કૃતિઓ છે. એ સૌમાં હારિભદ્રીય સર્વજ્ઞસિદ્ધિ મોખરે છે. જીવાદિ છ દ્રવ્યોનું સ્વરૂપ દ્રવ્યાલંકાર પૂરું પાડે છે. કર્મમીમાંસા - ભારતીય તત્ત્વજ્ઞાનમાં જૈન તત્ત્વજ્ઞાનનું સ્થાન જેવું તેવું નથી એમ એમાં વ્યાપક અને તલસ્પર્શી સ્વરૂપે જે કેટલીક વિશિષ્ટ બાબતો આલેખાયેલી છે એ જોતાં સહેજે જણાઈ આવે છે. આ વિશિષ્ટ ૧. આ માટે જુઓ “જૈ. સ. પ્ર.” (વ. ૧૮, અં. ૮)માં છપાયેલો લેખ નામે “áíનિયોં ૨૦૨ નામ”. ૨. આનો અંગ્રેજી અનુવાદ એફ. ડબલ્યુ. થોમસે કર્યો છે. એ “Akademic-Verlag”માં બર્લિનથી ઈ.સ. ૧૯૬૦માં પ્રસિદ્ધ કરાયો છે. . આ કૃતિમાં મુખ્યતયા બૌદ્ધ મંતવ્યોની આલોચના કરાઈ છે. એ શ્રી બદરીનાથ શુકલની વિમર્શ નામની હિન્દી વ્યાખ્યા સહિત “કાશી સંસ્કૃત ગ્રન્થમાલા''માં ગ્રન્થાંક ૧૭૦ તરીકે ઈ. સ. ૧૯૬૬માં પ્રકાશિત કરાઈ છે. આ પ્રકાશનનું નામ “જૈનન્યાયખંડખાદ્યમ્' રખાયું છે. - For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત [17] ૧૭ બાબતોમાંથી એક તે કર્મનો સિદ્ધાન્ત છે. એના નિરૂપણાર્થે જૈન ગ્રંથકારોએ પુષ્કળ અને પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. એ સાહિત્યનું સર્જન ચરમ તીર્થંકર મહાવીરસ્વામીના સમયથી તો હાથ ધરાયું છે જ અને આજે પણ એ એક રીતે ચાલુ છે. આને લઈને આપણને આ વિષયને અંગે નાના મોટા સ્વતંત્ર ગ્રંથો મળે છે પરંતુ પાઇય ભાષામાં જેવા મહત્ત્વના અને મનનીય ગ્રંથો યોજાયા છે તેના પ્રમાણમાં 'સંસ્કૃતમાં એવું સ્વતંત્ર કાર્ય બહુ જ ઓછા પ્રમાણમાં થયેલું જોવાય છે. બાકી વિવરણાત્મક સાહિત્ય તો સંસ્કૃતમાં પુષ્કળ પ્રમાણમાં રચાયું છે અને એ ઉપલબ્ધ પણ છે. તત્ત્વાર્થાધિગમસૂત્ર (અ. ૮)માં કર્મના સિદ્ધાન્તને અંગે કેટલાંક સૂત્રો છે. આ દિશામાં પ્રયાસ કરવા માટેની ભૂમિકા પૂરી પાડે છે તેમ છતાં સંસ્કૃત સૂત્રરૂપે કોઈ પ્રાચીન કૃતિ રચાયેલી જણાતી નથી. આગમોદ્ધારકે એક નાનકડી કૃતિ યોજી છે પણ તે પણ અપ્રસિદ્ધ છે. ઉપલબ્ધ પદ્યાત્મક સંસ્કૃત લખાણ તરીકે કર્મના સિદ્ધાન્તનું નિરૂપણ પૂરું પાડનારી ચાર સંસ્કૃત કર્મગ્રંથો તરીકે ઓળખાવાતી કૃતિનો નિર્દેશ થઈ શકે તેમ છે. અહીં હું એ વાત ઉમેરીશ કે ત. સૂ.ની ભાષ્યાનુસારિણી સિદ્ધસેનીય ટીકામાંનાં આર્યામાં કર્મવિષયક અવતરણો જોતાં જણાય છે કે મોડામાં મોડી સાતમા-આઠમા સૈકામાં કર્મ સંબંધી કોઈ કૃતિ સંસ્કૃતમાં રચાઈ હશે. જો તેમ જ હોય તો પણ એ અત્યારે તો અપ્રાપ્ય છે. લોકપ્રકાશ ચારે અનુયોગોની ન્યૂનાધિક માહિતી પૂરો પાડનારો એક રીતે અનન્ય ગણાતો જૈન વિશ્વકોશ છે. જ્ઞાનને લક્ષીને સંસ્કૃતમાં રચાયેલી સ્વતંત્ર કૃતિ તરીકે ન્યાયાચાર્ય યશોવિજયગણિની કૃતિઓ જણાય છે. આ પ્રમાણે દર્શનમીમાંસાનું વિહંગાવલોકન પૂર્ણ કરી હવે હું જૈન ન્યાયવિષયક કૃતિઓ વિષે થોડુંક કહીશ. જૈન ન્યાયમાં પ્રમાણ ઉપરાંત નય અને અનેકાન્તવાદનો ઉલ્લેખ જોવાય છે. આ વિષયના શ્રીગણેશ સિદ્ધસેન દિવાકરકૃત ન્યાયાવતારની રચનાથી મંડાયા છે. અકલંકે તેમજ વાદી દેવસૂરિએ આ વિષયનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે. નવ્ય ન્યાયને હર્ષનન્દને અને વિશેષતઃ ન્યાયાચાર્યે પોતપોતાની કૃતિમાં સ્થાન આપ્યું છે. નયોને અંગેની નય પ્રામૃત, નયાવતાર, સપ્તશતારનયચક્ર અને શતારનયચક્રાધ્યયન નામના ગ્રન્થો તેમજ ‘‘વિધિનિયમ'' થી શરૂ થતી ગાથાનું ભાષ્ય અદ્યાપિ મળી આવેલ નથી. આથી આ વિષયનો ઉપલબ્ધ અને મનનીય ગ્રન્થ તે સિંહસૂરવાદિગણિ ક્ષમાશ્રમણની ઉપર્યુક્ત ભાષ્ય ઉપરની મહાકાય ટીકા ૧. ગુજરાતી ભાષામાં પણ કર્મના સિદ્ધાન્તનો ઊંડો અને વ્યાપક બોધ તુલનાત્મક દૃષ્ટિએ કરાવે એવો એકે ગ્રંથ સ્વતંત્ર સ્વરૂપે રચાયેલો જણાતો નથી. આથી હું વર્ષો થયાં એ કાર્ય હાથ ધરવાની ભાવના સેવું છું અને એને મૂર્ત સ્વરૂપ મળે એથી તો મે એની એક યોજના ઘડી એ જૈન જગત્ સમક્ષ કર્મમીમાંસાનું આયોજન' નામના લેખરૂપે રજૂ કરી છે. આ લેખ જૈન ધર્મ પ્રકાશ” (પુ. ૬૭, અં. ૧)માં છપાયો છે. ૨ (ઇ. ભાગ-૩) For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [18] જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ભાગ ૩ છે. એ બાર જયોનું નિરૂપણ પૂરું પાડે છે એટલું જ નહિ પણ ભારતીય દર્શનોના અભ્યાસ માટેનું ઘણા મહત્ત્વનું સાધન છે. ન્યાયાચાર્ય નયોને લક્ષીને મનનીય કૃતિઓ રચી છે. જુઓ પૃ. ૬પ-૬૭. અનેકાન્તજયપતાકા એ અનેકાન્તવાદનાં સ્પષ્ટીકરણોમાં અને બૌદ્ધોના આક્ષેપોના પ્રતિકારમાં અગ્ર સ્થાન ભોગવે છે. એ વિષયનો અંતિમ પરંતુ મનનીય ગ્રન્થ તે ન્યાયાચાર્યકૃત અનેકાન્તવ્યવસ્થા છે. એ નવ્ય ન્યાયની ઝલકથી શોભતો ગ્રન્થ ભારતીય દર્શનો ઉપર પણ પુષ્કળ પ્રકાશ પાડે છે. યોગવિમર્શ “યોગ' શબ્દની નિષ્પત્તિ અને એના અર્થ- સંસ્કૃત ભાષામાં બે યુન્ ધાતુ છે એ પૈકી એક ચોથા ગણના છે અને બીજો સાતમા ગણનો છે. યુન્ ધાતુને “ધર્ પ્રત્યય લગાડતાં યોગ' શબ્દ બને છે. પહેલાનો અર્થ “સમાધિ' અર્થાત્ “મનની સ્થિરતા અને બીજાનો જોડવું' એમ થાય છે. યોગના ઉપર્યુક્ત બે અર્થ ઉપરાંત એના અન્ય અનેક અર્થો પ્રસંગ અને પ્રકરણ અનુસાર કરાય છે પરંતુ અહીં તો ઉપર્યુક્ત બે જ અર્થ પ્રસ્તુત છે. પંતજલિએ યોગદર્શન (પા. ૧)ના નિમ્નલિખિત બીજા સૂત્રમાં યોગનું લક્ષણ નીચે મુજબ આપ્યું છે. “થોશ્ચત્તવૃત્તિનિરો:” આમ આ મહર્ષિએ ચિત્તની વૃત્તિના વિરોધને “યોગ’ કહ્યો છે. આથી ચિત્તની ભવોત્પાદક અને ભવાભિમુખ વૃત્તિઓ ઉપર કાબુ મેળવવો તે “યોગ' છે એમ ફલિત થાય છે. આથી મુક્તિ મેળવવામાં સહાયક ક્રિયા-ધાર્મિક પ્રવૃત્તિ તે ‘યોગ” છે એમ કહી શકાય. જે પ્રવૃત્તિ સંસારી આત્માને મોક્ષ સાથે જોડી આપે તે યોગ છે. એ આનો મથિતાર્થ થયો. આ હકીકત હરિભદ્રસૂરિએ યોગબિન્દુના નિમ્નલિખિત પદ્યમાં કહી યોગદર્શનગત યોગનાં લક્ષણો સાથે એકવાક્યતા સાધી છે. "अध्यात्म भावना ध्यानं समता वृत्तिसंक्षयः । મોક્ષે | યોગનાન્ યોગ પણ શ્રેષ્ઠ અથોત્તરમ્ !” આનો અર્થ એ છે કે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિઓનો ક્ષય એ મોક્ષ સાથે જોડનાર છે એટલે એ બધાં યોગ છે પરંતુ ઉત્તરોત્તર એકેકથી ચડે છે. આ હકીકત એમણે જોગવીસિયાના આદ્ય પદ્યમાં નીચે મુજબ દર્શાવી છે. "मुक्खेण जोयणाओ जोगो सव्वो वि धम्मवावारो । परिसुद्धो विन्नेओ ठाणाइगणो विसेसेणं ॥१॥" ૧. યોગને લગતી વૈદિક વગેરે કૃતિઓની વિસ્તૃત સૂચી થિઓડોરે આઉફેક્ટ (Aufrecht) કૃત કેટેલોગસ કેટેલોગોરમ (Catalogus Catalogorum)ના Vol. 1, pp. 477-481માં આપી છે. આ ‘લાઈન્સિગથી ઈ.સ. ૧૮૯૧માં છપાયેલ છે. ૨. સરખાવો હૈમ ધાતુપાઠ : “યુનિવૂ સમાધી અને “યુઝંપી યો.' ૩. જુઓ “લોકમાન્ય તિલકકૃત ગીતારહસ્ય (પૃ. ૫૫-૬૦) For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ [19] કહેવાની મતલબ એ છે કે મોક્ષ સાથેના જોડાણમાં સર્વ પ્રકારના શુદ્ધ ધાર્મિક વ્યાપાર ‘યોગ’ છે તો પણ અહીં વિશેષતઃ સ્થાન ઇત્યાદિ સંબંધી ધર્મવ્યાપારને જ ‘યોગ' જાણવો. ઉપોદ્ઘાત આ. હરિભદ્રસૂરિએ મુક્તિ સાથે જોડનાર ધાર્મિક વ્યાપાર તે ‘યોગ’ એમ જે વ્યાખ્યા કરી છે તેને એમના પછીના જૈન ગ્રંથકારો અનુસર્યા છે. ૧૯ આત્માની સ્વાભાવિક સર્વ શક્તિઓનો પૂર્ણ વિકાસ જે ક્રિયા દ્વારા થાય તે જ્યારે ‘યોગ’ કહેવાય છે તો આત્માની ઉન્નતિ સાથે સંબંધ ધરાવનાર ‘અધ્યાત્મ’ એ એક રીતે યોગનો પર્યાય ગણાય. યોગને અંગેનું સાહિત્ય– ભારતીય સાહિત્યની કોઈ પણ શાખાનું ધ્યેય મોક્ષની પ્રાપ્તિ હોવાથી અને પ્રાચીન સમયથી લોકોની યોગ તરફ અભિરુચિ હોવાથી ભારત' વર્ષમાં જેટલી આધ્યાત્મિક વ્યક્તિઓ-જેટલા યોગીઓ થયા છે એનાથી બહુ જ અલ્પ સંખ્યામાં અન્યત્ર યોગીઓ થયા છે એટલે યોગનું ક્ષેત્ર જેટુલં ઊડું અને વ્યાપક સ્વરૂપે પરાપૂર્વ કાળથી અહીં ખેડાયું છે તેટલું અને તેવું અન્યત્ર ખેડાયું નથી. આત્માનું અસ્તિત્વ સ્વીકારનાર એકાત્મવાદી કે અનેકાત્મવાદી હોઈ શકે છે અને એ રીતે યોગના નિરૂપણ માટે બે માર્ગ પડે છે. બ્રહ્મવિદ્યા ઈત્યાદિ કેટલાંક ઉપનિષદો, યોગવાસિષ્ઠ, હઠયોગપ્રદીપિકા વગેરે એકાત્મવાદને લક્ષીને રચાયા છે જ્યારે મહાભારતનું યોગ-પ્રકરણ, પતંજલિનું યોગદર્શન તેમ જ જૈનોનું અને બૌદ્ધોનું યોગવિષયક સાહિત્ય અનેકાત્મવાદને અનુલક્ષીને રચાયું છે. તત્ત્વજ્ઞાન જ્યાં સુધી ક્રિયાત્મક બને નહિ ત્યાં સુધી એ કોરી તત્ત્વવિચારણા શા કામની ? સમ્યક્ચારિત્ર વિના એ શોભે નહિ. આ ચારિત્ર એ યોગનું અને એક રીતે યોગાંગોનું સંક્ષિપ્ત નામ છે. આથી પૂર્વમીમાંસા સિવાયનાં વિવિધ દર્શનોનાં સૂત્રોમાં સાધનરૂપે યોગની ઉપયોગિતા દર્શાવાઇ છે. જેમકે ૧. દા.ત. ન્યાયાચાર્ય યશોવિજયગણિએ જોગવીસિયા (ગા. ૧)ના વિવરણમાં નીચે મુજબ અવતરણ આપ્યું છે. “प्रणिधानादिभावेन परिशुद्धः सर्वोऽपि धर्मव्यापारः सानुबन्धत्वाद् योग. " આનો અર્થ એ છે કે પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્ન-જય, સિદ્ધિ અને વિનિયોગ એ પાંચ ભાવોથી પરિશુદ્ધ એવો સર્વ જાતનો પણ ધર્મવ્યાપાર અનુબંધને લઈને ‘‘યોગ” છે. પાતંજલ યોગદર્શન (૧-૨)ની વ્યાખ્યામાં યશોવિજયગણિએ યોગનું લક્ષણ નીચે મુજબ આપ્યું છે. "समितिगुप्तिसाधारणधर्मव्यापारत्वमेव योगत्वम्” આનો અર્થ એ છે કે જે ધર્મવ્યાપારને એટલે કે સ્વભાવને યાને ચેતનાને અભિમુખ સમિતિ અને ગુપ્તિરૂપ ક્રિયા છે તે ‘યોગ’ છે. ૨. જે કોઈ આધ્યાત્મિક વિકાસ સાધે તે યોગી બને. આ વિકાસ સાધવામાં કોઈ દેશ, કાળ, જાતિ કે ધર્મ આડે આવે તેમ નથી. ૩. આનાં વૈરાગ્ય, મુમુક્ષુ-વ્યવહાર, ઉત્પત્તિ, સ્થિતિ, ઉપશમ અને નિર્વાણ એ છ પ્રકરણો યોગવિષયક પુષ્કળ સામગ્રી પૂરી પાડે છે. યોગદર્શનમાં જે બાબતો સંક્ષેપમાં છે તેનો અહીં ખૂબ જ વિસ્તાર છે અને એ દૃષ્ટિએ યોગવાસિષ્ઠ યોગનો ગ્રંથરાજ ગણાય. ૪. જુઓ શાન્તિપર્વ અને અનુશાસનપર્વ. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૦ [20] જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ભાગ ૩ મહર્ષિ ગૌતમે ન્યાયસૂત્રમાં, કણાદે વૈશેષિકદર્શનમાં, બાદરાયણે બ્રહ્મસૂત્રમાં અને પતંજલિએ યોગદર્શનમાં તેમ કર્યું છે. સાંખ્ય-સૂત્રમાં પણ યોગની પ્રક્રિયાનું વર્ણન નજરે પડે છે. ભગવદ્ગીતા (અ. ૬ અને ૧૩) યોગને અંગે અનેકવિધ માહિતી પૂરી પાડે છે. ભાગવત સ્કંધ ૧૧)ના અધ્યાય ૧૫, ૧૯, ૨૦ ઈત્યાદિમાં યોગનું મનોરમ અને મધુર પદ્યોમાં વર્ણન છે. પર્યક્રનિરૂપણ, મહાનિર્વાણતત્ર ઇત્યાદિ તાંત્રિક સાહિત્યમાં પણ યોગની ચર્ચા છે અને એ યોગ સંબંધી લોકસચિનું પરિણામ હશે એમ લાગે છે. મહર્ષિ બાદરાયણકૃત બ્રહ્મસૂત્ર (૨-૧-૩) ઉપરના શંકરાચાર્યકૃત શારીરકભાષ્યમાં નીચે મુજબ યોગનું લક્ષણ જોવાય છે. “થ તત્ત્વદર્શનો યો: ” પાતંજલ યોગદર્શનમાં શારીરકભાષ્યગત સૂત્ર નથી એથી શંકરાચાર્યની સામે કોઈ અન્ય યોગવિષયક શાસ્ત્ર હોવું જોઈએ એમ લાગે છે. આ કૃતિ હજી સુધી તો મળી આવી નથી. પં. સુખલાલે તો “થ સ નાડુપાયો યો :” એવો પાઠ આને બદલે પ્રસ્તાવના (પૃ. ૩૮)માં આપ્યો છે. આનો અર્થ એ છે કે યોગ એ તાત્ત્વિક દર્શનનો ઉપાય છે-યથાર્થ જ્ઞાનનું સાધન છે. યોગને અંગેની મહત્ત્વની ઉપલબ્ધ કૃતિઓ હરિભદ્રસૂરિએ રચી છે. ગૃહસ્થોને યોગની નિસરણીએ ચડાવનારી કૃતિઓ તે “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિકૃત યોગશાસ્ત્ર અને એની સ્વોપજ્ઞ વૃત્તિ છે જ્યારે શુભચન્દ્રાચાર્યકૃત જ્ઞાનાર્ણવ આ વિષયની પૂર્તિની તેમ જ વિશેષતઃ સન્તુલન માટેની સામગ્રી પૂરી પાડે છે. યોગમાર્ગની ભૂમિકાઓ અધ્યાત્મ એ સામાસિક પદ છે. “આત્મ અને “અધિ' ઉપસર્ગ મળીને “અધ્યાત્મ' એવો અવ્યયીભાવ' સમાસ થયેલો છે. માત્મની–ધ્યાત્મ” આમ આનો વિગ્રહ કરાય છે. આથી “અધ્યાત્મનો અર્થ “આત્માને વિષે-ઉદેશીને થાય છે. “આત્મા અને પરમાત્મા સંબંધી' એવો અર્થ ગુજરાતીમાં “અધ્યાત્મ' ૧. જુઓ ૪-૨નાં સૂત્રો ૩૮, ૪૨ અને ૪૬. ૨. જુઓ ૬-૨-૨ અને ૬-૨-૮. ૩. જુઓ ‘સાધન' નામનો ત્રીજો અધ્યાય કે જેમાં આસન, ધ્યાન ઇત્યાદિ યોગાંગોનું વર્ણન છે તેમ જ અ. ૪, પા. ૧ નાં સૂત્રો ૭-૧૧. ૪. જુઓ ત્રીજા પાદનાં સૂત્રો ૩૦-૩૪. ૫. આના ૧૮ અધ્યાયો પૈકી પહેલા છમાં કર્મયોગની, પછીના છમાં ભક્તિયોગની અને છેલ્લા છમાં જ્ઞાનયોગની મુખ્યતા જોવાય છે. ૬-૭. આમાંના ઉલ્લેખો માટે જુઓ યોગદર્શન તથા યોગવિંશિકાની પ્રસ્તાવના (પૃ. ૨૬) ૮. ભગવદ્ ગીતાની જ્ઞાનદેવકૃત જ્ઞાનેશ્વરી (અ. ૬ અને કબીરનો બીજકગ્રન્થ એ પ્રાદેશિક ભાષામાં યોગનું સ્વરૂપ રજુ કરે છે. ૯. આ શીર્ષકપૂર્વક પચાસ કૃતિઓ “જૈન ગ્રન્થાવલી” (પૃ. ૧૦૯-૧૧૩)માં નોંધાયેલી છે. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્દઘાત [21] ૨૧ એ વિશેષણનો થાય છે. નામ તરીકે આ શબ્દનો અર્થ “આત્મજ્ઞાન” યાને બ્રહ્મજ્ઞાન” કરાય છે. આ અર્થમાં અધ્યાત્મજ્ઞાન' એવો પણ પ્રયોગ કરાય છે. ગુજરાતીમાં અધ્યાત્મ-યોગ, અધ્યાત્મ-વિદ્યા અને અધ્યાત્મશાસ્ત્ર એવા પ્રયોગો પણ નજરે પડે છે. આત્માના અસલી સ્વરૂપને શુદ્ધ લક્ષમાં રાખી તે પ્રમાણે વર્તન કરવું અર્થાત્ એ શુદ્ધ સ્વરૂપને પ્રકાશમાં લાવવા પ્રયાસ કરવો તે “અધ્યાત્મ' છે. આમ આત્મવિકાસની-આત્મરમણતાની કલ્યાણકારી દિશામાં યથેષ્ટ વિહાર એ “અધ્યાત્મ' છે. આ અર્થમાં પાઈયમાં “અઝન્થ” અને “અઝપ્પ” શબ્દ છે. અંગ્રેજીમાં એને ‘સ્પિરિચુએલિઝમ' (Spiritualism) કહે છે. ‘અધ્યાત્મ એ અર્થમાં યોગ' શબ્દ પણ વપરાય છે. ‘જોડવું' એ અર્થવાળા યુન્ ધાતુ ઉપરથી યોગ' શબ્દ બનેલો છે. મોક્ષનાં સાધનોને જોડી આપે તે “યોગ' કહેવાય છે. અધ્યાત્મનો અર્થ પણ મુક્તિના માર્ગે સંચરવું એમ થાય છે એટલે આમ યોગ' એ અધ્યાત્મનો પર્યાય છે. ન્યાયાચાર્ય યશોવિજયગણિએ અધ્યાત્મસાર (અધિ૦ ૨)માં નીચે મુજબ “અધ્યાત્મ'નું લક્ષણ દર્શાવ્યું છે. “गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । પ્રવર્તતે ક્રિયા શુદ્ધ તથ્થાત્મ નમુર્કિના: ર ” અર્થાત્ મોહના અધિકારમાંથી મુક્ત બનેલાઓની આત્માને ઉદેશીને જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે તેને જિનેશ્વરો ‘અધ્યાત્મ' કહે છે. આનંદઘનજી એ શ્રેયાંસનાથ ભટ ના સ્તવનમાં અધ્યાત્મનું ચાર નિક્ષેપપૂર્વક વિવેચન કર્યું છે. “મોહ એ આત્માનો કટ્ટર શત્રુ છે. એ મોહને વશ બનેલા પ્રાણી દેહને જ “આત્મા’ સમજે છે. એ મૂઢ દષ્ટિવાળો જીવ બહિરાત્મા કહેવાય છે. એની આંતરિક દૃષ્ટિ ખીલતાં એ “અંતરાત્મા’ અને એના મોહનાં પડળ સર્વથા દૂર થતાં-એનો સંપૂર્ણ વિકાસ સધાતાં એ પરમાત્મા બને છે. આ આત્મવિકાસની ગુણસ્થાનોની હકીકતો અધ્યાત્મના ગ્રંથોમાં નજરે પડે છે. એ આત્માની સંપૂર્ણ અને સાચી ઉન્નતિ સાધવાનો માર્ગ દર્શાવે છે. એ પરમાત્માના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે. યોગમાર્ગની અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ જે પાંચ ભૂમિકાઓ ગણાવાય છે તે પૈકી અધ્યાત્મને અનુલક્ષીને નાની મોટી અનેક કૃતિઓ રચાઈ છે. એ પૈકી “અધ્યાત્મ પદથી શરૂ થતી નિમ્નલિખિત નામવાળી કૃતિઓ જિ. ૨૦ કોડ (ખંડ ૧, પૃ. ૫-૬)માં નોંધાયેલી છે. ૧, પહાવાગરણ (૨, ૧)માં અઝપ્પસુઈ (સં. અધ્યાત્મશ્રુતિ) એવો પ્રયોગ આ અર્થમાં જોવાય છે. ૨. આ હકીકત અધ્યાત્મતત્ત્વાલોક (પ્ર. ૧, ગ્લો. ૧૬)માં જોવાય છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૨ [22] જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ભાગ ૩ અધ્યાત્મકભેદ, અધ્યાત્મકમલમાર્તડ, અધ્યાત્મકલિકા, અધ્યાત્મગીતા, અધ્યાત્મતરંગિણી, અધ્યાત્મપરીક્ષા, અધ્યાત્મપ્રદીપ, અધ્યાત્મપ્રબોધ, અધ્યાત્મબિંદુ લવિંશિકા, અધ્યાત્મલિંગ, અધ્યાત્મવિદ્યોપનિષદ્ અધ્યાત્મસાર, અધ્યાત્મસારોદ્ધાર, અધ્યાત્માષ્ટક અને અધ્યાત્મોપનિષદ્ર આમાં હું બે આધુનિક કૃતિઓ ઉમેરું છું : (૧) અધ્યાત્મતત્ત્વાલક અને (૨) અઝત્તતત્તાલોય. બીજી કૃતિ મુખ્યત્વે કરીને પ્રથમ કૃતિની છાયારૂપ છે. બંને કૃતિના કર્તા ન્યાયવિશારદ ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજયજી છે. અધ્યાત્મવિષયક પ્રાચીન કૃતિઓ પૈકી અધ્યાત્મગીતા ગુજરાતીમાં છે અને અધ્યાત્મમત પરીક્ષા જ. મ. માં છે એટલે એ બે વિષે અહીં વિચાર કરવાનો રહેતો નથી. બાકીની બીજી કૃતિઓમાં અધ્યાત્મકલ્પદ્રુમ વિશેષતઃ સુપ્રસિદ્ધ તેમ જ અધ્યાત્મવિદ્યોપનિષદ્ એ સૌથી પ્રાચીન છે. યોગમાર્ગની દ્વિતીય ભૂમિકા તે ‘ભાવના છે. એને લગતી અન્યાન્ય કૃતિઓમાં ગેયતાની દૃષ્ટિએ તો શાન્તસુધારસ અનુપમ છે. ભાવના પછી ધ્યાનને ઉદેશીને મેં જે કેટલીક કૃતિઓનો નિર્દેશ કર્યો છે. તેમાં ધ્યાનના માર્ગના ૨૪ પ્રકારો વિષેની યથેષ્ટ માહિતી ધ્યાનવિચાર નામની અજ્ઞાતકર્તક કૃતિ પૂરી પાડે છે. સમતા માટે બે જ કૃતિ મારા જોવામાં આવી છે. સમાધિને અંગેની કૃતિઓમાં પૂજ્યપાદકૃત સમાધિશતક મોખરે છે. વૈરાગ્યકલ્પલતા વૈરાગ્ય ઉપરાંત સમાધિનું સ્વરૂપ પણ રજૂ કરે છે. આત્માનુશાસન નામની દિ. ગુણભદ્રની રચના નોંધપાત્ર છે. આત્મોન્નતિના ક્રમ ઉપર રત્નશેખરસૂરિકૃત ગુણસ્થાનકમારોહ મહત્ત્વનો પ્રકાશ પાડે છે. “જ્ઞાની મતં વિરતિ” અર્થાત્ જ્ઞાનનું ફળ વિરતિ છે એમ વિદ્યાવારિધિ ઉમાસ્વાતિએ પ્રશમરતિ (ગ્લો. ૭૨)માં જે કહ્યું તે જૈન મંતવ્ય સચ્ચારિત્ર ઉપર કોરા જ્ઞાન કરતાં વિશેષ ભાર મૂકે છે એમ દર્શાવે છે. મોક્ષ મેળવવા માટે સૌથી પ્રથમ તો માર્ગાનુસારી બનવું જોઈએ. એના પાંત્રીસ ગુણો કેળવવા જોઈએ. આ બાબત ધર્મબિન્દુમાં પ્રારંભમાં દર્શાવાઈ છે. શ્રાવકોના આચાર અંગે રત્નકરંડક વગેરે કૃતિઓ વિચારવી ઘટે. મત્રશાસ્ત્રના અભ્યાસ માટે પ્રાચીનતાની દૃષ્ટિએ અનુભવસિદ્ધ-મત્રદ્ધાત્રિશિકાનો અને અનેક મન્ત્રશાસ્ત્રના સંગ્રહ જાણવાની ઈચ્છાની પૂર્તિ કરનાર તરીકે વિદ્યાનુશાસનનો ઉલ્લેખ થઈ શકે તેમ છે. શાશ્વત કલ્પપુસ્તકો અંગે કોઈ સ્વતંત્ર કૃતિ સંસ્કૃતમાં હોય એમ જણાતું નથી. ૧. આ નામની બે કૃતિ છે. ૨. આ નામની એક કૃતિ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ રચી છે. ૩. આનું બીજું નામ અધ્યાત્મઉપનિષદ્ છે. પ્રચલિત નામ “યોગશાસ્ત્ર' છે. અને એના કર્તા “કલિ૦' હેમચન્દ્રસૂરિ છે. ૪. આ કતિ ખરતર દીપચંદના ભક્ત (શિષ્ય) દેવચન્દ્ર ૪૯ પદ્યોમાં રચી છે અને એને આત્મગીતા પણ કહે છે. નવ પદ્યની અધ્યાત્મગીતા નામની એક કતિ કમલકીર્તિએ રચી છે. જુઓ D C G C M (VOI, XVIII, pt. I, p. 86) આ સૂચીપત્ર (પૃ. ૧૫૯-૧૬૧)માં મેં અધ્યાત્મબાવની નામની ગુજરાતી કૃતિ તેમ જ અધ્યાત્મફાગ નામની હિન્દી કૃતિ વિષે અને પૃ. ૧૭૮માં નેમિદાસે ગુજરાતી પદ્યમાં રચેલી અધ્યાત્મમાલા યાને અધ્યાત્મસારમાલા વિષે નોંધ કરી છે. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત [23] ૨૩ કલ્પ-સાહિત્ય ઉદ્ભવ-જૈન ધર્મ નિવૃત્તિપ્રધાન છે અને એના અનુયાયીઓ વીતરાગ પરમાત્માના ઉપાસક છે. આથી કેટલાક વિદ્વાનો એવી કલ્પના કરે છે કે બૌદ્ધો તરફથી તાંત્રિક સાહિત્ય રચાતાં વૈદિક હિંદુઓએ પણ એવું સાહિત્ય રચ્યું અને આગળ જતાં એ બંનેના સહવાસમાં આવનારા રહેનારા જૈનોએ પણ એ પ્રકારનું સાહિત્ય રચ્યું. તેમાં પણ પ્રથમ તો જૈનોએ મત્રો અને યન્ત્રોને લગતા સાહિત્યનું સર્જન કર્યું અને ત્યાર બાદ “કલ્પ' રચવાનું કાર્ય એમણે હાથ ધર્યું. આ પ્રકારના મંતવ્યો સાથે સંમત થતાં હું અચકાઉં છું કેમકે જૈન પરંપરા પ્રમાણે ભ. ઋષભદેવના સમકાલીન અને એમના અનન્ય ભક્ત નમિ અને વિનમિ એ બંને અનેક વિદ્યાઓના જાણકાર બન્યા હતી. આ વાત બાજુએ રાખીએ તો પણ દિઢિવાયના એક પુવ્યમાં વિદ્યા, મત્ર વગેરેને સ્થાન અપાયું હતું. એવા ઉલ્લેખો મળે છે અને એ પુવ્યની રચના તો મહાવીરસ્વામી સર્વજ્ઞ બન્યા પછી તરત જ થયેલી છે તેનું કેમ ? નામાવલી–જૈન મુનિવરોએ જાતજાતના કલ્પ રચ્યા છે. એ પૈકી કેટલાકનાં નામ હું અહીં ગણાવું છું. ચિન્તામણિ-કલ્પ રક્ત-પદ્માવતી-કલ્પ જ્વાલામાલિની-કલ્પ વર્ધમાન-વિદ્યા-કલ્પ નમસ્કાર-કલ્પ શકસ્તવ-કલ્પ નમિઊણસ્તોત્ર-કલ્પ સરસ્વતી-કલ્પ ભૈરવ-પદ્માવતી-કલ્પ સૂરિ-મંત્ર-કલ્પ આમ્નાય-મહાપ્રભાવિક નવસ્મરણમાં નીચે મુજબના પાંચ આમ્નાય અપાયા છે. નવકાર-મંત્રા—ાય, સન્તિકર-સ્તવાસ્નાય, તિજયપઘુત્ત-સ્તોત્રાસ્નાય, ભક્તામર-સ્તોત્રમત્રતત્રાસ્નાય અને કલ્યાણમન્દિર-સ્તોત્ર-મન્નાસ્નાય. | વિંશતિયગ્નવિધિ નામની મેઘવિજયગણિની કૃતિમાં જાત-જાતના યન્ત્રોનું આલેખન છે. આ વિષયને લગતી આથી પ્રાચીન કોઈ કૃતિ હોય તો તે મારા જાણવામાં નથી. અનુષ્ઠાનો જાતજાતનાં છે. આ વિષય નિર્વાણલિકા અને આચારદિનકરમાં સારી રીતે નિરૂપાયો છે. જિનપ્રતિમાની પ્રતિષ્ઠાની વિધિ અંગે પુષ્કળ કૃતિઓ રચાઈ છે. જૈન મંતવ્ય મુજબ પ્રત્યેક તીર્થકરના જીવનમાં પાંચ વિશિષ્ટ પ્રસંગો ઉદ્ભવે છે. દરેકને ‘કલ્યાણક' કહે છે. પાંચ કલ્યાણકો પૈકી જન્મ-કલ્યાણક વખતે “મેરુ પર્વત ઉપર ઈન્દ્રો તરતના જન્મેલા તીર્થકરનો અભિષેક કરે છે. ભ. ઋષભદેવનો તો રાજ્યાભિષેક પણ ઉજવાયો હતો. જન્માભિષેકને લક્ષીને જાતજાતની કૃતિઓ રચાઈ છે. જેમકે જીવદેવસૂરિકૃત જિણ~વણવિધિ, વાદિવેતાલકૃત અહંદભિષેકવિધિ, અજ્ઞાતકર્તૃક જમ્માભિસેય, આશાધરાદિકૃત મહાભિષેક, નગ્નગકૃત મહાવીરકલસ અને વિવિધ ૧. જુઓ “જૈનાચાર્ય” શ્રીઆત્માનંદ જન્મશતાબ્દિ સ્મારક ગ્રન્થ પૃ.૯. ૨. આ અપભ્રંશમાં છે. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪ [24] જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ભાગ ૩ સ્નાત્ર પંચાશિકાઓ ઈત્યાદિ. આ પૈકી સંસ્કૃત કૃતિઓની નોંધ લેતી વેળા મેં જિણન્ડવણવિહિની તેમજ અજ્ઞાતકક જન્માભિસેયની નોંધ લીધી છે. એથી અહીં તો નન્નશે તેમ જ અન્ય કોઈએ રચેલા મહાવીરકલસ તથા જયમંગલકૃત મહાવીરવૃદ્ધકલશનો ઉલ્લેખ કરવો બસ થશે કેમકે સ્નાત્રપંચાશિકા નામની ચાર કૃતિઓ વિષે તો મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૨૬૩)માં સંક્ષેપમાં નિર્દેશ કર્યો છે. બેસતે મહિને તેમ જ અન્ય કેટલાક પ્રસંગોએ જિનાલયોમાં સ્નાત્ર ભણાવાય છે. કેટલીક વાર શાન્તિ-સ્નાત્ર અને કોઈ કોઈ વાર અષ્ટોત્તરી સ્નાત્ર માટે પણ તેમ કરાય છે. તીર્થકરના અભિષેકને ઉદેશીને રચાયેલી અહંદભિષેકવિધિ મહત્ત્વપૂર્ણ છે. સ્વમતસમર્થક કિવા ખંડનમંડનાત્મક ગ્રન્થો જૈન દૃષ્ટિ પ્રમાણે જગત્ અનાદિ અનંત છે. આથી એમ કહી શકાય કે સત્ય અને અસત્ય એ બંને જગજૂનાં છે-શાશ્વત છે. વળી આ બંને એક બીજાના કટ્ટર દુશ્મન છે. આથી તો એકનો સ્વીકાર કરનાર અન્યને સાથ આપી શકે નહિ એ દેખીતી વાત છે. જે પદાર્થ જેવો હોય તેવો તેને રજૂ કરવો એ સત્ય હકીકત છે. આમ કરવા માટે બે રીતે કામમાં લઈ શકાય તેમ છે : (૧) મંડનાત્મક અને (૨) ખંડનાત્મક. પ્રથમ રીતે ગ્રહણ કરનાર પોતાનું મંતવ્ય સીધે સીધું રજૂ કરે છે અને તેમ કરતી વેળા એની ઇચ્છા હોય તો તેના સમર્થનાર્થે પ્રમાણો પણ પૂરાં પાડે છે પરંતુ એ કંઈ વિરુદ્ધ મંતવ્યના દોષો રજૂ કરતો નથી. ખંડનાત્મક રીતે પસંદ કરનાર પોતાના પક્ષનું સ્થાપના કરે છે અને તેમ કરતી વેળા વિરુદ્ધ પક્ષની ખબર પણ લે છે. અને એમાં પ્રચ્છન્ન કે પ્રગટ સ્વરૂપે રહેલા દોષો એ દર્શાવે છે અને એની સાબિતી પણ આપે છે. મંડનાત્મક ગ્રન્થોમાં ખંડન ગર્ભિત રીતે હોય છે એટલે કડવાશનો પ્રસંગે ઉપસ્થિત થતો નથી. આથી તો એવા ગ્રન્થ વાંચનારને પોતાના મતથી વિરુદ્ધ વાતો વાંચતાં પણ ગુસ્સો ચડતો નથી બલ્ક પોતાના મંતવ્યને કસી જોવાનો લાભ મળે છે. ખંડનાત્મક ગ્રન્થોની વાત જુદી છે. એ સામા પક્ષનાં મંતવ્યો ઉપર પ્રહાર કરે છે એટલે એ એટલે અંશે અરુચિકર બને છે. તેમાં પણ જો એ ગ્રન્થ દ્વારા ખોટી વસ્તુને વખોડવાને બદલે એના પ્રરૂપકને ઉધડે હાથે લેવાનું-વિરુદ્ધ મત ધરાવનાર તરફ વૈષ દર્શાવવાનું કે એનો ઉપહાસ કરવાનું પગલું ભરાયું હોય તો તે વધારે પ્રમાણમાં અરુચિકર બને છે અને કેટલીક વાર તો અદાવત કેળવવામાં સહાયક બને છે. આવી પરિસ્થિતિ હોવા છતાં કેટલીક વાર ખંડનાત્મક ગ્રન્થો યોજાયા છે અને યોજાય છે. દાર્શનિક કૃતિઓમાં સામાન્ય રીતે ઈતર દર્શનનાં મંતવ્યોનું ખંડન હોય છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચય જેવી કૃતિ કેવળ ખંડનાત્મક નથી પરંતુ એનું લક્ષ્ય સમન્વય સાધવાનું પણ છે એટલે એ તો અપવાદરૂપ ગણાય. આથી આ ઈતિહાસમાં જે દાર્શનિક કૃતિઓની નોંધ લેવાઈ છે તે એક પ્રકારની ખંડનાત્મક કૃતિઓ છે. આ ઉપરાંતની અન્ય પ્રકારની પણ ખંડનાત્મક કૃતિઓ જૈનોને હાથે રચાઈ છે અને તેમાં એક સંપ્રદાયે અન્ય સંપ્રદાયની ઝાટકણી કાઢી છે. દા. ત. શ્વેતાંબરોએ દિગંબરોની અને દિગંબરોએ શ્વેતાંબરોની માન્યતાઓનું જોરશોરથી નિરસન કર્યું છે. આ તો બે ભિન્ન ભિન્ન સંપ્રદાયની વાત થઈ. એક જ સંપ્રદાયની વ્યક્તિઓમાં પણ મુખ્યતયા ક્રિયાકાંડને અંગે વિરોધ ઉદ્ભવતાં ખંડનાત્મક કૃતિઓ રચાઈ છે અને રચાય છે. “તપા' ગચ્છના કેટલાક મુનિવરોએ સ્વતંત્ર રીતે કે ઈતર ગચ્છાનુગામીઓના આક્ષેપોના ઉત્તરરૂપે તે તે ગચ્છના મંતવ્યોનું નિરસન કર્યું છે. એવી રીતે ખરતર વગેરે ગચ્છના મુનિવરોએ સ્વતંત્ર રીતે કે આક્ષેપોના જવાબરૂપે કૃતિઓ યોજી છે. વળી કેટલીક વાર એક જ ગચ્છના For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત [25] ૨૫ મુનિવરોએ પણ એકબીજાનાં ખોટાં જણાતાં મંતવ્યોના નિરસનાર્થે કૃતિઓ યોજી છે. આ ઉપરાંત મૂર્તિપૂજક શ્વેતાંબર પંથના મુનિવરોએ સ્થાનકવાસી-લુપકોને ઉદેશીને ગ્રંથો રચ્યા છે. આમ જે બીજા પ્રકારની ખંડનાત્મક કૃતિઓ છે તે પૈકી કેટલીકની મેં નોંધ પૃ. ૧૫૯ વગેરેમાં લીધી છે. આવી કૃતિઓ નોંધીને મારે કોઠીમાંનો કાદવ કાઢવા જેવી અધમ વૃત્તિને પોષવી ન હતી પરંતુ સાંપ્રદાયિક ઇતિહાસની ભૂમિકા પૂરી પાડવા માટે અને વેરવિરોધના પ્રસંગો સમભાવથી ઉકેલવા માટે વિચારવા લાયક મુદાઓ દર્શાવવા માટે મેં આ પ્રકરણ યોજયું છે. | ‘પ્રકીર્ણક વિષયો' નામક પ્રકરણમાં નિર્દેશાયેલી કૃતિઓમાં અષ્ટકપ્રકરણ અને કાત્રિશદ્ધાત્રિશિકા તેમ જ વિવેકવિલાસ એમાં નિરૂપાયેલા વિદ્વિધ વિષયોને લઈને નોંધપાત્ર છે. શ્રમણોને આત્મોન્નતિ સાધવામાં માર્ગદર્શક થઈ પડે એવી બે કૃતિ જિનવલ્લભગણિએ રચી છે અને એ પૈકી સંઘપટ્ટક તો ઉત્કીર્ણ પણ છે. આ પ્રકરણમાં કેટલીક પટ્ટાવલીઓને સ્થાન અપાયું છે તે એક જાતની ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે. હીઝન, સેનપ્રશ્ન, તાત્ત્વિકપ્રશ્નોત્તર અને વિચારરત્નાકર જિજ્ઞાસુઓની શંકાઓના સમાધાન માટે ઉપયોગી છે. શૃંગારવૈરાગ્યતરંગિણી એ શબ્દોની જાતજાતની રમતોના ઉત્તમ નિદર્શનની ગરજ સારે છે. મૂળ શબ્દમાં અક્ષરની વૃદ્ધિ, મૂળ શબ્દગત કોઇ અક્ષરનો લોપ, કોઇ શબ્દમાં અક્ષરની વૃદ્ધિ અને સાથે સાથે કોઈ અક્ષરનો લોપ, અનેકાર્થિકતા, પદચ્છેદની ભિન્નતા તેમ જ અક્ષરોમાં પરિવર્તન રમતોની વિવિધતામાં કારણરૂપ છે. આ બાબત હું નીચે મુજબ દર્શાવું છું. દૃષ્ટિપાત (૭) ઋષ્ટિપાત અલિક (૧૫) અલીક નિતંબ (૨૯) બિંબ આનન (૮) કાનન (૩૦) પુર (૨૪) કરક (૨) કલેશ વદન (૧૧) વન ગલ (૧૫) અર્ગલ વધૂ (૩૨) ધૂ ભુજ (૧૯) ભુજગ વલયભર (૨૩) બલભર મુખ (૯) આમુખ વિષય (૩૪) વિષ વિક્રકચ નવક્રકચ સ્પર્શ (૧૬) સ્પશ (૧) વ્યાલ સ્ત્રી (૩૧) શસ્ત્રી વૃદ્ધિ તથા લોપ હાર કુણ્ડલયુગ (૧૩) કુયુગલ (૨૫) નીહાર લોપ સ્તન (૧૭) અસ્ત અધર (૧૨) ધર ત્યર્થક કુન્તલભાર (૪) કુન્તભાર અલીક (૫) જઘન (૨૮) ઘન દોષાવગૂઢ (૨૧) ૧. “દીવા નથી દરબારમાં થયું અંધારું ઘોર” એ જાણીતી પંક્તિ છે. નૂપુર કર કેશ વોલ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૬ [26] જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ભાગ ૩ નીરાગ (૩૭) નીર + અગ પરમ્ + અંગદ (૨૨) પરમ ગદ સર્વદા + આસ્ય (૧૦) સર્વ + દાસ્ય પદચ્છેદ અંગના+ઉદર (૨૬) અંગ + નો + દર અનલસ + દૃશો (૩૩) અનલ + સંદેશો તાડેલું (૧૪) તાડ-કે નર + કાન્તમ્ (૩૫) નરક + અન્તમ્ નાભીમય (૨૭) ન + અભીમય કામિની ભામા (૪૦) યામિની (૪૧) ભીમાડવી વૃદ્ધિ માટે ગુજરાતી ઉદાહરણ તરીકે હું આગેવાનનું ‘આગેહેવાન” રૂપાંતર રજૂ કરું છું. એવી રીતે “લોપ' માટે કુન્તલનું ‘કુન્ત’ રૂપાંતર સૂચવું છું. પદચ્છેદ માટે “દીવા નથી” અને “દીવાનથી'નો નિર્દેશ કરું છું. વસ્તુવિજ્ઞાનરત્નકોશ તેમ જ વૃદ્ધપ્રસ્તાવોક્તિરત્નાકર વિષે તો એટલું જ કહીશ કે એ બંને કૃતિઓ સત્વર પ્રકાશિત થવી ઘટે કે જેથી એના અર્થીઓ એનો યથેષ્ટ લાભ લઈ શકે. ૪૮મા પ્રકરણમાં મેં આગમાદિકના વિવિધ અને બહુશ્રુત વિવરણકારોની કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે તે તો દિશામાત્ર છે. એમાં ક્યા ક્યા વિશિષ્ટ પ્રણેતાનો નામનિર્દેશ પણ કરવો રહી ગયો છે તેની તપાસ કરવી બાકી રહે છે. જૈન આગમોના ઉપર વૃત્તિ રચનારા મુનિવરોનાં જે નામ પ્ર. ૪૮માં અપાયાં છે તે અકારાદિ ક્રમે દર્શાવું છું. કોટ્ટાર્યવાદિગણિ, કોટ્યાચાર્ય, ગન્ધહસ્તી, જિનભસૂરિ, જિનભદ્રગણિ, મલયગિરિસૂરિ, વાહગિણિ, શીલાંકસૂરિ, હરિભદ્રસૂરિ અને હેમચન્દ્રસૂરિ. જે અનાગમિક કૃતિઓ પાઈયમાં રચાઈ છે તેના વૃત્તિકારોનાં જે નામો પ્ર. ૪૮માં મેં નોંધ્યાં છે તે નીચે પ્રમાણે છે. અભયદેવસૂરિ તર્કપંચાનન, કીર્તિરત્ન, જગચ્ચન્દ્રવિજયજી, જયશેખરવિજયજી, જિનચન્દ્રસૂરિ (દિO), જિનસાગરસૂરિ, જિનેશ્વરસૂરિ, જ્ઞાનભૂષણ (દિ0), દેવવિજયગણિ, ન્યાયાચાર્ય, પદ્મમન્દિરગણિ, ભુવનતુંગસૂરિ, મલ્લવાદી, લક્ષ્મીસૂરિ, શીલરત્ન, શુભવર્ધનગણિ, સિદ્ધસેન દિવાકર, સુમતિ (દિ0) અને હર્ષનન્દન. ઉત્કીર્ણ સાહિત્ય શ્વેતાંબરો તેમ જ દિગંબરો એમ જૈનોના બંને સંપ્રદાયોનો ઉત્કીર્ણ સાહિત્યના સર્જનમાં ફાળો છે. પશ્ચિમ ભારત અને રજપૂતાનામાંથી ઉપલબ્ધ થતા જૈન ઉત્કીર્ણ લેખો મોટે ભાગે શ્વેતાંબર સંપ્રદાય સાથે સંબંધ ધરાવે છે જ્યારે દક્ષિણ ભારતના જૈન લેખો મોટે ભાગે દિગંબર સંપ્રદાયના જણાય છે. આ બંને સંપ્રદાયમાં જેઓ અમૂર્તિપૂજક છે તેમને તો પાષાણની કે ધાતુની જૈન પ્રતિમાઓ સાથે સંબંધ નહિ હોવાથી એમની તરફથી આવી પ્રતિમાઓ ઉપર કશું લખાણ કોતરાવાયેલું મળતું નથી. ૧. “દીવા નથી દરબારમાં થયું અંધારું ઘોર” એ જાણીતી પંક્તિ છે. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત [27] શિલાલેખો કરતાં ધાતુ ઉપરના લેખો વધારે સમય સુધી સચવાઇ રહે છે. ઐતિહાસિક દૃષ્ટિએ તામ્રપત્રોનું મૂલ્ય શિલાલેખો અને પ્રતિમા ઉપરના લેખો કરતાં વિશેષ ગણાય છે કેમકે એ ધાર્મિક બાબતો ઉપરાંત સામાજીક અને રાજકીય હકીકતો ઉપર પણ પ્રકાશ પાડે છે પરંતુ કોણ જાણે કેમ એ પુષ્કળ પ્રમાણમાં હજી સુધી તો મળી આવ્યાં નથી. જૈન તામ્રપત્રોનો મોટો ભાગ દક્ષિણ ભારત સાથે એટલે કે દિગંબર સંપ્રદાય સાથે સંબંધ ધરાવે છે જ્યારે શ્વેતાંબર સંપ્રદાય સાથે સંબંધ ધરાવનારાં તામ્રપત્રો તો હજી સુધી બહુ જ થોડાં મળ્યાં છે. ૨૭ ધાતુની પ્રતિમા ઉપરના લેખો મોટે ભાગે એની પાછળના ભાગમાં કોતરાયેલા જોવાય છે અને એની સંખ્યા સેંકડોની છે. આ લેખો સંક્ષિપ્ત હોઈ એમાં થોડી જ વિગતો અપાયેલી હોય છે અને એથી કરીને તો એમાં શિલાલેખોની જેમ વૈવિધ્ય જણાતું નથી. પ્રતિમાના લેખોમાં સાધારણ રીતે જે તીર્થંકરની પ્રતિમા હોય તેમનું નામ, પ્રતિષ્ઠા કરાવનારનું નામ, પ્રતિમા કરાવનારનું નામ અને સાથે સાથે એનાં જ્ઞાતિ, ગોત્ર અને પુત્રાદિનાં નામ, નગરનું (અને ગામ હોય તો તેનું) નામ અને પ્રતિષ્ઠાનું વર્ષ એ વિગતો હોય છે. આ લેખો સાર્વજનિક ઇતિહાસ માટે વિશેષતઃ ઉપયોગી ન ગણાય એ સ્વાભાવિક છે પરંતુ એ પ્રાચીન સમયના જૈન મુનિવરો અને કુટુંબોની નામાવલી અને એમના સમય ઉપર પ્રકાશ પાડે છે એટલે જૈન ઈતિહાસ માટે તો મહત્ત્વના છે જ. આથી એનું પ્રકાશન આવશ્યક અને આવકારદાયક છે પરંતુ એ ગમે તેવી રીતે પ્રકાશિત થાય-પૂરી કાળજી અને આવડત વિના પ્રકાશિત થાય તો એથી જૈન ઈતિહાસને હાનિ પહોંચે-એ વિના કારણ વિકૃત બને. કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત-૨. તા. ૧૮-૫-’૬૯ પુરવણી–અંતમાં જે પુરવણી મેં આપી છે તે તો પ્રસ્તુત પુસ્તકનું કલેવર ઘણું વધી ગયું હોવાથી નામમાત્રની આપી છે. બાકી ખરી પુરવણી આપવી હોય તો સૌથી પ્રથમ તો જે મહત્ત્વના સંસ્કૃત ગ્રન્થો-મુદ્રિત તેમ જ અમુદ્રિત વિષે સંક્ષિપ્ત પરિચય પણ આ ત્રણ વિભાગમાંથી એકેમાં અપાયો નહિ હોય તે આપવો જોઈએ, જો કે તેમ કરવા માટે સમૃદ્ધ પુસ્તકાલયની તેમ જ તંદુરસ્ત તબિયતની અપેક્ષા રહે છે. આ કાર્ય ઉપરાંતનું કાર્ય તે આ ત્રણ વિભાગમાં જે જે ગ્રન્થો વિષેની માહિતીમાં મહત્ત્વની જે બીનાઓ ઉમેરવી રહી ગઈ હોય તેને સ્થાન આપવાનું છે. આ ન્યૂનતાઓ દૂર કરવા માટે તેમ જ મારા લખાણમાં જે ક્ષતિઓ જણાતી હોય તે સૂચવવા સહૃદય સાક્ષરો જો વહેલામોડા પણ કટિબદ્ધ થશે તો જૈન સાહિત્યની એ ઉત્તમ સેવા કાર્યના યશના તેઓ ભાગી બનશે અને જૈન સંસ્કૃત સાહિત્યના ગૌરવમાં-જયજયકારમાં વિશિષ્ટ વૃદ્ધિ થશે. હીરાલાલ ૨. કાપડિયા ૧. આગમોદ્ધારક આનંદસાગરસૂરિજીએ ૪૫ આગમોને સુરતમાં આગમમંદિરમાં તામ્રપત્રારૂઢ કરાવ્યાં છે. એમણે એ પૂર્વે એ આગમોને તેમ જ તત્ત્વાર્થસૂત્ર વગેરેને સિદ્ધાચલ ક્ષેત્રમાં શિલારૂઢ કરાવ્યાં હતાં. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ जैन संस्कृत साहित्य का इतिहास : एक महत्त्वपूर्ण प्रयत्न लेखक : अगरचन्द नाहटा, बीकानेर. जैन साहित्य बहुत ही विशाल और वैविध्यपूर्ण है । भारतकी प्रायः सभी भाषाएं और सभी उपयोगी विषयों में वह रचा गया है । भगवान महावीर ने तत्कालीन जनभाषा अर्धमागधी में उपदेश दिया था जिसे उनके प्रधान शिष्य गणधर ने मूलरूप में संकलित किया । वह लगभग एक हजार वर्ष मौखिक रूपसे (गणधरो के संकलित आगमों के रूप में) चलता रहा । परवर्तित प्राकृत साहित्य श्वेताम्बर सम्प्रदाय का माहाराष्ट्री और दिगम्बर सम्प्रदाय का शौरसेनी में रचा गया है । आगे चलकर जब संस्कृत का भी प्रभाव बहुत अधिक बढ़ा तब पहली-दूसरी शताब्दी से संस्कृत में भी जैन ग्रन्थ रचे जाने लगे । उपलब्ध ग्रन्थों में सब से पहला उल्लेखनीय जैन संस्कृत ग्रन्थ तत्त्वार्थसूत्र है । फिर आचार्य सिद्धसेन समन्तभद्र आदि अनेक विशिष्ट विद्वानोंने प्रौढ़ संस्कृत रचनाएं की जिसका प्रवाह और प्रभाव बढ़ता ही गया । मध्यकालमें जैन विद्वानों ने संस्कृत में भी महाकाव्य, चरितकाव्य, नाटक, कथा और व्याकरण, कोश, छन्द, अलंकार, ज्योतिष. वैद्यक आदि सभी विषयो में प्रचुर साहित्य निर्माण किया । इधर प्राकृत, अपभ्रंश और लोकभाषाओं में भी जैन साहित्य बराबर रचा जाता रहा । जैन संस्कृत साहित्य का वैसे तो कई विद्वानोंने अपने ग्रन्थों में संक्षिप्त परिचय दिया है । संस्कृत साहित्य के इतिहास ग्रन्थों में भी जैन संस्कृत साहित्य का कुछ विवरण प्रकाशित होता रहा है । पर समूचे जैन संस्कत साहित्य का कोई भी स्वतन्त्र इतिहास नहीं लिखा गया था । हर्ष की बात है कि इस अभाव की पूर्ति जैन साहित्य के विशिष्ट ज्ञाता प्रो.हीरालाल रसिकलाल कापडिया ने कर दी है । उन्होनें गुजराती में "जैन संस्कृत साहित्यनो इतिहास" नामक ग्रन्थ तैयार करके प्रकाशित करवा दिया है । खेद है कि अभी तक इस की विशिष्ट जानकारी जैन विद्वानों को भी प्रायः नहीं है । इसलिए प्रस्तुत लेख में उसका संक्षिप्त परिचय दिया जा रहा है । प्रोफेसर कापडिया ने श्वेताम्बर दिगम्बर दोनो सम्प्रदायों की ज्ञात संस्कृत रचनाओं का विषय वर्गीकरण करके जो विवरण अपने ग्रन्थ में दिया है वह काफी परिश्रम-साध्य और उपयोगी है । उन का यह ग्रन्थ ५० प्रकरणों में विभक्त है । अतः ग्रन्थ काफी बड़ा हो जाने से तीन जिल्दों में छपवाना पड़ा । प्रथम खण्ड में १७ प्रकरण हैं जिन में से पहला प्रस्ताविक, दूसरा सामान्य व्याकरण, हैम पंचांग व्याकरण फिर क्रमश: कोष, छन्द, अलंकार, नाट्य, संगीत, कामशास्त्र, स्थापत्य और मुद्राशास्त्र, गणित निमित्त (ज्योतिष), वैद्यक, पाकशास्त्र, विज्ञान, नीतिशास्त्र (सुभाषित) और इस के बाद व्याकरणादि आठ विषयों के अजैन ग्रन्थों की जैन टीकाओं का विवरण दिया गया है । इस भाग में सर्वजनोपयोगी साहित्य का विवरण देनेसे इस प्रथम खण्ड का नाम "सार्वजनीन साहित्य' रखा गया है । ७२ पृष्ठों का विस्तृत उपोद्घात और अन्त में विशेषनामसूची आदि को लेकर यह ५५० पृष्ठों से भी बड़ा हो गया है । श्री मुक्ति कमल जैन मोहनमाला', बडौदा से सन १९५६में यह प्रथम भाग प्रकाशित हुआ । इसका मूल्य ६ रू.है । __प्रस्तुत ग्रन्थ का द्वितीय खण्ड बहुत बड़ा होने से दो जिल्दों में निकाला जा रहा है । पहली जिल्द के १८ प्रकरण (१८ से पैतीस तक में) ललित साहित्य का विवरण दिया गया है । इस में जिनचरित्र, पुराण, प्रकीर्ण चरित्र, प्रबन्ध, व्याश्रय आदि, अनेकसंधानकाव्य, चंपू, गद्यात्मक ग्रन्थ, लघु-पद्यात्मक कृतियां, स्तुतिस्तोत्र, पादपूर्तिकाव्य, विज्ञप्तिपत्र, दृश्यकाव्य-नाटक आदि, और अन्त में जैनेतर ललित साहित्य की जैन टीकाएँ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ एक महत्त्वपूर्ण प्रयत्न [29] २८ एवं लघुपद्यात्मक कृतियों का विवरण दिया गया है । इस जिल्द मूल ग्रन्थ के ५७६ पृष्ठ हो गये हैं । भूमिका परिशिष्ट आदि को लेकर यह काफी बड़ा ग्रन्थ हो गया है । कुल ९६० पृष्ठों की इस जिल्द का मूल्य १२ रू. रखा गया है । सन १९६८ में इस का प्रकाशन हुआ है । तीसरी जिल्द में १५ प्रकरण (३६ से ५० तक) खण्ड का अंश है । इस खण्ड का नाम 'धार्मिक व दार्शनिक' साहित्य रखा गया है । इस में दर्शनमीमांसा, न्याय, योग, अनुष्ठानात्मक साहित्य, मंत्रकल्पादि, खण्डनमण्डन पट्टावली, प्रश्रोत्तर, प्राकृत ग्रन्थों की संस्कृत टीकाएँ, अजैन दार्शनिक ग्रन्थों की दार्शनिक टीकाएँ, उत्कीर्ण लेखसंग्रह आदि का विवरण दिया गया है । यह मूल ग्रन्थ ३७० पृष्ठों का है । परिशिष्ट शुद्धिपत्र आदि लेकर ६०० पृष्ठों से भी बड़ा हो गया है । इस तरह जैन संस्कृत साहित्य के सभी अंगो का यथाज्ञात विवरण देकर श्री कापडियाजी ने जैन संस्कृत साहित्य की बहुत अच्छी जानकारी अपने इस बृहत् ग्रन्थ में प्रस्तुत कर दी है । शोधार्थियों और जिज्ञासुओं के लिए यह बहुत ही महत्त्वपूर्ण एवं उपयोगी जानकारी देनेवाले संदर्भ ग्रन्थरत्न है । कापडियाजीने प्राकृत जैन साहित्य और आगमो आदि ग्रन्थों के सम्बन्ध में भी अंग्रेजी और गुजराती में बडे परिश्रम से ग्रन्थ तैयार करके प्रकाशित करवा दिये है । जैन कर्म सम्बन्धी साहित्य पर भी आपका ग्रन्थ छप चूका है । गुजराती जैन साहित्य का इतिहास लिखने की भी उनकी बड़ी इच्छा थी जो अधूरी रह गयी । ___ अनेक पत्र और पत्रिकाओं में आप के सैंकड़ो महत्त्वपूर्ण लेख प्रकाशित हो चूके है । और बहुत से ग्रन्थों का आपने सुसम्पादन किया है । इसकी एक सूची 'हीरक-साहित्य विहार' के नाम से सन ६० में प्रकाशित हुई थी । उसके बाद तो आपने और बहुतसे लेख लिखे हैं । और 'जैन धर्म प्रकाश, ' 'आत्मानन्द प्रकाश,' 'जैन' आदि पत्र पत्रिकाओं में उनके लेख छपते ही रहते हैं । शतावधानी पं. धीरजलाल शाह से आयोजित मानतुंग सारस्वत समारोह में आपको अन्य जैन विद्वानों के साथ गत मार्च में सन्मानित किया गया जिसके आप वास्तविक अधिकारी हैं ही । श्रीमोहनलाल दलीचंद देशाईने जो वर्षोतक जैन साहित्य की खोज की थी और 'जैन साहित्यनो संक्षिप्त इतिहास' और 'जैन गूर्जर कवियों' तीन भाग द्वारा जैन साहित्य का विवरण साहित्य जगत् के समक्ष उपस्थित किया था उसके बाद गुजराती भाषा में जैन साहित्य सम्बन्धी इतनी जानकारी प्रकाश में लाने का श्रेय आपको ही है । यद्यपि आप के लेख अनेक पत्र पत्रिकाओं में छप चुके हैं पर जहां तक उन लेखों का कोई संग्रह ग्रन्थ प्रकाशित नही हो जाय वहां तक उनका ठीक से उपयोग नहीं हो सकता। इस लिए आप के महत्त्वपूर्ण लेखों का संशोधित संग्रह-ग्रन्थ अवश्य ही प्रकाशित करना चाहिये । प्रस्तुत 'जैन संस्कृत साहित्य का इतिहास' जैन साहित्य व कलामर्मज्ञ विद्वान् मुनिश्री यशोविजयजी के विशेष प्रयत्न से प्रकाशित हो रहा है । अन्यथा ऐसे ग्रन्थों का प्रकाशन होना भी बड़ा कठिन है । अतः इस सत् प्रयत्न के लिए पूज्य मुनिवर्यं श्री यशोविजयजी भी अनेकानेक साधुवाद के पात्र है । जैन साहित्यप्रेमी पटका और खरीटकर लाभ उठावें । हिन्दी और अंग्रेजी में भी इस महान ग्रन्थ का अनुवाद प्रकाशित हो । दिगंबर विद्वान भी ऐसे ग्रन्थों को तैयार कर दिगम्बर साहित्य की आवश्यक जानकारी शीघ्र ही प्रकाश में लावें, यही शुभकामना है । For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. ભ. શ્રી ૐકારસૂરીશ્વરજી મ. સા. દ્વારા લિખિત ગ્રંથો ૧. જ્ઞાનસાર ભાગ ૧-૨ પ્રવચન | ૨. શ્રાવકના છત્રીસ કર્તવ્યો (2) ૩. ભદ્રસૂરિ શતાબ્દી ગ્રંથ પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરીશ્વરજી મ. સા. દ્વારા સંપાદિત ગ્રંથો અજીત ૐકાર સ્તવનાવલી વિવિધ સ્તોત્ર સંગ્રહ મનક સુવ્રત સ્વાધ્યાયસંગ્રહ પૂ. આ. ભ. શ્રી (યશોવિજયસૂરીશ્વરજી મ. સા. દ્વારા લિખિત પ્રકાશનો | ચિંતન/પ્રવચન) સાધના અસ્તિત્વ ભણીની યાત્રા દરિસન તરસીએ ભાગ-૧ દરિસન તરસીએ ભાગ-૨ [3]. આતમજ્ઞાની શ્રમણ કહાવે સોહિ ભાવનિગ્રંથ XિI મેરે અવગુન ચિત્ત ન ધરો આપ હી આપ બુઝાય બિછુરત જાયે પ્રાણ ઋષભ જિનેસર પ્રીતમ માહરો રે પ્રભુનો પ્યારો સ્પર્શ અસ્તિત્વનું પરોઢ અનુભૂતીનું આકાશ પૂ. આ. ભ. શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ. સા. દ્વારા સંપાદિત ગ્રંથો સંવેગ રંગશાળા પ્રતાકારે સંવેગ રંગશાળા (ગુજરાતી) દશવૈકાલિકસૂત્ર ધર્મસંગ્રહ ભાગ : ૧ (ગુજ.) E] પૂ. સા. શ્રી રમ્યરેણુ મ. સા. દ્વારા લિખિત પ્રકાશનો કર્મ = કર્મગ્રંથ ભાગ-૧ કર્મગ્રંથ ભાગ-૨ X] કર્મગ્રંથ ભાગ-૩ X] કર્મગ્રંથ ભાગ-૪ કર્મગ્રંથ ભાગ-૫ ઉપશમશ્રેણી ક્ષપકશ્રેણી (પ્રેસમાં) અંગે = શાન્તિનાથ ચરિત મહાકાવ્યમ્ ભાગ-૧ (સંસ્કૃત-ગુજરાતી) શાન્તિનાથ ચરિત મહાકાવ્યમ્ ભાગ-૨ (સંસ્કૃત-ગુજરાતી) દાનોપદેશમાલા પણિપીયૂષ પયસ્વિની = For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. ભ. શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મ. સા. દ્વારા સંશોધિત-સંપાદિત-સંકલિત ગ્રંથો વાત યાશ્રય મહાકાવ્ય ભાગ-૧ [1] જ્યાશ્રય મહાકાવ્ય ભાગ-૨ ) સંશોધન પ્રસંગ સુધા Xિ] કથા રત્નાકર (સંસ્કૃત) પ્રસંગ શિખર Xિ] પ્રવચનસારોદ્ધાર વિષમપદ ટીકા : જનક કથા પરિમલ પ્રસંગ પ્રભા XિI દસસાવગચરિયમ્ પ્રસંગ પરીમલ [E] પ્રભાવક ચરિત્ર (ભાષાંતર) પ્રસંગ નવનીત [3] હીર સૌભાગ્ય XિI પ્રસંગ કલ્પલતા ધાતુ પારાયણમ્ | પ્રસંગ વિલાસ પ્રવચનસારોદ્વાર (સિદ્ધસેનીય ટીકા) ભાગ-૧-૨ Xિ) ઉપમિતી કથોદ્ધાર : પ્રાપ્તિસ્થાન : ધર્મસંગ્રહ ભાગ-૧-૨-૩ [3] કારસૂરિ આરાધના ભવન જીવાજીવાભિગમ આ. હરિભદ્રસૂરિટીકા (પ્રેસમાં) Hસુભાષ ચોક,ગોપીપુરા,સુરત. વ્યવહાર સૂત્ર નિર્યુક્તિ-ભાષ્ય ફોન: ૦૨૬૧-૨૪૨૬૫૩૧ મલયગિરિસૂરિ ટીકા સાથે મુદ્રણાલયમાં જૈન સંસ્કૃત સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ૐકારસૂરિ ભાગ-૧-૨-૩ (પ્રો. હી. ૨. કાપડિયા) જૈન પાઠશાળા ઉપદેશમાલા સિદ્ધર્ષિવૃત્તિવર્ધમાનસૂરિકથા Xિ) વાવપથકની વાડી, વીર નિર્વાણ સંવત ઔર જૈન કાલગણના દશાપોરવાડ સોસાયટી, પાલડી અમદાવાદ. પં. કલ્યાણવિજય ગણિ ફોન: ૦૭૯-૨૬૫૮૬૨૯૩, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (મોહનલાલ દેસાઈ) કલ્યાણકલીકા-ઉત્તરાર્ધ-પૂર્વાર્ધ (પ્રત)..સં.ભાગ્યેશવિજય 0િ | ઉત્તરાધ્યયન-લક્ષ્મીવલ્લભગણિ ટીકા..સં.ભાગ્યશવિજય [E] વિજયભદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમાણનય તત્ત્વાલકાલંકાર-મહાયશાશ્રી શ્રી પાર્શ્વભક્તિનગર યોગશતક (૫. ધીરુભાઈ) હાઇવે, ભિલડી. (બ. કાં.) [] પ્રાપ્ય નથી. ફોન: ૦૨૭૪૪-૨૩૩૧૨૯ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી કારસૂરિ જ્ઞાનમંદિર – ગ્રંથવાલી પ્રભુવાણી | • શ્રી સમસ્ત વાવપથક જૈન શ્વે. મૂ. પૂ. સંઘપ્રસારસ્તંભ ગુરુસ્મૃતિ પ્રતિષ્ઠા સ્મૃતિ • શેઠ શ્રી ચંદુલાલ કકલચંદ પરિવાર (વાવ) (બનાસકાંઠા) • શેઠ શ્રી ધુડાલાલ પુનમચંદ હક્કડ પરિવાર પાલીતાણા ચાતુર્માસ સમિતિ (જુનાડીસા) જ્ઞાનદ્રવ્યમાંથી શ્રી ધર્મોત્તેજક પાઠશાળા – શ્રી ઝીંઝુવાડા જૈન સંઘ સૂઇગામ જૈન સંઘ – સૂઇગામ (બનાસકાંઠા) • શ્રી વાંકડિયા વડગામ જૈન સંઘ – વાંકડિયા વડગામ (રાજસ્થાન) • શ્રી ગરબડી જૈન સંઘ – ગરાંબડી (બનાસકાંઠા) શ્રી રાંદેર રોડ જૈન સંઘ – સુરત. to પ્રભુવાણી પ્રસાર અનુમોદક શ્રી મોરવાડા જૈન સંઘ-મોરવાડા (બ.કાં.) શ્રી ઉમરા જૈન સંઘ-સુરત શ્રી શત્રુંજય ટાવર જૈન સંઘ-સુરત • પ્રભુવાણી પ્રસાર ભક્ત | શ્રી દેશલપુર (કંઠી) શ્રી પાર્શ્વચન્દ્રગચ્છ (મુનિભવનચન્દ્રજીની પ્રેરણાથી) શ્રી ધાગંધ્રા શ્રી પાર્શ્વચન્દ્રસૂરીશ્વરગચ્છ (મુનિભુવનચન્દ્રજીની પ્રેરણાથી) પત્રવ્યવહાર : સેવંતીલાલ એ. મહેતા આચાર્ય શ્રી ૐકારસૂરિ આરાધના ભવન, સુભાષચોક, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧ ફોન : ૦૨૬૧-૨૪૨૬૫૩૧, ૨૪૩૯૦૨૪ E-mail :omkarsuri@rediffmail.com For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાય નમઃ | જેન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ [ભાગ-૩] P ૧ ખંડ ૩ઃ ધાર્મિક સાહિત્ય પ્રકરણ ૩૬ દર્શનમીમાંસા ઉત્થાનિકા- આપણા આ “ભારત દેશમાં દર્શન-શાસ્ત્રનું ક્ષેત્ર પરાપૂર્વથી ખેડાતું આવ્યું છે. એને લઈને વિવિધ દર્શન ઉદ્ભવ્યાં છે. એ પ્રત્યેક દર્શનનાં મંતવ્યો વિષે એના અનુયાયીઓમાં ગંભીર મતભેદ ઊભો થતાં કેટલીક વાર એની પ્રશાખારૂપ ગણાય તેવા એક કે વધારે સંપ્રદાયની – ફિરકાઓની ઉત્પત્તિ થઈ છે. એ પૈકી અજૈન સંપ્રદાયો વગેરે મહત્તાના પ્રમાણમાં જૈનાચાર્યોએ જૈન દર્શનની સાથે સાથે એનો પણ ચૂનાધિક પ્રમાણમાં વિચાર કર્યો છે. આથી હું વિવિધ ભારતીય દર્શનોની રૂપરેખા પૂરી પાડનારા ગ્રન્થોથી આ પ્રકરણનો પ્રારંભ કરું છું. પડદર્શનસમુચ્ચય' (ઉ. વિ. સં. ૮૨૦)- આ યાકિની મહત્તરાના ધર્મપુત્ર તરીકે સુવિખ્યાત, # ૨ અનેક ગ્રન્થોના પ્રણેતા અને સમભાવભાવી હરિભદ્રસૂરિની લઘુ પરંતુ મહત્ત્વપૂર્ણ કૃતિ છે. એમાં ૮૭ પદ્યો છે. ૪૨મું પદ્ય ઉપજાતિમાં અને ૮૨મું પદ્ય સુન્દરી યાને વિયોગિની એવા નામાંતરવાળા વૈતાલીય છંદમાં છે જયારે બાકીનાં બધાં પડ્યો અનુણ્ભમાં છે. આ કૃતિનું નામ જ કહી આપે છે તેમ આમાં છ દર્શન અને એક રીતે સાત વિષે વિચાર કરાયો છે. જેમકે બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક, જૈમિનીય અને લોકાયત. ૧. આ કૃતિ તર્કરહસ્યદીપિકા સહિત “બિબ્લિઓથેકા ઇન્ડિકા”માં ઈ. સ. ૧૯૦૫ થી ઈ. સ. ૧૯૦૭માં અને જૈન આત્માનંદ સભા” તરફથી ઈ.સ. ૧૯૧૮માં પ્રકાશિત કરાઈ છે. વળી આ મણિભદ્ર (?)કૃત ટીકા સહિત ચૌખંબા સંસ્કૃત ગ્રંથમાલા'માં ઇ.સ. ૧૯૦૫માં પ્રસિદ્ધ કરાઈ છે. ભારતીય જ્ઞાનપીઠ તરફથી પદર્શન સ. ગુણરત્નસૂરિટીકા, અવચૂરિ, અને પં. મહેન્દ્રકુમારના હિંદી અનુવાદ તથા સોમતિલકસૂરિકૃત લઘુંટીકા, આ. રાજશેખરસૂરિ કૃત ષડ ઇ. સ. સાથે પ્રગટ થયો છે. મુનિ વૈરાગ્યરતિવિ.ના અનુવાદ સાથે “પ્રવચન પ્રકાશન” પુનાથી પ્રસિદ્ધ.] . ૨. આનો પરિચય મેં અનેકાન્તજયપતાકા (ખંડ ૨)ના અંગ્રેજી ઉપોદ્ધાત (પૃ. ૪૧-૪૪)માં તેમ જ શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૫૩-૧૫૬ અને ૧૫૯)માં આપ્યો છે. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ પ્રથમ પદ્ય મંગલાચરણરૂપ છે અને એ આ કૃતિની ગુણરત્નસૂરિકૃત તર્કરહસ્યદીપિકા નામની વૃત્તિ પ્રમાણે અનેકાર્થી છે. પદર્શનસમુચ્ચયને અંગે વિવિધ વિવરણાત્મક સાહિત્ય રચાયું છે. અહીં તો હું એનો જ ઉલ્લેખ કરું છું - (૧) ટીકા- આ “રુદ્રપલ્લીય ગચ્છના સંઘતિલકસૂરિના શિષ્ય સોમતિલક ઉર્ફે વિદ્યાતિલકે વિ.સં. ૧૩૯૨માં રચી છે. P ૩ (૨) તર્કરહસ્યદીપિકા- આ વૃત્તિ ‘તપા' ગચ્છના દેવસુદરસૂરિના શિષ્ય ગુણરત્નસૂરિએ રચી છે અને તેમ કરતી વેળા એમણે રાજશેખરસૂરિકૃત પદર્શનસમુચ્ચયનો ઉપયોગ કર્યો છે. જૈન ગ્રંથાવલી (પૃ. ૭૯) પ્રમાણે આની બે વાચના છે. ભાષાંતર– પ્રો. મણીલાલ ન. દ્વિવેદીએ મૂળ કૃતિનું તેમ જ ત. ૨. દી.નું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. [૫. મહેન્દ્રકુમારે હિંદીમાં અનુવાદ કર્યો છે.] સર્વસિદ્ધાન્તપ્રવેશક (ઉ. વિક્રમની ૧૧મી સદી)- આ પકૃતિ આપણા દેશનાં વિવિધ દર્શનોની રૂપરેખા પૂરી પાડે છે. આના કર્તાનું નામ જાણવામાં નથી. એઓ જૈન છે એમ પ્રારંભિક પદ્ય ઉપરથી જણાય છે. આ કૃતિમાં તૈયાયિક, વૈશેષિક, જૈન, સાંખ્ય, બૌદ્ધ, મીમાંસક અને લોકાયતિક એમ સાત P ૪ દર્શનોનું નિરૂપણ છે એ અતિવિસ્તૃત કે અતિસંક્ષિપ્ત નથી પરંતુ એ મધ્યમ કોટિનું છે. એની નિરૂપણની દ શૈલી સુબોધ છે. એથી એ સામાન્ય અભ્યાસીઓને ઉપયોગી નીવડે તેવું છેઆ કૃતિના પ્રારંભમાં એક પદ્ય છે જ્યારે બાકીનું લખાણ ગદ્યમાં છે આ કૃતિ વિક્રમની અગિયારમી સદીમાં રચાયાનું મનાય છે. આ કૃતિમાં બૌદ્ધ દર્શનના નિરૂપણના પ્રસંગે ન્યાયબિન્દુમાંથી એક અવતરણ અપાયું છે. એ આ કૃતિની પૂર્વ સીમાનું ઘતન કરે છે. ષદર્શનસમુચ્ચય (ઉં. વિ. સં. ૧૪૦૫)– “માલધારી' રાજશેખરસૂરિએ ૧૮૦ પધોમાં આ કૃતિ ૧. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “પદર્શનસમુચ્ચય અને એની ટીકાઓ”. આ લેખ “આત્માનંદ પ્રકાશ” (પુ. ૪૮, અં. ૮)માં છપાવાયો છે. શ્રીહરિભદ્રસૂરિ (પૃ. ૧૫૭-૧૫૮)માં મેં આઠ વિવરણોની નોંધ લીધી છે. ૨. આ “વડોદરા દેશી કેળવણીખાતું” તરફથી ઈ.સ. ૧૮૯૩માં છપાવાયું છે. ૩. આ કૃતિનું પાઠાંતરો તેમ જ વિશિષ્ટ ટિપ્પણો સહિતનું સંપાદન મુનિશ્રી જંબૂવિજયજીએ કર્યું છે. આ કૃતિ “જૈન સત્ય પ્રકાશ” (વ. ૧૬, અં. ૨, ૩, ૫, ૭, ૧૦ અને ૧૧-૧૨)માં છ કટકે પ્રકાશિત કરાઈ છે. એમાં વિવિધ દર્શનના મૌલિક ગ્રંથો સાથે તુલના કરવાનો પ્રયાસ કરાયો છે. ત્યાર બાદ આ કૃતિ એક પુસ્તકરૂપે “જૈન સાહિત્ય વિકાસ મંડળ” તરફથી ઇ.સ. ૧૯૬૪માં પ્રસિદ્ધ કરાઈ છે. એમાં મૂળ કૃતિગત અવતરણોનાં મૂળ દર્શાવાયા છે. ૪. આની બે તાડપત્રી હાથપોથી જેસલમેરના ભંડારમાં છે. એ પૈકી એક વિ.સં. ૧૨૦૧માં લખાયેલી છે. બીજી એથી પણ પચાસેક વર્ષ જેટલી પ્રાચીન છે. ૫. આ કૃતિની સંક્ષિપ્ત રૂપરેખા મેં ‘શ્રીહરિભદ્રસૂરિ' (પૃ. ૧૫૯)માં આલેખી છે. ૬. આ “યશોવિજય જૈન ગ્રંથમાલા”મા વીરસંવત્ ૨૪૩૬માં અને “આગમોદય સમિતિ” તરફથી હારિભદ્રીય પદર્શનસમુચ્ચય સહિત ઈ.સ. ૧૯૧૮માં પ્રકાશિત કરાયેલ છે. ભારતીય વિદ્યા પ્ર. દિલ્હીથી છપાયું છે.] For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : પ્રિ. આ. ૨-૬] ૩ રચી છે અને એમાં જૈન, સાંખ્ય, મીમાંસક, શૈવ, વૈશેષિક અને બૌદ્ધ દર્શનોની રૂપરેખા આલેખી છે. તેમ કરતી વેળા એમણે હરિભદ્રસૂરિની જેમ દર્શનદીઠ દેવ અને તત્ત્વ એ બેનું જ નિરૂપણ ન કરતાં પ્રત્યેક દર્શન સંબંધી લિંગ, વેષ, આચાર, ગુરુ, ગ્રંથ અને મોક્ષને લગતી વિગતો પણ રજૂ કરી છે. એથી એમની કૃતિ વિશેષતઃ ઉપયોગી બની છે ખરી પરંતુ આ સામગ્રી પીરસતી વેળા એમની દૃષ્ટિ હરિભદ્રસૂરિ જેટલી વિશાળ-ઉદાત્ત રહી નથી. ૨૯મા પદ્યમાં સિદ્ધાન્તસાર નામના ન્યાયના એક ગહન ગ્રંથનો ઉલ્લેખ છે. ટીકા- આ અજ્ઞાતકક છે. મૂળ કૃતિ તો બે સ્થળેથી છપાયેલી છે તો આ ટીકા પણ છપાવાય તો સારું. પદર્શનસમુચ્ચય ક્વિા પડદર્શનનિર્ણય (ઉ. વિ. સં. ૧૪૪૯)- મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય મેરૂતુંગે આ પદર્શનસમુચ્ચય રચ્યો છે. સત્તરિના ઉપર વિ.સં. ૧૪૪૯માં જે ભાસ આ મુનિવરે રચ્યું ? ૫ છે તેની પ્રશસ્તિમાં આ કૃતિની નોંધ છે. આને પદર્શનનિર્ણય પણ કહે છે. આમાં બૌદ્ધ, મીમાંસા, સાંખ્ય, ન્યાય, વૈશેષિક અને જૈન એ છ દર્શનોનું નિરૂપણ છે. આની એક જ હાથપોથી હોય એમ જણાય છે. એ મુંબઈની “રોયલ એશિયાટિક સોસાયટીના પુસ્તકાલયમાં છે. એની નોંધ પ્રો. વેલણકરે A Descriptive Catalogue of the Manuscripts in the Bombay Branch of the Royal Asiatic Society" નામના સૂચીપત્ર (No. 1666) માં લીધી છે. આ કૃતિ કોઈ સ્થળેથી પ્રસિદ્ધ કરાઈ હોય એમ જણાતું નથી તો એ માટે યોગ્ય પ્રબંધ થવો ઘટે. [આ કૃતિ ગુજ. અનુવાદ સાથે આર્ય જય કલ્યાણ કેન્દ્ર મુંબઈથી પ્રસિદ્ધ છે.] લઘુષદર્શનસમુચ્ચય- આ અજ્ઞાતકર્તુક કૃતિના પ્રારંભમાં બે પડ્યો છે. વળી અંતમાં તેમ જ વચમાં એકેક અવતરણ પદ્યમાં છે. એ સિવાયનો ભાગ ગદ્યમાં છે. અંતમાં નવો પ્રમાણે દર્શનોનું વર્ગીકરણ છે. આ લઘુ કૃતિ આ નામે તો જિનરત્નકોશમાં નોંધાયેલી નથી પરંતુ જે નિર્નામક કૃતિઓ મેં આ તેમ જ પૃ. ૬માં ગણાવી છે તેમાંની કોઈક આ હોય તો ના નહિ. અંતિમ નિર્ણય માટે તો એની હાથપોથીઓ તપાસવી જોઇએ. આ કૃતિ “જૈનદાર્શનિકપ્રકરણ સંગ્રહ સંપા. નગીન જે. શાહ, લા. દ. વિદ્યામંદિરથી .સ. ૧૯૭૩માં પ્રસિદ્ધ છે.] છ દર્શન સંબંધી અન્ય કૃતિઓ- જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૦-૪૦૩)માં જે નીચે મુજબની કૃતિઓ નોંધાઈ છે તે સંબંધમાં વિશેષ માહિતી મેળવવા એની હાથપોથીઓ તપાસવી જોઈએ. (૧) પડ્રદર્શનખંડન. (૨) પદર્શનદિમાત્રવિચાર. (૩) પદર્શનનિર્ણયોપનિષદ્, (૪) શુભચન્દ્રકૃત P ૬ પદર્શન પ્રમાણપ્રમેય. (૫) પદર્શનસંક્ષેપ (૬) પદર્શનસ્વરૂપ. (૭) ક્ષમતનાટક. [(૮) પદર્શનદર્પણ કર્તા આ. સુશીલસૂરિ પ્ર. જ્ઞાનોપાસક સમિતિ બોટાદ (૯) “પદર્શનપરિક્રમ” અનુસંધાન ૧૪.] ૧. આમાંની કેટલીક તો ત. ૨. દી.માં સુધારાવધારા સાથે નજરે પડે છે. ૨. આ કૃતિ “મુક્તાબાઈ જ્ઞાનમંદિર” (ડભોઇ) તરફથી વિ.સં. ૨૦૦૬માં પ્રકાશિત અને શ્રીવિજયજંબુસૂરિજી દ્વારા સંપાદિત પદર્શનસમુચ્ચયની (વિદ્યાતિલકકૃત વૃત્તિ સહિત) આવૃત્તિના અંતમાં છપાઈ છે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ P ૭ P. ¿ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ શાસ્ત્રવાર્તાસમુચ્ચય' (ઉ.વિ.સં. ૮૨૦)- આ સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિની સર્વધર્મસમભાવના રંગે રંગાયેલી હૃદયંગમ રચના છે. એમાં ૭૦૦ પદ્યો છે. એ દ્વારા ચાર્વાક વગેરે દર્શનોની મીમાંસા કરાઇ છે. વિશેષમાં એમાં જગત્કર્તૃત્વવાદ ઇત્યાદિ સંબંધી અજૈન મંતવ્યોની આલોચના કરી એનો સમન્વય સાધવાનો-જૈન દૃષ્ટિ અનુસાર મેળ મેળવવાનો સ્તુત્ય પ્રયાસ કરાયો છે. દિક્મદા– આ સ્વોપન્ન વૃત્તિ છે. એ ૨૨૫૦ (? ૭૦૦૦) શ્લોક જેવડી છે. ૪ સ્યાદ્વાદકલ્પલતા— આ ૧૨૦૦૦ શ્લોક જેવડી ટીકાના પ્રણેતા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. આ ટીકા નવ્ય ન્યાયથી વિભૂષિત છે. ટીકાકારે મૂળ લખાણને ૧૧ સ્તબકોમાં વિભક્ત કર્યું છે. કલ્પલતાવતારિકા– આ શ્રીવિજયામૃતસૂરિજીની કૃતિ છે. એ સ્યાદ્વાદકલ્પલતાના પ્રવેશદ્વારની ગરજ સારે છે. એમાં સ્યાદ્વાદકલ્પલતાનાં તેમ જ શાસ્ત્રવાર્તાસમુચ્ચયનાં કોઇ કોઇ પદ્યો ઉદ્ભુત કરાયાં છે. સ્યાદ્વાદવાટિકા આ શ્રીવિજયલાવણ્યસૂરિજીની રચના છે. એમાં એમણે દિક્પદા અને સ્યાદ્વાદકલ્પલતાનો ઉપયોગ કર્યો છે. આ સ્યાદ્વાદવાટિકાનો પ્રારંભ સાત પદ્યોથી કરાયો છે. એમાં નાસ્તિક મતનું નિરસન છે તેમ જ આત્માની અને કર્મની સિદ્ધિ કરાઇ છે. પંચદર્શનસ્વરૂપ (ઉ.વિ.સં. ૧૫૧૦)– ‘ભાંડારકર પ્રાચ્યવિદ્યા-સંશોધનમંદિર’’માં મુંબઈ સ૨કા૨ની માલિકીની જે લગભગ ૨૫૦૦૦ હાથપોથીઓ છે તેમાં વિ. સં. ૧૫૧૦માં લખાયેલી એક હાથપોથી છે. ૧. આ ગ્રંથ દિક્મદા સહિત “વિજયદેવસૂર સંઘ” (ગોડીજીનો ઉપાશ્રય) તરફથી મુંબઈથી ઇ.સ. ૧૯૨૯માં છપાવાયો છે. આ પૂર્વે આ ગ્રંથ સ્યાદ્વાદકલ્પલત્તા સહિત “દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ'' નામની સંસ્થા તરફથી ઇ.સ. ૧૯૧૪માં પ્રસિદ્ધ કરાયો હતો. [સ્યાદ્વાદ કલ્પલતા અને એના હિંદીવિવેચન સાથે આ ગ્રંથ આ. શ્રી જયસુંદરસૂરિસંપાદિત છે. પ્ર. દિવ્યદર્શન] આ કૃતિ ડો. કૃષ્ણકુમાર દીક્ષિતના હિન્દી ભાષાનુવાદ ટિપ્પણ અને પ્રસ્તાવના સહિત “લા. દ. વિદ્યામંદિર'' તરફથી ઇ. સ. ૧૯૬૯માં પ્રસિદ્ધ કરાઇ છે. ૨. આનો પરિચય મેં અ. જ. ૫. (ખંડ ૨)ના મારા અંગ્રેજી ઉપોદ્ઘાત (પૃ. ૩૮-૪૧), શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૪૯-૧૫૧) તેમ જ યશોદોહન (પૃ. ૨૦૨)માં આપ્યો છે. ૩-૪. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. ૫. આના વિશેષ પરિચય માટે જુઓ યશોદોહન (પૃ. ૧૦, ૧૫, ૩૮, ૮૨, ૧૩૫, ૧૬૧, ૧૬૪, ૧૬૬, ૧૯૬, ૨૦૧, ૨૦૨, ૨૦૪-૨૦૬, ૨૧૫, ૨૧૯, ૨૪૨, ૩૨૨, ૩૨૯ અને ૩૩૫) ૬. આ કૃતિ ‘જૈન સાહિત્ય વર્ધક સભા' તરફથી શિરપુરથી વિ.સં. ૨૦૧૪માં પ્રકાશિત કરાઇ છે. એમાં એના પ્રણેતાએ આનો આપેલો પરિચય સ્યાદ્વાદકલ્પલતાના ૧૧ સ્તબકો ઉપર પ્રકાશ પાડે છે. ૭. આ ટીકા પ્રથમ સ્તબક પૂરતી ‘“વિજયલાવણ્યસૂરીશ્વરજ્ઞાનમન્દિર'' તરફથી બોટાદથી વિ.સં. ૨૦૧૦માં છપાવાઇ છે. એમાં સાથે સાથે પ્રથમ સ્તબક (મૂળ), એ મૂળનાં પદ્યોની અકારાદિ ક્રમે સૂચી, એ પદ્યોનો પં. શ્રીસુશીલવિજયગણિએ ગુજરાતીમાં કરેલો સંક્ષિપ્ત ભાવાર્થ તેમ જ ટીકાનો સંસ્કૃતમાં વિસ્તૃત વિષયાનુક્રમ અપાયાં છે. ત્યાર બાદ બીજા બે ભાગ વિ. સં. ૨૦૧૨ અને વિ.સં. ૨૦૧૬માં અનુક્રમે પ્રકાશિત કરાયા છે. બીજા ભાગમાં સ્તબક ૨ અને ૩ને અને ત્રીજામાં સ્તબક ૪-૬ને ઉપર મુજબ સ્થાન અપાયું છે. ત્રીજા ભાગમાં પદ્યાનુક્રમણિકા નથી. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : પ્રિ. આ. ૬-૯] આ તેર પત્રની પોથીમાં પહેલાં બાર પત્રોમાં ઐવિદ્યગોષ્ઠી છે અને એના પછી બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, વૈશેષિક અને જૈમિનીય અને પાંચ દર્શનનાં લક્ષણ ઇત્યાદિ સંક્ષેપમાં સંસ્કૃતમાં રજૂ કરતી 'પંચદર્શન સ્વરૂપ નામની કોઇકની કૃતિ છે. આ લખાણને મળતી આવતી અને એથી કરીને આ જ કૃતિ હોવાનો ભાસ કરાવતી એવી એક કૃતિની હાથપોથી અહીંના સુરતના એક ભંડારમાં છે. આ નાનકડી કૃતિ છપાવવા જેવી છે. પંચદર્શનખંડ- આ નામની એક કૃતિ જૈ. ગ્રં. (પૃ. ૮૫)માં નોંધાયેલી છે. શું એમાં પાંચ દર્શનોનું નિરૂપણ છે ? આ પાંચે દર્શને શું અજૈન દર્શન છે અને હોય તો તે ક્યા તે જાણવું બાકી રહે છે. દર્શનચતુષ્ટયસ્વરૂપ (લ. વિ. સં. ૩૫) – આ કોઈ સ્વતંત્ર કૃતિ નથી પરંતુ સૂયગડ (સુયખંધ ૧, અઝયણ ૧૨) ઉપર શીલાંકસૂરિએ રચેલી ટીકા (પત્ર ૨૨૫અ-૨૨૯આ)નો અંશ છે. એમાં એ સૂરિએ તૈયાયિક, વૈશેષિક, સાંખ્ય અને બૌદ્ધ એ ચાર દર્શનોના સિદ્ધાંતોનું નિરૂપણ કરી એનું P ૯ ખંડન કર્યું છે. તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર કિંવા તત્ત્વાર્થસૂત્ર (ઉ. વિક્રમની ત્રીજી સદી)- આના કર્તા ૧. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૨૫)માં આના કર્તા તરીકે મુનિસુન્દર (સૂરિ)નો અને આ કૃતિના અપર નામ તરીકે ઐવિદ્યગોષ્ઠીનો ઉલ્લેખ છે પરંતુ એ બંને બાબત ગલત છે. અધ્યાત્મકલ્પદ્રુમને અંગે સ્વ. મોહનલાલ દ. દેશાઈનો વિસ્તૃત “પરિચય” છપાયો છે. એના પત્ર ૨૫આમાં પંચદર્શન સ્વરૂપ મુનિસુન્દરસૂરિની કૃતિ કહેવાની ભૂલ કરાઈ છે પરંતુ પત્ર પ૩૮માં એ સુધારી લેવાઈ છે અને આમ આ કોઇ બીજાની કૃતિ હોવાનું જણાવાયું છે તે સમુચિત છે. ૨. આ નામ મેં યોજ્યું છે. ૩. આ નાનકડી કૃતિ સ્વીપજ્ઞ ભાષ્ય અને એને અંગેની સિદ્ધસેન-ગણિકૃત ટીકા, સંબંધકારિકાને અંગેની દેવગુપ્તસૂરિકૃત ટીકા તેમ જ મારા સંસ્કૃત અને અંગ્રેજી ઉપોદ્દાત સહિત “દે. લા. જૈ. પુ. સં.” તરફથી બે વિભાગમાં અનુક્રમે ઇ. સ. ૧૯૨૬ અને ઈ.સ. ૧૯૩૦માં છપાવાઈ છે. એ બંને વિભાગનું સંપાદન મેં કર્યું છે. આ મૂળ કૃતિનો ડા. યાકોબીએ જર્મનમાં કરેલો અનુવાદ એમના જર્મન સ્પષ્ટીકરણપૂર્વક Z D M G (Vol. 60) માં છપાયો છે. [શ્રીપાલનગર ટ્રસ્ટ મુંબઈ દ્વારા આનું પુનર્મુદ્રણ મુંબઈથી થયું છે.] વળી આ કૃતિ સ્વોપજ્ઞ ભાષ્ય તેમ જ હરિભદ્રસૂરિકૃત ડુપડુપિકા નામની ટીકા સાથે “ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા” તરફથી ઈ.સ. ૧૯૩૬માં પ્રકાશિત કરાઈ છે અને એનું સંપાદન આગમોદ્ધારક આનન્દસાગરસૂરિએ કર્યું છે. વિશેષમાં આ મૂળ કૃતિ મારા ગુજરાતી અનુવાદ સહિત શ્રી. હીરાલાલ ભોગીલાલ શાહ તરફથી વિ. સં. ૧૯૮૫માં ૫. સુખલાલના ગુજરાતી વિવેચન સહિત “જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ” તરફથી અમદાવાદથી ઈ.સ. ૧૯૩૦ (બીજી આવૃતિ ૧૯૪૦માં અને ત્રીજી ૧૯૪૯માં) અને ૫. સુખલાલના હિન્દી વિવેચન સહિત “આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ટ્રસ્ટ બોર્ડ” તરફથી પ્રથમ સંસ્કરણ ઈ.સ. ૧૯૩૯માં છપાયા બાદ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરાઈ છે. જપાની અનુવાદ-શિજેનોબુ સુઝુકી (Shigenobu suzuki) નો ત. સૂ.નો અને કલ્પસૂત્રનો જપાની અનુવાદ ઇ.સ. ૧૯૨૧માં પ્રસિદ્ધ કરાયો છે. અંગ્રેજી ભાષાંતરો- ઇ. કાનાકુરા (E. Kanakura)ના પુસ્તક નામે “Study of Spiritual Culture of India”માં ત. સૂ. અને ન્યાયાવતારનું અંગ્રેજી ભાષાંતર ઈ. સ. ૧૯૪૪માં પ્રકાશિત કરાયું છે. આ. રાજશેખરસૂરિ અને ૫. ધીરુભાઈના ગુ. અનુવાદ સાથે પ્રસિદ્ધ થયેલ છે.] આ ઉપરાંત દિગંબરીય માન્યતા મુજબના પાઠવાળું ત. સૂ. સ્વ. જગમંદરલાલ જૈનીના અંગ્રેજી અનુવાદ અને સ્પષ્ટીકરણ સહિત “ધ સેન્ટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ, આરા” તરફથી ઈ.સ. ૧૯૨૦માં છપાવાયું છે. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ P ૧૧ વાચક ઉમાસ્વાતિ છે. એઓ “કભીષણ ગોત્રના સ્વાતિના પુત્ર થાય છે. એમની માતા વાત્સી' ગોત્રની હતી. એમનો જન્મ જોયિકામાં થયો હતો. એમણે પશિવશ્રીના શિષ્ય અને અગિયાર અંગના ધારક ઘોષનદિ ક્ષમણ પાસે દીક્ષા લીધી હતી અને મહાવાચક મુંડાદ ક્ષમણના શિષ્ય મૂલની પાસે એમણે અભ્યાસ કર્યો હતો. આમ ઘોષનદિ એ એમના દીક્ષાગુરુ થાય છે અને મૂલ એ વિદ્યાગુરુ થાય છે. એમની શાખાનું નામ ‘ઉચ્ચ-નાગર’ છે. સંપ્રદાય- ત. સૂ.માં તેમ જ એના સ્વપજ્ઞ ભાષ્યમાં એવી કેટલીક બાબતો છે કે જે પ્રચલિત શ્વેતામ્બરીય તેમ જ દિગમ્બરીય માન્યતાથી ભિન્ન છે. આથી પં. નાથુરામ પ્રેમી જેવા તો ઉમાસ્વાતિને યાપનીય માનવા પ્રેરાયા છે. અહીં એ ઉમેરીશ કે ત. સૂ.ની રચના શ્વેતામ્બરોને દિગમ્બરો કરતાં પુષ્કળ પ્રમાણમાં અનૂકુળ છે એટલે એને શ્વેતામ્બર અને દિગમ્બર કૃતિ પૈકી ગમે તે એક જ કહેવાની હોય તો શ્વેતામ્બરીય ગણવી પડે. તેમ છતાં એ આનંદનો વિષય છે કે દિગમ્બરો પણ આ કૃતિ તરફ ખૂબ આદરભાવ સેવે છે-અરે કેટલાક દિગમ્બરો તો એનો પાઠ કરનારને એક ઉપવાસનું ફળ મળે છે એમ માને છે. ['તત્વાર્થસૂત્ર ઔર ઉસક્ક પરમ્પા' ડૉ. સાગરમલ. પ્રગટ થયું છે.] સમય- વિદ્યાવારિધિ ઉમાસ્વાતિના સમય વિશે પણ એમના સંપ્રદાયની જેમ મતભેદ છે. કોઈ કોઈ એમને વીરસંવત્ ૩૫૦ની આસપાસમાં થયેલા માને છે તો કેટલાક એમને વિક્રમની ત્રીજી-ચોથી સદીમાં થયેલા માને છે. બાકી મોટો ભાગ તો એમને વિક્રમની પ્રથમ સદીમાં થઈ ગયાનું કહે છે. “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ ઉમાસ્વાતિને ઉત્તમ સંગ્રહકાર કહ્યા છે. કેટલાક શ્વેતામ્બર ગ્રંથકારોની માન્યતા મુજબ આ ઉમાસ્વાતિ પાંચસો પ્રકરણોના પ્રણેતા છે. એ ગમે તે હો. આજે તો એમની કૃતિ તરીકે ગણાવાતા એવા બહુમાં બહુ આઠ ગ્રંથો જ મળે છે. એ પૈકી નિમ્નલિખિત ગ્રંથો એમની જ કૃતિઓ છે એવું મારું સચોટપણે માનવું છે :-- ૧. એક દિગંબર શિલાલેખમાં ઉમાસ્વાતિને “શ્રુતકેવલદેશીય' કહ્યા છે. ૫. કેટલાક દીગંબરો એમને ‘ઉમાસ્વામી' કહે છે. છખંડાગમને અંગેની ધવલા નામની ટીકા (ભાગ ૪, પૃ. ૩૧૬)માં તત્ત્વાર્થસૂત્રને વચ્ચત્યસુત્ત અને એના પ્રણેતાને ગિદ્ધપિચ્છારિયા (વૃદ્ધપિચ્છાચાર્ય) કહ્યા છે. ૩. ધર્મસાગરીય પટ્ટાવલી પ્રમાણે પણવણાના કર્તા શ્યામાચાર્ય કે જેઓ વીરસંવત્ ૩૭૬માં સ્વર્ગ સંચર્યા તેમના ગુરુ સ્વાતિ તે જ ઉમાસ્વાતિ છે પણ આ વાત ભ્રાન્તિમૂલક જણાય છે. ૪. એનું નામ ઉમા હશે. પં. નાથુરામ પ્રેમીનો “વાવ ઉમાસ્વાતિ સમાગ તત્ત્વાર્થસૂત્ર ઔર ૩ના સંપ્રદાય'નામનો જે લેખ ભારતીય વિદ્યા” (ખંડ ૩, પૃ. ૧૨૫-૧૫૧)માં છપાયો છે તેમાં પૃ. ૧૩૮-૯માં એમણે એમ કહ્યું છે કે શિવશ્રી તે ભગવતી આરાધનાના કર્તા શિવાર્ય હશે અને મૂલ તે ભૂલનજિ હશે. 9. દિગંબરોના મતે ઉમાસ્વાતિ એ આચાર્ય કુંદકુંદના શિષ્ય થાય છે. ૮. જુઓ ત. સૂ. (ભાગ ૨)ની મારી સંસ્કૃત પ્રસ્તાવના (પૃ. ૨૫-૨૭). આ વિષય આગમોદ્ધારકે શ્રીતત્ત્વાર્થતમૂર્તાિનિય યાને શ્રીતત્વાર્થસૂત્ર છે કે શ્વેતાંબર હૈ યા લિવર ? એ નામના હિંદી નિબંધમાં ચર્ચો છે. આ નિબંધ “28. કે. વે. સં." તરફથી વિ. સં. ૧૯૯૩માં પ્રસિદ્ધ થયેલ છે. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : પ્રિ. આ. ૧૦-૧૩] (૧) તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર, (૨) તત્ત્વાર્થાધિગમશાસ્ત્રનું ભાષ્ય, (૩) પ્રશમરતિ અને (૪) શૌચપ્રકરણ. કેટલાકને મતે આ ઉપરાંત ખેત્તસમાસ, પજબૂદ્વીપસમાસ-પ્રકરણ, પૂજાપ્રકરણ અને રે ૧૨ શ્રાવકપ્રજ્ઞપ્તિ એ પણ ઉમાસ્વાતિની કૃતિઓ છે. સૂત્રપાઠ– “ત. સૂ.ના સૂત્રપાઠ બે પ્રકારના મળે છે : (૧) ભાષ્યમાન્ય અને (૨) સર્વાર્થસિદ્ધિમાન્ય. પ્રથમ પ્રકારમાં ૩૪૪ સૂત્રો છે જ્યારે બીજામાં ૩૫૭ સૂત્રો છે. બંને પ્રકારના સૂત્રપાઠો દસ અધ્યાયમાં વિભક્ત છે. જે અખંડ જૈન સંસ્કૃત કૃતિઓ મળે છે એ જોતાં એ સૌમાં આ ત. સૂ. સૌથી પ્રથમ છે. વળી સંસ્કૃત સૂત્રોમાં જૈન દર્શનના સિદ્ધાન્તો રજૂ કરનાર તરીકે પણ આજ કૃતિ મોખરે છે. મે ૧૩ જેન કૃતિઓના વિભાગને “અધ્યાય' કહેનારી કૃતિ તરીકે પણ આ અગ્રિમ સ્થાન ભોગવે છે. સિદ્ધસેન દિવાકરે દ્વાચિંશદ્વાર્નાિશિકામાંની ૧૯મી દ્વાáિશિકાના શ્લો. ૧૧-૧૨માં ત. સૂ. (અ પ, સૂ. ૨૮)નો ઉપયોગ કર્યો હોય એમ જણાય છે.'' વિષયપહેલા અધ્યાયમાં જ્ઞાનનો, બીજાથી પાંચમામાં શેયનો અને બાકીના પાંચમાં ચારિત્રનો અધિકાર છે. બીજા અધ્યાયમાં જીવનું લક્ષણ અને એનું સ્વરૂપ સમજાવાયું છે. ત્રીજો અધ્યાય અપોલોક ૧. આ દે. લા. જે. પુ. દ્વારા પ્રકાશિત છે. ૨. આ કૃતિ “બૃહદ્ ગચ્છના હરિભદ્રસૂરિકૃત વિવરણ અને કોઈકની અવચૂર્ણિ સહિત “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઈ.સ. ૧૯૪૦માં છપાવાઈ છે. આ અન્યત્ર પણ વિવિધ સ્થળેથી છપાવાઈ છે. ૩. ત. સૂ.ની સિદ્ધસેનીય ટીકા (ભા. ૨, પૃ. ૭૭)માં આનો ઉલ્લેખ છે પણ આ કૃતિ હજી સુધી તો મળી આવી નથી. ૪. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૮)માં આ કૃતિને જમ્બુદ્વીપસમાસથી અભિન્ન ગણી છે. ૫. આ ચાર આહ્નિકમાં વિભક્ત કૃતિ ત. સૂ. વગેરેથી યુક્ત આવૃત્તિમાં ત્રીજા પરિશિષ્ટરૂપે જોવાય છે. એ આવૃત્તિ એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ” તરફથી વિ. સં. ૧૯૫૯માં છપાવાયેલી છે. ૬. આ ૧૯ પદ્યની કૃતિ ઉપર્યુક્ત આવૃત્તિ (પૃ. ૧૭-૧૮)માં બીજા પરિશિષ્ટ તરીકે પ્રકાશિત કરાઈ છે. ૭. આ હરિભદ્રસૂરિએ ૪૦૫ પદ્યમાં જઈણ મરહટ્ટીમાં રચેલી કૃતિ હોવાનું અને એ શ્રી. કેશવલાલ છે. મોદીએ સંપાદિત કરેલી અને વિ. સં. ૧૯૬૧માં પ્રકાશિત કરાયેલી કૃતિ હોવાનું મનાય છે. [આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા. દ્વારા સંપાદિત શ્રાવપ્રજ્ઞપ્તિનું પ્રકાશન થયું છે.] ૮. આ નામની એક અન્ય કૃતિ છે. એમાં પણ દસ અધ્યાય છે. એનાં સૂત્રોની સંખ્યા ૧૦૭ની છે. “સદૃષ્ટિજ્ઞાનવૃત્તાત્મા''થી એનો પ્રારંભ થાય છે. આના કર્તા તરીકે બ્રહ-પ્રભાચન્દ્રનું નામ દર્શાવાય છે. આ કૃતિ હિંદી અનુવાદ અને સ્પષ્ટીકરણ સહિત “અનેકાંત” (વ. ૩, પૃ. ૩૯૩-૪૩૩)માં છપાવાઈ છે. ૯. કણાદે વૈશેષિક દર્શન અંગે ૩૩૩ સૂત્રો રચ્યાં છે. ૧૦. “દાદરા નયવમ' (અર ૩)ની ન્યાયાગમાનુસારિણી વૃત્તિ (વિ. ૧, પૃ. ૩૨૪)માં સિદ્ધસેનસૂરિએ કહ્યું છે એવા ઉલ્લેખપૂર્વક એક અવતરણ અપાયું છે. આ સૂરિ તે જ સિદ્ધસેન દિવાકર છે અને આ અવતરણ એમની કોઈ અનુપલબ્ધ ગદ્યાત્મક કૃતિમાંનું છે એમ તા. ન. (વિ.૧)ની મુનિશ્રી જબ્બવિજયજીની પ્રસ્તાવના (પૃ. ૬૧)માં ઉલ્લેખ છે. ૧૧. જુઓ હૃા. ન. (વિ. ૧)ની ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૬૦) For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ અને મધ્યમ લોક વિષે અને ચોથો અધ્યાય દેવલોક અને દેવો વિષે માહિતી પૂરી પાડે છે. આ કૃતિ સૌ કોઈને–અલ્પરુચિ, વિસ્તૃતરુચિ, શ્રદ્ધાંજીવી, તાર્કિક, ચારિત્રાકાંક્ષી વગેરેને એક યા બીજી રીતે ઉપયોગી અને આકર્ષક નીવડે એવી એની રચના છે. શૈલી પ્રસન્ન અને સરળ છે. સૂત્રો સુગમ, સંક્ષિપ્ત અને સચોટ છે. સાથે સાથે એ અર્થસંદર્ભથી પરિપૂર્ણ છે. આ સમગ્ર સૂત્રોમાં અ. પનાં સૂ. ૨૯-૩૧ દાર્શનિક દૃષ્ટિએ |P ૧૪ વિશેષ મહત્ત્વનાં છે. એ સ્યાદ્વાદની-જૈન તત્ત્વજ્ઞાનની વિશિષ્ટતાની ઝળહળતી જ્યોતિનાં સમાન છે. - સંક્ષેપમાં કહું તો આ કૃતિ મોક્ષના માર્ગ તરીકે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રનો ઉલ્લેખ કરે છે અને મોક્ષનું સ્વરૂપે વર્ણવે છે. સમન્વય- કુસુમપુરમાં એટલે કે પાટલિપુત્રમાં રચાયેલા આ ત. સૂ. સાથે કયા આગમનો કયો અંશ સમાનતા ધરાવે છે એ બાબત સ્થાનકવાસી ઉપાધ્યાય શ્રી આત્મારામજીએ તત્ત્વાર્થસૂત્ર-જૈનામગસમન્વયમાં વિચારી છે. સંગ્રહ– ત. સૂ. એ ઉત્તમ પ્રકારની સંગ્રહાત્મક કૃતિ છે. કેટલાંક સૂત્રો આગમોના પાઠ જે અદ્ધમાગહીમાં છે તેના સંસ્કૃત સમીકરણરૂપે જોવાય છે તો કેટલાંક સૂત્રોમાં આગમપાઠોના અર્થને કર્તાએ પોતાના શબ્દોમાં ગૂંથી લીધેલા નજરે પડે છે. વળી કોઈ કોઈ સૂત્ર આગમમાં ચર્ચાયેલ વિષયની સંક્ષિપ્ત રજૂઆતનો ખ્યાલ કરાવે છે. P ૧૫ અપરિશિષ્ટરૂપ સંકલના- તત્ત્વાર્થત્રિસૂત્રી પ્રકાશિકાની પ્રસ્તાવના (પૃ. ૪)માં એના લેખક પં. પ્રભુદાસ બેચરદાસ પારેખે નીચે મુજબની મતલબના ઉલ્લેખ કર્યા છે :૧. આ અધ્યાય સમગ્ર કૃતિના મુગટરૂપ છે. એમાં છ દ્રવ્યોનું નિરૂપણ છે અને એ આમ પદાર્થવિજ્ઞાન ઉપર મહત્ત્વનો પ્રકાશ પાડે છે. ૨. “ઉત્પા-વ્યય-ધ્રૌવ્યયુજં સત્ ર૬ તવાયે નિત્યમ્ રૂ૦ ઉતાર્પતસિદ્ધઃ | રૂ!" ૩. આને લઈને કેટલાક આ ત. સૂ. ને “મોક્ષશાસ્ત્રમાં કહે છે તે વાત સાર્થક ઠરે છે. દિ. ભાવસેને મોક્ષશાસ્ત્ર રચ્યું છે. એના એક અંશનું નામ ન્યાયસૂર્યાવલી' છે અને એ અંશ પાંચ વિભાગમાં વિભક્ત છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૨૧)માં ઉલ્લેખ છે. ૪. આ પુસ્તક લાલા શેરસિંહ જૈનની પુત્રી (બાલવિધવા) શ્રીમતી ચંદ્રાપતિ તરફથી રોહતકથી ઈ.સ. ૧૯૩૬માં પ્રકાશિત કરાયું છે. આમાં પ્રથમ સૂત્ર આપીને એની નીચે એને મળતો આવતો આગમનો પાઠ એના સ્થળ સહિત અપાયો છે. આના ઉપાજ્ય પૃષ્ઠ ઉપરની જાહેરાત જોતાં એમ જણાય છે કે આગમના પાઠની સંસ્કૃત છાયા તેમ જ એના હિંદી અનુવાદ સહિત આ જ નામનું બીજું પુસ્તક પણ છપાવાયું છે. ૫. આગામોદ્ધારક ત. સૂ.ને અંગે એક સૂત્રાત્મક પરિશિષ્ટ રચ્યું છે અને એ “નવસ્મરનિ પરિશિષ્ટયુક્તતત્વાર્થવૃતાન” એ નામથી જે પુસ્તક શા. માનચંદ વેલચંદ દ્વારા ઈ.સ. ૧૯૧૮માં પ્રસિદ્ધ કરાયું છે તેના અંતમાં અપાયું છે. એનો વિષય મુખ્યત્વે કરીને અપોલોક અને દેવલોક છે. ૬. આ કૃતિ “જૈન ગ્રંથ પ્રકાશક સભા” તરફથી અમદાવાદથી વિ.સં. ૨૦૦૧માં છપાવાઈ છે. ૭. પૃ. ૬માં “ઉતાજીતસિહેઃ” (અ.પ, સૂ. ૩૧)ના ભાષ્યની હકીકત ક્યાંથી અપાઈ છે ઈત્યાદિ જે પ્રશ્નો રજૂ કરાયા છે તેને અંગે એ સૂચવીશ કે ઠાણ (ઠા. ૧૦, સુત્ત ૭૨૭)માં “ખિતfક્ત” એવો પાઠ છે. વળી આ આગમ (ઠા. ૧૦, સુ.)માં “માયાણઓગ' એવો શબ્દગુચ્છ છે. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : પ્રિ. આ. ૧૩-૧૭] (૧) અ. ૪માં “સ્થિતિઃ”એ સૂત્રથી એ અધ્યાયને અંગેનું એક પરિશિષ્ટ શરૂ થાય છે. (૨) અ. પના મુખ્ય વિષયનું નિરૂપણ ૨૮મા સૂત્રે પૂર્ણ થાય છે અને સૂ. ર૯થી સત્, નિત્ય, બન્ય, દ્રવ્ય, ગુણ અને પરિણામ એ છે “શબ્દોના જૈન દર્શનને અભિમત ભાવને સ્પષ્ટ કરવા માટે ભિન્ન ભિન્ન પરિશિષ્ટો શરૂ કરાયાં છે. (૩) અ. ૭માં દાનનું નિરૂપણ પરિશિષ્ટરૂપ છે. વિવરણો- ત. સૂ. ઉપર સંસ્કૃતમાં લગભગ ૪૦ વિવરણો રચાયાં છે. એ પૈકી જે શ્વેતામ્બરોની P ૧૬ કૃતિઓ ઓછેવત્તે અંશે મળે છે તેમના નામ નીચે મુજબ છે : (૧) ઉમાસ્વાતિ, (૨) દેવગુપ્તસૂરિ, (૩) સિદ્ધસેનગણિ, (૪) હરિભદ્રસૂરિ, (૫) યશોભદ્રસૂરિ, (૬) યશોભદ્રસૂરિના શિષ્ય, (૭) મલયગિરિસૂરિ, (૮) કોઈ એક મુનિ અને (૯) ન્યાયાચાર્ય યશોવિજયગણિ. દિગંબરો પૈકી નિમ્નલિખિત મહાનુભાવોનાં ત. સૂ. ઉપર સંસ્કૃતમાં વિવરણ નોંધપાત્ર છે – (૧) પૂજ્યપાદ, (૨) ભટ્ટ અકલંક, (૩) વિદ્યાનન્દ અને (૪) શ્રુતસાગર. ભાષ્ય – આ ભાષ્યના કર્તા ઉમાસ્વાતિ જાતે જ છે એમ લગભગ બધા વિદ્વાનોનું માનવું છે અને એ સપ્રમાણ જણાય છે. લગભગ ૨૦૦ શ્લોક જેવડી મૂળ કૃતિ ઉપરનું આ ભાષ્ય ૨૨૦૦ શ્લોક જેવડું છે. એમાં આવતાં વિષયોનું અધ્યાયદીઠ નિરૂપણ ત. સૂ.ની હારિભદ્રીય ટીકાવાળી આવૃત્તિમાં જોવાય છે. આ ભાષ્યના પ્રારંભમાં મનોહર અને મહત્ત્વની ૩૧ કારિકાઓ છે. આને “સંબંધ-કારિકા' તેમ જ “ભાષ્ય-કારિકા' તરીકે પણ ઓળખાવાય છે. અંતમાં છ પદ્યની પ્રશસ્તિ છે અને એ સૂત્રકારનો પરિચય - ૧૭ પૂરો પાડે છે. આ ભાષ્ય ન્યાયદર્શન તેમ જ એના ઉપરના વાત્સ્યાયને રચેલા ભાષ્ય સાથે વિષય અને કેટલાક શબ્દોની બાબતમાં સરખાવી શકાય તેમ છે. આ ભાષ્યમાં જે સંસ્કૃત અવતરણો છે તે આ પૂર્વે સંસ્કૃતમાં રચાયેલી કોઈ કૃતિમાંનાં હશે.. સોપક્રમ આયુષ્યની ઉપપત્તિ- જૈન દર્શન પ્રમાણે આયુષ્યના અપવર્તનીય અને અનપવર્તનીય એવા બે પ્રકારો છે. અપવર્તનીય આયુષ્ય "સોપક્રમ જ હોય છે પરંતુ અનાવર્તનીય આયુષ્ય તો સોપક્રમ અને નિરુપક્રમ એમ ઉભય પ્રકારનું હોય છે. તેમ છતાં એ આયુષ્યવાળા જીવોને આયુષ્યને ઓછું કરનાર પ્રબળ નિમિત્ત મળે તો પણ તેઓ અકાળે મૃત્યુ પામતા નથી–નિયત કાળમર્યાદા પૂરી થયા પૂર્વે તેમનું ૧. આ ૨૯મું સૂત્ર છે. ૨. આ શબ્દો પૈકી “સત્' શબ્દ અ. ૧, સૂ. ૮માં, ‘નિત્ય' અ. ૫. સૂ. ૩માં, બન્ધ' અ. ૫, સૂ. ૨૪માં, દ્રવ્ય અ. ૫, સૂ. ૨માં અને “પરિણામ' એ. ૫, સૂ. ૨૨માં વપરાયા છે. ૩. એમના કૃતિકલાપ વગેરેની નોંધ જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૪૨-૪૪, ૪૬ અને ૩00)માં મેં લીધી છે. ૪. ૨૪-૨૬ ક્રમાંકવાળી કારિકી પ્રક્ષિપ્ત હોય એમ જણાય છે. આ બાબત મેં પ્રશમરતિ અને સબંધકારિકાને અંગેની મારી ઉત્થાનિકા (પૃ. પ૬૪)માં વિચારી છે જ્યારે પૃ. ૧૫-૧૬માં સંબંધકારિકાઓની મેં રૂપરેખા આલેખી છે. ૫. સોપક્રમ એટલે ઉપક્રમ સહિત ઉપક્રમ એટલે અકાળ મૃત્યુ ઉપજાવનાર નિમિત્તની પ્રાપ્તિ. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ મરણ થતું નથી. એક વેળા બાંધેલું આયુષ્ય તૂટે—ઓછું થઈ શકે એ વાત કેવી રીતે ઘટે તેનો વિચાર આ ભાષ્યમાં ત્રણ ઉદાહરણો દ્વારા કરાયો છે : (૧) ભીના વસ્ત્રનું સુકાવું. (૨) સૂકા ઘાસનું દહન અને (૩) ગણિતની પ્રક્રિયા. આ પૈકી પહેલાં બે ઉદાહરણ તો યોગસૂત્ર (૩, ૨૨)ના ભાષ્યમાં પણ જોવાય છે. ત્રીજું ઉદાહરણ જે ગણિતવિષયક છે તેમાં ગુણકાર (ગુણાકાર) અને ભાગવાર (ભાગાકાર)નો ઉપયોગ સંખ્યાનાચાર્ય અર્થાત્ ગણિતજ્ઞ કરણના લાઘવાર્થે કરે છે એ વાત કહી છે. ગણિતજ્ઞતા– વાચક ઉમાસ્વાતિ ગણિતજ્ઞ છે એ વાતની ઝાંખી ઉપર્યુક્ત ગણિતવિષયક ઉદાહરણથી P ૧૮ થાય છે. વિશેષ પ્રતીતિતો એમણે અ. ૩, સૂ. ૧૧ના ભાગ્ય (પૃ. ૨૫૮)માં જે વર્તુલનાં પરિધિ, ક્ષેત્રફળ ઇત્યાદિને અંગે આપેલાં નીચે મુજબનાં સાત 'કરણસૂત્રો (formulas) વિચારતાં જણાય છે. : (૧) વૃત્તનો એટલે કે વર્તુળનો પરિક્ષેપ એ વિખંભની કૃતિને અર્થાત્ એના વર્ગને દસે ગુણતાં જે રકમ આવે તેના (વર્ગ)મૂળની બરાબર છે. (૨) ગણિત અર્થાત્ ક્ષેત્રફળ એ વૃત્તના પરિક્ષેપને એક ચતુર્થીશ વિખંભ વડે ગુણવાથી નિષ્પન્ન થાય છે. (૩) વિખંભમાંથી ઇચ્છિત "અવગાહ બાદ કરતાં જે રહે તેને એ ઇચ્છિત અવગાહ વડે ગુણી ચાર ગણા કરી એનો વર્ગમૂળ કાઢતાં જે આવે તે જ્યા યાને જીવાનું માપ છે. P ૧૯ (૪) વિધ્વંભ અને જ્યા એ બંનેના વર્ગ વચ્ચેના તફાવતનો વર્ગમૂળ વિખંભમાંથી બાદ કરતાં જે રહે તેનાથી અડધો તે “ઇષ છે. (૫) ધનુષ્કાષ્ઠ એ ઇષના વર્ગને છ ગણો કરી અને એમાં જ્યાનો વર્ગ ઉમેરી જે સંખ્યા આવે તેના વર્ગમૂળની બરાબર છે. (૬) વિખંભ એ યાના વર્ગને ચારે ભાગી તેમાં ઈર્ષાનો વર્ગ ઉમેરતાં જે સંખ્યા આવે તેને ઇષ વડે ભાગવાથી નિષ્પન્ન થાય છે. (૭બાહુ અર્થાત્ બે સમાનાંતર જયાની વચ્ચેનો પરિઘ તે અનુરૂપ ધનુષ્કાષ્ઠોના તફાવતથી અડધો છે. આ કરણ-સૂત્રો અંગ્રેજી પરિભાષામાં નીચે મુજબ દર્શાવી શકાય : ૧. આ કારણસૂત્રો મેં ત. સૂ.ની સિદ્ધસેનીય ટીકાવાળી મારી આવૃત્તિના બીજા ભાગના અંગ્રેજી ઉપદ્યાત (પૃ. ૪૧)માં આપ્યાં છે. ૨. આને અંગ્રેજીમાં સર્કલ' (Circle) કહે છે. ૩. પરિક્ષેપ' કહો કે પરિધિ કહો તે એક જ છે. એનો અર્થ ‘પરિઘ' યાને વર્તુલનો ઘેરાવો થાય છે. એને અંગ્રેજીમાં “સર્કમ્ફરન્સ' (cirumference) કહે છે. ૪. આનો અર્થ ‘વ્યાસ' છે. એ વર્તુળના મધ્ય બિંદુમાંથી પસાર થઈ એના પરિઘને બંને બાજુએ અડકતી સીધી લીટી છે. એને અંગ્રેજીમાં ‘ડાયમીટર (diameter) કહે છે. ૫. આને અંગ્રેજીમાં “એરિયા (area) કહે છે. દ. આને અંગ્રેજીમાં ? કહે છે. 3. આને અંગ્રેજીમાં ‘કોર્ડ (chord) કહે છે. ૮. આને અંગ્રેજીમાં એરો (arrow) કહે છે. ૯. આને અંગ્રેજીમાં “આર્ક' (arc) કહે છે. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : પ્રિ. આ. ૧૭-૨૦] ? ૨૦ (૧) c =/inde (૨) A = 1cd. (૩) c = Ah(d-h), (૪) = -4d - ch) (૫) a =/sh + cર, (૬) d = (he + ) અને (૭) b = 8, 8, 2 જમ્બુદ્વીપસમાસમાં આ જ સાત નિયમો છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સમયેખિત્તસમાસમાં આપ્યાં છે અને એનું સ્પષ્ટીકરણ 'જબુદીવકરણગુણિમાં જોવાય છે. પ્રદેશની પરિહાણિ- અ. ૩, સૂ. ૯ના ભાષ્ય (પૃ. ૨૫૧)માં “મેરુ પર્વત ઉપરનાં વનો ક્યાં ક્યાં આવ્યાં છે એ વાતનો નિર્દેશ કરી ઉમાસ્વાતિએ કહ્યું છે કે નંદન વનથી ઉપરના અને સૌમનસથી નીચેના ભાગમાં અગિયાર હજાર અગિયાર હજાર યોજન ઊંચે જતાં વિખંભની (એક હજાર યોજન જેટલી) પરિહણિ થાય છે. આ સંબંધમાં સિદ્ધિસેનગણિએ પૃ. ૨૫રમાં કહ્યું છે કે આ (ઉમાસ્વાતિએ) કહેલી પરિણાણિ ગણિતની પ્રક્રિયા સાથે જરાયે સંગત થતી નથી. વળી આર્માનુસારી ગણિતજ્ઞો પરિહાણ જુદી રીતે વર્ણવે છે. આમ જે અહીં મતભેદ દર્શવાયો છે તેની ચર્ચા માટે આ સ્થાન નહિ હોવાથી એ વાત હું અહીં જતી કરું છું. ભાષ્યના અનુવાદ– ત. સૂ. ના સૂત્રોના ગુજરાતી વગેરેમાં અનુવાદ થયા છે અને એ પ્રસિદ્ધ પણ કરાયા છે, જ્યારે મારો અંગ્રેજી અનુવાદ અપ્રકાશિત છે. સમગ્ર ભાષ્યનો ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત થયો છે. ત. સૂ. ના પ્રથમ અધ્યાય પૂરતા ભાષ્યનો ગુજરાતીમાં અનુવાદ તેમ જ એને અંગે ગુજરાતીમાં ટિપ્પણરૂપે “રહસ્ય-પરિમલ” પં. પ્રભુદાસ બેચરદાસ પારેખે જે તૈયાર કર્યા હતાં તે “હરિભદ્રસૂરિ જૈન ગ્રંથમાલા'માં ગ્રંથાંક ૧ તરીકે છપાવાયાં છે? આની ભૂમિકા (પૃ. ૪)માં પં. પ્રભુદાસે સમસ્ત ભાષ્યનું ૧. આ કૃતિ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ગ્રંથાક ૧૧૦ તરીકે પ્રસિદ્ધ થનાર છે. ૨. એમણે ટીકા (ભા. ૧, પૃ?)માં ઉમાસ્વાતિની એક ભૂલ બતાવી તે સંતવ્ય ગણવાનો નિર્દેશ કર્યો છે. ૩. ત. સૂ.ના સૂત્રોનું મ કરલું પાઈય રૂપાંતર પણ અપ્રકાશિત છે. ૪. આ પ્રકાશનનું નામ “શ્રીતત્ત્વાર્થધિગમસૂત્ર સ્વોપજ્ઞ-ભાષ્ય : ગુર્જર ભાષાપર્યાય : તથા–રહસ્યપરિમલવિવેચના : યુક્ત ભાગ ૧ લો” એમ રખાયું છે અને એ “કેશરબાઇ જ્ઞાનભંડાર, પાટણ'થી ઇ.સ. ૧૯૩૭માં પ્રસિદ્ધિમાં મૂકાયું છે. આ વાતને આજે ત્રણ દસકા કરતાં અધિક સમય પસાર થઈ ગયો છે પણ બીજા ભાગ પ્રકાશિત થયા જણાતા નથી-કદાચ એ તૈયાર જ નહિ કરાયા હશે. તિ. સૂ. ઉપર પ્રભુદાસ પારેખની સારબોધિની ગુજ. ટીકા સાથે બે ભાગમાં શ્રેયસ્કર મંડળ મહેસાણાથી વિ. સં. ૨૦૧૩માં પ્રસિદ્ધ છે.] આ પ્રકાશનના પ્રારંભમાં મોટા અક્ષરે ગુજરાતી લિપિમાં સંપૂર્ણ ત. સૂ. અપાયું છે. ત્યાર બાદ બાળબોધમાં સંબંધકારિકાપૂર્વક પ્રથમ અધ્યાય પૂરતું આ ભાષ્ય છે. એના પછી “ગુર્જર ભાષા-પર્યાય'ના નામ સંબંધકારિકાનો અનુવાદ છે. ત્યાર પછી ત. સૂ.ના અધ્યાય ૧નું એકેક સૂત્ર આપી એનો અને એને અંગેના ભાગનો ગુજરાતીમાં અનુવાદ ટિપ્પણના અંકપૂર્વક અપાયો છે. એના પછી “રહસ્ય-પરિમલ'ના નામે ટિપ્પણો અપાયાં છે. એમાં કેટલીક વાર શ્રદ્ધાનો અતિરેક નજરે પડે છે. એ વાત તેમ જ કેટલાક મુદ્રણદોષો અને વિરામચિહ્નોની રજૂઆત બાબત બાજુ ઉપર રાખીએ તો પ્રયાસ એકંદર પ્રશંસાપાત્ર ગણાય. સ્વિોપજ્ઞભાષ્ય અન ત, સૂ. ૫. અક્ષયચન્દ્રસાગરના ભાવાનુવાદ સાથે શારદાબેન ચી. એ. સેંટર અમદાવાદથી પ્રસિદ્ધ છે. આ. સુશીલસૂરિજી અને મુનિ દીપરત્નસાગરજીના વિવેચનો પ્રગટ થયેલા છે.] For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ P ૨૧ P ૨૨ P ૨૩ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ હિન્દી ભાષાંતર છપાયાની નોંધ લેતાં કહ્યું છે કે “આ ભાષાંતર ‘જૈનેતર પંડિતને હાથે થયેલું હોવાથી અતિ અશુદ્ધ છે અને ઘણે ઠેકાણે તો તદ્દન જ ખોટું થયું છે.૧ [આ. રાજશેખરસૂરિ, પં. સુખલાલ, પં ધીરુભાઇના વિવેચનો પ્રકાશિત છે.] ૧૨ ભાષ્યાનુસારિણી સિદ્ધસેનીય ટીકા– આના કર્તા સિદ્ધસેનગણિ છે. એઓ સિંહસૂરના શિષ્ય ભાસ્વામીના શિષ્ય થાય છે. એઓ જ ‘ગન્ધહસ્તી' હોય એવી સંભાવના કરવા માટે બે કારણો મળે છેઃ– (૧) ગન્ધહસ્તીના નામે જે અવતરણો જાણવામાં છે તે કેટલીક વાર અક્ષરશઃ અને કોઇ કોઇ વાર કંઇક ફેરફારપૂર્વક આ સિદ્ધસેનીય ટીકામાં જોવાય છે. (૨) જે હારિભદ્રીય અધુરી ટીકા યશોભદ્રસૂરિ અને એમના કોઇ શિષ્યને હાથે પૂર્ણ કરાઈ છે તેમાં એ શિષ્યે એમને જ ગન્ધહસ્તી સિદ્ધસેન' કહ્યા હોય એવો ઉલ્લેખ જણાય છે. આયા ઉપરની શીલાંકસૂકૃિત ટીકાના પ્રારંભમાં ત્રીજા પદ્યમાં ગન્ધહસ્તીએ શસ્ત્રપરિજ્ઞાનું વિવરણ રચ્યાનો ઉલ્લેખ છે. એ ગન્ધહસ્તી તે આ જ સિદ્ધસેન હશે એમ લાગે છે. આ સિદ્ધસેનીય ટીકામાં ધર્મકીર્તિનો ઉલ્લેખ છે. એમનો સમય ઇ. સ. ૬૦૦થી ઇ. સ. ૬૫૦ હોવાનું ઘણાખરા વિદ્વાનો માને છે.” એ હિસાબે સિદ્ધસેનગણિ વિક્રમની સાતમી સદી પછી થયેલા ગણાય. પૃ. ૩૨૭માં એમણે વિશેષાવશ્યકકાર' એવા ઉલ્લેખપૂર્વક વિસેસા.માંથી અવતરણો આપ્યાં છે. એમની ટીકા સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિકૃતટીકા કરતાં પહેલી રચાઇ છે કે પછી એનો અંતિમ નિર્ણય કરવા માટે મેં પ્રયાસ કર્યો છે. આ સંબંધમાં મેં ‘‘સમભાવભાવી હરિભદ્રસૂરિ પૂર્વવર્તી કે સિદ્ધસેનગણિ ?'' નામનો લેખ લખ્યો છે પણ એ અપ્રકાશિત છે. પં. સુખલાલ આ બંને ટીકાકારને સમકાલીન ગણે છે અને તેમાં પણ સિદ્ધસેનગણિને હરિભદ્રસૂરિ કરતાં વૃદ્ધ ગણે છે. વિશેષમાં એમને મતે હારિભદ્રીય ટીકા સિદ્ધસેનીય ટીકા કરતાં પહેલાં રચાઇ છે પરંતુ એ સિદ્ધસેનગણિના જોવામાં આવી નથી. સિદ્ધસેનગણિ આગમાનુસારી તર્કને માનનારા હતા એ વાત એમણે અ. ૧, સૂ. ૩૧ની ટીકા (પૃ. ૧૧૧)માં તર્કાનુસારી આગમ માનનાર મહાવાદી અને પ્રખર તાર્કિક સિદ્ધસેન દિવાકર જેવાને પણ ‘પંડિતંમન્ય’ કહ્યા છે એ ઉપરથી જાણી શકાય છે. એમનું જૈન તેમ જ અજૈન દર્શનોનું જ્ઞાન વિશાળ હતું એમ દાર્શનિક વાદોથી વ્યાપ્ત ૧૮૦૦૦ શ્લોક જેવડી એમની આ ટીકા જોતાં જણાય છે. આ ટીકામાં સૂત્રો અને ભાષ્યને અંગેનાં પાઠાંતરોની ચર્ચા છે. તેમ છતાં અ. ૫, સૂ. ૨૯ને અંગેની હારિભદ્રીય ટીકામાં ૧. ["Studies of Tattvarthsutra with Bhasya By Suzuko Ohiro" પ્ર. લા. દ. વિદ્યામંદિર અમદાવાદ] ૨. આ ટીકા દે. લા. જૈ.માં પ્રકાશિત છે. ૩. એઓ દિન્નગણિના શિષ્ય થાય છે. દ્વાદશારનયચક્રના વૃત્તિકાર સિંહસૂરિ તે જ આ હશે એમ કેટલાકનું માનવું છે. ૪. શ્રી. ભગવદ્દત્તના મતે ધર્મકીર્તિ ઇ.સ. ૬૦૦ પહેલાં થયા છે. ૫. એમનો સત્તાસમય લ.ઇ.સ. ૪૮૯-ઇ.સ. ૫૯૩ છે. ૬. જુઓ ત. સૂ.નો પરિચય (પૃ. ૬૧). ૭. એજન, પૃ. ૬૨. ૮. આ પૂર્વે આથી મોટી તેમ જ નાની ટીકાઓ રચાયાનો આ ટીકામાં ઉલ્લેખ છે. કોઇ મોટી શ્વેતામ્બરીય ટીકા તો હજુ સુધી મળી આવી નથી. તત્ત્વાર્થરાજવાર્તિક અને તત્ત્વાર્થશ્લોકવાર્તિક કરતાં આ ટીકા મોટી છે. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : પ્રિ. આ. ૨૧-૨૫] ૧૩ જે ભાષ્યપાઠ જોવાય છે તે વિષે અહીં કશો જ સારો નથી. આનું કારણ એમ જણાય છે કે એ ટીકા સિદ્ધસેનગણિના જોવામાં નહિ આવી હોવી જોઇએ. પં સુખલાલના મતે સિદ્ધસેનીય વૃત્તિ “રાજવાર્તિક અને “શ્લોકવાર્તિક કરતાં પહેલાં રચાઈ હોવાનો ઘણો સંભવ છે." સર્વાર્થસિદ્ધિ સિદ્ધસેનગણિના જોવામાં નહિ આવી હશે, નહિ તો સાંપ્રદાયિક અભિનિવેશની બાબતમાં પૂજ્યપાદની સ્પર્ધા કરનારા એ ગણિ એમની વૃત્તિની ખબર લીધા વિના રહી શકત નહિ.” સજુલન– સિદ્ધસેનીય ટીકા (ભા. ૨, પૃ. ૨૭ર-૩)માં જે બાર પદ્યો અવતરણરૂપે અપાયાં છે એ પૈકી બીજાથી પાંચમા પદ્યો ભગવદ્ગીતાના નિમ્નલિખિત ક્રમાંકવાળાં પદ્યનું સ્મરણ કરાવે છે – અ. ૧૮, શ્લો) પર, અ. ૬, શ્લો૦ ૧૧ ને ૨૮, અ. ૭, ગ્લો) ૧૦ અને અ. ૨, શ્લો) ૫૮. આ પદ્યો નીચે મુજબ છે : P ૨૪ "विविक्तसेवी लाद्दवाशी यतवाक्कायमानसः । ધ્યાનયો પર નિત્યં વૈરાગ્યે સમુપાશ્રિતઃ ૨૮-૧૨ " વૌ તેણે પ્રતિષ્ઠાણ સ્થિરમાસનમામઃ | नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ॥६-११॥" "युजन्नेवं सदात्मानं योगी विगतकल्मषः । सुखेन ब्रह्म संस्पर्शमत्यन्तं सुखमश्नुते ॥६-२८॥" "बीजं मां सर्वभूतानां विद्धि पार्थ ! सनातनम् । बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् ॥७-१०॥" "यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२-४८॥" ત. સૂ. (અ. ૧, સૂ૩૪)ની ટીકામાં નીચે મુજબ અવતરણ છે : "यत्र ह्यर्थो वाचं व्यभिचरित नामिधानं तत्." આ જ અવતરણ નયચક્ર (અ. ૨)ની ન્યાયાગમાનુસારિણી વૃત્તિ (જંબૂ, પૃ. ૫૮૮)માં “તથા વાવાર્થસિદ્ધસેન દિ” એવા ઉલ્લેખપૂર્વક જોવાય છે. આ સિદ્ધસેન તે સિદ્ધસેન દિવાકર છે એમ જંબૂવિજયજીએ “જૈ. સ. પ્ર.” (વ. ૧૩, અં. ૪)માં છપાવેલા પોતાના લેખમાં તેમ જ દ્રા. . (વિ. ૧)ના પ્રાકથન (પૃ. ૨૩)માં કહ્યું છે. એ કથન સાચું જ હોય તો પણ સિદ્ધસેન દિવાકરના કોઈ પણ ઉપલબ્ધ ગ્રન્થમાં તો એ જણાતું નથી. ' ત. સૂ. (અ. ૫, સૂ. ૨૪)ની ટીકા (પૃ. ૩૫૭)માં દત્તક ભિક્ષુની અર્થાત્ દિનાગની કૃતિમાંથી ? ૨૫ નિમ્નલિખિત અવતરણ શબ્દાન્તરાર્થોપોટૅને બદલે અર્થાતરાપોહં એવા પાઠભેદવાળું અવતરણ અપાયું છેઃ ૧. જુઓ ત. સૂ. નો પરિચય (પૃ. ૧૪૪). ૨. એજન, પૃ. ૧૧૫. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ "अर्थान्तरापोहं हि स्वार्थे कुर्वती श्रुतिरभिधत्त इत्युच्यते" ત. સૂ. (અ. ૭, સૂ. ૮)ની ટીકા (ભા. ૨, પૃ. ૬૮)માં વસુબધુને “આમિષવૃદ્ધ' કહ્યા છે. એ જ પૃષ્ઠ ઉપર વસુબધુને અંગે “વિજ્યસમ નોતિરુપચસ્તા વસુવન્યુવૈધેન' એવો ઉલ્લેખ છે. પૃ. ૩૫૪માં આ વસુબન્ધકૃત વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિવિંશિકાનું આદ્ય પદ્ય અવતરણરૂપે અપાયું છે. ભા. ૨, પૃ. ૩૭૬માં બધુમતી આખ્યાયિકા'નો ઉલ્લેખ છે. 'તત્વાર્થ-ત્રિસૂત્રી-પ્રકાશિકા (વિ. સં. ૧૯૯૯)- ત. સૂ. (અ. ૫)નાં સૂ. ૨૯-૩૧નો અહીં તત્ત્વાર્થ-ત્રિસૂત્રી તરીકે ઉલ્લેખ છે. એ પૈકી “સત્'નું લક્ષણ પૂરું પાડનારું પ્રથમ સૂત્ર દ્વાદશાંગીના બીજકરૂપ ત્રિપદીનું સ્મરણ કરાવે છે. ત્યાર પછીનું સૂત્ર “સત્’ના લક્ષણમાંથી ઉદ્ભવેલા અંકુરરૂપ જણાય છે. આ બે સૂત્રો જિજ્ઞાસા અને સાથે સાથે શંકા અને મૂંઝવણ ઉત્પન્ન કરે એવાં વિલક્ષણ છે. એથી એ શંકાદિના પરિહારરૂપ ત્રીજાં હેતુસૂત્ર રચાયું હોય એમ લાગે છે. આ ત્રણ સૂત્રને અંગે સ્વોપજ્ઞ ભાષ્ય તેમ જ સિદ્ધસેનીય, હારિભદ્રીય વગેરે ટીકાઓ પ્રકાશ પાડે છે. તે પૈકી આ કૃતિમાં તો આ ભાષ્ય અને સિદ્ધસેનીય ટીકા એ બેના જ સ્પષ્ટીકરણરૂપ આ પ્રકાશિકા નામની વૃત્તિ શ્રીવિજયલાવણ્યસૂરિએ રચી છે. પદેવગુપ્તીય ટીકા- સિદ્ધસેનીય ટીકાની કેટલીક હાથપોથીમાં પ્રારંભમાં સમ્બન્ધકારિકા ઉપર ઉપર દેવગુપ્તસૂરિની ટીકા લખાયેલી જોવાય છે. આ ટીકાનું અંતિમ પદ્ય વિચારતાં એમ જણાય છે કે શાસ્ત્રની એટલે કે ત. સૂ. ની ટીકા રચવાના ઉદ્દેશથી આ દેવગુપ્ત ટીકા રચી પરંતુ એમની અભિલાષા પાર પાડી છે એમ જાણવાનું કોઈ સાધન હજુ સુધી તો મળી આવ્યું નથી. એમણે ધારેલી ટીકા રચી હોય તો પણ આજે તો અપ્રાપ્ય છે. ડુપડુપિકા અને એની પૂર્ણાહુતિ- અ. જ. ૫. વગેરેના પ્રણેતા હરિભદ્રસૂરિએ ત. સૂ. અને એના ભાષ્યને અંગે ટીકા રચવી શરૂ કરી હતી. લઘુવૃત્તિ તરીકે ઓળખાવાતી આ ટીકા પૂરી રચાઈ હોય તો પણ એ આજે તો આશરે સાડા પાંચ અધ્યાય પૂરતી જ ઉપલબ્ધ છે. ત્યાર પછીની લગભગ બાકીની ટીકા યશોભદ્રસૂરિ દ્વારા અને ત. સૂ.ના અંતિમ સૂત્રના ભાષ્ય પૂરતા ભાગની ટીકા એમના શિષ્યને હાથે રચાઇ છે, આમ કરવામાં એ બંને ગુરુ-શિષ્ય ગન્ધહસ્તી સિદ્ધસેનની વૃત્તિનો ઉપયોગ કર્યો છે. P ૨૬ ૧. આ કૃતિ પ્રકાશિત છે. જુઓ પૃ. ૮, ટિ. ૬ આમાં સંસ્કૃતમાં વિસ્તૃત વિષયાનુક્રમ અપાયો છે તેથી આ વિષયના અભ્યાસનો માર્ગ સરળ બન્યો છે. ૨. જુઓ પૃ. ૮ ૩. સિદ્ધસેનગણિએ ત. સૂ.ની ટીકા (ભા. ૧, પૃ. ૪૧૯)માં આ ત્રણ સૂત્રનો “સનશાસ્ત્રાર્ષત્રિસૂત્રી" તરીકે નિર્દેશ કર્યો છે. ૪. આમ આ વૃત્તિ મર્યાદિત હોવા છતાં આ ગહન વિષય સમજવામાં ઉપયોગી છે. જો અન્યાન્યની ટીકાઓ વગેરેનો લાભ લઈ વૃત્તિ રચાઈ હોત તો એનું મહત્ત્વ ઘણું વધત. ૫. આ દે. લા. દ્વારા પ્રકાશિત છે. ૬. આ ઝુ. કે. થે. દ્વારા પ્રકાશિત થયેલી છે. ૭. અ. ૬, સૂ. ૨૩ના અમુક ભાગ સુધીની. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : [પ્ર. આ. ૨૫-૨૮] હારિભદ્રીય ટીકાની એક વિશેષતા તે અ. ૫, સૂ. ૨૯ના ભાષ્યનું હરિભદ્રસૂરિએ કરેલું નિરૂપણ છે. અ. ૩, સૂ. ૧૧ની સિદ્ધસેનીય ટીકાની ‘‘અરે''થી થતી પાંચ પંક્તિ (પૃ. ૨૬૧) પ્રાયઃ એ જ શબ્દોમાં હારિભદ્રીય ટીકા (પૃ. ૧૭૫)માં જોવાય છે. આ ઝુપડુપિકાને અંગે કેટલીક વિશેષ માહિતી મેં શ્રી હરિભદ્રસૂરિ નામના મારા પુસ્તક (પૃ. ૨૧૫-૨૨)માં આપી છે. ૧૫ ઉપર્યુક્ત યશોભદ્રસૂરિ તે હારિભદ્રીય ષોડશક-પ્રકરણના વૃત્તિકાર છે કે અન્ય કોઇ તે જાણવું બાકી રહે છે. એઓ હરિભદ્રસૂરિના શિષ્ય કે સત્તાનીય હોય એમ જણાતું નથી, કેમકે નહિ તો યશોભદ્રસૂરિના શિષ્ય પોતાના ગુરુનો એ રીતે પરિચય આપત ને ? આ યશોભદ્રસૂરિને હાથે નહિ જેવો ભાગ પૂરો થવો કેમ રહી ગયો હશે એ જાણવું બાકી રહે છે. મલયગિરીય ટીકા— મલયગિરિસૂરિએ વિશદ અને સુબોધ વૃત્તિકાર તરીકે નામના મેળવી છે. એઓ શબ્દાનુશાસન કિવા મુષ્ટિવ્યાકરણ વગેરેના પ્રણેતા છે. એમને આ ઉપરાંત કેટલાક અન્યકર્તૃકP ૨૮ ગ્રંથો ઉપર પણ તેમ કર્યું છે. એનાં નામો વિષે આગળ ઉપર હું નિર્દેશ કરીશ. અહીં તો એ નોંધીશ કે નન્દીસુત્ત (ગા. ૩૦)માં આર્ય નાગહસ્તી માટેના ઉલ્લેખગત ‘વાગરણ’ના નિમ્નલિખિત ત્રણ અર્થો એની વૃત્તિમાં મલયગિરિસૂરિએ દર્શાવ્યા છે : (૧) સંસ્કૃત વ્યાકરણ, (૨) પ્રાકૃત વ્યાકરણ અને (૩) પ્રશ્નવ્યાકરણ. જો પ્રથમ અર્થ વાસ્તવિક હોય તો એ આર્ય સ્કન્દિલના કરતાં પહેલું રચાયેલું સંસ્કૃત વ્યાકરણ છે. નિષ્ણાત વૃત્તિકા૨ તરીકે મલયગિરિસૂરિ સુપ્રસિદ્ધ છે. એમણે નિમ્નલિખિત આગમો ઉપર એકેક વૃત્તિ રચી છે ઃ ૧. આ નામથી આ મારું પુસ્તક ‘‘શ્રી સયાજી સાહિત્યમાળા’’માં ૩૩૬મા પુષ્પ તરીકે ઇ.સ. ૧૯૬૩માં છપાવાયું છે. ૨. આ વ્યાકરણનું બે તાડપત્રીય પ્રતિઓના આધારે સ્વોપજ્ઞ વૃત્તિ સહિતનું સંપાદન પં. બેચરદાસ જી. દોશીએ કર્યું છે. એમણે સંસ્કૃતમાં જે પ્રસ્તાવના લખી હતી તેના ડો. નગીન જે શાહે અંગ્રેજીમાં કરેલા અનુવાદ સહિત આ પુસ્તક “લા. દ. વિદ્યામન્દિર” તરફથી ઇ.સ. ૧૯૬૭માં પાંચ પરિશિષ્ટો પૂર્વક પ્રકાશિત કરાયું છે. એમાં પાંચ સંધિરૂપ પાંચ પાદ તેમ જ નામને અંગે નવ પાદ, આખ્યાત અંગે દસ, કૃદન્ત અંગે છ અને તન્દ્રિત અંગેના બાર પાદો પૈકી ૨, ૩-૬ (ખંડિત), ૭-૧૦ અને ૧૧ (અપૂર્ણ)ને સ્થાન અપાયું છે. આ પુસ્તકનું નામ શબ્દાનુશાસન રખાયું છે. પ્રસ્તાવનામાં આ વ્યાકરણ વિ. સં. ૧૨૨૭માં રચાયાનો ઉલ્લેખ છે. ૩. ‘‘ભાં. પ્રા. સં. મં.’'માં વ્યાકરણની તાડપત્રીય પ્રતિ છે તેમાં આ નામ છે. આ વ્યાકરણ વિષે મેં જૈ. સં. સા. ઇ. (ખડ ૧)નાં પૃ. ૩૬-૪૦ તથા ઉપોદ્ઘાતનાં પૃ. ૪૫ અને ૪૮માં કેટલીક બાબતો નોંધી છે. ૪. વૈયાકરણ વિનયવિજયગણિએ લોકપ્રકાશ (ભાવલોક, શ્લો. ૨૯)માં એમનો એક ‘યુગપ્રધાન’ તરીકે નિર્દેશ કર્યો છે. જિનમંડનગણિએ કુમારપાલપ્રબન્ધ (પૃ. ૧૩)માં કહ્યું છે કે (‘કલિ.') હેમચન્દ્રસૂરિ અને દેવેન્દ્રસૂરિ સાથે મલયગિરિસૂરિ ગૌડ દેશ જવા માટે નીકળી ખિલ્લુરગ્રામે ગયા હતા. જુઓ મલગિરીય શબ્દાનુશાસનની પ્રસ્તાવના (પૃ. ૩). એમાં મલયગિરિસૂરિ બ્રાહ્મણ હશે અને સંન્યાસી થયા બાદ જૈન શ્રમણ થયા હશે એવું સૂચન કરાયું છે. પૃ. ૪માં કહ્યું છે કે એઓ ‘પૂર્ણતલ્લ’ અને ‘ખરતર’ સિવાયના કોઇ ગચ્છના છે. For Personal & Private Use Only P ૨૭ www.jalnelibrary.org Page #51 -------------------------------------------------------------------------- ________________ P ૩૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ આવસય, ઓહનિજ્જુત્તિ, કપ્પ, ચન્દપણત્તિ, જંબૂદીવપણત્તિ, જીવાજીવાભિગમ, જોઈસકાંડગ, 'નન્દીસૂત્ત, પણવણા, પિણ્ડનિજ્જુત્તિ, રાયપ્પસેણઇજ્જ, વવહાર (પીઠિકા),વિવાહપણત્તિ (સયગ ૨)અને સૂરપણત્તિ. વિશેષમાં એમણે નીચે પ્રમાણેના અનાગમિક ગ્રન્થો ઉપર પણ એકેક વૃત્તિ રચી છે : ૧૬ કમ્મપયડિ, ખેત્તસમાસ, છાસીઇ, ત. સૂ., દેવિન્દનરઇન્દપયરણ, ધમ્મસંગહણી, ધર્મસાર, પંચસંગહ, સંગહણી અને સત્તરિયા. એઓ કુમારપાલના સમકાલીન છે. આ મલયગિરિસૂરિએ ત. સૂ. ઉપર ટીકા રચી છે એમ આ સૂરિએ પણવણા (પય ૧૫) ઉપરની વૃત્તિ (પત્ર ૨૯૮૨)માં કરેલા ઉલ્લેખ ઉપરથી અનુમનાય છે પરંતુ ખેદની વાત છે કે એ ટીકા હજુ સુધી તો મળી આવી નથી. શ્વેતામ્બર મુનિવરોની જે સંસ્કૃત ટીકાઓ ઉપલબ્ધ છે તે બધી જ ભાષ્યાનુસારિણી છે એ જોતાં આ અનુપપલબ્ધ ટીકા પણ તેવી જ હશે. ટિપ્પણ– કોઇ શ્વેતામ્બર મુનિએ ત. સૂ. અને એના ભાષ્ય ઉપર સાધારણ કોટિનું ટિપ્પણ રચ્યું છે. એને તત્ત્વાર્થાધિગમપરિશિષ્ટ પણ કહે છે. અ. ૫, સૂ. ૩૧ના ટિપ્પણ (પત્ર ૩૧)માં એમણે સ્યાદ્વાદમંજરીનો ઉલ્લેખ કર્યો છે એટલે એઓ વિક્રમની ચૌદમી સદી પૂર્વે થયા નથી એ વાત ફલિત થાય છે. ×ટીકા—આના કર્તા ‘ન્યાયવિશારદ' ન્યાયાચાર્ય ઉપાધ્યાય યશોવિજયગણિ છે. આ ટીકા ભાષ્યાનુસારિણી છે. આ ટીકા માંડમાંડ એક અધ્યાય પૂરતી મળી આવી છે અને તે પણ પાંચમી સંબન્ધકારિકાના અંતભાગથી જ શરૂ થાય છે એટલે કે પહેલી ચારની ટીકા સર્વાંશે નથી અને પાંચમીની નહિ જેવી જ છે. એમના સ્વર્ગવાસને લગભગ અઢીસો વર્ષ જ થયાં છે ત્યાં તો એમની કેટલીયે કૃતિઓ અપ્રાપ્ય બની તેનું કારણ વિચારવું ઘટે. ૧. આ અંગેની વૃત્તિનો પ્રારંભિક ભાગ દાર્શનિક બાબતો અંગે ઉત્તમ સાધન પૂરું પાડે છે. ૨. આની વૃત્તિ બધી વૃત્તિઓમાં સૌથી વિસ્તૃત છે. ૩. આ કૃતિ “શ્રીતત્ત્વાર્થટિપ્પણકમ્” એ નામથી શેઠ માણેકલાલ મનસુખભાઇએ ઇ.સ. ૧૯૨૪માં છપાવી છે. ૪. ત. સૂ.(અ. ૧) તેમ જ એને અંગેનું પાંચમી સંબંધકારિકાથી શરૂ થતું ભાષ્ય જે ન્યાયાચાર્યયશોવિજયગણિકૃત ટીકાથી વિભૂષિત છે તેને શ્રીવિજયોદયસૂરિષ્કૃત પહેલી પાંચ સંબંધકારિકાને અંગેના સંસ્કૃત વિવરણ વડે સંયોજિત કરી શેઠ માણેકલાલ મનસુખભાઈએ ઇ.સ. ૧૯૨૪માં પ્રકાશિત કર્યું છે. [સં. ૨૦૫૧માં પણ છપાયું છે.] ૫. એમના નામધારી યશોવિજયગણિએ ત. સૂ. ઉપર અ. ૪, સૂ. ૧૯ જેવાં સૂત્રોને બાદ કરતાં મોટે ભાગે સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠને લક્ષ્યમાં રાખી સૂત્રોનો ગુજરાતીમાં ટબ્બો રચ્યો છે. તેમ છતાં જ્યાં જ્યાં શ્વેતામ્બર અને દિગમ્બર માન્યતામાં ભેદ આવે છે તે તે સ્થળે શ્વેતામ્બર માન્યતા જ અનુસાર અર્થ કર્યો છે. આમ એમણે પાઠ દિગમ્બરીય સ્વીકાર્યો અને અર્થ શ્વેતામ્બર મતાનુસારી કર્યો તે વિલક્ષણતા ગણાય. આનું કારણ પં. સુખલાલે એમ દર્શાવ્યું છે કે દિગમ્બરોને સાચા અર્થનો બોધ કરાવવો અને બીજી બાજુ દિગમ્બરીય સૂત્રપાઠ સ્વીકારતાં શ્વેતામ્બરોને ભડકવાની જરૂર નથી એમ આ ગણિ સૂચવવા ઇચ્છતા હશે. ગમે તેમ પણ ત. સૂ. નો ગુજરાતીમાં અર્થ કરનાર તરીકે યશોવિજયગણિ સૌથી મોખરે છે. [પ્ર. શ્રુતજ્ઞાનપ્રચારક સભા.] ૬. વિશેષ માટે જુઓ યશોદોહન (પૃ. ૧૫, ૧૭, ૫૮, ૧૪૭, ૧૭૫, ૧૭૬ અને ૧૭૯). આ યશોદોહનમાં ત. સૂ. તેમ જ એની અન્ય કેટલીક ટીકાઓ વિષે મેં કેટલોક નિર્દેશ કર્યો છે. જુઓ એનું ચતુર્થ પરિશિષ્ટ (પૃ. ૪૪૩-૪૪૪). . ૭. ત. સૂ. ઉપર ‘તીર્થોદ્વારક' વિજયનેમિસૂરિજીના શિષ્યરત્ન શ્રીવિજયદર્શનસૂરિએ ટીકા રચી છે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : પ્રિ. આ. ૨૯-૩૨] ૧૭ ત્રિસૂટ્યાલોક– ત. સૂ. (અ. ૫, ૨૯-૩૧)ને અંગે ન્યાયાચાર્ય યશોવિજયગણિએ આ કૃતિ કે પછી એ અન્યકર્તુક કૃતિ ઉપર વિવરણ રચેલ છે પરંતુ મૂળ કૃતિ કે એના વિવરણની અદ્યાપિ એક પણ = ૩૧ હાથપોથી મળી આવી નથી. વિશેષ માટે જુઓ યશોદોહન (પૃ. ૧૭, ૮૧, ૧૪૫ અને ૧૮૦). શિવકોટિની ટીકા- કેટલાક અર્વાચીન દિ, શિલાલેખો ઉપરથી એમ જણાય છે કે દિ. શિવકોટિએ ત. સૂ. ઉપર ટીકા રચી હશે. ગમે તેમ પણ આજે તો એ મળતી નથી. આ શિવકોટિને કેટલાક દિ. સમન્તભદ્રના શિષ્ય ગણે છે.* ગન્ધહસ્તિ-મહાભાષ્ય- આ ત. સૂ. ને અંગેનું વિવરણ છે. અને એના કર્તા દિ. સમન્તભદ્ર છે એમ અષ્ટસહસ્ત્રી ઉપરની ટીકા ( )માં દિ. લધુસમન્તભદ્ર અને વિક્રાન્તકૌરવ નામના નાટક ( )માં દિ. હસ્તિમલે કહ્યું છે પરંતુ આમાં એમની ગેરસમજ થઈ હશે એમ લાગે છે, કેમકે નહિ તે આ ભાષ્ય વિષે સર્વાર્થસિદ્ધિ, તત્ત્વાર્થરાજવાર્તિક કે તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં કંઇક તો ઉલ્લેખ હોય ને ? ‘સર્વાર્થસિદ્ધિ – આ ત. સૂ. ઉપરની ૬000 શ્લોક જેવડી ટીકાના કર્તા જૈનેન્દ્ર વ્યાકરણ વગેરેના પ્રણેતા પૂજ્યપાદ છે. એમની કટ્ટર સાંપ્રદાયિકતા આ ટીકામાં ‘કાળ” તત્ત્વ, કેવલજ્ઞાનીઓનો P ૩૨ કવલાહાર, સચેલકત્વ અને માનવી સ્ત્રીની એ જ દેહે મુક્તિ જેવા વિષયોની ચર્ચાના પ્રસંગે તરી આવે છે. પૂજયપાદે પોતાની દિગમ્બરીય માન્યતા પોષવા માટે ભાષ્યમાન્ય સૂત્રપાઠમાં ફેરફાર કર્યો છે, અર્થની ખેંચતાણ કરી છે અને અસંગત અધ્યાહારની કલ્પના પણ કરી છે. ગમે તેમ કરીને એમણે દિગમ્બરીય મન્તવ્યને રજૂ કરવાનો-પકડી રાખવાનો આગ્રહ સેવ્યો છે." સ્વોપજ્ઞ ભાષ્યને સામે રાખીને સર્વાર્થસિદ્ધિ રચાઇ છે એમ એમાં ડગલે ને પગલે ભાષ્યનું જે પ્રતિબિંબ જોવાય છે એ વિચારતાં કહી શકાય. ભાગ્યમાં દાર્શનિકતા છે તેનાં કરતાં વધારે પ્રમાણમાં આ સર્વાર્થસિદ્ધિમાં જોવાય છે. વળી ભાષ્યમાં કરાયેલા સંક્ષિપ્ત નિરૂપણને વિસ્તારવાનું કાર્ય સર્વાર્થસિદ્ધિમાં થયું છે. આમ સાંપ્રદાયિકતા, શૈલીભેદ અને અર્થ વિકાસનો વિચાર કરતાં એ ફલિત થાય છે કે સર્વાર્થસિદ્ધિ ભાષ્ય કરતાં અર્વાચીન છે. ત. સૂ. (અ. ૭, સૂ. ૧૩)ની ટીકામાં સિદ્ધસેન દિવાકરની ત્રીજી દ્વાચિંશિકામાંથી સોળમું પદ્ય ઉધૃત કરાયું છે. આ ઉપરથી સર્વાર્થસિદ્ધિ સિદ્ધસેન દિવાકરના સમય પછીની છે તે વાત સિદ્ધ થાય છે. [‘સર્વાથસિદ્ધિકા દાર્શનિક પરિશીલન' લે. ડો. સીમા જૈન. પ્ર. ભ. ઋષભ. ગ્રંથ. સાંગાનેરથી છપાયું છે.] ૧. જુઓ સ્વામી સમન્તભદ્ર (પૃ. ૯૬). ૨. આ ભારતીય જ્ઞાનપીઠ વ. દ્વારા હિન્દી અનુવાદ સાથે] પ્રકાશિત છે. 3. આ નામની કોઇ બૌદ્ધ કૃતિ હોવાનું મનાય છે. “ખરતરમ્ ગચ્છના જિનસાગરસૂરિના શિષ્ય ઉપાધ્યાય કમલસંયમે વિ.સં. ૧૫૪૪માં ઉત્તરઝયણ ઉપર સર્વાર્થસિદ્ધિ નામની વૃત્તિ રચી છે. આ નામ પૂજ્યપાદની પ્રસ્તુત કૃતિ ઉપરથી યોજાયું હશે. આ કમલસંયમે કમ્મસ્થય ઉપર વિ. સં. ૧૫૪૯માં ટીકા રચી છે. એમણે ગુજરાતીમાં ગદ્યમાં સિદ્ધાન્તસારોદ્ધારસમ્યકત્વોલ્લાસ ટિપ્પણ રચ્યું છે. ૪. આનો પરિચય જે. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૧૫, ૧૭, ૧૮, ૨૧, ૨૨, ૨૮ ઇ.)માં મેં આપ્યો છે. ૫. જુઓ ત. સૂ.નો પરિચય (પૃ. ૧૦૫). ૨ ભા.૩on International For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ P ૩૩ P ૩૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ વૃત્તિપદ– આ સર્વાર્થસિદ્ધિ ઉ૫૨ની ટીકા છે. એના કર્તા દિ. પદ્મનન્દિના શિષ્ય પ્રભાચન્દ્ર છે. અનુવાદ– એસ. એ. જૈન જે સર્વાર્થસિદ્ધિના અંગ્રેજી અનુવાદ માટે પ્રયાસ કર્યાનું અને “રીઆલિટિ” (Reality)માં કલકત્તાથી ઇ.સ. ૧૯૬૦માં પ્રસિદ્ધ કરાયાનું જાણવા મળે છે તે પ્રસ્તુત જ કૃતિ હશે. [હિન્દી અનુવાદ સાથે ‘ભારતીય જ્ઞાનપીઠ' વારાણસીથી પ્રસિદ્ધ.] ૧૮ તત્ત્વાર્થ-વાર્તિક કિંવા રાજવાર્તિક અને એનું સ્વોપજ્ઞ વિવરણ– આ બંનેના કર્તા દિ. અકલંક છે. એમની આ મૂળ કૃતિને રાજવાર્તિક, તત્ત્વાર્થવાર્તિકાલંકાર અને રાજવાર્તિકાલંકાર એ નામે પણ ઓળખાવાય છે. બાકી અકલંકે તો તત્ત્વાર્થવાર્તિક એ નામ મંગલાચરણરૂપ પ્રથમ પદ્યમાં આપ્યું છે. આનું પરિમાણ એના ઉપરના સ્વોપજ્ઞ વિવરણ સહિત ૧૬,૦૦૦ શ્લોકનું મનાય છે. અ. ૧ પૂરતું વિવરણ પાંચ આહિકમાં વિભક્ત છે. આગળ ઉપર આવા વિભાગ પડાયેલા નથી. ઇ.સ. ૧૯૧૫ના સંપાદનમાં અશુદ્ધિઓ રહેવા પામી છે. આ સવિવરણ તત્ત્વાર્થ-વાર્તિકની મહત્તા જોતાં એ સમીક્ષાત્મક પદ્ધતિએ ફરીથી પ્રકાશિત થયું છે તે આનંદનો વિષય છે. ૧. આ કૃતિ એના સ્વોપજ્ઞ વિવરણ તેમ જ મૂળ ત. સૂ. સહિત ‘તત્ત્વાર્થરાજવાર્તિક’ એ નામથી ‘સનાતન જૈન ગ્રંથમાલા''માં ‘‘ભારતીય જૈન સિદ્ધાન્તપ્રકાશિની સંસ્થા'' તરફતી કાશીથી ઇ.સ. ૧૯૧૫માં પ્રકાશિત થયેલી છે. પ્રારંભમાં મૂળ સૂત્રો અકારાદિ ક્રમે અપાયાં છે. સાથે સાથે સવિવરણ વાર્તિકનો વિસ્તૃત વિષયાનુક્રમ રજૂ કરાયો છે. પ્રત્યેક સૂત્રને લગતું વાર્તિક સળંગ ન આપતાં કટકે કટકે અપાયું છે અને એ દરેક કટકાની સાથે સાથે જ એનું સ્વોપજ્ઞ વિવરણ અપાયું છે. [હિન્દી સાથે રાજવાર્તિક ભારતીય જ્ઞાન. પ્રકાશિત છે.] ૨. આ નામ શ્રુતસાગરીય તત્ત્વાર્થવૃત્તિની અ. ૧ને લગતી પુષ્પિકા (પૃ. ૮૦)માં છે અને રાજવાર્તિકાલંકાર એ નામ એના પૃ. ૧૧૦માં છે. ૩. ત. સૂ. (અ. ૨, સૂ. ૩૨) ઉપરના વિવરણમાં બા૨સાણુવેક્ષાની ૩૫મી ગાથા ઉદ્ધૃત કરાઈ છે. ૪. પ્રથમ આફ્રિકના અંતમાં નીચે મુજબની પુષ્પિકા છે : .. " इति तत्त्वार्थवार्तिके व्याख्यानालङ्कारे प्रथमेऽध्याये प्रथममाह्निकं ॥१॥" ૫. ‘‘તત્ત્વાર્થવાર્તિક [રાજવાર્તિક”]એ નામથી જે પુસ્તક ‘ભારતીય જ્ઞાનપીઠ, કાશી'' તરફથી પ્રથમ ભાગ તરીકે ઇ.સ. ૧૯૫૩માં પ્રકાશિત થયું છે. તેમાં ત. સૂ. (અ. ૧-૪) પૂરતું અકલંકનું મૂળ વાર્તિક અને એને અંગેનું સ્વોપજ્ઞ વિવરણ ત. સૂ. (અ. ૧-૪) જેટલા મળૂ સહિત તેમ જ ઉપર્યુક્ત વિવરણના હિન્દી સારાંશ સાથે અપાયું છે. આ પ્રથમ ભાગમાં પ્રારંભમાં હિન્દી વિષયસૂચી છે પણ પ્રસ્તાવના નથી. સંપાદકીય કે પ્રકાશકીય નિવેદન જેવું પણ કશું નથી. આ સંપાદનમાં પાઠાંતરો, તુલનાત્મક પાઠ વગેરે ટિપ્પણરૂપે અપાયાં છે. એથી તેમ જ આ વાર્તિકના વિવરણમાંનાં અવતરણોનાં મૂળ સૂચવાયાં છે એથી એનું મહત્ત્વ વધ્યું છે. ઉપર્યુક્ત સંસ્થા તરફથી દ્વિતીય ભાગ ઇ.સ. ૧૯૫૭માં પ્રકાશિત થયો છે અને એ રીતે ગ્રન્થ પૂર્ણ કરાયો છે. તેમ છતાં એમાં પણ કોઇ કારણસર આ બંને ભાગના સંપાદક પં. મહેન્દ્રકમાર જૈનનું કશું લખાણ– પ્રસ્તાવના કે સંપાદકીય નથી. બાકી અંતમાં નીચે મુજબની જે સામગ્રી એમણે આપી છે તે મહત્ત્વની છે :– (૧) દિગંબર અને શ્વેતાંબર માન્યતા મુજબના (૪) અવતરણોની સૂચી. લગભગ અડધોઅડધ અવતરણોનાં મૂળનો ઉલ્લેખ નથી. (૫) ગ્રંથો અને ગ્રંથકારોનાં નામ. પાઠભેદ સહિત ત. સૂ. (૨) ત. સૂ.નાં સૂત્રોની અકારાદિ ક્રમે અનુક્રમણિકા. (૩) ત. સૂ. ગત શબ્દોની અકારાદિ ક્રમે અનુક્રમણિકા. (૬) ભૌગોલિક શબ્દોની સૂચી. (૭) તત્ત્વાર્થવાર્તિકગત વિશિષ્ટ શબ્દો. દ્વિતીય ભાગમાં પણ પ્રથમ ભાગની જેમ ત. સૂ. તેમ જ વાર્તિક અને સ્વોપજ્ઞ વિવરણનો હિન્દી સાર અપાયો છે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : [પ્ર. આ. ૩૩-૩] ૧૯ તત્ત્વાર્થવાર્તિકની પાંચ વિશેષતાઓ- આ નીચે મુજબ છે : P ૩૫ (૧) અકલકે દાર્શનિક બાબતો સર્વાર્થસિદ્ધિ કરતાં વધારે પ્રમાણમાં ચર્ચા એને મુખ્ય સ્થાન આપ્યું છે અને સર્વાર્થસિદ્ધિમાં જે આગમિક વિષયો વિસ્તારથી અપાયા છે તે એમણે અહીં સંક્ષેપમાં રજૂ કર્યા છે. (૨) એમણે પ્રત્યેક બાબત અનેકાન્ત દૃષ્ટિએ અવલોકી છે અને એ રીતે એનું નિરૂપણ કર્યું છે. વળી અનેકાન્તરૂપ જૈન ભીંતમાં અજૈનો તરફથી જે બાકોરાં કે ગાબડાં પાડવાનો પ્રયાસ થયો હતો તેને ભોંયભેગો કરી એ ભીંતને બરાબર અણીશુદ્ધ જાળવી રાખવાનો એમણે પુષ્કળ પ્રયાસ કર્યો છે. (૩) આ વાર્તિક ઉપર એમણે જાતે વિવરણ રચ્યું છે અને એને વિવિધ અવતરણોથી અલંકૃત કર્યું છે. વિવરણના અંતમાં ૩૨ પદ્યો અવતરણરૂપ જોવાય છે. (૪) અહી ત. સૂ.ના ભાષ્યમાંની કેટલીક કારિકાઓ અપાઇ છે તેમ જ ભાષ્યમાન્ય પાઠની સમાલોચના કરાઇ છે. આમ આ વાર્તિક આ ભાષ્ય પછી રચાયું છે. (૫) સર્વાર્થસિદ્ધિને સામે રાખીને એના પ્રત્યેક મુદાને સમુચિત સ્વરૂપ આપી અકલકે પોતાના આ ‘ગદ્યાત્મક વાર્તિકમાં એને એવી સરસ રીતે ગૂંથી લીધો છે અને પોતાની તરફથી નવી બાબતો એવી સુન્દર રીતે ઉમેરી છે કે સર્વાર્થસિદ્ધિને આખી સમાવી દેવા છતાં પુનરુક્તિ જેવું જણાતું નથી અને રચના સ્વતંત્ર જ હોય એમ લાગે છે. અવતરણો– જૈનેન્દ્ર વ્યાકરણ, વૈશેષિકસૂત્ર વગેરેમાંથી અવતરણ અપાયાં છે. એમાં અ. ૧, P ૩૬ સુ. ૨૨ના રાજવાર્તિક અંગે ભગવદ્ગીતાના અ. ૩નો શ્લો. ૪ર અને અ. ૧, સૂ. ૮ને અંગે ગરુડપુરાણ (અ. ૧૧૦)નો ગ્લો. ૧૫ એ બે નોંધપાત્ર જણાય છે. ત. સૂ. (અ. ૨, સૂ. ૪૯)ના વાર્તિક (પૃ. ૧૦૮)માં (સિદ્ધિવિનિશ્ચયના ટીકાકારથી ભિન્ન) અન્તવીર્ય યતિનો ઉલ્લેખ છે. ટિપ્પણ- આ તત્ત્વાર્થવાર્તિક ઉપરના ટિપ્પણના કર્તા દિ. પદ્મનાભ છે. તત્ત્વાર્થસ્લોકવાર્તિક અને એનું સ્વોપણ વિવરણ – આના કર્તા આપ્તપરીક્ષા વગેરેના પ્રણેતા વિદ્યાનન્દ છે. એમણે કુમારિલકૃત મીમાંસાશ્લોકવાર્તિકને આધારે પોતાના વાર્તિકનું નામ યોજ્યું હોય ? ૩૭ ૧. દાર્શનિક યોગ્યતામાં સિદ્ધસેનીય ટીકા આનાથી ઊતરે તેમ નથી. ૨. આ રીતે આ વાર્તિક ઉદ્યોતકરના ન્યાયવાર્તિકનું સ્મરણ કરાવે છે. ૩. આ વાર્તિક સ્વપજ્ઞ વિવરણ સહિત “ગાંધી નાથારંગ જૈન ગ્રંથમાલા”માં ઈ.સ. ૧૯૧૮માં પ્રકાશિત કરાયું છે. એના સંપાદકે વાર્તિકકારનું નામ વિઘાનંદિસ્વામી આપ્યું છે અને એમને જ પાત્રકેસરી ગણી લેવાની ભૂલ કરી છે. [ત. શ્લો. “સરસ્વતી પુસ્તકભંડાર દ્વારા અને ગ્લો. વા. એ સ્ટડી એલ.ડી.સિરિજ ૯૨માં પ્રકાશિત છે.”] તત્ત્વાર્થશ્લોકવાર્તિક અને એના ઉપરનું સ્વપજ્ઞ વિવરણ એ બને એ બંનેના હિન્દી સ્પષ્ટીકરણરૂપે ૫. માણિકચંદજી કૌદેયની તત્ત્વાર્થચિન્તામણિ નામની ભાષાટીકા તેમ જ ત. સૂ. સહિત તત્ત્વાર્થશ્લોકવાર્તિકાલંકાર એ નામથી “શ્રીઆચાર્ય કુંથુસાગર ગ્રંથમાલા”માં સોલાપુરથી કટકે કટકે પ્રસિદ્ધ કરાયેલાં છે. અત્યાર સુધીમાં આના પાંચ ખંડ અનુક્રમે ઇ.સ. ૧૯૪૯, ૧૯૫૧, ૧૯૫૩, ૧૯૫૬ અને ૧૯૬૪માં પ્રકાશિત થયા છે. પ્રથમ ખંડમાં ત. સૂ. (અ. ૧)ના આદ્ય સૂત્ર પૂરતું જ વિવેચન છે. બીજામાં અ. ૧નાં સૂ. ૨-૮ને અંગેનું, ત્રીજામાં સૂ. ૯-૨૦નું અને ચોથામાં સૂ. ૨૧થી પ્રથમ અધ્યાય પૂર્ણ થતાં સુધીનું વિવેચન છે. પહેલા ત્રણ ખંડ પૈકી For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ એમ જણાય છે, જો કે “વાર્તિક શબ્દ તો એમની પૂર્વે અકલકે પણ વાપર્યો છે. 'તત્વાર્થશ્લોકવાર્તિક એ મીમાંસાશ્લોકવાર્તિક અને પ્રમાણવાર્તિકની પેઠે પદ્યાત્મક કૃતિ છે. એ દ્વારા એમણે કુમારિલ જેવા મીમાંસકો તરફથી જૈન દર્શનને અંગે કરાયેલા પ્રહારોને નિમૂર્ણ બનાવવા સબળ સામનો કર્યો છે. એ રીતે એમની આ કૃતિ અજોડ છે. જેમ અકલેકે સર્વાર્થસિદ્ધિનો ઉપયોગ તત્ત્વાર્થવાર્તિકમાં કર્યો છે તેમ એ તત્ત્વાર્થવાર્તિકનો ઉપયોગ આ વિદ્યાનન્દ તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં કર્યો છે. આ બંને વાર્તિકોનું મૂળ P ૩૮ સર્વાર્થસિદ્ધિ છે તેમ છતાં બંનેમાં એના કરતાં વિશેષ વિકાસ સધાયો છે. તત્ત્વાર્થશ્લોકવાર્તિક એ તત્ત્વાર્થવાર્તિક કરતાં દાર્શનિક અભ્યાસની સૂક્ષ્મતાની દૃષ્ટિએ ચડિયાતું ગણાય છે. એક રીતે એમ કહેવાય કે ત. સૂ. ના ઉમાસ્વાતિકૃત ભાષ્યમાં દાર્શનિકતાનું જે આછું ઝરણું જોવાય છે તે સવાર્થસિદ્ધિમાં સરોવરનું રૂપ ધારણ કરે છે અને સવિવરણ તત્ત્વાર્થવાર્તિકમાં તો એ નદી જેવું બને છે અને સવિવરણ તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં તો મહાનદીનો ભાસ કરાવે છે. દિગમ્બર સાહિત્યના મુગટમણિ જેવાં આ બંને વાર્તિકો સામ્પ્રદાયિક છે તેમ છતાં વૈદિક અને બૌદ્ધ પરંપરાના અભ્યાસ માટે એ અમૂલ્ય સાધન છે અને એ બે સવિવરણ વાર્તિકોમાં આવતાં અવતરણો અનેક ગ્રંથો ઉપર પ્રકાશ પાડે છે. અ. રને અંગેના ત. શ્લો. વા.માં આત્માની વ્યાપકતાનું અ. ૩માં પૃથ્વીના ભ્રમણનું અને સૃષ્ટિકર્તુત્વવાદનું તથા અ. ૪માં પૃથ્વીના આકાર અને એના ભ્રમણનું નિરાકરણ કરાયું છે. સ્વોપજ્ઞ વિવરણ– તત્ત્વાર્થશ્લોકવાર્તિક ઉપર ગદ્યાત્મક સ્વપજ્ઞ વિવરણ છે. આથી આ વાર્તિકની ઉપયોગિતામાં અને મહત્તામાં વધારો થયો છે. એમાં અ. ૧, સૂ. ૩૩ના વાર્તિકમાં નયોનું નિરૂપણ છે તે વિદ્યાનંદ તો નયચક્રને આધારે યોજયાનું કહે છે." પરંતુ એ મૂળે સમ્મઈપયરણમાં ચર્ચાયેલ આ વિષયના પડઘારૂપ જણાય છે તેનું શું ? પ્રત્યેક ખંડમાં લગભગ ૬૫૦ પૃષ્ઠ છે. પહેલા પાંચ ખંડમાંથી એકેમાં પાઠાંતર, ટિપ્પણી કે વિશિષ્ટ પ્રસ્તાવના નથી. બધા મળીને સાત ખંડો થશે એમ ત્રીજા ખંડમાં “સંપાદકીય વક્તવ્ય” (પૃ. ૧)માં કહ્યું છે. અહીં સૂચવાયા મુજબ પ્રથમ અધ્યાય પાંચ ખંડમાં અને બાકીના નવ બે ખંડમાં પૂરા કરવાના હતા પરંતુ પ્રથમ અધ્યાય ચાર ખંડમાં પૂર્ણ કરાયો છે. ચોથા ખંડના પ્રારંભમાં એમાં તેમ જ પહેલા ત્રણ ખંડમાં કટકે કટકે ત. સૂ. (અ. ૧)નાં જે સૂત્રો અપાયાં હતાં તે બધા અપાયાં છે. પાંચમાં ખંડમાં અધ્યાય ર-૪ને શરૂઆતમાં સ્થાન અપાયું છે. એના સંપાદકીય વક્તવ્યમાં એવો નિર્દેશ છે કે છઠ્ઠા ભાગમાં (ખંડમાં) અ. ૫-૬ અને સાતમામાં અ. ૭-૧૦ રજૂ કરાશે અને આમ આ સમગ્ર ગ્રન્થ સાત ભાગમાં પૂર્ણ કરાશે. પહેલા પાંચ ખંડના અંતમાં તે તે ખંડગત ત. શ્લો. વા.માંનાં પધોની સૂચી એક પરિશિષ્ટ તરીકે અપાઇ છે. ૧. શ્રુતસાગરસૂરિકૃત તત્ત્વાર્થવૃત્તિની પુષ્પિકા (પૃ. ૮૦)માં એનો શ્લોકવાર્તિક તરીકે ઉલ્લેખ છે. ૨. એ સુખલાલે ત. સૂ. ના પરિચય (પૃ. ૧૧૭, દ્ધિ. આ.)માં આને ગદ્યાત્મક કૃતિ ગણી છે તે ભૂલ છે. ૩. આ કુંથુસાગર ગ્રં.માં પ્રકાશિત છે. ૪. આને લઈને આ વાર્તિક મીમાંસાશ્લોકવાર્તિક કરતાં વિશિષ્ટ ગણાય. ૫. જુઓ અ, ૧. સૂ ૩૩ને અંગેનો ૧૦મો શ્લોક. ૬, જુઓ સન્મતિપ્રકરણનો પરિચય” (પૃ. ૭૬). For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : પ્રિ. આ. ૩૭-૪૦] ૨૧ આહ્નિકો- સવિવરણ તત્ત્વાર્થવ્લોકવાર્તિક આહ્નિકોમાં વિભક્ત છે. પ્રથમ અધ્યાયને અંગે પાંચ = ૩૯ આહ્નિકો છે જ્યારે ત્રીજાથી દસમા પરત્વે બબ્બે આહ્નિક છે.બીજા અધ્યાય માટે આહ્નિકનો ઉલ્લેખ મુદ્રિત પુસ્તકમાં નથી તે એવી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું એ એક જ આસ્તિકરૂપ હશે તેથી એથી નોંધ નહિ હશે ? | ટિપ્પણી– આ તત્ત્વાર્થબ્લોકવાર્તિકની અજ્ઞાતકૃત ટિપ્પણી છે. 'તત્ત્વાર્થચિન્તામણિ– આ પં. માણિકચંદજી કૌદેય ન્યાયાચાર્ય ત. ગ્લો. વા. અને એના સ્વપજ્ઞા વિવરણને અંગે હિન્દીમાં રચેલી ભાષાટીકા છે. ‘તત્ત્વાર્થવૃત્તિ કિવા તાત્પર્ય (લ. વિ. સં. ૧૫૭૫)–આના કર્તા દિ. શ્રુતસાગરસૂરિ છે. એમની આ ત. સૂ. ઉપરની પાણ્ડિત્યપૂર્ણ વૃત્તિ ૯૦૦૦ શ્લોક જેવડી છે, એના મંગલાચરણરૂપ પદ્યમાં તેમ જ લગભગ અંત (પૃ. ૩૨૫)માં પણ “તત્ત્વાર્થવૃત્તિ” એવું નામ વૃત્તિકારે આપ્યું છે. ઘણાખરા અધ્યાયના P ૪૦ અંતમાં જે પુષ્પિકા છે તેમાં અધ્યાયને બદલે પાદ’ શબ્દ અને ‘તત્ત્વાર્થવૃત્તિ'ની પૂર્વે તાત્પર્ય-સંજ્ઞા” એવો ઉલ્લેખ છે. દા. ત. જુઓ પૃ. ૧૧૦ ઉપરની નીચે મુજબની પુષ્પિકા : “इति सूरिश्री श्रुतसागरविरचितायां तात्पर्यसंज्ञायां तत्त्वार्थवृत्तौ द्वितीयः पादः समाप्तः" આ તત્ત્વાર્થવૃત્તિમાં કાંતત્ર વ્યાકરણનાં સૂત્રો વિશેષતઃ જોવાય છે. કોઈ વાર પાણિનિ અને શાકટાયનનાં વ્યાકરણમાંથી પણ સૂત્રો અપાયાં છે. આ તત્ત્વાર્થવૃત્તિમાં સર્વાર્થસિદ્ધિને લગભગ પૂરેપૂરી સમાવી દેવામાં આવી છે. એ ઉપરથી એમ કહી શકાય કે આ વૃત્તિ એના વિવરણની ગરજ સારે તેમ છે, જો કે એમાં કેટલીક નવીન બાબતો ઉમેરાઈ છે અને તેમાંની કોઈ કોઈ તો સર્વાર્થસિદ્ધિ વગેરે દિગમ્બરીય કૃતિઓ સાથે બંધબેસતી ન આવે એવી પણ છે. શ્રુતસાગરસૂરિ વૃત્તિમાં પોતાને મનગમતી વાત કેટલીક વાર ઉમેરે છે. દા. ત. અ. ૯, સૂ. ૪૭ની વૃત્તિ (પૃ. ૩૧૬)માં વ્યલિંગી મુનિ કંબલ વગેરે લે છે એમ કહ્યું છે. ૧. આ કુંથુસાગર ગ્રં.માં પ્રકાશિત છે. ૨. મૂળ સહિત આ વૃત્તિ પૂરતો ભાગ પૃ. ૧-૩૨૬માં અપાયો છે. ત્યાર બાદ ત. સૂ. નાં સૂત્રો ક્રમશઃ તત્ત્વાર્થવૃત્તિના હિન્દી સારાંશ સાથે અપાયાં છે. અંતમાં ત. સુ. ગત સૂત્રોની, ત. સુ. ગત શબ્દોની તત્ત્વાર્થવૃત્તિગત અવતરણોની, તત્ત્વાર્થવૃત્તિગત ગ્રન્થો અને ગ્રન્થકારોનાં નામોની અને તત્ત્વાર્થવૃત્તિગત વિશેષ શબ્દોની અકારાદિ ક્રમે સૂચી છે. પ્રારંભમાં હિન્દીમાં પ્રસ્તાવના છે. એમાં જૈન દૃષ્ટિએ ત. સૂ. વગેરેમાં કરાતા લોકના- ભૂગોળ, ઘુલોક અને નરકનાં વર્ણનને અઢી હજાર વર્ષ ઉપર આ જાતના અન્ય દર્શનીઓ પણ માનતાં હતાં એ સિદ્ધ કરવા માટે બૌદ્ધ કૃતિ નામે અભિધર્મકોશમાંથી તેમ જ વૈદિક કૃતિઓ પૈકી વ્યાસકૃત ભાષ્ય, ભાગવત તથા વિષ્ણુપુરાણમાંથી પ્રસ્તુત વિષય રજૂ કરાયો છે. વિશેષમાં સપ્તભંગીને અંગે શ્રી રાહુલ સાંકૃત્યાયને દર્શનદિગ્દર્શનમાં દર્શાવેલા વિચારનું અને સ્યાદ્વાદ પરત્વેના ડૉ. સર રાધાકૃષ્ણન્ વગેરેના લખાણમાં કરાયેલાં વિધાનોનું ખંડન કરાયું છે. ૩. જુઓ ઉપર્યુક્ત હિન્દી પ્રસ્તાવના (પૃ. ૯૫-૯૬) For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ P ૪૧ “મોક્ષમાણ્ય નેતા''થી શરૂ થતા પદ્યને આ સૂરિએ ઉમાસ્વાતિકૃત ગયું છે. પૃ. ૧૯૭માં “તત” શબ્દ સમજાવતાં એમણે “દર્દ'નો ઉલ્લેખ કરી એને એક જાતનું “જંઘાવાદિત્ર' કહી એને લોકોમાં “રબાબ' તરીકે ઓળખાવાય છે એવો નિર્દેશ કર્યો છે. ત. સૂ. ઉપર નીચે મુજબની ટીકાઓ- વૃત્તિઓ છે : તાત્પર્ય-તત્ત્વાર્થ-ટીકા- આ ટીકાના કર્તા દિ. અભયનદિ છે. એમણે જૈનેન્દ્ર વ્યાકરણ ઉપર મહત્ત્વપૂર્ણ મહાવૃત્તિ રચી છે. જૈનેન્દ્ર વ્યાકરણ (૨-૨-૯૨)ની મહાવૃત્તિમાં “બાપનો મથુરામ” અને મળદ્ યવનઃ સાતમ્' એમ બે ઉદાહરણ છે. તત્ત્વાર્થસુખબોધવૃત્તિ- આ 3000 શ્લોક જેવડી વૃત્તિના કર્તા દિ. યોગદેવ છે. એની વિ. સં. ૧૬૧૫માં લખાયેલી એક હાથપોથી ઈડરના ભંડારમાં છે. તત્ત્વપ્રકાશિકા- આ યોગીન્દ્રદેવની રચના છે. રત્નપ્રભાકર- આ ૨૪૦૦ શ્લોક જેવડી વૃત્તિના કર્તા દિ. ધર્મચન્દ્રના શિષ્ય પ્રભાચન્દ્ર છે. રત્નપદીપિકા- આ વૃત્તિના કર્તા દિ. બાલચન્દ્ર છે. સુખબોઘ- આ વૃત્તિના કર્તા ભાસ્કરાનદિ છે. સુખબોધિની- આ ૫૦૦૦ શ્લોક જેવડી વૃત્તિના રચનાર દિ. રવિનન્ટિ છે. બાલબોધ-ટીકા- આ દિ. જયન્ત પંડિતની રચના છે. લઘુવૃત્તિ- આ દિ. ચન્દ્રકીર્તિના શિષ્ય દિવાકરનન્દિ ઉર્ફે દિવાકરભટ્ટની રચના છે. નિધિરત્નાકર- આના કર્તાનું નામ જાણવામાં નથી. સુિબોધિકા- કર્તા આ. સુશીલસૂરિ. પ્ર. “સુશીલ સાહિત્ય પ્ર.” જોધપુર.] આ ઉપરાંત ત. સૂ. ઉપર બીજી પણ કેટલીક ટીકાઓ છે. એના કર્તાઓનાં નામ નીચે મુજબ છે :કનકકીર્તિ, દેવીદાસ, પદ્મકીર્તિ, માઘનન્દિ, રાજેન્દ્રમૌલિ, લક્ષ્મીદેવ, વિબુધસેન અને શુભચન્દ્ર [ઘાસીલાલ]. ચૂડામણિ આ ૯૬00 શ્લોક જેવડી કન્નડ (કાનડી) ટીકા છે. અકલંકે પોતાના શબ્દાનુશાસનમાં આ ટીકાનો ઉલ્લેખ કર્યો છે. તત્તન્યાયવિભાકર (વિ. સં. ૧૯૯૫)- આ “પંજાબોદ્ધારક' શ્રીવિજયાનન્દસૂરિ ઉર્ફે આત્મારામજીના પ્રશિષ્ય અને શ્રીવિજયકમલસૂરિના વિનેય શ્રીવિજયલબ્ધિસૂરિની વિ.સં. ૧૯૯૫ની રચના છે. એમાં ૭૫૮ સૂત્રો દ્વારા જૈન દર્શનના મૌલિક સિદ્ધાન્તો રજૂ કરાયા છે. પન્યાયપ્રકાશ- આ સ્વપજ્ઞ વિસ્તૃત વ્યાખ્યા હોઈ એ મહત્ત્વની છે. ૧. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૦-૨૧)=11. ૨. બીજું ઉદાહરણ પાણિનીય અષ્ટા. (૩-૨-૧૧૧)ના મહાભાષ્યમાં જોવાય છે. ૩. જુઓ “અનેકાંત” (વ. ૧, પૃ. ૪૬૦). ૪. આ કૃતિ વિ. સં. ૧૯૯૫માં અને એ જ સ્વોપજ્ઞ વ્યાખ્યા સહિત વિ.સં. ૧૯૯૯માં પ્રકાશિત કરાયેલ છે. ૫. આ છપાયેલ છે. જુઓ ટિ. ૪. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : [પ્ર. આ. ૪૦-૪૩] અનુવાદ– પં. શ્રીભદ્રંકરવિજયજીએ મૂળનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને એ બે ભાગમાં પ્રસિદ્ધ કરાયો છે. આ પૂર્વે મેં મૂળ તેમ જ એની સ્વોપજ્ઞ વ્યાખ્યાના ગુજરાતી અનુવાદ પૂરતું કેટલુંક કાર્ય કર્યું હતું. પરંતુ એમાં વિક્ષેપ થતાં એ અટક્યું. જૈન-સિદ્ધાન્ત-દીપિકા (વિ. સં. ૨૦૦૨)- આ સૂત્રાત્મક કૃતિ તેરાપંથના વર્તમાન આચાર્યશ્રી તુલશીની વિ. સં. ૨૦૦૨ની ચૂરૂપુરીમાં કરાયેલી રચના છે. આમાં ૩૩૦ સૂત્રો છે. એ નવ પ્રકાશોમાં વિભક્ત છે. આમાં ત. સૂ. નાં ૨૨ સૂત્રો એ જ સ્વરૂપમાં અને ૩૪ સદેશ રૂપે રજૂ કરાયાં છે.’ એ ઉપરાંત ‘કલિ.’ હેમચન્દ્રસૂરિ- કૃત પ્રમાણમીમાંસામાંથી પણ કેટલાંક સૂત્રોને આ કૃતિમાં સ્થાન અપાયું છે. જૈન તત્ત્વજ્ઞાન અને જૈનોના આચારનું આ કૃતિમાં નિરૂપણ છે. અંતમાં નવ પદ્યોની પ્રશસ્તિ છે. * વ્યાખ્યા— આ સંક્ષિપ્ત છે પરંતુ વિષય માટે માર્ગદર્શનરૂપ છે. *અનુવાદ– મૂળ તેમજ વ્યાખ્યાનો હિન્દી અનુવાદ મુનિશ્રી નથમલજીએ કર્યો છે. તત્ત્વાર્થસૂત્ર, દશસૂત્ર કિંવા જિનકલ્પિસૂત્ર- આના કર્તા દિ. બૃહત્-પ્રભાચન્દ્ર છે. પ્રભાચન્દ્ર નામના વિવિધ મુનિવરો થયા છે. એ પૈકી એઓ શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીના શિષ્ય તો હોઇ જ શકે નહિ. ૧૦ ૨૩ ૧. આ બંને ભાગ મૂળ સહિત ‘‘શ્રીલબ્ધિભુવન જૈન સાહિત્ય સદન” તરફથી છાણીથી વિ. સં. ૨૦૨૫માં પ્રસિદ્ધ કરાયા છે. બીજા ભાગના અંતમાં મૂળની પ્રશસ્તિરૂપે એના પ્રણેતાની પરંપરા દર્શાવનારાં જે ૧૦૫ સંસ્કૃત પદ્યો અનુવાદકશ્રીએ રચ્યાં છે તેને સ્થાન અપાયું છે. ૨. આ ‘આદિત્ય સાહિત્ય સંઘ' તરફથી સરદારશહર (રાજસ્થાન)– થી વિ. સં. ૨૦૦૮માં ગ્રંથકારકૃત સંસ્કૃત સંક્ષિપ્ત સ્પષ્ટીકરણરૂપ વ્યાખ્યા, મુનિશ્રી નથમલજીના હિન્દી અનુવાદ અને વિસ્તૃત તથા મનનીય વિષયદર્શન તેમ જ ત્રણ પરિશિષ્ટો સાથે પ્રકાશિત કરાઇ છે. વિષયદર્શનમાં દયા અને દાનનું તેરાપંથી દષ્ટિકોણપૂર્વકનું મંતવ્ય રજૂ કરાયું છે ૩. એમણે તેરાપંથના આઠમા આચાર્યશ્રી કાલુરામજી પાસે અગિયાર વર્ષની વયે વિ. સં. ૧૯૮૨માં દીક્ષા લીધી હતી અને બાવીસ વર્ષની વયે એઓ આચાર્ય બન્યા હતા. એમણે ભિક્ષુન્યાયકર્ણિકા રચી છે. એમાં જૈન દર્શનની રૂપરેખા આલેખાઈ છે. ૪. મેં મુખ્યતયા ત. સૂ.ને સામે રાખી ‘જૈન દર્શનનું તુલનાત્મક દિગ્દર્શન' નામથી એક લેખમાળા લખી હતી. એ ‘‘હિંદુ મિલન મંદિર'(વ. ૮, અં. ૨-૭)માં ઇ.સ. ૧૯૫૬માં છપાઇ હતી. એ મેં કરેલા સુધારા-વધારા સાથે ઇ.સ. ૧૯૬૮માં ‘“શ્રીનેમિ-વિજ્ઞાન-કરતૂરસૂરિજ્ઞાનમંદિર” તરફતી અહીંથી (સુરતથી) પુસ્તકરૂપે છપાવાઇ છે. એમાં મેં ગુજરાતીમાં રચેલ ૧૪૧ સૂત્રોને અને એના ભાષ્યરૂપ વિવરણને તેમજ પરિશિષ્ટરૂપે ત. સૂ. માંથી મેં આપેલાં ૫૯ સૂત્રોને સ્થાન અપાયું છે. ૫-૬. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૨. ૭. આ કૃતિ પ્રારંભમાં સંપૂર્ણપણે આપી ત્યાર બાદ ક્રમશઃ સૂત્ર આપી એની નીચે એને અંગેના હિન્દી અનુવાદ અને વિવેચન અપાયાં છે. આ પ્રકારનું આ શ્રી. જુગલકિશોર મુખ્તારનું સંપાદન ‘વીસેવામન્દિર’’ સરસાવાથી ઇ.સ. ૧૯૪૪માં પ્રકાશિત થયેલું છે. ૮. જુઓ મુદ્રિત આવૃત્તિની પ્રસ્તાવના (પૃ. ૧૨.) ૯. આ નામ દસમા અધ્યાયના અંત (પૃ. ૧૬)માં અપાયેલું છે. ૧૦. જુઓ “મા. દિ. ગ્ર.'માં રત્નકરડશ્રાવકાચારની પ્રસ્તાવના (પૃ. ૫૭-૬૬) For Personal & Private Use Only P ૪૩ www.jalnelibrary.org Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ P ૪૪ P ૪પ જૈનેન્દ્ર વ્યાકરણ(૪-૩-૧૮૦)માં કોઇકપ્રભાચન્દ્રનો ઉલ્લેખ છે. એને લગતું સૂત્ર નીચે મુજબ છે : “ત્રે: કૃતિ પ્રમાદ્રશ્ય" આ ઉપરાંત પરલ-નિવાસીવિનયનન્દિના શિષ્ય કે જેમને ચાલુક્ય નરેશકીર્તિવર્માએ (વિ. સં. ૬૨૪) દાન આપ્યું હતું તેમનું નામ પણ પ્રભાચન્દ્ર છે. વલી પ્રમેયકમલમાર્તડ વગેરેના કર્તાનું નામ પણ પ્રભાચન્દ્ર છે. આમ જે વિવિધ પ્રભાચન્દ્ર છે તે પૈકી કોણ અત્રે પ્રસ્તુત છે તેનો નિર્ણય કરવો બાકી રહે છે. પ્રસ્તુત કૃતિ દસ અધ્યાયમાં વિભક્ત છે. એમાં એકંદર ૧૦૭ સૂત્રો છે. અધ્યાયદીઠ તીને સંખ્યા નીચે મુજબ છે : ૧૫, ૧૨, ૧૮, ૬, ૧૧, ૧૪, ૧૧, ૮, ૭ અને ૫. આ સૂત્રો અર્થદૃષ્ટિએ તેમ જ કંઠસ્થ કરી શકાય એ દૃષ્ટિએ પણ સુગમ છે. ઉમાસ્વાતિકત ત. સૂ. સાથે આ કૃતિ સરખાવતાં એમ લાગે છે કે એ પ્રૌઢ કૃતિના સારરૂપ અને એના પ્રવેશદ્વારની ગરજ સારે એવી આ કૃતિ છે. તત્ત્વાર્થસાર (વિક્રમની બારમી સદી)- આ દિ. અમૃતચન્દ્રની પદ્યાત્મક રચના છે. એમણે કુન્દકુન્દાચાર્યકત 'પંચત્યિકાયસંગહ, અપવયણસાર અને સમયસારની વૃત્તિ રચી છે. વિશેષમાં પુરુષાર્થસિક્યુપાય પણ એમની કૃતિ છે. અનગારધર્મામૃત ઉપરની સ્વપજ્ઞ ટીકા નામે ભવ્યકુમુદચત્રિકા (પૃ. ૧૬૦ તેમ જ પૃ. ૫૮૮)માં આશાધરે આ અમૃતચન્દ્રનો ‘ઠક્કર” તરીકે નિર્દેશ કર્યો છે. પ્રસ્તુત કૃતિ નવ અધ્યાયમાં વિભક્ત છે. અને એમાં ૬૧૮ પદ્યો છે. આ કૃતિ જીવાદિ સાત પદાર્થોના નિરૂપણરૂપ છે. “મોક્ષતત્ત્વ' અધ્યાયના શ્લો. ૭ અને ૨૦-૫૪ રાજવાર્તિકમાંથી અને એ રાજવાર્તિકમાં ત. સૂ. ના ભાગ્યમાંથી ઉદ્ધત કરાયેલાં છે. લિઘુતત્ત્વસ્ફોટ– કર્તા અમૃતચન્દ્ર. આ દાર્શનિક કાવ્ય પદ્મનાભ જૈનીના અંગ્રેજી અનુવાદ અને પ્રસ્તાવના સાથે લા. દ. વિદ્યામંદિર અમદાવાદથી ઇ. સ. ૧૯૭૮માં અને હિંદી અનુવાદ સાથે જૈનવિદ્યાસંસ્થાન જયપુરથી સં. ૨૦૫૦માં પ્રસિદ્ધ થયું છે.] વરકાણાતીર્થ', મેવાડની તીર્થત્રયી (દેલવાડા, કેલવાડા, કરહેડા) જગવિખ્યાત જેસલમેરતીર્થ પ્રકા. શ્રુતનિધિ. તારંગાતીર્થ, ઉજ્જયંતગિરિ (ગિરનાર) આરસીતીર્થ આરાસણ (કુંભારિયાજી) પ્રકા. શેઠ આણંદજી કલ્યાણજી.] ૧. આને લઇને એનું “દશસૂત્ર' નામ સાન્તર્થ ઠરે છે. ૨. આને લઇને આનું તત્ત્વાર્થસાર નામ યોજાયું હશે. ગમે તેમ પણ એના એક અધ્યાયની પુષ્યિકામાં તત્ત્વાર્થસાર એવો ઉલ્લેખ જોવાય છે. જુઓ પ્રસ્તાવનાનું પૃ. ૯. ૩. આ કૃતિ “સનાતન જૈન ગ્રન્થમાલા''માં ઇ.સ. ૧૯૦૫માં છપાવાઇ છે. ૪-૬, આ ત્રણે પ્રકાશિત છે. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૫૭-૧૫૮). ૭. ત્રણે વૃત્તિ છપાયેલી છે. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૫૮) ઇત્યાદિ. ૮. આ કૃતિની પં. નાથુરામ પ્રેમીની હિન્દી ટીકા (અન્વયાર્થ અને ભાવાર્થ) સહિતની ચોથી આવૃત્તિ “રા. જે. શા.”માં ઇ.સ. ૧૯૫૩માં છપાવાઈ છે. આમાં પં. નાથુરામ પ્રેમીએ કહ્યું છે. કે મેઘવિજયે 'ત્તિપબોહનાલય (ગા. ૭)ની ટીકામાં તેમ જ અન્યત્ર જે બે પાઈય પદ્યો અમૃતચન્દ્ર આનું કહ્યું છે તે બ્રાન્ત છે. એમણે કોઈ પાઇય કૃતિ રચ્યાનો પુરાવો મળ્યો નથી. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ P ૪૬ પ્રકરણ ૩૭ : દર્શનમીમાંસા (ચાલુ) "પુરુષાર્થસિદ્ધક્યુપાય (વિક્રમની બારમી સદી)- આ પણ તત્ત્વાર્થસાર ઇત્યાદિના રચનાર અમૃતચન્દ્રની ૨૨૬ પદ્યોની રચના છે. એનાં ૧૨, ૪૪, ૬૭ અને ૬૮ ક્રમાંકવાળા પદ્યો કોઈ પ્રાચીન પદ્યાના અનુવાદરૂપ જણાય છે. આ કૃતિમાં પરમ જ્યોતિનો વિજય વાંછી અનેકાન્તને પ્રણામ કરી વ્યવહાર-નય અને નિશ્ચય-નયનું નિરૂપણ કરાયું છે. ત્યાર બાદ આત્મા એ કર્મનો કતાં તેમ જ ભોક્તા છે એમ કહી સમ્યકત્વનું લક્ષણ અને એનાં આઠ અંગો, જીવાદિ સાત તત્ત્વો, શ્રાવકના બાર વ્રતો અને સંખના તેમ જ એ તમામના પાંચ પાંચ અતિચારો, તપના બે પ્રકાર. છ આવશ્યક, ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, દશવિધ ધર્મ, બાર ભાવના, બાવીસ પરીષહ, બંધના ચાર પ્રકારો, સ્યાદ્વાદ ઇત્યાદિ વિષે માહિતી અપાઇ છે. અંતમાં કર્તાએ પોતાની લઘુતા–આત્મા અને પુદ્ગલની ભિન્નતા નિમ્નલિખિત પદ્ય દ્વારા દર્શાવી છે :વળે: તરિત્ર:પતિ પર્વે તીન વાવસ્થાના. P ૪૭ વચૈ: તું પવિત્ર શાસ્ત્રમવું તે પુનરામ: પરર૬ ''3 ટીકા- અજ્ઞાતકર્તીક છે. પ્રશમરતિ (ઉ. વિક્રમની ત્રીજી સદી)- આ કૃતિ વાચકવર્ય ઉમાસ્વાતિએ “આર્યા છંદમાં ૩૧૧ પદ્યમાં રચી છે. એ સંક્ષિપ્ત, મનોમોહક અને સુબોધક કૃતિના બાવીસ વિભાગો પાડી પ્રત્યેકને “અધિકાર" તરીકે ઓળખાવાય છે. એમાં જીવાદિ છ દ્રવ્યો, કષાયો, ભાવના, શ્રમણોનો આચાર, મુક્તિ ઇત્યાદિ બાબતો ચર્ચાઈ છે. ગ્લો. ૧૩૫માં મુનિઓનાં વસ્ત્ર અને પાત્રનું નિરૂપણ છે. આમ અહીં સચેલક મુનિના આચારનું પ્રતિપાદન છે. એ ઉપરથી ઉમાસ્વાતિ “સ્થવિર-કલ્પી” હશે એમ અનુમનાય છે. ત. સૂ. (અ. ૩, સૂ. ૬)ની હારિભદ્રીય ટીકામાં આ પ્રશમરતિના શ્લો. ૨૧૦-૨૧૧ “આ જ સૂરિએ (અર્થાત્ ઉમાસ્વાતિએ) અન્ય' પ્રકરણમાં કહ્યું છે' એવા ઉલ્લેખપૂર્વક રજૂ કરાયા છે. એવી રીતે P ૪૮ ૧. આ પ્રકાશિત છે (જુઓ પૃ. ૪૫). એમાં અંતમાં પદ્યાનુક્રમણિકા અપાઇ છે. વિશેષમાં મૂળ કૃતિ જગમંદરલાલ જેની અંગ્રેજી અનુવાદ સહિત B માં ઈ. સ. ૧૯૩૩માં પ્રસિદ્ધ કરાઈ છે. ૨. આને જિનપ્રવચનરહસ્યકોશ પણ કહે છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૫૩)માં એવો ઉલ્લેખ છે કે મેઘવિજયે યુક્તિપ્રબોધમાં આને શ્રાવકાચાર કહેલો છે પણ એ વાત વિચારણીય જણાય છે. ૩. આ ભાવાર્થ તત્ત્વાર્થસારમાં પણ નીચે મુજબ દર્શાવાયો છે : "वर्णाः पदानां कर्तारो वाक्यानां तु पदावलिः । वाक्यानि चास्य शास्त्रस्य कर्तुणि, न पुनर्वयम् ॥२३॥" ૪. આ પ્રકાશિત છે (જુઓ પૃ. ૧૧). આ કપૂરવિજયે રચેલાં ગુજરાતી ભાવાર્થ અને વિવેચન સહિત આ મૂળ કૃતિ “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૮૮માં છપાવાઇ છે. [આ. ભદ્રગુપ્તસૂરિના વિવેચન, આ. રાજશેખરસૂરિના ભાવાનુવાદ સાથે પ્રગટ થયેલ છે.] ૫. આના નામ તેમ જ બીજી પણ કેટલીક બાબતોની નોંધ મેં પ્રશમરતિ અને સંબંધકારિકાને અંગેની મારી ઉત્થાનિકામાં રજૂ ક્યાં છે. ૬. ન્યાયાચાર્ય યશોવિજયગણિએવૈરાગ્યરતિ નામની જે કૃતિ રચી છે તેનું નામકરણ આ કૃતિના નામને આભારી હશે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૭ P ૪૯ ત. સૂ. (અ. ૫, સૂ. ૬)ની ટીકામાં સિદ્ધસેનગણિએ પ્રશમરતિનું ૨૦૮મું પદ્ય ઉદ્ધત કરતી વેળા એના કર્તા તરીકે ઉમાસ્વાતિનો નિર્દેશ કર્યો છે. આમ બે પ્રાચીન મુનિવરો પ્રશમરતિને ઉમાસ્વાતિની જ કૃતિ ગણે છે. ટીકા- આના કર્તા “બૃહદ્ ગચ્છના જિનદેવના (? માનદેવના) શિષ્ય હરિભદ્રસૂરિ છે. એમણે વિ.સં. ૧૧૮૫માં પાટણમાં ૧૮૦૦ શ્લોક જેવડી આ ટીકા રચી છે. એની પ્રશસ્તિ (શ્લો. ૩)માં જે પ્રાચીન ટીકાઓને આધારે રચાયાની વાત છે એ ટીકાઓ આજે અપ્રાપ્ય જણાય છે. વૃત્તિ- કોઈકે “પ્રીતેિન”થી શરૂ થતી અને ૨૫૦૦ શ્લોક જેવડી આ વૃત્તિ રચી છે એની એક હાથપોથી વિ.સં. ૧૪૯૭માં લખાયેલી મળે છે. "અવચૂર્ણિ– આ કોઈકે રચી છે. ઇટાલિયન અનુવાદ– આ એ. બેલ્લિનિ (Ballini)ની રચના છે. આ અનુવાદ મૂળ કૃતિ તેમ જ કોઈકની સંસ્કૃત વૃત્તિ સહિત ‘કટકે કટકે છપાયો છે. ક્ષેત્રસમાસ કિવા જંબુદ્વીપસમાસ- આના કર્તા તરીકે ત. સૂ.ના પ્રણેતા ઉમાસ્વાતિ છે એમ કેટલાક માને છે. આ કૃતિ ચાર આહ્નિકમાં વિભક્ત છે. ચોથા આહ્નિકના પ્રારંભમાં સાત કરણ-સૂત્રો છે. વૃત્તિ- આ અજ્ઞાતકર્તક છે. એ ૨૮૮૦ શ્લોક જેવડી છે. ક્ષેત્રસમાસ (શકસં. ૧૩૨૦=વિ. સં. ૧૪૫૫)- આના કર્તા ‘પૂર્ણિમા' ગચ્છના પદ્મપ્રભના શિષ્ય દેવાનન્ટ છે. એમણે આ કૃતિ સાત વિભાગમાં વિભક્ત કરી છે. ક્ષેત્રસમાસ- આ કૃતિ સહજરત્ન રચી અને સ્વોપન્ન વૃત્તિથી વિભૂષિત કરી છે. મૂળ કૃતિ સંસ્કૃતમાં હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસંગ્રહગ્રન્થ (લ. વિ. સં. પ૫૦)- આ સુરેન્દ્રકીર્તિસૂરિની રચના છે. એ સંસ્કૃતમાં હશે. આ કૃતિ દિ. બલનદિના શિષ્ય પઘનન્દિએ આશરે ૨૪ર૬ ગાથામાં રચેલા જબૂદીવપષ્ણત્તિસંગહનું સ્મરણ કરાવે છે. એ કૃતિ તેર પ્રકરણોમાં વિભક્ત છે અને એ વિ. સં. ૫૫૦ના અરસામાં રચાયેલી છે. પોપજ્ઞ વૃત્તિ- પ્રસ્તુત કૃતિ આ વૃત્તિથી વિભૂષિત કરાઈ છે. ૧. આ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી પ્રકાશિત છે. ૨. જુઓ “Journal of the Italian Asiatic Society" (Vol, 25, p. 177 ft., & Vol. 29, p. 61 ft.) ૩. આ કૃતિ વિજયસિંહસૂરિની ટીકા સહિત “બિબ્લિઓથેકા ઇન્ડિકા"માં “રયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ” તરફથી ઈ.સ. ૧૯૦૩માં પ્રકાશિત કરાઈ છે. વળી આ જ ટીકા સહિત મૂળ કૃતિ “સત્યવિજય ગ્રંથમાલા''માં અમદાવાદથી ઈ.સ. ૧૯૨૨માં છપાવાઈ છે. ૪. એક અજ્ઞાતકર્તૃક ક્ષેત્રમાસ છે અને એના ઉપર કોઈકની વૃત્તિ છે. વળી જિનદાસની ટીકાવાળા ક્ષેત્રસમાસના રચનાર એ જ જિનદાસ પોતે હશે એમ મનાય છે. ૫. કેટલાક આને જ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત ખેત્તસમાસની વૃત્તિ ગણે છે પણ એ ભૂલ હોય એમ લાગે છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૦૦)માં ઉલ્લેખ છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ : દર્શનમીમાંસા (ચાલુ) : પ્રિ. આ. ૪૮-૫૧] ૨૭ ક્ષેત્રલોક(વિ.સં. ૧૭૦૮)આલોકપ્રકાશનો ભાગછે અને એવિશ્વનું જૈન દૃષ્ટિએ નિરૂપણ પૂરું પાડે છે. ત્રિલોકદીપિકા કિવા રૈલોક્યદીપક- આ ઇન્દ્રવર્માની કૃતિ સંસ્કૃતમાં હશે અને એનો વિષય ભૂગોળ હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે. નૃતત્ત્વનિગમ કિંવા લોકતત્ત્વનિર્ણય (ઉં. વિ. સં. ૮૨૦)- આ સમભાવભાવી હરિભદ્રસૂરિની P ૫૦ કૃતિ છે. આમાં ૧૪૭ (૭૫+૩૫+૩૭) પદ્યો છે. આમાં સુદેવનું લક્ષણ રજૂ કરતાં બ્રહ્મા વગેરે વૈદિક હિન્દુઓના દેવોમાં એ ઘટતું નથી એમ પ્રતિપાદન કરાયું છે. વિશેષમાં આ લઘુ કૃતિમાં વિશ્વનું અને આત્માના સ્વરૂપનું તેમ જ કર્મના સિદ્ધાન્તનું નિરૂપણ છે. આના કેટલાંક પદ્યો ભગવદ્ગીતા સાથે મળતાં આવે છે. આ કૃતિ અંગેની વિશેષ માહિતી માટે જુઓ “શ્રીહરિભદ્રસૂરિ' (પૃ. ૧૧૩-૧૧૬ અને ૧૪૦). અનુવાદ– આ કૃતિનો ગુજરાતીમાં અનુવાદ કરાયો છે. જઇટાલિય અનુવાદ– ડો. લુઈગે સુઆલિએ મૂળ કૃતિનો ઇટાલિયન ભાષામાં અનુવાદ કર્યો છે. [‘લોકતત્ત્વનિર્ણય એક સમીક્ષાત્મક અધ્યયને અનુસંધાન] P ૫૧ પસર્વશસિદ્ધિ (ઉં. વિ.સં. ૮૨૦)– આના પ્રણેતા સમ ભાવભાવી હરિભદ્રસૂરિ છે. એમણે આ દ્વારા “સર્વજ્ઞ' હોઈ શકે છે એ વાત વિચારી છે અને એ દ્વારા સર્વજ્ઞનો નિષેધ કરનાર મુદાઓનું નિરસન કર્યું છે. આમાં વચ્ચે વચ્ચે ગદ્યાત્મક લખાણ છે. બાકી મુખ્યતયા આ કૃતિ પદ્યમાં છે. વિસ્તારથી કહું તો પ્રારંભિક ૨૧ પદ્યો પછી ગદ્યાત્મક લખાણ, ત્યાર બાદ ૨૫ પદ્યો, પછી પાછું ગદ્યાત્મક લખાણ અને અંતમાં ૨૨ પદ્યો છે. આમ એકંદર ૬૮ પદ્યો છે. સ્વોપજ્ઞ ટીકા- આ અનુપલબ્ધ છે. "સર્વહિતા- આ વૃત્તિ શ્રીવિજયામૃતસૂરિજીએ વિ.સં. ૨૦૧૯માં રચી છે. ભાવાનુવાદ– ઉપર્યુક્ત વૃત્તિનો તથા મૂળનો ભાવાનુવાદ મુનિશ્રી હેમચન્દ્રવિજયજીએ કર્યો છે. “લઘુસર્વજ્ઞસિદ્ધિ– આ અનન્તકીર્તિની કૃતિ છે. બૃહત્સર્વશસિદ્ધિ- આ પણ ઉપર્યુક્ત અનન્તકીર્તિની કૃતિ છે. સર્વજ્ઞસિદ્ધિકાત્રિશિકા- આના પ્રણેતા શાન્તિચન્દ્રગણિ છે. ૧. આનો પરિચય આગળ ઉપર (પૃ. ૫૭-૬૨)માં અપાયો છે. ૨. આ કૃતિ “જૈન ધર્મ પ્રસારક સભા” તરફથી ઈ.સ. ૧૯૦૨માં છપાવાઇ હતી. ત્યાર બાદ આ ગુજરાતી અનુવાદ સહિત “હંસવિજયજી જૈન ફ્રી-લાઈબ્રેરી”ની ગ્રન્થમાલામાં ઇ.સ. ૧૯૨૧માં છપાવાઇ છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ. ઉપરનું ટિપ્પણ. ૪. આ GSAI (VOI. XVIII, R 263 ff.)માં ઈ.સ. ૧૯૦૫માં મૂળ સહિત છપાયો છે. ૫. આ કૃતિ હિંસાષ્ટક અને એની સ્વોપજ્ઞ અવચૂરિ તેમજ ઐન્દ્રસ્તુતિ સહિત “ઋ. કે. જે. સ.” તરફથી ઇ.સ. ૧૯૨૪માં પ્રસિદ્ધ કરાઈ છે. વિશેષમાં આ મૂળ કૃતિ સર્વહિતા નામની વૃત્તિ અને એ બંનેના ભાવાનુવાદ તથા પં. ધુરન્ધરવિજયગણિએ લખેલા પુરોવચન સહિત “જૈ. સા. વ. સ.” તરફથી વિ. સં. ૨૦૨૦માં પ્રકાશિત કરાઇ છે. આ પુરોવચનમાં સર્વજ્ઞ અંગેના ત્રણ મંતવ્યો છે. સાથે સાથે પં. સુખલાલજીને અંગે કેટલુંક લખાણ છે. ૬-૭. આ જૈ. સા. વ. સ. તરફથી પ્રકાશિત છે. જુઓ ટિ. ૫. ૮-૯. આ બંને એકસાથે “માણિકચન્દ દિગમ્બર ગ્રંથમાલા”માં ગ્રન્થાંક ૧ તરીકે વિ.સં. ૧૯૭૨માં પ્રકાશિત કરાઈ છે. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૭ P પર P ૫ 3 સર્વજ્ઞસ્થાપનાપ્રકરણ- આ અજ્ઞાતકર્તક છે. સર્વજ્ઞાભાવનિરાકરણ– આના કર્તાનું નામ જાણવામાં નથી. લેખ– “સર્વશવાદ અને તેનું સાહિત્ય” નામના મારા લેખમાં મેં સર્વજ્ઞતાને સિદ્ધ કરનારી કૃતિઓની સૂચી આપી છે. ધર્મબિન્દુ (ઉ. વિ. સં. ૮૨૦)- આ પણ ઉપર્યુક્ત હરિભદ્રસૂરિની રચના છે. એ આઠ અધ્યાયમાં વિભક્ત છે. એ સૂત્રાત્મક કૃતિ મુખ્યતયા ગદ્યમાં છે. આ શ્રાવકોના તેમ જ સાધુના આચારવિચારના નિરૂપણરૂપ છે. આમ આ મુખ્યતયા ચરણકરણાનુયોગને લગતી કૃતિ છે. આ કૃતિ અંગે મેં શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૦૦-૧૦૫)માં વિસ્તારથી વિચાર કર્યો છે. "વૃત્તિ- આના કર્તા મુનિચન્દ્રસૂરિ છે. અનુવાદો- મૂળ કૃતિના ગુજરાતીમાં “પાંચેક અનુવાદો થયેલા છે. ભાષાન્તર– અમૃતલાલ મોદીએ મૂળનું તેમ જ આ વૃત્તિનું હિન્દીમાં ભાષાન્તર કર્યું છે. ધર્મસાર (ઉ. વિ. સં. ૮૨૦)- આ સમભાવભાવી હરિભદ્રસૂરિકૃતિ પ્રકરણ છે એમ પંચસંગહ (ગા. ૮)ની મલયગિરિસૂરિકૃત ટીકા (પત્ર ૧૧ આ)ની નિમ્નલિખિત પંક્તિ ઉપરથી જાણી શકાય છે : "उक्तं हरिभद्रसूरिणा धर्मसारप्रकरणे 'साध्यव्याधिसममेव तत्' ।" સ્વપજ્ઞ ટીકા- આ અનુપલબ્ધ છે. હરિભદ્રસૂરિએ જાતે આ ટીકા રચી હતી એમ દેવેન્દ્રસૂરિએ છાસીઈ (ગા. ર૯)ની સ્વોપજ્ઞ ટીકા (પૃ. ૧૬૧)માં કરેલા નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી જણાય છે : "यदाह धर्मसारमूलटीकायां भगवान् श्रीहरिभद्रसूरिः" આમ અહીં હારિભદ્રીય ટીકાને “મૂલટીકા” કહી છે. વિશેષમાં અહીં એમાંથી નીચે મુજબનું અવતરણ અપાયું છે. - "मनोवचसी तदा न व्यापारयति, प्रयोजनाभावात् ।" ધર્મસાર અને એની મૂળ ટીકા વિષે શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૦૬-૧૦૭)માં મેં કથન કર્યું છે. ‘ટીકા- આ મલયગિરિસૂરિએ રચી છે એમ ધમ્મસંગહણી (ગા. ૪)ની એમની ટીકા (પત્ર ૭) ઉપરથી જાણી શકાય છે. પ્રસ્તુત ઉલ્લેખ નીચે પ્રમાણે છે – ૧. આ લેખ “જૈ. સ. પ્ર.'' (વ. ૧૦, અં. ૨-૩)માં પ્રસિદ્ધ કરાયો છે. ૨. આ કૃતિ મુનિચન્દ્રસૂરિકૃત વૃત્તિ સહિત “આ. સમિતિ” તરફથી ઈ.સ. ૧૯૨૪માં છપાવાઈ છે. મુનિશ્રી જંબૂવિજયજીએ પ્રાચીન પ્રતોના આધારે સંશોધન કર્યું છે. “જિ. આ. દ્ર.” દ્વારા પ્રકાશિત છે. “મોમૈકલક્ષી પ્રકાશન' દ્વારા આ. ચન્દ્રગુપ્તસૂરિ સંપાદિત સં. ૨૦૪૪માં પ્રસિદ્ધ છે.] ૩. આથી કરીને આ કૃતિને ૪રમા પ્રકરણમાં સ્થાન આપવું ઘટે. ૪. આ ‘આ. સમિતિ દ્વારા' પ્રકાશિત છે. જુઓ ટિ. ૨. ૫. આ બધા પ્રકાશિત છે. જુઓ શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૦૫-૧૦૬) દ, આ ભાષાન્તર મૂળ સહિત “હિન્દી જૈન સાહિત્ય પ્રચારક મંડલ” તરફથી અમદાવાદથી ઇ.સ. ૧૯૫૧માં પ્રસિદ્ધ કરાયું છે. ૭-૮, આ અદ્યાપિ અપ્રાપ્ય છે. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ : દર્શનમીમાંસા (ચાલુ) : પ્રિ. આ. ૫૧-૫૫] “યથા વાપુરુષાર્થતા ૩ાર્થનામયોરસ્તથા ધર્મશારીકાથામfમહિતમિતિ ને પ્રતા(ત) તે '' P ૫૪ ધર્મસાર– આ “માલધારી દેવપ્રભસૂરિની રચના છે. એ મળતી નથી. અશ્વસનીય કૃતિ (ઉં. વિક્રમની દસમી સદી)- ઉત્તરસૂઝયણ (અ. ૨, સૂ. ૪૪)ની ‘વાદિવેતાલ’ શાન્તિસૂરિકૃત ટીકા (પત્ર ૧૩૨૮)માં વાચક અશ્વસેનના નામપૂર્વકના અવતરણ સહિત નીચે મુજબનું લખાણ છે : "उक्तं चाश्वसेनवाचकेन- 'आत्मप्रत्यक्ष आत्माऽयम्' इत्यादि । अथायं दृग्गोचर इति नास्तीत्युच्यते, નામÀાનો, તર્તનૈવતમ્ – ‘ર ૨ નાસ્તીક તત્ સર્વ વક્ષના વન વૃદ્યતે' !'' આ ઉપરથી આ વાચકે કોઈ દાર્શનિક મીમાંસાને લગતી કૃતિ રચી હશે એમ માની અને સાથે સાથે - અનમાં હશે એમ મને લાગવાથી મેં આની અહીં નોંધ લીધી છે. કદાચ એ ન્યાયની જ કૃતિ હોય તો એની ગણના હવે પછીના પ્રકરણમાં થવી ઘટે. દ્રવ્યાલંકાર (ઉ. વિ. સં. ૧૨૦૨)- આના કર્તા કલિ.” હેમચન્દ્રસૂરિના બે વિદ્વાન વિનય રામચન્દ્ર અને ગુણચન્દ્ર છે. આમ આ ક્રિકણ્વક કૃતિ છે. એમાં ત્રણ વિભાગ છે. પહેલામાં જીવ-દ્રવ્ય અને પુદ્ગલ-દ્રવ્યનું, બીજામાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યોનું અને ત્રીજામાં આકાશાસ્તિકાય નામના દ્રવ્યનું નિરૂપણ છે. આ કૃતિની વિ.સં. ૧૨૦૦માં લખાયેલી એક હાથપોથી જેસલમેરના ભંડારમાં છે. મુનિરાજશ્રી જંબૂવિજયજી મ. દ્વારા સંશોધિત-સંપાદિત થઈ દ્રવ્યાલંકાર લા. દ. વિદ્યામંદિર અમદાવાદથી એલ.ડી. સિરિજ ૧૨૧માં ઈ.સ. ૨૦૦૧માં પ્રસિદ્ધ થયું છે.] અન્યયોગવ્યચ્છેદાવિંશિકા (શ્લો. ૯) ઉપરની ટીકા નામે સ્યાદ્વાદમંજરી (પૃ. ૯૮, જૈન)માં P ૫૫ દ્રવ્યાલંકારમાંથી અવતરણો અપાયાં છે. એમ કરતી વેળા એના કર્તા તરીકે ‘દ્રવ્યાલંકારકારનો દ્વિવચનમાં પ્રયોગ કરાયો છે. આ. સુશીલસૂરિકૃત સ્યાદ્વાદબોધિની ટીકા સાથે “સુશીલ સા. પ્રકા.” જોધપુરથી ૨૦૫૩માં પ્ર.] કર્મગ્રંથ- હરિવંશપુરાણમાં કોઇ જયસેન વિષે એવી રીતનો ઉલ્લેખ છે કે એથી એમ ભાસે છે કે એમણે કર્મ-સિદ્ધાન્તને લગતો કોઈ ગ્રન્થ રચ્ય હશે. આ અનુમાન સાચું ઠરે તો પણ એ ગ્રન્થ સંસ્કૃતમાં હશે કે કેમ તે જાણવું બાકી રહે છે. કર્મગ્રન્થ (લ. વિ. સં. ૧૪૫૦)- આના કર્તા “આગમ ગચ્છના જયતિલકસૂરિ છે. આ નામના બૃહત્ તપા' ગચ્છના એક સૂરિએ વિ.સં. ૧૪૫૬માં અનુયોગદ્વારચૂર્ણિનો ઉદ્ધાર કરાવ્યો છે.' ૧. આ નામ મેં યોજયું છે. ૨. આનો એફ. ડબલ્યુ. થોમસે નિમ્નલિખિત નામથી અનુવાદ કર્યો છે : "The Flower-Spray of the Quodammodo Doctrine" BM 24044LE "Akadomie-Verla" તરફથી બર્લિનથી ઇ.સ. ૧૯૬૦માં પ્રસિદ્ધ કરાયો છે. [ડો. જગદીશચન્દ્ર જૈનનો હિન્દી, સા. સુલોચનાશ્રી અને પં. અજિતશેખર વિ. ના ગુજ. અનુવાદો પ્રગટ થયા છે. મુનિપ્રશમરતિ વિ. સંપાદિત સ્યા. મ. પ્રવચન પ્રકાશન પુનાથી ૨૦૫૮માં પ્રસિદ્ધ થઈ છે.] ૩. આ નામ મેં યોજ્યું છે. ૪. આ કૃતિ “જૈ. ધ. પ્ર. સ.” (?) તરફથી છપાવાઈ છે. ૫. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૪૭) For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૭ P ૫૬ કર્મવિષયક પ્રસ્તુત કૃતિ ચાર વિભાગમાં વિભક્ત છે. એનાં નામ નીચે મુજબ છે :(૧) પ્રકૃતિ-વિચ્છેદ, (૨) સૂક્ષ્માર્થ-સંગ્રાહક, (૩) પ્રકૃતિ-સ્વરૂપ અને (૪) બંધ-સ્વામિત્વ. આ ચારને “ચાર સંસ્કૃત કર્મગ્રંથ” તરીકે ઓળખાવાય છે અને ઓનો ગ્રંથાગ્ર પ૬૯ શ્લોકનો દર્શાવાય છે. લોકવિભાગ (ઉં. વિક્રમની પંદરમી સદી)– આના કર્તા દિ. સિંહસૂરિ છે. એમણે ૧૫૨૬ શ્લોકની આ કૃતિ નિમ્નલિખિત ૧૧ અધિકારમાં–પ્રકરણોમાં વિભક્ત કરી છે : (૧) જંબુદ્વીપ, (૨) લવણ સમુદ્ર, (૩) માનુષ-ક્ષેત્ર, (૪) દીપ-સમુદ્ર, (૫) કાલ, (૬) તિર્યગ્ર |P ૫૭ લોક, (૭) ભવનવાસિલોક, (૮) ગતિ, ૯૯) મધ્ય-લોક, (૧૦) વ્યંતર-લોક અને (૧૧) સ્વર્ગ તથા મોક્ષ. રૂપાંતર– દિ. સર્વનન્ટિએ શકસંવત્ ૩૮૦માં– કાંચીના સિંહવર્મા રાજાના રાજ્યકાળના બાવીસમા વર્ષમાં લગભગ ૧૫૩૬ શ્લોક જેવડી જે લોગવિહગ (સં. લોકવિભાગ) નામની કૃતિ રચી હતી અને જે હજુ સુધી તો અપ્રાપ્ય છે તેના સંસ્કૃત રૂપાંતર તરીકે પ્રસ્તુત કૃતિને ઓળખાવાય છે. અવતરણો– આ લોકવિભાગમાં આદિપુરાણ (પર્વ ૩)માંથી, નેમિચન્દ્ર વિ.સં. ૧૯૩૫માં રચેલા તિલોયસારમાંથી તેમ જ તિવૃષભકૃત તિલોયપષ્ણત્તિમાંથી કેટલીક ગાથાઓ ઉદ્ઘત કરાઈ છે. હાથપોથી– આ લોકવિભાગની વિક્રમની સોળમી સદીમાં લખાયેલી એક હાથપોથી મળે છે. લોકપ્રકાશ (વિ. સં. ૧૭૦૮)- આ પહેમલઘુપ્રક્રિયા વગેરેના પ્રણેતા ઉપાધ્યાય વિનયવિજયગણિ છે. એમણે આ બૃહત્કાય ગ્રન્થને નિમ્નલિખિત ચાર વિભાગમાં વિભક્ત કર્યો છે : (૧) દ્રવ્ય-લોક, (૨) ક્ષેત્ર-લોક, (૩) કાલ-લોક અને (૪) ભાવ-લોક. P. ૫૮ ૧. કર્મ-સિદ્ધાન્તમાં સંક્રમનો સમાવેશ થાય છે. એને અંગે આ સિદ્ધાન્તના નિષ્ણાત શ્રીવિજયપ્રેમસૂરિજીએ સંક્રમપ્રકરણ યોજ્યું છે. એનો પ્રથમ ભાગ શ્રી. રણછોડદાસ શેષકરણ શાહે મુંબઈથી ઈ.સ. ૧૯૩૧માં અને બીજો ભાગ શ્રી. શાંતિદાસ ખેતશીએ ઈ.સ. ૧૯૩૩માં પ્રકાશિત કર્યો છે. આ આચાર્યે આ પૂર્વે ‘ગણિ” અવસ્થામાં કર્મસિદ્ધિ નામનું પુસ્તક સંસ્કૃતમાં રચ્યું છે અને એ શ્રી હઠીચંદ દીપચંદ (હાલ મુનિશ્રી હંસસાગર) તરફથી ઇ.સ. ૧૯૨૯માં પ્રસિદ્ધ કરાયું છે. એમાં કાળ, સ્વભાવ, નિયતિ વગેરે વિષે એકાંતે આગ્રહ રાખનારના વિચારોનું ખંડન કરાયું છે. આ સંબંધમાં જુઓ મારું પુસ્તક નામે કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય (પૃ. ૧૦૨ ૧૦૩). ૨. જે. સા. ઈ. (પૃ. ૧-૨૨)માં “તો વિમા ગૌર તિતોય ખત્તિ” નામનો લેખ પ્રકાશિત થયેલો છે. પૃ. ૧માં આદ્ય પદ્ય તેમ જ પૃ. ૧-૨માં પ્રશસ્તિનાં ચાર પદ્યો અપાયાં છે. ૩. આ “દે. લા. જે. પુ.” તરફથી પ્રકાશિત છે. આની વિ.સં. ૧૭૧૬માં લખાયેલી એક હાથપોથી ભાં. પ્રા. સં. માં. છે. [સંપૂર્ણ અનુવાદ પં. વજસેન વિ. સંપાદિત “ભદ્રકરપ્રકાશન” દ્વારા બીજીવાર પ્રસિદ્ધ થયો છે.] ૪. વિનયસૌરભ (પૃ. ૨૪-૨૯)માં આ મહાકાય ગ્રન્થ વિશે કેટલીક બાબતો મેં રજૂ કરી છે. ૫. આના પરિચય વગેરે માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૮૦-૮૨).= ૪૬ ૬-૭. આ બંને વિભાગ (મૂળ) ગુજરાતી ભાષાંતર તેમજ શ્રી. હીરાલાલ અમૃતલાલ શાહના ગુજરાતી ઉપોદ્દાત સહિત લોકપ્રકાશ (વિભાગ ૩-૪)”ના નામથી “જૈ. ધ. પ્ર. સ.” તરફથી ઇ.સ. ૧૯૩૪માં પ્રકાશિત કરાયા છે. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ : દર્શનમીમાંસા (ચાલુ) : પ્રિ. આ. પ૬-૬૦] ૩૧ આમાં અનુક્રમે ૧૧, ૧૬, ૮ અને ૧ સર્ગ છે. આમ ચારે વિભાગનું નિરૂપણ ૩૬ સર્ગમાં પૂરું થાય છે. ત્યાર પછીનો ૩૭મો સર્ગ આ ચારે વિભાગની અનુક્રમણિકા પૂરી પાડે છે. અંતમાં કર્તાએ પ્રશસ્તિ દ્વારા સુધર્મસ્વામીથી માંડીને આ ગ્રંથના રચનાસમય સુધીના સૂરિઓની પરંપરા આપી છે. પોતાનું સમગ્ર વંશવૃક્ષ રજૂ કર્યું છે. એમણે આ પ્રશસ્તિમાં કહ્યું છે તેમ આ પ્રશસ્તિ એમણે વિ. સં. ૧૭૦૮માં વૈશાખ સુદ પાંચમે જુનાગઢમાં ગણધર 'વિજયપ્રભના રાજ્યમાં રચી છે. પરિમાણ– મૂળ ગ્રંથ પદ્યમાં છે. એની સંખ્યા ૧૫૫૫૯ની ગણાવાય છે. સાક્ષી પાઠોનો ગ્રંથાગ્ર ઉમેરતાં એકંદર પરિમાણ ૨૦૬૨૨ શ્લોકનું હોવાનું જણાય છે. વિષય- જૈન દર્શનના સર્વ વિષયોની સંગ્રહ (encyclopedia)- રૂપ આ પ્રથમ સર્ગમાં ત્રણ પ્રકારના અંગુલ, રજુ, પલ્યોપમ, સાગરોપમ, ગુણાકાર, ભાગાકાર, સંખ્યાના પ્રકારો ઇત્યાદિ વિષે P ૫૯ માહિતી અપાઈ છે. સ. રમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાયનું તેમ જ સિદ્ધનું સ્વરૂપ વર્ણવાયું છે. સ. ૩માં સંસારી જીવોના નિરૂપણ માટે ઉપયોગી ૩૭ દ્વારા વિષે સમજણ અપાઈ છે. સ. ૪-૯માં પૃથ્વીકાયથી માંડીને નારકોનું આ કારોને લક્ષીને નિરૂપણ કરાયું છે. સ. ૧૦માં સર્વ જીવોના ભવનો સંવેધ દર્શાવાયો છે. સાથે સાથે અલ્પબદુત્વ અને કર્મપ્રકૃતિઓ વિષે પ્રકાશ પડાયો છે. સ. ૧૧ પુદ્ગલાસ્તિકાયના નિરૂપણરૂપ છે. આમ ૧૧ સર્ગમાં દ્રવ્યલોક પૂર્ણ કરાયો છે. સ. ૧૨માં ક્ષત્ર, દિશા, રજ્જુ, ખંડુ વગેરેનું સ્વરૂપ વિચારાયું છે. સ. ૧૩માં ભવનપતિ વિષે અને સ. ૧૪માં સાત નરક વિષે વિસ્તારથી વિચાર કરાયો છે. સ. ૧૫ તિર્ય-લોકનું સ્વરૂપ પૂરું પાડે છે. અહીં વિવિધ દ્વીપો અને સમુદ્રોનું વર્ણન છે. વિશેષમાં અહીં વિજયદેવની ઋદ્ધિનું વિસ્તૃત આલેખન છે. સ. ૧૬માં “ભરત” ક્ષેત્ર અને ૫૬ અંતરદ્વીપની હકીકત છે. સ. ૧૭ “મહાવિદેહ ક્ષેત્ર વિષે અને સ. ૧૮ “મેરુપર્વત’ વિષે વિસ્તૃત માહિતી પૂરી પાડે છે. P ૬૦ સ. ૧૯ “નીલવંત’ પર્વત, રમ્યક્ ક્ષેત્ર અને “ઐરાવત’ ક્ષેત્ર ઉપર પ્રકાશ પાડે છે. સ. ૨૦ સૂર્ય-ચંદ્રની ગતિનું, નિત્ય-રાહુ અને પર્વ-રાહુનું તેમ જ ૧૫ દ્વાર દ્વારા નક્ષત્રોનું નિરૂપણ રજૂ કરે છે. ૧. એઓ વિજયસિંહસૂરિ પછી થયાનું આ પ્રશસ્તિમાં કહ્યું છે. એથી એવો પ્રશ્ન ઉઠાવાયો છે કે વિજયસિંહસરિ તો વિ.સં. ૧૭૦૯માં સ્વર્ગ સંચર્યા તેમ છતાં વિ.સ. ૧૭૧૦માં આચાર્ય બનનારા વિજયપ્રભનું નામ આ પ્રશસ્તિમાં કેમ છે ? ૨. જુઓ શાન્તસુધારસ (ભા. ૨)નું વિવેચન (પૃ. ૮૮, પ્રથમ આવૃત્તિ) For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૭ P ૬૧ સ. ૨૧ ‘લવણ” સમુદ્રને અંગેની હકીકત રજૂ કરે છે. સ. ૨૨ ધાતકી” ખંડને લગતો છે. સ. ૨૩ “પુષ્કરાઈ' દ્વીપ અને “માનુષોત્તર' પર્વત વિષેની તેમ જ શાશ્વત ચેત્યો વિષેની અને સ. ૨૪ મનુષ્ય-ક્ષેત્રની બહાર આવેલા સૂર્યો અને ચન્દ્રો વિષેની તેમ જ દ્વીપો અને સમુદ્રો વિષેની હકીકત રજૂ કરે છે. સ. ૨૫ ચર અને સ્થિર ચન્દ્ર વગેરે વિશે માહિતી પૂરી પાડે છે. સ. ર૬-૨૭ ઊર્ધ્વ-લોકની સૌધર્માદિ કલ્પ વગેરેની હકીકત રજૂ કરે છે. આમ સોળ સર્ગમાં ક્ષેત્ર-લોકનું નિરૂપણ અપાયું છે. સ. ૨૮થી કાલ-લોકનું સ્વરૂપ વિચારાયું છે. પ્રારંભમાં કાળને દ્રવ્ય માનવો કે કેમ એ વિષય ચર્ચાયો છે. ત્યાર બાદ સમયથી માંડીને યુગ સુધીના કાળના વિવિધ વિભાગોની સમજણ અપાઈ છે. સ. ૨૯ ‘શીર્ષપ્રહેલિકા સુધીના વર્ષોનું તેમ જ અવસર્પિણીના પહેલા ત્રણ આરાનું સ્વરૂપ રજૂ કરે છે. સ. ૩૦માં જિનેશ્વરના જન્મથી માંડીને નિર્વાણ સુધીની પરિસ્થિતિ વર્ણવાઈ છે. સ. ૩૧ ચક્રવર્તીનું સ્વરૂપ પૂરું પાડે છે. સ. ૩૨માં ઋષભદેવ વગેરે જિનેશ્વરોની સંક્ષિપ્ત જીવનરેખા રજૂ કરાઈ છે. સ. ૩૩માં આ ચાલુ અવસર્પિણીમાં થયેલા ચક્રવર્તીઓ, વાસુદેવો, બળદેવો વગેરેને લગતી માહિતી અપાઈ છે. સ. ૩૪માં અવસર્પિણીના પાંચમા અને છઠ્ઠા આરાનું વર્ણન છે. સાથે સાથે આવતી ઉત્સર્પિણીમાં થનારા જિનેશ્વરો વગેરે વિશે કેટલીક હકીકત છે. સ. ૩૫માં અવસર્પિણીના પાંચમા અને છઠ્ઠા આરાનું વર્ણન છે. સાથે સાથે આવતી ઉત્સર્પિણીમાં થનારા જિનેશ્વરો વગેરે વિશે કેટલીક હકીકત છે. સ. 3પમાં ચાર પ્રકારનાં પુદ્ગલ-પરાવર્તન, આઠ વર્ગણા, સ્પર્ધક ઇત્યાદિ વિષે માહિતી અપાઈ છે. આમ આઠ સર્ગ દ્વારા કાલ-લોકનું સ્વરૂપ આલેખાયું છે. સ. ૩૬માં છ પ્રકારના ભાવનું નિરૂપણ છે. ભાવ-લોક માટે આ એક જ સર્ગ છે. ચાર અનુયોગ-લોકપ્રકાશમાં દ્રવ્યાનુયોગના નિરૂપણને પ્રાધાન્ય અપાયું છે જ્યારે કાલાનુયોગનો વિષય સંક્ષેપમાં રજૂ કરાયો છે. તીર્થંકરાદિનાં ચરિત્રો ધર્મકથાનુયોગની વાનગી પૂરી પાડે છે. શ્રાવકોનાં બાર વ્રતો, ૧૮૦૦૦ શીલાંગ ઇત્યાદિ બાબતો જે પ્રસંગોપાત્ત આલેખાઈ છે તે ચરણકરણાનુયોગને અંગેની છે. આમ આ ગ્રન્થ ચારે અનુયોગની ન્યૂનાધિક સામગ્રીથી વિભૂષિત છે. સાક્ષી– લોકપ્રકાશમાં ૧૦૨૫ સાક્ષીઓ અપાઈ છે. એમાં ઘણીખરી વાર તો મૂળ પાઠો અપાયા છે. આ પૈકી કેટલાંક અવતરણો ગધમાં છે. ૧. જૈ, ધ. પ્ર. સ.” તરફથી ઇ.સ. ૧૯૩૪માં પ્રસિદ્ધ કરાયેલ “કાળલોકપ્રકાશ'માં પ્રારંભમાં પૃ. ૩૬-૪૩માં આ સૂચી અપાઈ છે. P ૬૨ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ : દર્શનમીમાંસા (ચાલુ) : પ્રિ. આ. ૬૦-૬૩] સંશોધક- આ મહાકાય ગ્રંથનું સંશોધન ઉત્તરસૂઝયણની ટીકા રચનારા ભાવવિજયે કર્યું છે. યંત્રો અને ચિત્રો- લોકપ્રકાશમાં અનેક યંત્રો છે. એ તો કર્તાએ જ તૈયાર કર્યા હશે પરંતુ લોકપ્રકાશની જે સચિત્ર હાથપોથીઓ મળે છે તેમાં અપાયેલાં ચિત્રોનો ઉદ્ભવ ગ્રંથકારને હાથે થયો હશે કે કોઈ કળાકાર પાસે એ તૈયાર કરાવાયાં હશે એનો નિર્ણય કરવો બાકી રહે છે. ભાષાંતર- શ્રીવિજયોદયસૂરિએ પહેલા ત્રણ સર્ગોના વિવેચન, ટિપ્પણો અને યંત્રો સહિત ‘અનુવાદ કર્યો છે. સંપૂર્ણ દ્રવ્યલોકનું તેમ જ ક્ષેત્રલોકના સર્ગ ૧૨-૨૦નું ભાષાન્તર શ્રી. મોતીચંદ ઓધવજી શાહે કર્યું છે જ્યારે સંપૂર્ણ કાલલોક, ભાવલોક અને પ્રશસ્તિનું શ્રી. જેઠાલાલ હરિભાઇએ કર્યું છે. સર્ગ ૨૧-૧૭નું અદ્યાપિ ગુજરાતીમાં ભાષાન્તર થયું નથી એથી સખેદાશ્ચર્ય થાય છે. [સંપૂર્ણ લોકપ્રકાશનું મૂળ સહિત ગુજરાતી ભાષાંતર વિવિધ ભાગોમાં થયું છે. તાજેતરમાં પં. વજસેનવિજયગણિવરના પ્રયાસથી ભદ્રંકર પ્રકાશન દ્વારા આનું પુનર્મુદણ થયું છે. આ પદ્મચન્દ્રસૂરિ કૃત હિંદી અનુવાદ નિગ્રંથ આ. પ્ર. હસ્તિનાપુરથી પાંચ ભાગમાં સં. ૨૦૫૯માં પ્રસિદ્ધ થયો છે.] . મંગલવાદ (વિ. સં. ૧૬૫૩)- આ ખરતર' ગચ્છના સમયસુન્દરમણિની વિ. સં. ૧૬૫૩ની ૨ ૬૩ રચના છે અને એ કર્તાએ પોતાના શિષ્ય હર્ષનન્દનને માટે યોજી છે. કેશવમિત્રે જે તર્કભાષા રચી છે તેમાં મંગલાચરણ નથી. એનું શું કારણ છે એની ચર્ચા અનુમાન, ફલના પ્રભાવ, કાર્યકારણ, વિપ્નની સમાપ્તિ, શિષ્ટાચારની પદ્ધતિ વગેરેના આશ્રય લઈ નૈયાયિકની રીતિ પ્રમાણે કરી છે. અંતમાં ઉપર્યુક્ત પ્રશ્નનો ઉત્તર એ અપાયો છે કે કેશવમિશ્ર હાર્દિક મંગળ કર્યું છે.' પ્રસ્તુત કૃતિની એક હાથપોથી કર્તાએ રચનાવર્ષમાં ઇલાદુર્ગ (ઇડર)માં લખી છે. એની કે અન્ય કોઈ હાથપોથીની નોંધ જિ. ૨. કો. (વિ. ૧)માં નથી. ન્યાયાચાર્યની કૃતિ અપ્રાપ્ય છે. જ્ઞાનર્વણ (ઉં. વિ. સં. ૧૭૩૦)- આ ન્યાયાચાર્ય યશોવિજયગણિની પદ્યાત્મક કૃતિ છે. એમાં જ્ઞાનના પાંચ પ્રકારોનું નિરૂપણ વિસ્તારથી હશે એમ જ્ઞાનબિન્દુ-મકરણ (પૃ. ૧૬)માં જે આની ભલામણ કરાઈ છે તે ઉપરથી અનુમનાય છે. વળી આ કૃતિનું નામ પણ એ પ્રસ્તુત વિષયનો આકર ગ્રંથ હોવો જોઇએ એમ સૂચવે છે. જેટલો ભાગ મળ્યો છે એ ઉપરથી આ હકીકત સાચી ઠરે છે. ૧. વિનયવિજયગણિએ લખાવેલી એક હાથપોથી સચિત્ર મળે છે. એથી ચિત્રો એમણે નિર્માણ કરેલાં છે એમ મુનિશ્રી યશોવિજયજીનું કહેવું છે. ૨. આ મૂળના પહેલા ત્રણ સર્ગ સહિત “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૯૦માં પ્રકાશિત કરાયો છે. ૩. આ ભાષાંતર બે ભાગમાં “આ સમિતિ” તરફથી અનુક્રમે ઇ.સ. ૧૯૨૯ અને ઈ.સ. ૧૯૩૨માં છપાવાયો છે. ૪. જુઓ સમયસુન્દરકૃતિસુમાંજલિગત “મહોપાધ્યાય સમયસુંદર” (પૃ. ૨૨). ૫. એજન પૂ. ૭૮. ૬, એજન પૃ. ૫૨. ૭. “જે. ગ્રં. પ્ર. સં.” તરફથી આ કૃતિ વિ. સં. ૧૯૯૭માં પ્રકાશિત કરાઈ છે. ૮. આને અંગે મેં કેટલીક બાબતો યશોદોહન (પૃ. ૧૦, ૧૪, ૨૫, ૩૧, ૨૩, ૧૩૨, ૧૩૫ અને ૨૧૦)માં રજૂ કરી છે. Jail3413 International For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૭ P ૬૪ P ૬૫ પ્રથમ પદ્યમાં “જ્ઞાનાર્ણવ' શબ્દનો ઉલ્લેખ છે. આ કૃતિ અત્યારે તો ચાર તરંગ પૂરતી માંડમાંડ ઉપલબ્ધ છે. પ્રથમ તરંગમાં ૬૧ પદ્યો છે. પહેલા ૫૮ પદ્યો અનુષ્ટ્રભુમાં છે. આ તરંગમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ભેદનો વિચાર કરાયો છે. દ્વિતીય તરંગ ત્રુટિત છે. એમાં ૯૩ પદ્યો છે પરંતુ મુદ્રિત પ્રતિમાં તો ૧૮-૨૪ અને ૪૧-૯૩ એ ક્રમાંકવાળાં પદ્યો નથી. તૃતીય તરંગ ત્રુટિત છે. પેહલાં ચાર પદ્યો નથી. ૨૦માં પદ્ય પછીનાં ૨૯ પદ્યો ખૂટે છે. ચોથા તરંગમાં પહેલાં ૨૯ પદ્યો અને ૩૧મું પદ્ય નથી. વળી ૩૩મા પછીના પદ્યો પણ નથી. આમ અત્યારે તો જ્ઞાનાવર્ણવમાં ૬૧૩૩+૧૬+૩=૧૧૩ પદ્યો છે. પૌર્વાપર્ય- જ્ઞાનબિન્દુ-પ્રકરણ (પૃ. ૧૬)માં તેમ જ સ્યાદ્વાદ કલ્પલતા (પત્ર ૨૦ અ, ૪૮અ, ૫૪૪, ૨૭૮અ અને ૩૬૭ અ)માં જ્ઞાનાર્ણવનો નિર્દેશ છે. એ હિસાબે આ કૃતિ જ્ઞાનબિન્દુ પ્રકરણ અને સ્યાદ્વાદકલ્પલતા પહેલાં રચાયેલી છે એમ ફલિત થાય છે. "સ્વપજ્ઞ વૃત્તિ– જ્ઞાનાર્ણવ ઉપર ન્યાયાચાર્યની વૃત્તિ છે. જ્ઞાનબિન્દુ-મકરણ (ઉ.વિ.સં. ૧૭૩૧)– જ્ઞાનબિન્દુ એવા સંક્ષિપ્ત નામે ઓળખાવાતી આ કૃતિના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. આમાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ એમ પાંચ જ્ઞાનનું વિસ્તૃત નિરૂપણ છે ખરું પરંતુ જ્ઞાનાર્વણનો અને ખાસ કરીને તો નાણપવાય જેવા પુદ્ગુનો વિચાર કરીએ તો એ નાનકડું ગણાય. આ બાબત આ નામમાં રહેલો “બિન્દુ શબ્દ સારી રીતે દર્શાવે છે. આની શૈલી સૂત્રાત્મક, કારિકારૂપ કે વ્યાખ્યાનરૂપ નથી પરંતુ વર્ણનાત્મક છે. એમ હોઈ એ વિદ્યાનન્દકૃત પ્રમાણપરીક્ષા, મધુસૂદન સરસ્વતીએ રચેલી વેદાન્તકલ્પલતિકા અને સદાનન્દકૃત વેદાન્તસારને મળતી આવે છે. આ “મુખ્યતયા ગદ્યાત્મક કૃતિ વિવિધ અવતરણોથી તેમ જ આઠ ન્યાયોથી વિભૂષિત છે. એ પાઠ્ય-પુસ્તક તરીકે પસંદ કરવા જેવી છે. રચનાસમય- આ કૃતિમાં અધ્યાત્મસાર-પ્રકરણ (પૃ. ૧૩), અનેકાન્તવ્યવસ્થા (પૃ. ૪૦), અને જ્ઞાનાર્ણવ (પૃ. ૧૬)નો ઉલ્લેખ છે એટલે આ પ્રસ્તુત કૃતિ આ ત્રણની રચના બાદ યોજાઈ છે એમ ફલિત થાય છે. આ જ્ઞાનબિન્દુની વિ.સં. ૧૭૩૧માં લખાયેલી એક હાથપોથી મળે છે. ૧. આની નોંધ જિ. ૨. કો. (વિ. ૧)માં નથી. ૨. આ વૃત્તિ અપ્રકાશિત હોય એમ લાગે છે. ૩. આ કૃતિ “જે. ધ. પ્ર. સ.” તરફથી “ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજીકૃત ગ્રંથમાલા'માં વિ.સં. ૧૯૬૫માં પ્રકાશિત થયેલી છે. મૂળ કૃતિ પં. સુખલાલનાં સંસ્કૃત ટિપ્પણો તેમ જ એમણે લખેલા મનનીય હિંદી પરિચય' તેમ જ છ પરિશિષ્ટો સહિત “સિં. જે. ગ્રં.”માં વિ.સં. ૧૯૯૮માં “જ્ઞાનબિન્દુ-મકરણ' એ નામથી પ્રસિદ્ધ કરાયેલી છે. [આનું પુનર્મુદણ દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા થયું છે.] ૪. આ કૃતિમાંથી મેં અવતરણ આહંત દર્શન દીપિકામાં આપ્યાં છે. ૫. અંતમાં નવ પદ્યોની પ્રશસ્તિ છે. ૬. એમાં સમાઇ-પહરણની ગાથાઓ પણ જોવાય છે. એના જ્ઞાનકાંડનો પ્રસ્તુત કૃતિમાં સારી રીતે સમાવેશ કરાયો છે. ૭. જુઓ જ્ઞાનબિન્દુ-મકરણ (પૃ. ૧૨૮) For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ : દર્શનમીમાંસા (ચાલુ) : પ્રિ. ઓ. ૬૪-૬૭] ૩૫ ટીકા- આના ઉપર કોઇકની ટીકા છે. એની એક હાથપોથી અહીંના (સુરતના) મોહનલાલજીના P ૬૬ જ્ઞાનભંડારમાં છે. જુઓ જિ.ર.કો. (વિ. ૧, પૃ. ૧૪૮). ટિપ્પણો– પં સુખલાલે સંસ્કૃતમાં ટિપ્પણો રચ્યાં છે. ૨ અનુવાદ–જ્ઞાનબિન્દુનાં પ્રશસ્તિગત પહેલાં સાત પદ્યોને મારો અનુવાદ આ. દ. દી. (પૃ. ૨૪૫૫)માં છપાયો છે. માહિતી-જ્ઞાનબિન્દુને અંગે મેં કેટલીક માહિતી યશોદોહન (પૃ. ૨૫, ૩૮, ૫૫, ૪૯, ૬૫, ૬૬, ૭૮, ૧૫, ૧૨૮, ૧૩૦-૧૩૫, ૧૬૨ અને ૧૯૬)માં અને એની ટીકા વિષે પૃ. ૧૩૪માં આપી છે. ન્યાયાલોક (ઉં. વિ. સં. ૧૭૪૩)- આ ન્યાયાચાર્ય યશોવિજય ગણિની કૃતિ છે. આ ગદ્યાત્મક કૃતિનો પ્રારંભ એક પદ્યથી કરાયો છે. એમાં કર્તાએ આ કૃતિનું નામ આપ્યું છે અને સાથે સાથે પોતાનો ૬૭ ઉલ્લેખ “Nધીમાન ચાવિશRઃથી કર્યો છે. અંતમાં છ પદ્યની પ્રશસ્તિ છે. એ પૈકી અંતિમ પદ્યમાં કહ્યું છે કે અમારા જેવા પ્રમાદગ્રસ્ત અને ચરણકરણથી વિહીન જનોને માટે જિનના પ્રવચનનો રાગ એ સમુદ્રમાં વહાણની જેમ શુભ ઉપાય છે. વિષય- આ ન્યાયાલોક ત્રણ પ્રકાશમાં વિભક્ત છે. પ્રથમ પ્રકાશમાં પ્રારંભમાં મુક્તિના સ્વરૂપ વિષે તૈયાયિક, પ્રભાકર, ત્રિદંડી, બૌદ્ધ, સાંખ્ય, તૌકાલિક, ચિત્તામણિકાર અને વેદાન્તીનાં-વિવિધ દર્શનોના મંતવ્યો રજૂ કરી એની આલોચના કરાઈ છે. ત્યાર બાદ આત્માની વિભુતાને લગતી બાબત હાથ ધરી એનું ખંડન કરાયું છે. એના પછી ચાર્વાકનાં તેમ જ શરીરને જ્ઞાનનું સમવાયિકારણ માનનારા તૈયાયિકો, પરમપ્રકાશવાદી અને સ્વપ્રકાશવાદીનાં મંતવ્યોનું નિરસન કરાયું છે. દ્વિતીય પ્રકાશમાં “યોગાચાર' મતનું અને પ્રસંગવશાત્ સમવાયનું ખંડન કરાયું છે. એના પછી નેત્રની પ્રાપ્તકારિતાનું અને અતિરિક્ત અભાવવાદનું નિરસન છે. ૧. આ સંબંધમાં જુઓ મારો લેખ “જ્ઞાનબિન્દુની અન્યકર્તક અને જ્ઞાનસારની સ્વપજ્ઞ ટીકા” આ લેખ “જૈ.ધ...” (પુ. ૭૪. અં. ૭-૮ ભેગા)માં છપાયો છે. ૨. આ સિંધી જૈન ગ્રં. માં અને દિ. દ. માં પ્રકાશિત છે. ૩. આ કૃતિ તીર્થોદ્ધારક શ્રીવિજયનેમિસૂરિકૃત વિવૃત્તિ નામે તત્ત્વપ્રભા સહિત મનસુખભાઈ ભગુભાઈ તરફથી વિ.સં. ૧૯૭૪માં પ્રકાશિત કરાઈ છે. એની સંસ્કૃત પ્રસ્તાવના શ્રીઉદયવિજયગણિ (હાલ સૂરિ)એ લખી છે અને એમાં પોતાના ગુરુ શ્રીવિજયનેમિસૂરિનું જીવનચરિત્ર વિસ્તારથી આલેખ્યું છે. સટીક મૂળનો વિસ્તૃત વિષયાનુક્રમ સંસ્કૃતમાં અપાયો છે. સટીક પ્રથમ પ્રકાશ પત્ર ૧૮-૧૦૪૮માં, દ્વિતીય પ્રકાશ પત્ર ૧૦૪'૧૫૯-આમાં અને તૃતીય પ્રકાશ પત્ર ૧૬૦૫-૨૦૯માં પૂર્ણ કરાયો છે. મુનિ યશોવિજયજીની “ભાનુમતી’ સંસ્કૃત વ્યાખ્યા અને પ્રીતિદાયિની ગૂર્જરવ્યાખ્યા સાથે “દિવ્યદર્શન ટ્રસ્ટ” દ્વારા વિ. સં. ૨૦૫૦માં પ્રસિદ્ધ થયેલ છે.] ૪. આને અંગે મેં યશોદોહન (પૃ. ૧૦, ૨૯, ૮૦, ૨૩, ૧૩૫, ૧૭૨, ૧૯૬, ૨૦૭, ૨૧૦, ૨૧૧, ૨૪૧ અને ૩૨૯)માં કેટલુંક લખાણ કર્યું છે. ૫. આવું વિશેષણ કર્તા પોતાને માટે વાપરે ખરા ? For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૭ ત્રીજા પ્રકાશમાં છ દ્રવ્યો અને પર્યાયનું નિરૂપણ છે. પત્ર ૨૧૩૮માં પર્યાયો વિષે અધિક માહિતી માટે સ્યાદ્વાદરહસ્ય જોવાની ભલામણ કરી તૃતીય પ્રકાશ પૂર્ણ કરાયો છે. "તત્ત્વપ્રભા- આ વિવૃતિના કર્તા શ્રીવિજયનેમિસૂરિ છે. એઓ વૃદ્ધિવિજય યાને વૃદ્ધિચન્દ્રના P ૬૮ શિષ્ય થાય છે. આ તત્ત્વપ્રભામાં ચૌદ ગુણસ્થાનોનું અને પ્રસંગવશાત્ સમુદ્યાતનું સ્વરૂપ આલેખાયું છે. ત્યારબાદ પુદ્ગલના ભેદો વિષે માહિતી અપાઈ છે. અસ્પૃશગતિ-વાદ (ઉ.વિ.સં. ૧૭૪૩)– આના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. પ્રારંભમાં નીચે મુજબનું એક પદ્ય છે : "अस्पृशद्गतिमतीत्य शोभते सिद्धयतो न हि मतिः सुमेधसाम् । इत्यखण्डतमपण्डपण्डिता વારમ03 (? 1 ) મસાવુપક્રમ : ? '' ત્યાર પછી એવો ઉલ્લેખ છે કે કેટલાક સ્થળ મતિવાળા જનો વચ્ચેનો પ્રદેશોને સ્પર્યા વિના P ૬૯ ઉપરના ભાગના પ્રદેશનો સ્પર્શ સંભવે એમ વિચારી સિદ્ધોની મુક્તિએ જતી વેળાની ગતિને “સ્પૃશતી’ માને છે અને સિદ્ધ થનારની ગતિનો જેને સૂત્રોમાં “અસ્પૃશદ્ કહી છે તેનું સમર્થન બંને બાજુના પ્રદેશોને સ્પર્ધો વિનાની ગતિ એમ કહી કરે છે. આ બાબતની અહીં સમીક્ષા કરાઈ છે. અંતમાં વિશેષ માહિતી સ્યાદ્વાદકલ્પલતામાં અપાયાનો ઉલ્લેખ છે પરંતુ શાસ્ત્રવાર્તાસમુચ્ચય (સ્ત. ૯. શ્લો.૨૧)ની આ ટીકામાં તો આ સંબંધમાં એકાદ પંક્તિ જેટલું જ લખાણ છે તો એથી આ મુદ્રિત ટીકા કેટલેક અંશે અપૂર્ણ હશે એમ અનુમનાય છે. અવતરણો– પણવણા, આવસ્મયની સૃષ્ણિ તેમ જ વિસે સા.માંથી એકેક અવતરણ અપાયું છે. વળી વાદિવેતાલ શાન્તિસૂરિએ કરેલા વિધાનનો ઉલ્લેખ કરાયો છે.” ૧. આ મનસુખભાઈ ભગુભાઈ તરફથી પ્રકાશિત છે. ૨. “ગુરુતત્ત્વવિનિશ્ચય' એવા સંસ્કૃત નામથી પ્રસિદ્ધ કરાયેલી ગુરુતત્તવિચ્છિયની આવૃત્તિના અંતમાં જેમ કમ્મપયડની લઘુવૃત્તિનો થોડોક ભાગ પ્રસિદ્ધ કરાયો છે તેમ આ કૃતિનો પણ થોડોક ભાગ છપાવાયો છે. આ ઉપરથી એમ લાગે છે કે એ સમયે આ કૃતિ પૂરેપૂરી મળતી નહિ હશે પરંતુ હવે તો મળી આવી છે. એ “જૈ.ગ્રં.પ્ર.સ.” તરફથી વિ.સં. ૨૦૦૦માં નિમ્નલિખિત નામથી પ્રકાશિત કૃતિમાં છપાઈ છે :"उत्पादादिसिद्धिविवरणं वादमाला अस्पृशद्गतिवादः विजयप्रभसूरिस्वाध्यायश्चेति ग्रन्थचतुष्टयी" ગમે તેમ પણ આ કૃતિની નોંધ જિ. ૨. કો. (વિ. ૧)માં નથી. [સટીક ગુરુતત્ત્વવિનિશ્ચય આ. રાજશેખરસૂરિના ગુજ, અનુવાદ સાથે “જૈન સાહિત્યવિકાસ મંડલ” મુંબઈથી પ્રસિદ્ધ છે.] ૩. આ કૃતિના પરિચય માટે જુઓ યશોદોહન (પૃ. ૨૩, ૧૮૧, ૨૦૪, ૨૧૮, ૨૧૯ અને ૩૩૧). ૪. વિશેષ માટે જુઓ યશોદોહન (પૃ. ૨૧૯). For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ : દર્શનમીમાંસા (ચાલુ) : [પ્ર. આ. ૬૭-૭૧] ઉલ્લેખ– ન્યાયખંડખાદ્યની સ્વોપજ્ઞ ટીકામાં અસ્પૃશતિવાદ જોવાની ન્યાયાચાર્યે ભલામણ કરી છે. નિશાભક્તદુષ્ટત્વવિચાર (ઉ. વિ. સં. ૧૭૪૩)– આને નિશાભુક્તિપ્રકરણ પણ કહે છે. આ કૃતિના પ્રણેતા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. પ્રારંભિક પદ્યમાં સૂચવાયા મુજબ એમણે આ કૃતિમાં રાત્રિભોજનને અંગેના દોષોનું નિરૂપણ કર્યું છે. આ કૃતિ અત્યાર સુધી પૂરેપૂરી મળી આવી નથી. એને અંગે વિશેષ વિચાર મેં. યશોદોહન (પૃ. ૨૩ અને ૩૫૦)માં કર્યો છે. તત્ત્વચિન્તામણિ પરીક્ષા કિંવા મણિપરીક્ષા (ઉ.વિ.સં. ૧૭૭૦)– આના કર્તા મેઘવિજયગણિ છે. આ ચાર પ્રકરણ પૂરતી કૃતિ દ્વારા એમણે નવ્યન્યાયના પ્રર્વતક ગંગેશ ઉપાધ્યાયે રચેલા તત્ત્વચિન્તામણિ નામના ગ્રંથની પરીક્ષા કરી છે. આ વિષે કેટલીક માહિતી ‘જૈ. સિ. ભા.’ (વ. ૧૦, પૃ. ૭૦-૭૨)માં અપાઇ છે. ૩૭ દ્રવ્યસપ્તતિકા વિ. સં. ૧૭૪૪)– આ કૃતિ ભાનુવિજયના શિષ્ય લાવણ્યવિજયે વિ.સં. ૧૭૪૪માં રચી છે. સ્વોપક્ષવૃત્તિ : આ વૃત્તિ કર્તાઅ જાતે રચી છે. ભાષાન્તર- આ પ્રકાશિત છે.” દ્રવ્યાનુયોગતર્કણા (લ. વિ. સં. ૧૭૯૫)– આના કર્તા ભોજસાગર છે. એઓ ભાવસાગરના શિષ્ય વિનીતસાગરના શિષ્ય થાય છે. એમણે આ કૃતિ ‘તપા ગચ્છના દયાવિજયના' રાજ્ય દરમ્યાન એટલે વિ.સં. ૧૭૮૫થી વિ.સં. ૧૮૦૯ના ગાળામાં રચી છે. એમાં ૧૫ અધ્યાય છે. એમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનું તેમ જ પ્રમાણ અને નયનું નિરૂપણ આગમો, સમ્મઇપયરણ વગેરેનાં પ્રમાણ આપીને કરાયું છે. આ કૃતિની રચના દ્રવ્યગુણપર્યાયનો રાસ અને એના સ્વોપજ્ઞ બાલાવબોધને આભારી છે. અનુવાદ– પ્રસ્તુત કૃતિનો હિન્દી અનુવાદ પં. ઠાકુરપ્રસાદે કર્યો છે. [‘જૈન દાર્શનિક પ્રકરણસંગ્રહ' આ નામે “લા. દ. વિદ્યામંદિર” અમદાવાદ દ્વારા ઇ.સ. ૧૯૭૩માં પ્રસિદ્ધગ્રંથનું સંપાદન ડો. નગીન જી. શાહે કર્યું છે. આમાં નીચે મુજબની દાર્શનિક કૃતિઓ ૧. આ કૃતિ ભાસરહસ્ય ઇત્યાદિ સહિત ‘જૈ. ગ્રં. પ્ર. સ.’” તરફથી વિ. સં. ૧૯૯૭માં છપાયેલી છે. ૨. રાત્રિભોજનવિરમણ એ જૈન શ્રમણોએ અને શ્રમણીઓએ પાંચ મહાવ્રત ઉપરાંત પાળવાનું વ્રત છે. ૩. આ ગુજરાતી ભાષાંતર સહિત “જૈ. ધ. પ્ર. સ.'' તરફથી વિ. સં. ૧૯૫૮માં પ્રસિદ્ધ કરાઇ છે. ૪. જુઓ ઉપરનું ટિપ્પણ. ૫. આ કૃતિ રા. જૈ. શા.''માં વિ. સં. ૧૯૬૨માં છપાવાઇ છે. સાથે સાથે આનો હિંદી અનુવાદ જે પં. ઠાકુરપ્રસાદે કર્યો છે તે પણ એ જ પુસ્તકમાં છપાવાયો છે. ૬. દેવસેને દ્રવ્યગુણપર્યાયનિરૂપણ નામની અને ૩૦૦ શ્લોક જેવડી કૃતિ રચી છે. કોઇકે દ્રવ્યગુણપર્યાય રચ્યો છે. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૮૧). ૭. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૫. For Personal & Private Use Only P ૭૦ P ૭૧ www.jalnelibrary.org Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૭ પ્રગટ થઈ છે. મોટા ભાગની પ્રથમવાર પ્રગટ થાય છે. અમુક તો એક કે બે પ્રતોના આધારે જ સંપાદિત થઈ છે. (૧) પદર્શનનિર્ણય-મેરૂતુંગસૂરિ. (૬) હેતુવિડંબનસ્થળ. જિનમંડન. (૨) પંચદર્શનખંડન-અજ્ઞાતકર્તુક. (૭) હેતુબંડનપાંડિત્ય (વાદિવિજય પ્રકરણ)(૩) વિવિધમતસ્થાપકોત્થાપકાનુમાન સંગ્રહ સાધુવિજયતિ. અજ્ઞાતકર્તક. (૮) પ્રમાણસાર-મુનીશ્વર. (૪) વાદચતુષ્ક-અજ્ઞાતકર્તૃક. (૯) પ્રમાણસુન્દર-પદ્મસુન્દર. (૫) પરબ્રહ્મોત્થાપનસ્થલ-ભુવનસુન્દરસૂરિ. | (૧૦) સ્યાદ્વાદસિદ્ધિ-અજ્ઞાતકર્તૃક.] જૈિનદર્શનમાં નય (આ. દેવસન અને ઉપાયશોવિ.ના પરિપ્રેક્ષ્યમાં) ડૉ. જિતેન્દ્ર બી. શાહ પ્ર. ભો. જે. અ. વિદ્યાભવન.] શ્રીપુરપાર્શ્વનાથસ્તવન- સ્વામિસમન્તભદ્ર. આ સ્તોત્રમાં દાર્શનિક સિદ્ધાન્તોનું નિરૂપણ છે. હિંદી અનુવાદ-દરબારીલાલ કોઠિયાએ કર્યો છે. જૈનદર્શન - ન્યાયવિજય પ્ર. શ્રુતનિધિ. તત્તસાર- કમલકીર્તિ સંપા.હીરલાલ શાસ્ત્રી પ્ર. સદ્ભુતસેવા સાધના કેન્દ્ર અમદાવાદ સં. ૨૦૩૭ અધ્યાત્મરહસ્ય- આશાધર દિ, દિ. જૈન મુમુક્ષુ મંડલ અમદાવાદ સં. ૨૦૪૩. શીલોપદેશમાલા બાલાવબોધ– મેરૂસુંદરગણી. સંપા. હરિવલ્લભભાયાણી એલ.ડી.સિરિઝ ૭૭. નૈન થઈ પાપનીય સંપ્રાય' સાગરમલ જૈન પ્ર. પાર્શ્વનાથ શોધપીઠ વારાણસી. મંગલકલશકથાનક– અજિતપ્રભસૂરિ પ્ર. હર્ષપુષ્પા. ઇ.સ. ૧૯૯૫ અંગવિની સં. ૨૦૧૪ બીજી આવૃત્તિ. સ. પુન્ય વિજય. પ્ર. પ્રા. ટે. સો. અનીપુત્રકથા- આ. માણિક્યસુન્દરસૂરિ મ. આર્યજયકલ્યાણ કેંદ્ર મુંબઇ. સ. ૨૦૫૦ હરિશ્ચન્દ્રકથાનક- માનતુંગસૂરિ હર્ષપુષ્યામૃત. સં. ૨૦૫ર સં. જિનેન્દ્રસૂરિ. અભયકુમારચરિત્ર- ઉ. ચંદ્રતિલકગણી પ્ર. હર્ષપુષ્પા. સં. ૨૦૪૫ કથામૃતસંજીવની પ્ર. હર્ષપુષ્યામૃત સં. ૨૦૪૫ કર્તા મતિનંદનગણી. કીર્તિકલ્લોલકાવ્ય- મુનિહેમચન્દ્રવિ. પ્ર. જૈન પેઢી સાદડી. સં. ૨૦૧૩. કેવલીચરિત્રમ્- પ્ર. ભૂપેન્દ્રસૂરિ જૈન સા. સમિતિ આર. સં. ૨૦૪૨ અન્તરીતીર્થમાહાભ્ય- આ. ભુવનતિલકસૂરિ. પ્ર. લ. જૈ. સા. છાણી સં. ૨૦૨૧. અલંકારનેમિ- આ. શીલચન્દ્રસૂરિ. પ્ર. જૈનપ્રકાશન સમિતિ ખંભાત. સં. ૨૦૫૪. દિ. જિનેન્દ્રપુરાણ દેવદત્તદીક્ષિત અપ્રગટ પત્ર ૫૫૦ દિ. તત્ત્વાર્થવૃત્તિ પદ્મનદિ અપ્રગટ પત્ર ૨૪૫ દિ. તત્ત્વાર્થવૃત્તિ યોગદેવ અપ્રગટ પત્ર ૨૨૧] For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ P ૭૨ P ૭૩ પ્રકરણ ૩૮ : ન્યાય ન્યાયાવતાર (વિક્રમની પાંચમી સદી)- આના કર્તા હાત્રિશદ્ધાત્રિશિકા વગેરે રચનારા વાદિમુખ્ય કવિરાજ સિદ્ધસેન દિવાકર છે. એ તાર્કિકશિરોમણિ મુનિવરે જૈન ન્યાયનો સ્વતંત્ર ગ્રંથ રચવાની પહેલ કરી હોય એમ ઉપલબ્ધ જૈન સાહિત્ય જોતાં જણાય છે. એ હિસાબે એઓ જૈન તર્કશાસ્ત્રના પિતા ગણાય. ન્યાયાવતારમાં અનુષ્ટ્રમાં ૩૨ પદ્યો છે, આમ આ તાંત્રિશિકા હોવાથી કેટલાક એને બત્રીસ દ્વાર્નાિશિકાઓ પૈકીની એક ગણે છે. આ કૃતિમાં પ્રમાણ અને એના પ્રકારોનાં લક્ષણો, હેત્વાભાસ, પક્ષ, દૃષ્ટાન્ત, નય ઇત્યાદિ બાબતો સંક્ષેપમાં પણ સ્પષ્ટપણે આલેખાઈ છે. વિવરણો– ન્યાયાવતાર ઉપર નીચે મુજબનાં વિવરણો છે :(૧) હરિભદ્રસૂરિકૃત ટીકા- આ અપ્રાપ્ય છે. એનો ઉલ્લેખ ચ. પ્ર. (પૃ. પર)માં કરાયો છે. (૨) સિદ્ધર્ષિકૃત વિવૃત્તિ- આ ઘણી મહત્ત્વની વિવૃત્તિ છે. આનો હિંદી અનુવાદ છપાયો છે. આ વિવૃત્તિ ઉપર શ્રીચન્દ્રના શિષ્ય દેવભદ્રનું ટિપ્પણ છે. ટિપ્પણી– આ વિવૃત્તિ ઉપર જ્ઞાનસી નામની આર્યાએ રચી છે. એની એક હાથપોથી જેસલમેરના ભંડારમાં છે. (૩) "વાર્તિક- આ પ્રથમ પદ્યનું ૫૭ શ્લોક જેવડું છે અને એના ઉપર શાન્તિસૂરિની પ્રવૃત્તિ છે. આ વાર્તિક ચાર પરિચ્છેદમાં વિભક્ત છે : (૧) સામાન્ય લક્ષણ-પરિચ્છેદ, (૨) પ્રત્યક્ષ-પરિચ્છેદ, (૩) અનુમાન-પરિચ્છેદ અને (૪) આગમ-પરિચ્છેદ. ઉપર્યુક્ત વૃત્તિનું નામ વિચારકલિકા છે. (૪) દીપિકા- આગમોદ્ધારકે ૩૨૧૫ શ્લોક જેવડી આ દીપિકા (ન્યાયવતારદીપિકા) વિ. સં. ૧૯૬૬માં રચી છે. અંતમાંના બારમા પદ્યમાં એમણે પોતાના ગુરુ ઝવેરસાગરજીનો ઉલ્લેખ કર્યો છે. આ દીપિકા “આગમોદ્ધારક ગ્રંથમાલા”માં ર૭માં રત્ન તરીકે વિ. સં. ૨૦૨૧માં પ્રકાશિત કરાઈ છે. આના ઉપાજ્ય પદ્યમાં કર્તાએ પોતાના ગુરુનું નામ “જયવીરથી દર્શાવ્યું છે. અનુવાદો- ન્યાયાવતારનો અંગ્રેજી, ગુજરાતી અને હિંદીમાં એકેક અનુવાદ થયેલો છે. આ ત્રણ પ્રકાશિત છે.” ૧-૩. આ ત્રણે રાજૈ.શા. પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૨૮૬) ૪. આ વાર્તિક એના ઉપરની વૃત્તિ નામે વિચારકલિકા સહિત “સિં. જૈ. ગ્રં.”માં ઇ.સ. ૧૯૪૯માં છપાવાયું છે. એના સંપાદક પં. દલસુખ માલવણિયાએ હિન્દી ટીપ્પણ, તેર પરિશિષ્ટો તેમ જ વિસ્તૃત અને મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવના વડે આને સમૃદ્ધ બનાવ્યું છે. આ પ્રસ્તાવનામાં “આગમયુગનું જૈનદર્શન” નામનું નિરૂપણ મનનીય છે. એ દ્વારા પ્રમેય-તત્ત્વ, પ્રમાણ-તત્ત્વ અને વાદ એ ત્રણ ઉપર પ્રકાશ પડાયો છે. ત્યાર બાદ આગમોત્તર સાહિત્યમાં “જૈનદર્શન” નામનો વિષય ચર્ચાયો છે. પુિનર્મુદ્રણ સરસ્વતી પુ. ભંડાર અમદાવાદ.] ૫. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૬. આ વાર્તિકના કર્તા પ્રસ્તુત વૃત્તિકાર હોવાનું પં. દલસુખ માલવણિયાનું માનવું છે. ૭. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૨૮૬). For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ P ૭૪ P ૭૫ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ ત્રિલક્ષણકદર્શન– આના કર્તા જિનેન્દ્રગુણસ્તુતિ રચનારા પાત્રકેસરી છે. બૌદ્ધાચાર્ય શાન્તરક્ષિતે તત્ત્વસંગ્રહ (પૃ. ૪૦૫)માં પાત્રસ્વામીનો ઉલ્લેખ કર્યો છે અને કમલશીલે એની પંજિકામાં એ પાત્રસ્વામીની કોઇ કૃતિમાંથી કેટલીક કારિકાઓ ઉષ્કૃત કરી છે. આ કૃતિ તે ત્રિલક્ષણકદર્શન છે અને એ પાત્રસ્વામી તે જ પાત્રકેસરી છે એમ કેટલાક માને છે. ૪૦ જલ્પનિર્ણય (ઉ. વિક્રમની પાંચમી સદી)– આ શ્રીદત્તની કૃતિ છે. શું એ મળે છે ખરી ? એનો ઉલ્લેખ ત. સૂ. (અ. ૧, સૂ. ૩૩) ઉપરના તત્ત્વાર્થશ્લોકવાર્તિક (પૃ. ૨૮૦)માં છે. વાદન્યાય— આના કર્તા ભટ્ટારક કુમારનન્દિ છે. આ કૃતિમાંનાં ત્રણ પદ્યો વિદ્યાનન્દે પત્રપરીક્ષામાં આપ્યાં છે. સારસંગ્રહ (વિક્રમની છઠ્ઠી સદી)– આના કર્તા પૂજ્યપાદ છે. એ ન્યાયશાસ્ત્રની કૃતિ હશે. એમાં નય વિષે તો નિરૂપણ છે જ એમ ધવલા (ખંડ ૪) ગત નિમ્નલિખિત ઉલ્લેખ જોતાં જણાય છે :“तथा सारसङ्ग्रहेऽप्युक्तं पूज्यपादैः - 'अनन्तपर्यायात्मकस्य वस्तुनोऽन्यतमपर्यायाधिगमे कर्तव्ये जात्यहेत्वपेक्षो निरवद्यप्रयोगो नय इति' ।" પુરુષચન્દ્રીય કૃતિ (ઉ. વિક્રમની સાતમી સદી)– સમભાવબાવી હરિભદ્રસૂરિએ પુરુષચન્દ્રની કોઇક કૃતિમાંથી અવતરણ આપ્યું છે. એ ઉપરથી એ પુરુષચન્દ્ર ન્યાયની કોઇ કૃતિ રચી હશે એમ ભાસે છે. આની તપાસ કરાય તે માટે મેં A Lost Treatise on Logic'' નામનો અંગ્રેજીમાં લેખ લખ્યો હતો. સિદ્ધિવિનિશ્ચય (ઉ. વિક્રમની આઠમી સદી)-- શાકટાયને શબ્દાનુશાસન (૧-૩-૧૬૮)ની અમોઘવૃત્તિમાં શિવાર્યકૃત સિદ્ધિવિનિશ્ચયનો ઉલ્લેખ કર્યો છે.” એટલે આ અકલંકકૃત ગ્રન્થથી ભિન્ન મનાય છે. સ્ત્રીમુક્તિપ્રકરણની એક ખંડિત ટીકામાં શિવસ્વામીએ સિદ્ધિવિનિશ્ચય રચ્યાનો ઉલ્લેખ છે તેમ જ એમાંથી બે સંસ્કૃત પદ્યો અપાયાં છે. સિદ્ધિવિનિશ્ચય અને સૃષ્ટિપરીક્ષા- ત. સૂ. (અ. ૧, સૂ. ૩)ની સિદ્ધસેનીય ટીકા (પૃ. ૩૭)માંની નિમ્નલિખિત પંક્તિમાં ‘‘સિદ્ધિવિનિશ્ચય-સૃષ્ટિપરીક્ષા'' ઉલ્લેખ છે : “एवं कार्यकारणसम्बन्धः समवायपरिणामनिमित्तनिर्वतकादिरूपः सिद्धिविनिश्चय-सृष्टिपरीक्षातो योजनीयो विशेषार्थिना दूषणद्वारेण ।” આ સિદ્ધિવિનિશ્ચયના કર્તા વગેરે વિષે વિશિષ્ટ માહિતી અદ્યાપિ મને મળી નથી. એમાં શેની સિદ્ધિ વિચારાઇ હશે તે કહેવું મુશ્કેલ છે. શું એમાં ન્યાયશાસ્ત્ર સાથે સંબંધ ધરાવનારી કોઈ બાબત હશે ? સૃષ્ટિપરીક્ષા એ સ્વતંત્ર કૃતિ છે કે સિદ્ધિવિનિશ્ચયનો એક ભાગ છે તે પણ જાણવું બાકી રહે છે. એમાં ૧. આદિપુરાણની પ્રસ્તાવના (પૃ. ૪૭)માં આ કૃતિનો ત્રિલક્ષણદર્શન તરીકે ઉલ્લેખ છે. ૨. આ નામ મેં યોજ્યું છે. ૩. આ લેખ ‘‘Indian Culture" (Vol. XVI, No. 1)માં છપાયો છે. ૪-૫. જુઓ સિદ્ધિવિનિશ્ચય-ટીકાની પ્રસ્તાવના (પૃ. ૫૩). For Personal & Private Use Only www.jalnelibrary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ : ન્યાય : [પ્ર. આ. ૭૪-૭૭] જગત્કર્તૃત્વવાદનું ખંડન હશે એમ આ નામ વગેરે વિચારતાં લાગે છે. જૈનો ઈશ્વરને જગત્ રચનારાબનાવનારા ન માનતાં તીર્થંકરાદિરૂપ ઈશ્વરોને બતાવનારા માને છે એ વાત અહીં વિચારાઇ હશે. સિદ્ધિવિણચ્છય નામની એક પાઇય કૃતિની નોંધ નિસીહવિસેસચુણિ (વિ. ૧, પૃ. ૧૬૨)માં છે તેમ જ અકલંકે, શિવસ્વામીએ તથા શિવાર્ય સિદ્ધિવિનિશ્ચય નામની એકેક કૃતિ રચી છે તો આ ચાર સમાનનામક કૃતિ ઓ પૈકી પહેલી જ અત્ર અભિપ્રેત હશે કેમકે એને જિનદાસગણિએ દર્શનપ્રભાવક કહી છે. ૪૧ લેખ- A Note on Siddhivinis'caya and Srstipariksa'' નામનો મારો એક લેખ “ABORI” (Vol. XIII, pts. 3-4)માં છપાયો છે. સિદ્ધિવિનિશ્ચય (ઉ. વિ. સં. ૮૪૦)– આના પ્રણેતા તે ત. વા.ના કર્તા દિ. અકલંક છે. એમને ભટ્ટ૪ અકલંકદેવ પણ કહે છે. દિ. પ્રખર તાર્કિકોમાં સમન્તભદ્ર પછી અકલંકની ગણના કરાય છે. ત. સૂ. (અ. ૧)ને અંગે રાજવાર્તિકના અંતમાંના એક પદ્ય અનુસાર આ અકલંક તે રાજા લઘુહવ્વવના મોટા પુત્ર થાય છે. લઘુહવ્વવ તે લઘુ અવ્વ' હશે અને એ પ્રચલિત નામ હશે જ્યારે અસલી નામ તો પુરુષોત્તમ હશે એમ અકલંકગ્રન્થત્રયમ્મ્ની પ્રસ્તાવના (પૃ. ૧૨)માં સૂચવાયું છે. આ પુરુષોત્તમ ‘રાષ્ટ્રકૂટ' વંશના કૃષ્ણરાજ ઉર્ફે શુભતુંગ રાજાના પ્રથમથી લઘુ સહકારી અને આગળ જતાં મંત્રી થયાનું મનાય છે. અકલંકની જન્મભૂમિ માન્યખેટની આસપાસ હોવાનું મનાય છે. “અકલંકગ્રન્થત્રયમ્” તેમ જ સિદ્ધિવિનિશ્ચયના સંપાદકના મતે અકલંકનો સમય ઇ.સ. ૭૨૦ થી ઇ.સ. ૭૮૦નો છે. કૃતિકલાપ– અકલંકે લઘીયસ્ત્રય તેમ જ એના ઉપર ૧૦વિવૃત્તિ રચી છે. વિશેષમાં એમણે ૧૧સવિવરણ રાજવાર્તિક, ન્યાય વિનિશ્ચય, પ્રમાણસંગ્રહ, સિદ્ધિવિનિશ્ચય તેમ જ ૧૪અષ્ટશતી રચ્યાં છે. આ ઉપરાંત એમણે નીચે મુજબની કૃતિઓ રચ્યાનું કેટલાક માને છે પણ એ સમુચિત નથી : ૧. એમની આ કૃતિનો પરિચય પૃ. ૭૮-૮૦(= 42)માં મેં આપ્યો છે. ૨. આ કૃતિ અદ્યાપિ મળી આવી નથી પરંતુ એ અનન્તકીર્તિની મૂળ કૃતિની અને એની સ્વોપજ્ઞ વૃત્તિની ટીકાના આધારે ઉપસ્થિત કરાઇ છે. જુઓ પૃ. ૮૨ = 44 ૩. (અ. ૬, સૂ. ૨)ને અંગેના આસવના નિરૂપણમાં આ વાર્તિકમાં અને આને લગતી સિદ્ધસેનીય ટીકા (ભા. ૨, પૃ. )માં કેટલીક પંક્તિઓ પ્રાયઃ સમાન છે. ૪. ન્યાયકુમુદચન્દ્ર (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૨૫-૬૧)માં એના લેખ પં. કૈલાશચન્દ્ર શાસ્ત્રીએ ‘‘શ્રીમદ્ભટ્ટાકલંક’’ એ નામથી અકલંકના જીવનવૃત્તાન્ત તેમ જ એમના કૃતિકલાપ ઉપર ઉપર પ્રકાશ પાડ્યો છે. પ. રાજમાન્ય અને તાલુકેદાર હોવાથી ‘રાજા' એ ઉપનામ ઘટી શકે. ૬. કર્ણાટકમાં ‘પિતા' એ અર્થમાં ‘અવ' કે ‘અપ્પ' શબ્દ વપરાય છે. ૭. એ ઇન્દ્રરાજ બીજાના ભાઇ થાય છે. ઇન્દ્રરાજના પુત્ર દન્તિદુર્ગ બીજાને ‘સાહસતુંગ’ કહે છે. એ સાહસતુંગની સભામાં અકલંક જતા હતા એમ કેટલાક કહે છે. ૮. જુઓ અકલંકગ્રન્થત્રયની પ્રસ્તાવના (પૃ. ૩૨). ૧૧. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૩૩ ૧૪. આ સ. હૈ. ગ્રં. માં. છપાયેલી છે. જુઓ હૈ. સં. સા. ઇ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૩૦૨) For Personal & Private Use Only ૯-૧૦. આ બંને પ્રકાશિત છે. જુઓ પૃ. ૪૪. ૧૨-૧૩. આ બંને પ્રકાશિત છે. જુઓ પૃ. ૪૪. P ૭૬ P ૭૭ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ P ૭૮ અકલંક-પ્રતિષ્ઠાપાઠ, અકલંક-પ્રાયશ્ચિત્તસંગ્રહ, અકલંક-સ્તોત્ર, ન્યાયચૂલિકા અને સ્વરૂપસંબોધન રાજવાર્તિક સિવાયની અકલંકની સવૃિતિક ચારે કૃતિઓ લગભગ અષ્ટશતી જેવડી એટલે ૮૦૦ જેવડી છે. એમ ‘અકલંકગ્રન્થત્રયની પ્રસ્તાવના (પૃ. ૪૧)માં સૂચવાયું છે. એમની આ પ્રસ્તુત કૃતિ, ન્યાયવિનિશ્ચય અને પ્રમાણસંગ્રહ એ ત્રણના સમુદાયને “અકલંકબૃહત્રયી” તરીકે ઓળખાવાય છે. પ્રસ્તુત સિદ્ધિવિનિશ્ચય એ પદ્યાત્મક કૃતિ છે. મંગલશ્લોક પછી કંટકશુદ્ધિને અંતે એક પદ્ય છે. આ કૃતિ બાર પ્રસ્તાવનામાં વિભક્ત છે. એનાં નામ નીચે મુજબ છે – (૧) પ્રત્યક્ષ-સિદ્ધિ, (૨) સવિકલ્પક-સિદ્ધિ, (૩) પ્રમાણાન્તર-સિદ્ધિ, (૪) જીવ-સિદ્ધિ, (૫) જલ્પ-સિદ્ધિ, (૬) હેતુલક્ષણ-સિદ્ધિ, (૭) શાસ્ત્ર-સિદ્ધિ, (૮) સર્વજ્ઞસિદ્ધિ, (૯) શબ્દ-સિદ્ધિ, (૧૦) P ૭૯ અર્થનયસિદ્ધિ, (૧૧) શબ્દનય-સિદ્ધિ અને ૯૧૨) નિક્ષેપ-સિદ્ધિ. આમ દરેક પ્રસ્તાવના નામના અંતમાં “સિદ્ધિ' શબ્દ છે. વિષય- પ્રથમ પ્રસ્તાવમાં પ્રત્યક્ષ પ્રમાણની સિદ્ધિ કરાઈ છે. એમાં ધર્મકીર્તિએ આપેલા પ્રત્યક્ષના લક્ષણનું ખંડન છે. દ્વિતીય પ્રસ્તાવમાં પ્રત્યક્ષના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ ચાર પ્રકારમાં પ્રમાણફલભાવ દર્શાવી એ સર્વે જ્ઞાનને સવિકલ્પક સિદ્ધ કર્યા છે. ત્રીજા પ્રસ્તાવમાં સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અનુમાન અને આગમ એ પાંચે પ્રમાણરૂપ છે એમ સિદ્ધ કરાયું છે. ચોથા પ્રસ્તાવમાં એકાંત ક્ષણિકતાનું નિરસન કરી જીવની સિદ્ધિ કરાઈ છે. પાંચમા પ્રસ્તાવમાં ધર્મકીર્તિએ વાદન્યાયમાં પ્રરૂપેલાં અસાધનાંગવચન અને અદોષોદ્ભાવન નામનાં બે નિગ્રહસ્થાનોની વિવિધ વ્યાખ્યા કરી એનું ખંડન કરાયું છે. નૈયાયિકોને સંમત છલ, જાતિ વગેરે નિરર્થક છે એમ અહીં કહ્યું છે અને વાદ અને જલ્પને એક ગણેલા છે. છઠ્ઠા પ્રસ્તાવમાં ધર્મકીર્તિકૃત હેતુબિન્દુની પ્રથમ કારિકાનું વિસ્તૃત ખંડન છે. ૧. આ ૧૬ પદ્યનું સ્તોત્ર અન્ય અકલંકનું હશે એમ લાગે છે. D c G C M (Vol. XIX, sec. 1, pt. 2, pp. 202-204)માં મેં સોળ પદ્યના અકલંકાષ્ટકની નોંધ લીધી છે. ૨. આ દિ. નયસેનના શિષ્ય મહાસેનની કૃતિ હોવાનું મનાય છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૫૮)માં આ કૃતિનો સ્વરૂપસંબોધપંચવિંશતિ તરીકે ઉલ્લેખ છે. વિશેષમાં અહીં કહ્યું છે કે આના ઉપરથી કન્નડ ટીકામાં તેમ જ નિયમસાર ઉપરની પદ્મપ્રભ મલધારિદેવની ટીકામાં આ કૃતિના કર્તા તરીકે મહાસેનનો ઉલ્લેખ છે. આ કૃતિ “મા. દિ. ગ્રં.”માં વિ. સં. ૧૯૭૨માં છપાઈ છે. આને અંગે ડો. ઉપાધ્યનો એક લેખ “ABORI” (Vol. XIII, PP 88 & 90)માં છપાયો છે. ૩. ન્યાયમુમુદચન્દ્ર (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૫૦-૫૨)માં વિસ્તારથી આનો વિચાર કરાયો છે, એ ઉપરથી અહીં સંક્ષિપ્ત પરિચય અપાયો છે. એ લખાયા બાદ સિદ્ધિવિનિશ્ચયટીકાની હિન્દી પ્રસ્તાવનામાં પરિચય છપાયો છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. આ. ૭૮-૮૧] ૪૩ સાતમા પ્રસ્તાવમાં જે શાસ્ત્ર અનેકાન્તનું પ્રતિપાદન કરે છે તે જ “શાસ્ત્ર' કહેવાય એમ કહ્યું છે. P ૮૦ વિશેષમાં અહીં જગત્કર્તુત્વવાદનો તેમ જ વેદની અપૌરુષેયતાનું ખંડન કરાયું છે. આઠમા પ્રસ્તાવમાં કુમારિલે સર્વજ્ઞત્વના અભાવ માટે દર્શાવેલા વિચારોનું અને તત્ત્વસંગ્રહમાં એમના નામોલ્લેખપૂર્વક અપાયેલી આ વિષયની કારિકાઓનું નિરસન કરી સર્વજ્ઞની સિદ્ધિ કરાઈ છે. નવમા પ્રસ્તાવમાં “શબ્દ પૌગલિક છે” એ વાત સિદ્ધ કરાઈ છે. સાથે સાથે શબ્દાદ્વૈતવાદ અને ફોટવાદનું નિરસન કરાયું છે. દસમા પ્રસ્તાવમાં નગમદિ ચાર નયોનું સવિસ્તાર નિરૂપણ કરાયું છે. વ્યવહાર’ નયને સંમત વ્યવહારને વાસ્તવિક સિદ્ધ કરી બ્રહ્માદેત વગેરે અદ્વૈતવાદીઓના કલ્પિત વ્યવહારનું ખંડન કરાયું છે. અગ્યારમાં પ્રસ્તાવમાં વ્યાકરણની ઉપયોગિતા દર્શાવાઈ છે અને શબ્દાદિ ત્રણ નવો વિષે સમજણ અપાઈ છે. બારમાં પ્રસ્તાવમાં નિક્ષેપના નામાદિ ચાર પ્રકારનું નિરૂપણ છે. નામના વ્યસ્ત, સમસ્ત, એક, અનેક ઇત્યાદિ આઠ ભેદ દર્શાવાયા છે. એવી રીતે સ્થાપનાના સદ્ભાવ અને અસદ્ભાવ અને દ્રવ્યના આગમ અને નોઆગમ એમ બે ભેદ બતાવાયા છે. જિનદાસગણિએ નિસીહવિસે સચણિ (વિ. ૧, પૃ. ૧૬૨)માં સિદ્ધિવિણિચ્છયનો ઉલ્લેખ કર્યો છે તેને જ ૫. મહેન્દ્રકુમારે પ્રસ્તુત કૃતિ ગણી છે પણ એ બાબત મને વિચારણીય જણાય છે. પ્રસ્તુત અકલંકકૃત સિદ્ધિવિનશ્ચયના સાતમા પ્રસ્તાવનું નામ “શાસ્ત્રસિદ્ધિ છે. એમાં સૃષ્ટિકર્તુત્વનો P ૮૧ વિસ્તારથી વિચાર કરાયો છે પરંતુ આ તો એક પ્રાસંગિક બાબત છે, નહિ કે મુખ્ય પ્રસ્તાવ. એ ગમે તે હોય પણ ત. સૂ. (અ. ૧, સૂ. ૩)ની સિદ્ધસેનગણિકૃત ટીકા (પૃ. ૩૭) ગત સિદ્ધિવિનિશ્ચયને પણ ૫ મહેન્દ્રકુમાર તો અકલંકની જ કૃતિ ગણે છે પણ મને તો એ વાત ઉચિત જણાતી નથી. એ જિનદાસગણિએ નિર્દેશેલી અને અકલંકે નહિ પણ અન્ય કોઇકે-શિવાર્યું કે શિવસ્વામી જેવાએ રચેલી કૃતિ હશે એમ લાગે છે. ઉલ્લેખ–સ્યાદ્વાદરત્નાકર (ભા. ૩, પૃ. ૬૪૧)માં “યાદ મનઃ સિદ્ધિવિનશ્ચયે” એમ કહી વાદી દેવસૂરિએ એમાંથી એક અવતરણ આપ્યું છે. ન્યાયકુમુદચન્દ્ર (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. પર)માં કહ્યું છે કે ત. સૂ. ની સિદ્ધસેનગણિકૃત ટીકા, ન્યાયકુમુદચન્દ્ર, પ્રમાણમીમાંસા અને સ્યાદ્વાદમંજરીમાં સિદ્ધિવિનિશ્ચયની કારિકાઓ અવતરણરૂપે અપાઈ છે. વૃત્તિ- આ સિદ્ધિવિનિશ્ચય ઉપરની સ્વોપન્ન વૃત્તિ છે. સિદ્ધિવિનિશ્ચયટીકા— આ દિ. રવિભદ્રના પાદોપજીવી અનન્તકીર્તિ (ઇ.સ. ૯૫૦- ઈ.સ. ૯૯૦) ઉર્ફે અનન્તવીર્યની રચના છે. એ મૂળ તેમ જ એની સ્વોપજ્ઞ વૃત્તિના વિવરણરૂપ છે, જો કે કેટલીક વાર કારિકા સુગમ છે એમ કહી કેટલીક કારિકાનું વિવરણ અપાયું નથી. ૧. આ ટીકામાં ક્યાં ક્યાં અવતરણ છે તે જાણવું બાકી રહે છે. ૨. આની એક હાથપોથી કચ્છના કોડાયના ભંડારમાં છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ પૃ. 44 ટિ. ૧. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ P ૮૨ P. (3 જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ આ ૧૮૦૦૦ શ્લોક જેવડી મહાકાય ટીકાનું સંપાદન પં. મહેન્દ્રકુમારે એક જ અશુદ્ધ હાથપોથી ઉપરથી-કચ્છના શ્વેતાંબર ભંડારમાંની હાથપોથી ઉપરથી કર્યું છે. વળી સાથે સાથે એના આધારે એમણે મૂળ કૃતિ અને એની સ્વોપન્ન વૃત્તિનું ઉદ્ધરણ (Reconstruction) કર્યું છે કેમકે હજી સુધી તો મૂળ કે એની આ વૃત્તિ અલભ્ય છે. ઉદ્ધૃત કરાયેલા મૂળની પદ્યસંખ્યા ૩૭૦ છે જ્યારે સ્વોપજ્ઞ વૃત્તિ લગભગ ૫૦૦ શ્લોક જેવડી છે. ટીકા ‘ખંડાન્વય' પદ્ધતિએ રચાયેલી છે અને એમાં પ્રમાણવાર્તિક અને પ્રમાણવાર્તિકાલંકારની સમીક્ષા કરાઇ છે. સિદ્ધિવિનિશ્ચયની શૈલી તત્ત્વાર્થરાજવાર્તિકની જેમ સુબોધ અને પ્રસન્ન નથી. એ તો અષ્ટશતીની જેમ “ઓજ:પૂર્ણ, દુરૂહ અને ગૂઢ' છે. ૪૪ આલોક— આ સંપાદકે સંસ્કૃતમાં રચેલા ટિપ્પણનું નામ છે. પ્રસ્તાવના– આ વિસ્તૃત હિન્દી પ્રસ્તાવનામાં વિદ્વાન સંપાદકે મૂલકારના બાહ્ય જીવન, એમના ગુણોત્કીર્તન તેમ જ એમની વિવિધ કૃતિઓ ઉપર પુષ્કળ પ્રકાશ પાડ્યો છે. સાથે સાથે જે પુરોગામીઓના ગ્રંથનો અકલંકે લાભ લીધો છે તેમનો તેમ જ સિદ્ધિવિનિશ્ચયમાંથી અવતરણ આપીને કે અન્ય રીતે એને અંગે પોતાનું વક્તવ્ય રજૂ કરનારા ઉત્તરકાલીન ગ્રંથકારોનો પણ પરિચય આપ્યો છે અને તેમ કરતી વેળા એમના સમયનો પણ ઉલ્લેખ કર્યો છે. એમણે અવિદ્ધકર્ણ નામની બે વ્યક્તિઓનો અને શાન્તભદ્રનો પણ વિચાર કર્યો છે. લઘીયસ્ત્રય, લઘીયસ્રયાલંકાર વિા લઘીયસ્ત્રયી (ઉ. વિ. સં. ૮૪૦)– આના કર્તા પણ દિ. અકલંક છે. નામકરણ– લઘીયસ્ત્રય એ નામ કર્તાએ રજૂ કર્યું નથી પરંતુ એ નામ સિદ્ધિવિનિશ્ચયની ટીકા જોતાં અનન્તવીર્યે પાડ્યું હશે એમ લાગે છે. ૧-૪. આ ચારેને સિદ્ધિવિનિશ્ચય-ટીકાના નામથી એક જ વર્ષમાં- ઇ.સ. ૧૯૫૯માં બે ભાગમાં ભારતીય જ્ઞાનપીઠ, કાશી’ તરફથી પ્રકાશિત કરાયેલી કૃતિમાં સ્થાન અપાયું છે. સાથે સાથે સંપાદકની હિન્દી પ્રસ્તાવના અને એનો અંગ્રેજી સારાંશ તેમ જ સંપાદકે તૈયાર કરેલાં બાર પરિશિષ્ટો અપાયાં છે. જેમકે મૂળ, વૃત્તિ અને ટીકામાંનાં પદ્યોની અનુક્રમણિકાઓ, અવતરણોની સૂચી, ટીકામાં નિર્દેશાયેલા ગ્રંથો અને ગ્રંથકારો અને ટીકાન્તર્ગત ન્યાયો અને લોકોક્તિઓ. પ. આ લઘુ કૃતિ સ્વોપજ્ઞ વિવૃતિ તેમ જ ન્યાયવિનિશ્ચય અને પ્રમાણસંગ્રહ સહિત ‘સિં. જૈ. ગ્રં.'માં ‘“અકલંકગ્રન્થત્રયમ્”ના નામથી ઇ.સ. ૧૯૩૯માં પ્રકાશિત થયેલી આવૃત્તિમાં જોવાય છે. એના સંપાદક પં. મહેન્દ્રકુમા૨ શાસ્ત્રીએ હિન્દીમાં વિસ્તૃત પ્રસ્તાવના લખી છે અને નવ પરિશિષ્ટ આપ્યાં છે. એના પ્રાસ્તાવિક (પૃ. ૪)માં જિનવિજયજીએ નન્દિરુણિના કર્તા જિનદાસગણિ જ છે એ વાત દર્શાવી છે અને તેમ કરતી વેળા મેં D C G C M (Vol. XVII, pt. 2, p. 299) માં એ પ્રઘોષ હોવાના કરેલા ઉલ્લેખની નોંધ લીધી છે. એ દરમ્યાનમાં વિશેષ વિચાર કરી મેં પણ એક લેખ દ્વારા તેમ જ ઉપર્યુક્ત સૂચીપત્ર (ભા. ૩)ની પ્રસ્તવના (પૃ. ૨૫)માં મારી સ્ખલના સુધારી લીધી છે. [આનું પુનર્મુદ્રણ સરસ્વતી પુ. ભંડાર દ્વારા થયું છે.] આ લઘીયસ્રય નામની કૃતિ ન્યાયકુમુદચન્દ્ર સહિત ‘મા. દિ. ગ્રં.''માં બે ભાગમાં અનુક્રમે ઇ.સ. ૧૯૩૮ અને ઇ.સ. ૧૯૪૧માં પ્રસિદ્ધ કરાઇ છે. ૬. કેટલાક આ નામ રજૂ કરે છે. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. આ. ૮૨-૮૬] ૪૫ વિભાગ- આ લઘુ પદ્યાત્મક કૃતિ ત્રણ પ્રવેશમાં વિભક્ત છે : (૧) પ્રમાણ-પ્રવેશ, (૨) નયપ્રવેશ અને (૩) પ્રવચન-પ્રવેશ. પ્રમાણ-પ્રવેશના ચાર પરિચ્છેદ છે : (૧) પ્રત્યક્ષ-પરિ., (૨) વિષય- P ૮૪ પરિ., (૩) પરોક્ષ-પરિ. અને (૪) આગમ-પરિ. આની સાથે બાકીના બે પ્રવેશનો એકેક પરિચ્છેદ ગણી એ ઉમેરી સ્વપજ્ઞ વિવૃત્તિની હાથપોથીમાં છ પરિચ્છેદ ગણાવાયા છે. જ્યારે પ્રભાચન્દ્ર પ્રવચન-પ્રવેશના બે પરિચ્છેદ ગણી કુલ્લે સાત ગણાવ્યા છે. પ્રવચન-પ્રવેશમાં જ્યાં સુધી પ્રમાણ અને નયનું નિરૂપણ છે તેને એમણે છઠ્ઠો પરિચ્છેદ અને નિક્ષેપ જેટલા ભાગના વર્ણનને સાતમો પરિચ્છેદ ગણ્યો છે. અહીં જે નયોનું નિરૂપણ છે તે સમ્મઈપયરણના નયકાંડને તેમ જ મલ્લવાદી કૃત દ્વાદશારનયચક્રને આભારી હોવાનું મનાય છે. પદ્યસંખ્યા- આ લઘુ કૃતિમાં ૭૮ (૬ાા+૩+૧૨૮+૧+૨૮) કારિકાઓ છે. પ્રથમ કારિકા મંગલશ્લોકરૂપ છે જ્યારે બીજી કંટકશુદ્ધિને અર્થે યોજાયેલી છે. વિષય- વિભાગોનાં નામ વિષયને વ્યક્ત કરે છે એટલે એથી વિશેષ અહીં કહેવાનું રહેતું નથી. ઉદ્ધરણ– લઘયઢયના શ્લો. ૪ અને ૭ર સૂયગડની ટીકામાં અનુક્રમે પત્ર ૨૨૭ અને ૩૨૬૮માં શીલાંકસૂરિએ ઉધૃત કર્યા છે. મલયગિરિસૂરિએ લઘીયઐયની ૩૦મી કારિકા આવસ્મયની ટીકા (ભા. ૨, પત્ર ૩૦૭)માં ઉદ્ધત કરી છે અને એની વ્યાખ્યા પણ કરી છે. અહીં ઉદ્ધત કરાયેલા પાઠમાં સહેજ ફેરફાર છે. રવિવૃત્તિ– આ અકલંકે જાતે ગદ્યમાં રચી છે. પ્રથમ પરિચ્છેદનાં આદ્ય બે પદ્યો ઉપર, P. ૮૫ પાંચમાના અંતિમ બે પદ્ય ઉપર, છઠ્ઠાના પ્રથમ પદ્ય ઉપર તેમ જ સાતમાનાં અંત્ય બે પદ્ય ઉપર વિવૃતિ નથી. આ વિવૃતિ મૂળ કૃતિની વ્યાખ્યારૂપ નથી પરંતુ એમાં સૂચવાયેલા વિષયની પૂર્તિરૂપ છે. ધર્મકીર્તિના પ્રમાણવાર્તિકની વૃત્તિ પણ કંઈક અંશે આ જાતની છે. આમ આ વિવૃતિ અવશિષ્ટ વક્તવ્યનું કાર્ય કરે છે. શ્લો. ૬૭ની વિવૃત્તિમાં સમ્મઈપયરણ (કાંડ ૧, ગા. ૩)નું સંસ્કૃતીકરણરૂપ લખાણ છે. ન્યાયકુમુદચન્દ્ર – આ પ્રમેયકમલમાર્તડના કર્તા દિ. પ્રભાચન્દ્ર લઘયઢય અને એની સ્વોપજ્ઞ વિવૃત્તિના વ્યાખ્યાનરૂપે રચેલી વૃત્તિનું નામ છે. તેઓ માણિક્યનદિના શિષ્ય થાય છે. એમણે પહેલા બે પરિચ્છેદ ઉપર ખૂબ વિવેચન કર્યું છે જ્યારે બાકીના પાંચને મળીને લગભગ એટલું થાય છે. P ૮૬ ૧. “વે તે” ને બદલે “યત:' પાઠ મલયગિરિસૂરિએ આપ્યો છે. ૨. આ મા. દિ. ગ્રં. માં પ્રકાશિત છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૮૩ બંને ભાગના સંપાદક પં. મહેન્દ્રકુમાર છે જ્યારે પ્રથમ ભાગની પ્રસ્તાવના ૫. કૈલાશચંદ્ર શાસ્ત્રીએ લખી છે તો બીજા ભાગની પં. મહેન્દ્રકુમારે લખી છે. ૪. આને કેટલાક ‘ન્યાયકુમુદચન્દ્રોદય’ કહે છે પણ એ નામ યથાર્થ જણાતું નથી. ૫. “પ્રમેયરૂપ કમળને વિકસિત કરનાર સૂર્ય” એવો એનો અર્થ છે. એ રીતે ન્યાયકુમુદચન્દ્રનો અર્થ “ન્યાયરૂપ કુમુદોને વિકસિત કરનાર ચન્દ્ર છે. આ ઉપરથી પણ ન્યાયકુમુદચન્દ્રોદય નામ સમુચિત નથી એમ ભાસે છે. દ. એમનો પરિચય ન્યાયકુમુદચન્દ્ર (ભા. ૨)ની પ્રસ્તાવના (પૃ. ૬-૬૭)માં અપાયો છે. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ P ૮૭ P ૮૮ આ ન્યાકુમુદચન્દ્રના વિષયનો પરિચય લઘીયત્રય અને એની સ્વપજ્ઞ વિવૃતિની સાથે ભેગાભેગોય ન્યાયકુમુદચન્દ્ર (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૧૨-૨૨)માં કારિકાદીઠ અપાયો છે. ટીકા- આ દિ. મુનિચન્દ્રના શિષ્ય અભયચન્દ્ર લઘીયઐય ઉપર રચેલી ટીકા છે. એમાં એમણે ન્યાયકુમુદચન્દ્રનો અને અનન્તવીર્યનો ઉલ્લેખ કર્યો છે. “ન્યાયવિનિશ્ચય (ઉં. વિ. સં. ૮૪૦)- આ પદ્યાત્મક રચનાના કર્તા પણ ઉપર્યુક્ત અકલંક છે. એમણે આ કૃતિ લઘીયર્યા પછી અને પ્રમાણસંગ્રહની પહેલાં રચ્યાનું મનાય છે. આ કૃતિનું નામ ધર્મકીર્તિકૃત ગદ્યપદ્યમય પ્રમાણવિનિશ્ચય ઉપરથી અને વાદી દેવસૂરિએ સ્યાદ્વાદરત્નાકર (ભા. ૧, પૃ. ૨૩)માં ધર્મકીર્તિકૃત ન્યાયવિનિશ્ચયનો જે ઉલ્લેખ કર્યો છે તે જો અભ્રાન્ત જ હોય તો તે ઉપરથી યોજાયું હોવું જોઈએ. ન્યાયાવતારમાં જેમ પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એ ત્રણ પ્રમાણોનું નિરૂપણ છે તેમ આ ન્યાયવિનિશ્ચયમાં પ્રત્યક્ષ, અનુમાન અને પ્રવચન એ નામના ત્રણ પ્રસ્તાવ છે. ત્રીજા પ્રસ્તાવમાં સુગતના આપ્તત્વનું નિરસન છે. એમની કરુણા વગેરેનો ઉપહાસ છે. આ પ્રસ્તાવમાં સર્વજ્ઞની સિદ્ધિ, સપ્તભંગીનું નિરૂપણ વગેરે બાબતો પણ અપાઈ છે. પદ્યસંખ્યા- આ ત્રણ પ્રસ્તાવમાં અનુક્રમે '૧૬૮, ૨૧૭ા, અને ૯પા પદ્યો છે. આમ બધાં ૧. આ “અકલંકગ્રન્થત્રય”માં પ્રકાશિત છે (જુઓ પૃ. 44). વળી. એનો પ્રથમ પ્રસ્તાવ પૂરતો વિભાગ વાદિરાજસૂરિકત વિવરણ સહિત પ્રથમ ભાગ રૂપે કાશીની “ભારતીય જ્ઞાનપીઠ તરફથી ઇ.સ. ૧૯૪૯માં પ્રકાશિત થયો છે. એના સંપાદક પ્રો. મહેન્દ્રકુમાર જૈને હિંદીમાં વિસ્તૃત પ્રસ્તાવના લખી છે. એમાં એમણે શ્રી રાહૂલ સાંકૃત્યાયન, સર રાધાકૃષ્ણન્ વગેરેનાં મંતવ્યોની આલોચના કરી છે. એમની ભૂલ કાઢી છે. શરૂઆતમાં ‘દર્શન’ શબ્દનો અર્થ અને એની સીમા વિષે અને ત્યારબાદ જૈન દર્શનનું ભારતીય દર્શનોને અર્પણ એ વિષય ચર્ચાયો છે. દ્વિતીય ભાગ પણ “ભારતીય જ્ઞાનપીઠ” તરફથી ઈ.સ. ૧૯૫૫માં (મુખપૃષ્ઠ ઉપર ૧૯૫૪ છે તે ભૂલ છે) છપાવાયો છે. એના સંપાદક પણ પ્રો. મહેન્દ્રકુમાર જૈન છે. આ ભાગમાં પ્રારંભમાં સંપૂર્ણ ન્યાયવિનિશ્ચય અત્તર-શ્લોક અને વ્યાખ્યાન-શ્લોક સહિત ૪૮૧ શ્લોકમાં અપાયો છે. ત્યારબાદ અનુમાન-પ્રસ્તાવ અને પ્રવચન-પ્રસ્તાવ તેમ જ એનું વાદિરાજકત વિવરણ અપાયાં છે. અંતમાં નીચે મુજબ સાત પરિશિષ્ટો છે.” (૧) મૂળની કારિકાર્ડોની અકારાદિ ક્રમે અનુક્રમણિકા, (૨) વિવરણકારે રચેલા પદ્યોની અનુક્રમણિકા, (૩) વિવરણગત અવતરણોની સૂચી, (૪) મૂળ કૃતિના વિશિષ્ટ શબ્દોની સૂચી, (૫) વિવરણગત ગ્રન્થો અને ગ્રન્થકારો, (૬) વિવરણગત વિશિષ્ટ શબ્દોની સૂચી અને (૭) ગ્રન્થસંકેતવિવરણ. સંપાદકે હિન્દીમાં વિષયપરિચય વિસ્તારથી આપેલ છે. એ દ્વારા એમણે સ્મૃતિ વગેરે પ્રમાણો તેમ જ સર્વજ્ઞવાદ, વેદની અપૌરુષેયતા ઇત્યાદિ બાબતો ચર્ચા છે. ૨. આના ત્રણ પરિચ્છેદમાં પ્રત્યક્ષ, સ્વાર્થનુમાન અને પરાર્થાનુમાનનું વિવેચ હોવાનો સ્યાદ્વાદરત્નાકર (ભા. ૧, | પૃ. ૨૩)માં ઉલ્લેખ છે. ૩. આ ત્રણે પ્રસ્તાવમાં ચર્ચાયેલા વિષયની રૂપરેખા અકલંકગ્રન્થત્રયની પ્રસ્તાવના (પૃ. ૩૮)માં આલેખાઈ છે. મળ (ભા. ૧)માં અંતિમ કારિકાનો ક્રમાંક ૧૭૨ છપાયો છે તે બ્રાન્ત જણાય છે. ન્યાયવિનિશ્રયથી અલંકૃત આવૃતિ પ્રમાણે ૧૬૮ા છે અને એના કારણ તરીકે એની પ્રસ્તાવના (પૃ. ૩૩)માં એવો ઉલ્લેખ છે કે એક કરિકા વાદિરાજની છે તે ભૂલથી અકલંકની ગણી લેવાઈ હતી. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. આ. ૮૬-૯૦]. ૪૭ મળીને ૪૮૧ાા પડ્યો છે. આ પદ્યના-શ્લોકોના ત્રણ વર્ગ પડાય છે : (૧) વાર્તિક, (૨) અન્તર-શ્લોક અને (૩) સંગ્રહ-શ્લોક. “કથાનુપપુનર્વવાળું પાત્રકેસરીકૃત પદ્ય મૂળમાં ગૂંથી લેવાયું છે. સ્વપજ્ઞ વિવૃતિ– અકલંકે જાતે ગદ્યમાં વિકૃતિ રચી હોય એમ સિદ્ધિવિનિશ્ચયની અનન્તવીર્યકૃત ટીકા (પૃ. ૧૪૧)માંનું અવતરણ જોતાં અનુમનાય છે. ટીકા- ન્યાયવિનિશ્ચય ઉપર દિ. અનન્તવીર્ય ટીકા રચી છે. ન્યાયવિનિશ્ચયવિવરણ- આ ન્યાયવિનિશ્ચય ઉપરની દિ. વાદિરાજસૂરિની ગદ્યાત્મક વ્યાખ્યાનું નામ છે. પરંપરા પ્રમાણે એનું નામ ન્યાયવિનિશ્ચયાલંકાર છે પણ એ સમુચિત નથી એમ પ્રસ્તાના (પૃ. ૩૪-૩૫)માં ઉલ્લેખ છે. સાથે સાથે અહીં એમ કહ્યું છે કે આ વ્યાખ્યાને “તાત્પર્યાવદ્યોતિની વ્યાખ્યાનરત્નમાલા” કહી શકાય તેમ છે. આ વ્યાખ્યાના બીજા પદ્યમાં કનકસેનનો ઉલ્લેખ છે. શું એઓ P ૮૯ ભૈરવપદ્માવતીકલ્પ રચનારા દિ. મલ્લિષણના ગુરુ કનકસેન છે તે જ છે ? આ ૨0000 શ્લોક જેવડી વ્યાખ્યા ન્યાયવિનિશ્ચયની સ્વોપજ્ઞ વિવૃત્તિના ગદ્યાત્મક ભાગને ભાગ્યે જ સ્પર્શે છે. વળી એનાં પડ્યો પૈકી પણ કેટલાકનું આમાં સ્પષ્ટીકરણ નથી. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૨૧)માં કહ્યું છે કે વાદિરાજસૂરિએ અનન્તવીર્યનો ઉલ્લેખ કર્યો છે તે વાત ખરી છે. (જુઓ ભા. ૧, પૃ. ૧, તેમ જ ભા. ૨, પૃ. ૧૩૧ અને ૩૬૯) પ્રસ્તુત વિવરણમાં પ્રમાણવાર્તિક અને પ્રમાણવાર્તિકાલંકારમાંની કેટલીક બાબતોની સમાલોચના કરાઈ છે. ભા. ૨. પૃ. ૨૩૯માં અશ્વઘોષનો અને એમણે રચેલા રાષ્ટ્રપાલ નાટકનો ઉલ્લેખ છે. "પ્રમાણસંગ્રહ (ઉ. વિ. સં. ૭૮૦)- આ પણ ઉપર્યુક્ત દિ. અકલંકની ગદ્યપદ્યમય કૃતિ છે. પ્રશસ્તપાદભાષ્યને પદાર્થસંગ્રહ કહેવામાં આવે છે તો એ નામ કે પછી તત્ત્વસંગ્રહ એ નામ અને સાથે સાથે ધર્મકીર્તિકૃત પ્રમાણસમુચ્ચય એ નામ ઉપરથી “પ્રમાણસંગ્રહ' નામ યોજાયું હશે. આ જટિલ કૃતિમાં ૮શા કારિકા છે અને એ નવ પ્રસ્તાવમાં વિભક્ત છે. વિષય-પ્રમાણસંગ્રહની બીજી કારિકા પછીના ગદ્યાત્મક લખાણ (પૃ. ૯૭)માં અકલંકે શ્રુતને પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ નિમિત્તવાળું કહ્યું છે જ્યારે શાન્તિસૂરિએ શ્રુતને અનુમાન-જન્ય અને શબ્દ-જન્ય એમ બે પ્રકારનું કહ્યું છે મલયગિરિસૂરિએ આવસ્મયની વૃત્તિ (પત્ર ૩૭૧૮)માં P ૯૦ સમ્યગ્નયનો પરામર્શ કરતાં એમ કહ્યું છે કે “સ્યાત્’ શબ્દનો પ્રયોગ કરવાથી તો પ્રમાણ અને નય વચ્ચે ભેદ રહેશે નહિ. આનો ઉત્તર ન્યાયાચાર્ય યશોવિજયગણિએ ગુરુતત્તવિચ્છિયની સ્વોપજ્ઞ ટીકા (પત્ર ૧. આ પ્રથમ પ્રસ્તાવ પૂરતું “સિંધી જૈન ગ્રં” માં પ્રકાશિત છે. ૨. એમના જીવન અને કૃતિકલાપ વિષે જૈ. સા. ઈ. માં. પ્રકાશ પડાયો છે. એ લખાણ ન્યાયવિનિશ્ચય (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૫૮-૬૪)માં ઉદ્ધત કરાયું છે. એમણે શકસંવત્ ૯૪૭માં પાર્શ્વનાથચરિત્ર રચ્યું છે. ૩. જુઓ પ્રસ્તાવના (પૃ. ૩૩) ૪. આ પ્રકાશિત છે. (જુઓ પૃ. ૪૪). આ ઉપરાંત આ સ્વપજ્ઞ ભાષ્ય સહિત “સિં, જૈ. ગ્રં.”માં ઈ.સ. ૧૯૩૯માં પ્રસિદ્ધ કરાયેલ છે. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ४८ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ P. ૯૧ ૧૭)માં આપ્યો છે. એમણે અહીં કહ્યું છે કે કેવળ ‘સ્યાહૂનો પ્રયોગ કરવાથી પ્રમાણ અને નયનો ભેદ મટી જતો નથી. અન્ય નયની અપેક્ષા રાખનાર નય જો પ્રમાણ બની જાય તો વ્યવહાર વિગેરે સર્વે નયોને પ્રમાણ માનવા પડે આમ યશોવિજયગણિએ અકલંકના મતનું જ સમર્થન કર્યું છે.' છઠ્ઠા પ્રસ્તાવમાં વાદનું નિરૂપણ છે. વિશેષમાં ધર્મકીર્તિ વગેરે બૌદ્ધોએ જિનેશ્વરને “જડ' વગેરે શબ્દોથી વગોવ્યા છે તેના જડબાતોડ જવાબ અપાયા છે અને તેમ કરતી વેળા ખરેખરી જડતા, નિર્લજ્જતા, પશુતા, અલૌકિકતા, તામસતા અને પ્રાકૃતતા તો બૌદ્ધોને વરેલી છે એમ કહ્યું છે. આઠમા પ્રસ્તાવમાં સપ્તભંગીનું અને નયોનું નિરૂપણ છે. આ કૃતિ ન્યાયવિનિશ્ચય પછી રચાઈ હશે એમ હતુઓના અનેક ભેદ દર્શાવાયા છે તે ઉપરથી અનુમનાય છે. સ્વોપજ્ઞ ભાષ્ય- આ અકલંકે જાતે રચ્યું છે. સિદ્ધિવિનિશ્ચય ઉપરની અનન્તવીર્યકૃત ટીકામાં આનો ઉલ્લેખ છે. શું પ્રમાણસંગ્રહાલંકાર તે આ જ છે ? ટીકા- આના કર્તા દિ. અનન્તકીર્તિ છે. પ્રમાણપરીક્ષા (ઉ. વિ. સં. ૯૦૦)- આના પ્રણેતા દિ. વિદ્યાનન્દ છે. એમણે ‘ગંગ’ દેશના રાજા શિવમાર બીજા (ઇ.સ. ૮૧૦)નો અને એના ઉત્તરાધિકારી રાયમલ્લ સત્યવાક્યનો અનુક્રમે ત. ગ્લો. વા.ની અને આપ્તપરીક્ષાની પ્રશસ્તિમાં શ્લેષ દ્વારા ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી એમનો સમય ઇ.સ. ૭૭૫થી ઇ.સ. ૮૪૦નો હોવાનું અનુમનાય છે. એમણે નિમ્નલિખિત કૃતિઓ રચી છે : (૧) વિદ્યાનન્દ-મહોદય આ અદ્યાપિ અનુપલબ્ધ છે. એ એમની આદ્ય કૃતિ જણાય છે કેમકે કર્તાએ જાતે “વિદ્યાનન્દમહોદય’ના નામથી આનો ઉલ્લેખ ત. શ્લો. વા. (પ્ર. આ.નાં પૃ. ૨૭ર અને ૩૮૫), અષ્ટસહસ્ત્રી (પૃ. ૨૯૦) અને આપ્તપરીક્ષા (પૃ. ૨૬૨)માં કર્યો છે. સ્યાદ્વાદરત્નાકર (ભા. ૨, પૃ. ૩૪૯)માં આ કૃતિનો મહોદયના નામથી નિર્દેશ છે. (-૩) આપ્તપરીક્ષા અને એની સ્વોપજ્ઞ ટીકા. આ સંબંધમાં જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૩૦૯-૩૧૧). (૪) પ્રમાણપરીક્ષા આ કૃતિ અત્રે પ્રસ્તુત છે. : (૫) પત્ર પરીક્ષા આનો પૃ. 49માં વિચાર કરાયો છે. (૬) સત્યશાસનપરીક્ષા આના પરિચય માટે જુઓ પૃ. 49. (૭-૮) ત. શ્લો. વા. અને એનું સ્વપજ્ઞ વિવરણ. આ વિષે આપણે પૃ. ૧૯-૨૧માં વિચાર કરી ગયા છીએ. (૯) યુજ્યનુશાસન કિવા વીરજિનસ્તોત્રની ટીકા. આની નોંધ મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૩૦૬)માં લીધી છે. ૧. જુઓ “અકલંકગ્રન્થત્રયમ્'ની પ્રસ્તાવના (પૃ. ૪૨-૪૩). ૨. આ “સનાતન જૈન ગ્રંથમાલા'માં કાશીથી ઇ.સ. ૧૯૧૪માં પ્રકાશિત કરાઈ છે. P ૯૨ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. આ. ૯૦-૯૪]. ૪૯ (૧૦) અષ્ટસહસ્ત્રી આ વિષે મેં યશોદોહન (પૃ. ૧૬૯ અને ૧૯૩-૧૯૫)માં તેમ જ જૈ. સં. સા. ઇ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૩૦૮)માં માહિતી આપી છે. [અષ્ટસહસ્ત્રીતાત્પર્યવિવરણનું સં. ૨૦૪પમાં પુનર્મુદ્રણ થયું છે. મુનિ વૈરાગ્યરતિ વિ. આનું સંશોધન-સંપાદન કરી રહ્યા છે.] આ ઉપરાંત કેટલાક પ્રમાણનિર્ણયનો તેમ જ શ્રીપુરપાર્શ્વનાથસ્તોત્રનો ઉલ્લેખ કરે છે. એ સ્તોત્રમાં ‘શ્રીપુર'ની પાર્શ્વનાથની ચમત્કારી મનાતી પ્રતિમાનો પ્રભાવ વર્ણવાયો છે. એમાં કપિલાદિ આપ્ત નથી પરંતુ પાર્શ્વનાથ છે એમ કહ્યું છે.' પ્રસ્તુત કૃતિ ગદ્યપદ્યાત્મક છે. આની રચના અકલંકકૃત પ્રમાણસંગ્રહ ઈત્યાદિને આધારે કરાઈ હોય એમ લાગે છે. આ કૃતિમાં એના નામ પ્રમાણે પ્રમાણનું નિરૂપણ છે. સમ્યજ્ઞાન અર્થાત્ યથાર્થ બોધ તે પ્રમાણ છે એમ કહી એ પ્રમાણના ભેદો અને ઉપભેદો, પ્રમાણનો વિષય તેમ જ પ્રમાણનું ફળ એ બાબતો અહીં સારી રીતે વિસ્તારથી સમજાવાઈ છે. સાથે સાથે અન્યદર્શનીઓનાં મંતવ્યોની આલોચના છે. પત્રપરીક્ષા- આના કર્તા દિ. વિદ્યાનન્દ છે. એમણે જૈન દૃષ્ટિ અનુસાર પત્રનું અનુમાનના P ૯૩ પ્રયોગનું લક્ષણ રજૂ કર્યું છે. એમણે અનુમાનનાં અંગ તરીકે પ્રતિજ્ઞા અને હેતુનો ઉલ્લેખ કર્યો છે. આ પત્રપરીક્ષામાં કુમારનર્દિકૃત વાદન્યાયમાંથી ત્રણ પદ્ય અપાયાં છે. સત્યશાસનપરીક્ષા – આ ૯૦૯ શ્લોક જેવડી કૃતિના કર્તા ઉપર્યુક્ત દિ. વિદ્યાનન્દ છે. આ કૃતિમાં સાચું શાસન યાને દર્શન કર્યું કહેવાય એની ચર્ચા કરી જૈન શાસનનું-દર્શનનું મહત્ત્વ વર્ણવાયું છે. એમાં પુરુષાત ઇત્યાદિ ૧૨ શાસનોની પરીક્ષા કરવાની પ્રતિજ્ઞા કરાઈ છે. અંતમાં પ્રભાકર-શાસન, તત્ત્વોપપ્લવ-પરીક્ષા અને અનેકાન્ત-શાસન વિષે વિચાર કરાયો છે. પ્રમાણનિર્ણય- આના કર્તા તરીકે દિ. વિદ્યાનન્દનો ઉલ્લેખ કરાય છે તે વિચારણીય જણાય. ટીકા- કોઈકે રચેલી છે. પ્રમાણનિર્ણય- આ શકસંવત્ ૯૪૭ (વિ. સં. ૧૦૭૬)માં પાર્શ્વનાથચરિત રચનારા દિ. P ૯૪ વાદિરાજસૂરિની લઘુ કૃતિ છે. એમાં પ્રમાણ, પ્રત્યક્ષ, પરોક્ષ અને આગમ એમ ચાર અધ્યાય છે. ૧. દિ. વિદ્યાનન્દને અંગેની વિશેષ માહિતી માટે જુઓ આચાર્ય ભિક્ષુ સ્મૃતિગ્રન્થમાં પૃ. ૬૪-૭૧માં પ્રસિદ્ધ કરાયેલો શ્રી. દરબારીલાલનો લેખ નામે “વિદ્યાનન્દ ઔર ૩ ગ્રન્થ”. ૨. આ “સ. જે. ગ્ર.'માં ઇ.સ. ૧૯૧૩માં પ્રસિદ્ધ કરાઇ છે. ૩. આને અંગે જુઓ “અનેકાન્ત” (વ. ૩, પૃ. ૬૬૦-૬૬૬). ૪. આ નામની એક કૃતિ નેમિચન્દ્ર રચી છે. પ્રતિષ્ઠાતિલકની પ્રશસ્તિમાં એનો ઉલ્લેખ છે. જુઓ “જૈન હિતૈષી” (વ. ૧૨, પૃ. ૧૯૭) ૫. આ “ભારતીય જ્ઞાનપીઠ” તરફથી મૃર્તિદેવી ગ્રંથમાલામાં પ્રસિદ્ધ કરાઈ છે. ડો. ગોકુલચન્દ્ર જૈને આનું સંપાદન કર્યું છે. ૬. આ “મા. દિ. ગ્રં.”માં વિ. સં. ૧૯૭૪માં છપાવાયો છે. Jan a International For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ પરીક્ષામુખસૂત્ર (ઉ. વિક્રમની ૧૧મી સદી)– આના કર્તા દિ. માણિક્યનક્ટિ છે. જૈન ન્યાયની સૂત્રરૂપે વ્યાપક સ્વરૂપે રચાયેલી જે કૃતિઓ મળે છે તે સૌમાં આ પ્રથમ છે. આ કૃતિનું નામ બૌદ્ધાના હેતુમુખ અને ન્યાયમુખનું સ્મરણ કરાવે છે. આ કૃતિ પ્રમાણોના નિરૂપણ પૂરતી મર્યાદિત છે. એ પરિચ્છેદમાં વિભક્ત છે. એની સૂત્રસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે : ૧૩, ૧૨, ૧૦૧, ૯, ૩ અને ૭૪. આમ એકંદર ૨૧૨ સૂત્રો છે. ત્રીજા પરિચ્છેદનાં સૂત્ર ૬૨-૬૩માં પ્રજ્ઞાકરગુપ્તના ભાવિકારણવાદ અને અતીતકારણવાદની સમાલોચના કરાઈ છે. પ્રસ્તુત કૃતિ ઉપર અકલંકના ગ્રંથોનો પ્રભાવ જોવાય છે. એ હિસાબે આના કર્તાની P ૯૫ પૂર્વાવધિ તરીકે વિ. સં. ૮૫૭નો નિર્દેશ કરાય છે. આ કૃતિ ઉપર પ્રભાચન્દ્ર વિદ્વત્તાપૂર્ણ પ્રમેયકમલમાર્તડ રચ્યું છે. એમનો સમય ઇ.સ.ની ૧૧મી સદી છે. એ વિચારતાં પ્રસ્તુત કૃતિની ઉત્તરાવધિ ઇ.સ.ની દસમી સદીની મનાય છે. અનુવાદ– પરીક્ષામુખસૂત્રનો એસ. સી. ઘોશાલે અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. "પ્રમેયકમલમાર્તડ કિંવા પરીક્ષામુખાલંકાર- આ પરીક્ષામુખસૂત્રઉપરની વૃત્તિ છે અને એના કર્તા ન્યાયકુમુદચન્દ્ર, તત્ત્વાર્થવૃત્તિ-પદવિવરણ (સર્વાર્થસિદ્ધિની વ્યાખ્યા) વગેરેના પ્રણેતા દિ. પ્રભાચન્દ્ર છે. અંતમાં ચાર પદ્યોની પ્રશસ્તિ છે. એમાં એમણે પોતાના ગુરુ તરીકે પદ્મનદિ સૈદ્ધાન્તનો ઉલ્લેખ કર્યો છે. આ પ્રમેયકમલમાર્તડમાં શાકટાયનકૃત કેવલિ-ભક્તિ અને સ્ત્રી-મુક્તિનું ખંડન કરાયું છે જ્યારે વાદમહાર્ણવ અને “પાઇય ટીકા”માં એનું મંડન કરાયું છે. આગળ ઉપર પ્રભાચન્દ્રના વિચારોની સમાલોચના ન્યાયચાર્ય યશોવિજયગણિએ કરી છે. એ પૂર્વે કવલાહારને અંગે સ્યાદ્વાદરત્નાકરમાં સમાલોચના કરાઇ છે. પ્રમેયકમલમાર્તડનું વાદમહાર્ણવ સાથે સામ્ય જોવાય છે. પ્રમેયકમલમાર્તડ (પૃ. ૮)માં નવ્વલોદકથી– એક જાતના ઘાસના પાણીથી પગના રોગની P ૯૬ ઉત્પત્તિ દર્શાવાઈ છે અને પૃ. ૪૨૪માં બહેરાશ તેમ જ કાનના અન્ય રોગોને અંગે “બલાતૈલ'નો ઉલ્લેખ કરાયો છે. ૧. આ સતીશચન્દ્ર વિદ્યાભૂષણે સંપાદિત કરી છે અને એ “બિબ્લિઓથેકા ઇન્ડિકા”માં ઇ.સ. ૧૯૦૯માં પ્રકાશિત કરાઇ છે. ત્યાર બાદ આ કૃતિની પ્રમેયકમલમાર્તડ સહિતની પ્રથમ આવૃત્તિ “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઇ.સ. ૧૯૧૨માં અને બીજી ઇ.સ. ૧૯૪૧માં પ્રસિદ્ધ કરાઈ છે. બીજી આવૃત્તિમાં એના સંપાદક પં. મહેન્દ્રકુમાર શાસ્ત્રીની હિંદીમાં વિસ્તૃત પ્રસ્તાવના છે. એમાં ન્યાયકુમુદચન્દ્ર (ભા. ૨)ની પ્રસ્તાવનામાં આચાર્ય પ્રભાચન્દ્ર”ના શીર્ષકપૂર્વક જે લખાણ છે તે જ અહીં ઉદ્ધત કરાયું છે. અંતમાં સાત પરિશિષ્ટો છે. પ્રથમ પરિશિષ્ટ તરીકે મૂળ કૃતિ અપાઈ છે. સાતમા પરિશિષ્ટમાં આ મૂળ કૃતિનું દિનાગ, ધર્મકીર્તિ, અકલંક, વાદી દેવસૂરિ અને “કલિ.” હેમચન્દ્રસૂરિના ગ્રંથો સાથે સંતુલન કરાયું છે. ૨. ન્યાયકુમુદચન્દ્ર પછી આ રચાયું છે, એ બંને પ્રકાશિત છે. ૩. આ વિવરણ સહિત “The Sacred Books of the Jainas” (Vol. XI) તરીકે લખનૌથી ઇ.સ. ૧૯૪૦માં પ્રકાશિત કરાયો છે. ૪. આ નિર્ણય સા. દ્વારા પ્રકાશિત છે. જુઓ પૃ. ૯૪. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. ઓ. ૯૪-૯૭] ૫૧ પ્રમેયકમલમાર્તડની પ્રસ્તાવના (પૃ. ૬૩)માં આ વૃત્તિના કર્તાનો સમય ઇ.સ. ૯૮૦થી ઈ.સ. ૧૦૬૫નો દશાવાયા છે અને તેમ કરતી વેળા ન્યાયમુમુચન્દ્ર (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૧૨૩)માં પં. કૈલાશચન્દ્ર છે. ઇ.સ. ૯૫૮થી ઇ.સ. ૧૮૨૮નો નક્કી કર્યો છે તેને બ્રાન્ત ગણ્યો છે. પ્રમેયરત્નમાલા – આ પરીક્ષામુખસૂત્ર ઉપરની દિ. અનન્તવીર્ય શાન્તિપ માટે રચેલી લઘુવૃત્તિ છે અને એ પ્રમયકમલમાતંડના તેમ જ અન્ય કેટલીક કૃતિના સારરૂપ છે. આ અનન્તવીર્યનો ઉલ્લેખ વાદિરાજે શકસંવત :૪૬માં રચેલા પાર્શ્વનાથપુરાણમાં કર્યો છે. વળી સર્વદર્શનસંગ્રહમાં પણ અનન્તવીર્ય વિશે ઉલ્લેખ છે. પ્રમેયરત્નમાલા ઉપર વિવિધ ટીકાઓ રચાઇ છે. એ પૈકી ચારનો પરિચય હું ઉપર્યુક્ત લેખને P ૯૭ આધાર આપું છું : ન્યાયમણિદીપિકા- આ દિ. ચારકીર્તિએ શરૂ કરી હતી અને એની સમાપ્તિ એમના શિષ્ય જનાર્દનવિજયે શકરાંવત્ ૧૭૬૩માં કરી હતી. આ ટીકા સમાસોથી ભરચક, પ્રૌઢ અને પાંડિત્યપ્રદર્શક ગદ્યમાં રચાયેલી છે. એ સમગ્ર ટીકા લગભગ ૪૦૦૦ શ્લોક જેવડી છે. અર્થપ્રકાશિકા- આ ટીકા પણ ઉપર્યુક્ત દિ. ચારુકીર્તિએ રચી છે. આમાં એમણે નવ્ય ન્યાયને આશ્રય લીધો છે. તેમ છતાં વિષય રપ ટપણે સરલ સંસ્કૃતમાં રજૂ કર્યો છે. વિશેષમાં એમણે આ ટીકામાં શૂન્યાત, તત્ત્વોપ પ્લવ, પ્રમાા-સપ્લવ ઇત્યાદિ સ્વતંત્ર વિષયો પણ હાથ ધર્યા છે. આ ટીકા આશરે 3000 બ્લોક જેવડી છે. આમાં ન્યાયમણિદીપિકાનો ઉલ્લેખ છે. પ્રમેયરત્નમાલાલંકાર- આ અવરચ્છેદક, અવછિન્ન, તન્નિષ્ઠતા ઇત્યાદિ શબ્દપ્રયોગપૂર્વકની નવ્ય ન્યાયની પદ્ધતિ અનુસાર રચાયેલી ટીકાના કર્તા દિ, ચારુકીર્તિ છે. આનું પરિમાણ લગભગ ૪૬૦૦ શ્લોક જેવડું છે. પ્રમેયકંઠિકા- આ દિ. શાન્તિવર્ણાની રચના છે. એ પાંચ સ્તબકોમાં વિભક્ત છે. એ પરીક્ષામુખસૂત્રના આદ્ય સૂત્રની ટીકા છે. એની પ્રશંસા કર્તાએ જાતે કરી છે. ૧. આ મૂળ સહિત બિહારીલાલ જૈન તરફથી ઇ.સ. ૧૯૨૭માં પ્રકાશિત કરાઇ છે. ૨. આમાં આવતા વિષયોનો હિદીમાં પરિચય પં. નેમિચન્દ્ર શાસ્ત્રીએ “પ્રમેયરત્નમાની ફ્રી ટાઉં” નામના પોતાના લેખ (પૃ. ૩૧-૩૩)માં આપ્યો છે. સાથે સાથે એ ઉપરની નિમ્નલિખિત પાંચ ટીકાનો પરિચય આપ્યો છે. (૧) અર્થપ્રકાશિકા, (૨) ન્યાયમણિદીપિકા, (૩) પ્રમેયકંડિકા, (૪) પ્રમેયરત્નમાલાલંકાર અને (૫) પ્રમેયરત્નમાલા-લઘુવૃત્તિ. આ લેખ “જૈ. સિ. ભા.” (ભા. ૧૯, કિ. ૨, પૃ. ૩૧-૩૯)માં છપાયો છે. એમાં પ્રમેયવિવૃતિ નામની એક અધિક ટીકા ગણાવાઇ છે પણ એનો પરિચય અપાયો નથી. ચિન્દ્રપ્રભસૂરિકૃત પ્રમેયરનકોશ હપપ્પા. ૩૯માં પ્રસિદ્ધ) ૩. આ ચારકીર્તિ તે કોણ તેનો ઉલ્લેખ ઉપર્યુક્ત લેખમાં નથી. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ પર જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ P ૯૮ "પ્રમાણપ્રકાશ- આ નામની સંભાવના આ પદ્યાત્મક કૃતિના તૃતીય પદ્ય ઉપરથી વિદ્વવલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ કરી છે. એના આઠમા પદ્યમાં કહ્યું છે કે કેવલિભુક્તિ અને સ્ત્રીમુક્તિનો વિચાર કરાશે. આ ઉપરથી આ કૃતિ શ્વેતાંબરીય હોવાનું અનુમનાયું છે. વિશેષમાં દેવભદ્રસૂરિ કે જેમનું “ગણિ' તરીકેની અવસ્થામાં ગુણચન્દ્ર નામ હતું તેઓ આના કર્તા હશે એવી સંભાવના પણ કરાઈ છે. ગમે તેમ પણ આ અપૂર્ણ મળેલી કૃતિ દાર્શનિક કૃતિઓમાં ગણનાપાત્ર જણાય છે. ' પ્રમાણનયતત્તાલોક (લ. વિ. સં. ૧૨૧૦)- આ મુનિચન્દ્રસૂરિના શિષ્ય વાદી દેવસૂરિની કૃતિ છે. એમનો જન્મ ગુજરાતના માછૂત ગામમાં વિ. સં. ૧૧૪૩માં થયો હતો. પ્રાગ્વાટ’ કુળના વીર નાગ એમના પિતા થાય. અને જિનદેવી એમનાં માતા થાય. એમણે એમનું નામ પૂર્ણચન્દ્ર રાખ્યું હતું. એમણે વિ.સં. ૧૧૫રમાં મુનિચન્દ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને વિ. સં. ૧૧૭૪માં એઓ સૂરિ બન્યા હતા. ગણિ” તરીકે તો એમનું નામ રામચન્દ્ર હતું. એમણે વિવિધ વાદીઓને પરાસ્ત કરી દેવાદી'નું બિરુદ ૧. આ કૃતિ કથાનકોશના અંતમાં છપાયેલી છે. સાથે સાથે ત્રણ સ્તોત્રો પણ અપાયાં છે. ૨. એમણે વિ. સં. ૧૧૩૯માં મહાવીરચરિય અને વિ. સં. ૧૧૫૮માં કહારયણકોસ રચ્યાં છે. ૩. આ એકલી મૂળ કૃતિ “જૈન યશોવિજય ગ્રંથમાલામાં ગ્રંથાક ૧ તરીકે ઇ.સ. ૧૯૦૪ (વીરસંવત્ ૨૪૩૦)માં છપાવાઈ છે. ત્યાર પછી આ કૃતિ બે પરિચ્છેદ પુરતી રત્નાકરાવતારિકા, રાજશેખરકત પંજિકા અને જ્ઞાનચન્દ્રના ટિપ્પણ સહિત “ય. જે. ગ્ર.”માં વીરસંવત ૨૪૩૧માં પ્રકાશિત કરાઈ છે. જ્યારે આ જ સામગ્રી ઉપરાંત એ તો મલયવિજયજીએ કરેલા ગુજરાતી અનુવાદ સહિતનું લખાણ “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર” તરફથી ઇ.સ. ૧૯૬૫માં બહાર પડાયું છે. બાકીના ચાર પરિચ્છેદો અંગેના ૨. તા., પંજિકા, ટિપ્પણ અને ગુજરાતી અનુવાદ સહિત મૂળ “લા. દ. વિદ્યામંદિર” તરફથી ઈ.સ. ૧૯૬૮માં પ્રસિદ્ધ કરાયું છે. [૫. ધીરુભાઈના વિવેચન સાથે “રત્નાક.' જિનશા. આ. દ્ર. દ્વારા પ્રકાશિત પ્રવચન પ્ર. પુનાથી પણ પ્રસિદ્ધ છે.] પ્ર. ન. ત. (પરિ. ૩-૮) એના પૂરતી ૨. તા. સહિત “ય. જે. ગ્ર.”માં વીરસંવત્ ૨૪૩૭માં પ્રકાશિત થયેલ છે. મૂળ કૃતિ સ્યાદ્વાદરનાકર સહિત શ્રી ભગુભાઈના બે પુત્રો નામે મનસુખભાઈ અને જમનાભાઈ તરફથી વીરસંવત્ ૨૪૪૦ (ઇ.સ. ૧૯૧૪)માં અને ત્યાર બાદ શ્રી. મોતીલાલ લાધાજીએ પાંચ ભાગમાં વીરસંવત્ ૨૪૫૩, ૨૪૫૩, ૨૪૫૪, ૨૪૫૪, ૨૪૫૭માં અનુક્રમે પ્રસિદ્ધ કરી છે. પ્રથમ સંસ્કરણના પ્રારંભમાં સંસ્કૃતમાં વિસ્તૃત વિષયસૂચી છે. [આનું પુનર્મુદણ “ભારતીય બુક કોર્પોરેશન” દ્વારા ઇ.સ. ૧૯૮૮માં થયું છે.] પ્ર. ન. ત. (પરિ. ૧-૫) એના મફતલાલ ઝવેરચંદ ગાંધીએ કરેલા ગુજરાતી અનુવાદ સહિત એ અનુવાદકે છપાવેલ છે. [શોભાચન્દ્ર ભારિલ્લના હિન્દી અનુ. સાથે આત્મજાગૃતિ કાર્યાલય દ્વારા ઈ.સ. ૧૯૪૨માં પ્રસિદ્ધ.] સંપૂર્ણ પ્ર. ન. ત. અને ૨. તા. ૫. વંશીધર શર્માએ કરેલા હિન્દી અનુવાદ સહિત શેઠ નગીનદાસ છગનલાલ વૈધે વિ.સં. ૧૯૬૬માં છપાવેલ છે. પ્રમાણનયતત્તાલોકાલંકારના નામથી મૂળ કૃતિ ડો. હરિસત્ય ભટ્ટાચાર્યના એના તેમ જ ૨. તા.ના ભાવાનુવાદ સહિત “જે. સા. વિ. સં.” તરફથી ઈ.સ. ૧૯૬૭માં છપાવાઇ છે. પ્રારંભમાં મૂળ જુદું છપાવાયું છે. અંતમાં પ્ર. ન. ત.નાં સૂત્રોના અકારાદિ ક્રમને અને ત્યાર બાદ પારિભાષિકાદિ શબ્દોના કોશ (glossary)ને સ્થાન અપાયું છે. પ્રાસ્તાવિક તરીકે અનુવાદકે મૂળના પ્રણેતાની જીવનરેખા અંગ્રેજીમાં આલેખી છે. પ્ર. ન. ત. અને ૨. તા. અંગેના લેખ ઇત્યાદિ માટે જુઓ D c G C M (Vol. XVIII, pt. 1, pp. 51-52 & 489). હિમાંશુવિજયજીએ પ્ર. ન. તનું જે સંપાદન કર્યું હતું તે ક્યાંથી છપાવાયું છે તે જાણવું બાકી રહે છે. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. આ. ૯૭-૧૦૧] ૫૩ મેળવ્યું હતું. દા.ત. ધવલક્ક (ધોળકા)માં ધબ્ધ, સત્યપુરમાં કાશ્મીર સાગર, ચિત્રકૂટ-(ચિતોડ)માં ભાગવત P ૯૯ સંપ્રદાયના શિવભૂતિ, ગોપગિરિમાં ગંગાધર, ધારામાં ધરણીધર, પુષ્કરિણીમાં બ્રાહ્મણ પદ્માકર, ભૃગુક્ષેત્ર (ભરૂચ)માં બ્રાહ્મણ કૃષ્ણ અને નાગપુરમાં દિ. ગુણચન્દ્ર. વિશેષમાં વિ. સં. ૧૧૮૧માં એમણે દિ. કુમુદચન્દ્રને વાદમાં પરાસ્ત કર્યા હતા. એમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૦૨૬માં થયો હતો. એમણે સંસ્કૃત કૃતિઓ ઉપરાંત પાઇયમાં ત્રણ અને અપભ્રંશમાં એક એમ ચાર કૃતિઓ રચી છે. પ્રારંભમાં એક પદ્યવાળી પ્રસ્તુત કૃતિ આઠ પરિચ્છેદમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૨૦, ૨૭, ૧૦૯, ૪૭, ૮, ૮૭, ૨૭ અને ૨૩ એમ એકંદર ૩૭૮ સૂત્રો છે. એ પ્રમાણો, નયો, સપ્તભંગી, સકલાદેશ અને વિકલાદેશ વિષે માહિતી પૂરી પાડે છે. કૃતિ ઉપર નીચે મુજબની બે મહત્ત્વપૂર્ણ વૃત્તિઓ છે :- R ૧૦૦ (૧) સ્યાદ્વાદરનાકર- આ ૮૪000 શ્લોક જેવડી વૃત્તિ કર્તાએ જાતે રચી હતી. એમ ન્યાયાચાર્યે પોતાના પ્રથમ કાગળ (પૃ. ૮૬)માં કહ્યું છે પરંતુ, અદ્યાપિ ૧૩000 શ્લોકપ્રમાણ જ મળી છે. અને એ જૈન ન્યાયના અભ્યાસ માટે ખાસ ઉપયોગી છે. આ મહાકાય ગ્રંથની રચનામાં કર્તાના બહુશ્રુત વિનય રત્નપ્રભસૂરિએ સહાય કરી હતી. આનો ઉલ્લેખ કર્તાએ જાતે આમાં કર્યો છે. (૨) પરત્નાકરાવતારિકા- આ મૂળ કૃતિ ઉપરની રત્નપ્રભસૂરિની વૃત્તિ છે. એ સૂરી વાદી દેવસૂરિના શિષ્ય થાય છે. એમની આ વૃત્તિ પણ અભ્યાસીને કામની છે. આ ૨. તા.ના પ્રારંભમાં સ્યાદ્વાદરત્નાકરની મહત્તા એને સમુદ્રનું રૂપક આપી દર્શાવાઇ છે અને એ દ્વારા નવ બાબતોનો નિર્દેશ કરાયો છે. પ્ર. ન. ત. (પરિ. ૨, સૂ. ૨૬)ને અંગેની ૨. તા. માં શિવની સિદ્ધિનો નાશ ક્રિયાપદનાં “તિ’ અને ‘તે' એ બે વચન, નામની વિભક્તનાં ત્રણ વચન તેમ જ ત, થ, દ, ધ, ન, ૫, બ, ભ, મ, ય, ર, લ, અને વ એ તેર અક્ષરોના પ્રયોગ દ્વારા કરાયો છે. આ ૨. તા. ના આદ્ય પદ્યના ૧૧૧ અર્થો જિનમાણિજ્યગણિએ કર્યા છે. P ૧૦૧ પંજિકા (લ વિ. સં. ૧૪૧૦)- આ ૨. તા. ઉપર પ્રબંધકોશના પ્રણેતા રાજશેખરે રચેલી પંજિકા છે. ટિપ્પણ (ઉ. વિ. સં. ૧૪૧૫)- આ ૨. તા.ને અંગેનું ટિપ્પણ ઉપર્યુક્ત રાજશેખરસૂરિની આજ્ઞાથી જ્ઞાનચન્ટે કર્યું છે. એઓ પૂર્ણિમા” ગચ્છના ગુણચન્દ્રના શિષ્ય થાય છે. ૧. એ બ્રાહ્મણ શિવાદ્વૈતને માનતા હતા. ૨. આ ચારે કૃતિઓ પ્રકરણ-સમુચ્ચય (પત્ર ૪૩-૫૩)માં છપાવાઈ છે. ૩. કોઈકે અવચૂરિ રચી છે. [જિ. આ. ટ્રસ્ટ દ્વારા સં. ૨૦૫૮માં અજ્ઞાતકર્તક અવસૂરિ પ્રસિદ્ધ થઈ છે.] ૪. આ પુના વગેરે સ્થળેથી છપાયો છે. પ. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૫૨. ૬. આને અંગે વપરાયેલાં વિશેષણોને લગતા સમાસોના વિગ્રહ ઈ.સ. ૧૯૬પની આવૃત્તિ (જુઓ પૃ. ૯૮, ટિ. ૧)ના અંતમાં અપાયા છે. ૭. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૪૬૬-૪૬૭). ૮-૯, આ પ્રસિદ્ધ કરાઈ છે. જુઓ પૃ. ૫૨, ટિ. ૩. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ P ૧૦૨ P ૧૦૩ સન્મુલન અને આક્ષેપ – પં. બંશીધરે “પ્રમાણનયતત્ત્વાલો કાલંકાર કી સમીક્ષા'' નામનો હિન્દી લેખ લખી પ્ર. ન. ત.નું પરીક્ષામુખ સાથે સંતુલન કર્યું છે. આ પરીક્ષામુખનો પ્ર. ન. ત.ની રચનામાં પુષ્કળ ઉપયોગ કરાયો છે તેમ છતાં એનો નિર્દેશ વાદી દેવસૂરિએ કર્યો નથી તેમ જ પ્ર. ન. ત.નાં કેટલાંક સૂત્રો વ્યવસ્થિત નથી ઇત્યાદિ આક્ષેપો આ લેખમાં કરાયા છે. H I L (p. 201, fn.) માં કહ્યું છે કે આઈને અકબરીમાંના જૈન પ્રકરણગત પ્રમાણને અંગેનું લખાણ પ્રમાણનયતત્તાલોકલકાર સાથે ઘણું સામ્ય ધરાવે છે. સારાંશ- ડો. સતીશચન્દ્ર વિદ્યાભૂષણે પ્ર. ન. ત. ગત વિષયોનો અંગ્રેજીમાં સારાંશ લખ્યો છે. અનુવાદો- પ્ર. ન. ત.ના પરિચ્છેદ ૧-પનો ગુજરાતી 'અનુવાદ શ્રી. મફતલાલ ઝવેરચંદ ગાંધીએ કર્યો છે જ્યારે એના આદ્ય બે પરિચ્છેદો તથા એ સંબંધી ૨. તા., પંજિકા અને ટિપ્પણનો "ગુજરાતી અનુવાદ શંકા-સમાધાનરૂપે સંવાદાત્મક શૈલીમાં શ્રીવિજયનીતિસૂરિના શિષ્ય મલયવિજયજીએ કર્યો છે. પહેલા આઠે પરિચ્છેદોનો હિન્દી અનુવાદ થયેલો છે. પ્ર. ન. ત. ને ૨. તા. ને અંગ્રેજીમાં ભાવાનુવાદ ડો. હરિસત્ય ભટ્ટાચાર્ય કર્યો છે. એ કટકે કટકે તેમ જ સળંગ સ્વરૂપે એમ બે રીતે પ્રકાશિત થયેલ છે. 'પ્રમાણમીમાંસા (ઉ. વિ. સં. ૧૨૨૯ – “કલિ.’ હેમચન્દ્રસૂરિની કૃતિ છે. એ હજી સુધી તો પૂરેપૂરી મળી આવી નથી. એ દ્વિતીય અધ્યાયના પ્રથમ આહ્નિકના પાંત્રીસમા સૂત્ર સુધીની આજે ઉપલબ્ધ છે. એમાં પ્રમાણોની ચર્ચા છે. આ કૃતિ “કલિ.” હેમચન્દ્રસૂરિકૃત શબ્દાનુશાસન વગેરે અનુશાસન બાદ રચાઇ છે. અને એ એમની અંતિમ કૃતિ હશે એમ એ સુખલાલે પોતાની પ્રસ્તાવના (પૃ. ૪૨)માં લખ્યું છે. સ્વપજ્ઞ વૃત્તિ- આ ઉપર્યુક્ત કૃતિની કર્તાએ જાતે રચેલી પરંતુ આજે અંશતઃ ઉપલબ્ધ વૃત્તિ છે. અ. ૨, આ. ૧, સૂ. ૩૫ની વૃત્તિ અપૂર્ણ સ્વરૂપે આજે મળે છે. ૧. આ લેખ જે. સિ. ભા.” (Vol. II, Nos. 1-2.)માં છપાયો છે. ૨. આનો કર્નલ જેરેથ (jareth) દ્વારા અંગ્રેજીમાં અનુવાદ કરાયેલા છે અને એ “એશિયાટિક સોસાયટી ઓફ બેંગૉલ” તરફથી પ્રસિદ્ધ કરાયેલો છે. ૩. આ A History of Indian Logic (p. 200 ft.)માં છપાયો છે. ૪-૫. આ બંને પ્રકાશિત છે. જુઓ 52 ટિ. 3. ૬. આ પ્રકાશિત છે. જુઓ પૃ. 52 ટિ. 3. ૭. પ્રથમ પ્રકારનો અનુવાદ “ધ જૈન ગેઝેટ' (The Jaina Gazzette)માં (Vol. 17, Nos. 9-10 Vol. 22, No. 6)માં ઇ.સ. ૧૯૨૧થી ઇ.સ. ૧૯૨૬ના ગાળામાં અને બીજો “જૈ. સા. વિ. મું.'' તરફથી ઇ.સ. ૧૯૬૦માં છપાવાયો છે. / - કતિ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત શ્રી. મોતીલાલ લાધાજીએ વીરસંવત્ ૨૪૫રમાં પ્રસિદ્ધ કરી હતી. ત્યાર બાદ સ્વપજ્ઞ નિ સહિત એ કૃતિ “સિ. જૈ .'માં ઇ.સ. ૧૯૩૯માં પ્રકાશિત કરાઇ છે. અને સંપાદન પં. સુખલાલે કર્યો છે અને : - હદીમાં પ્રસ્તાવના લખી છે. આ સંપાદનની એક વિશેષતા તે હિન્દીમાં અપાયેલાં ટિપ્પણો છે. આનું ઇને મંદ સરસ્વતી પૂ. ભંડાર અમદાવાદથી કર્યું છે. શોભાચન્દ્ર ભાટિલના હિન્દી અનુવાદ પ્રસિદ્ધ છે. નરત્ન વિ. અને મુનિરત્નજયાત વિ.ના ગુજ. વિવેચન સાથે રંજન વિ. લાયબ્રેરી માલાવાડાથી પ્રસિદ્ધ છે.] ૯. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. આ. ૧૦૧-૧૦૫] ૫૫ અનુવાદ– એચ. મૂકરજીએ અને એન. ટાટિયાએ મળીને આ અનુવાદ અંગ્રેજીમાં કર્યો છે. સાથે સાથે એમણે ટિપ્પણો પણ આપ્યાં છે. પ્રમાણપ્રકાશ (લ. વિ. સં. ૧૨૩૦)- આ પદ્યાત્મક કૃતિના રચનાર અજિતસિંહસૂરિના શિષ્ય દેવપ્રભ છે. એમણે ૧૧000 શ્લોક જેવડું સિક્વંસનાહચરિય રચ્યું છે. વળી એમણે તત્ત્વબિન્દુપ્રકરણ પણ રચ્યું છે અને એનો ઉલ્લેખ એમણે ઉપર્યુક્ત સિક્વંસનાહચરિયામાં કર્યો છે. આ દેવપ્રભ તે પવયણસારુદ્ધાર ઉપર વિ. સં. ૧૨૪૮ કે વિ. સં. ૧૨૭૮માં સંસ્કૃતમાં વૃત્તિ રચનાર સિદ્ધસેનસૂરિના ગુરુ થાય છે. સિદ્ધાન્તસાર- આ ન્યાયના ગ્રંથનો ઉલ્લેખ રાજશેખરસૂરિએ પદર્શનસમુચ્ચય (શ્લો. ૨૯)માં કર્યો છે. પ્રમાણનયતત્ત્વરહસ્ય- આ સ્યાદ્વાદરત્નાકર અને પ્રમેયરત્નમાલાને અનુસરીને ગુણત્નસૂરીએ રચેલી કૃતિ છે. આની અવચૂર્ણિ સહિતની એક હાથપોથીનો પરિચય મેં D c G C M (Vol. XVIII, pt. I, pp. 48-49) માં આપ્યો છે. અહીં મેં પુષ્પિકાના આધારે મૂળ કૃતિનું નામ પ્રમાણગ્રંથ પન્યાયદીપિકા (વિક્રમની પંદરમી સદી)– આ કૃતિ અભિનવ ધર્મભૂષણ યતિએ આદિ અને R ૧૦૪ અંતમાં એકેક પદ્યમાં અને બાકી ગદ્યમાં રચી છે અને એની એક હાથપોથી વિ. સં. ૧૫૮૬માં લખાયેલી મળે છે. એઓ દિ. વર્ધમાનના શિષ્ય તેમ જ પટ્ટધર થાય છે. એમની ગુરુપરંપરા નીચે મુજબ છે : ધર્મભૂષણ ૧ અમરકીર્તિ ધર્મભૂષણ ૨ વર્ધમાન પ્રસ્તુત ધર્મભૂષણને ‘ભટ્ટારક' કહે છે. એમનો જીવનકાલ લ. વિ. સં. ૧૪૧૦થી લ. વિ. સં. ૧૪૭૦નો હશે એમ લાગે છે. વિજયનગરના સામ્રાજ્યના અધિપતિ દેવરાય પહેલા અને એમની પત્ની ભીમાદેવી આ યતિના પરમ ઉપાસક હતા. ધર્મભૂષણે વાયદીપિકા ઉપરાંત કારુણ્યકલિકા રચી હશે એવી સંભાવના પં. દરબારીલાલે કરી છે. વિષય- ન્યાયદીપિકાનો પ્રારંભ વર્ધમાન તીર્થંકરને (મહાવીરસ્વામીને) પ્રણામ કરીને કરાયો છે. આ વર્ધમાન'થી કર્તાએ પોતાના ગુરુનું નામ સૂચવ્યું હોય તો ના નહિ. પ્રસ્તુત કૃતિ ત્રણ “પ્રકાશમાં વિભક્ત છે. એને અનુક્રમે પ્રમાણસામાન્ય-પ્રકાશ, પ્રત્યક્ષ-પ્રકાશ અને પરોક્ષ-પ્રકાશ કહે છે. ૨ ૧૦૫ પ્રથમ પ્રકાશમાં પ્રમાણનું સામાન્ય લક્ષણ અને પ્રામાણ્ય વિષે કથન કરી બૌદ્ધ, ભાટ્ટ, પ્રાભાકર અને નૈયાયિકોએ આપેલા પ્રમાણના લક્ષણની આલોચના કરાઈ છે. ૧. આ અનુવાદ “A Critique of Organ of Knowledge'માં કલકત્તાથી ઈ.સ. ૧૯૪૬માં પ્રસિદ્ધ કરાયો છે. ૨. આ નામથી આ કૃતિ અપૂર્ણસ્વરૂપે કહારયણકોસના અંતમાં પ્રકાશિત થયેલી છે. ૩. જુઓ પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૨૪૬). ૪. આ કૃતિ “શ્રુતજ્ઞાનઅમીધારા” (પૃ. ૨૫-૨૭)માં પ્રસિદ્ધ કરાઈ છે. ૫. આ કૃતિ પં. દરબારીલાલ જૈન કોઠિયાનાં પ્રકાશ નામના સંસ્કૃત ટિપ્પણ, હિન્દી અનુવાદ અને પ્રસ્તાવના સહિત “વીરસેવામંદિર” તરફથી સરસાવાથી ઇ.સ. ૧૯૪૫માં પ્રકાશિત કરાઈ છે. ૬. જુઓ ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૧૦૧) For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ દ્વિતીય પ્રકાશમાં પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદ સૂચવી પ્રત્યક્ષનું લક્ષણ આપી બૌદ્ધોના પ્રત્યક્ષના લક્ષણનું અને યૌગોને અભિમત સંનિકર્ષનું ખંડન કરાયું છે. ત્યાર બાદ પ્રત્યક્ષના સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે પ્રકાર દર્શાવી બંનેના લક્ષણ અને એ બંનેના ઉપપ્રકારોની સમજણ અપાઈ છે. અંતમાં સર્વજ્ઞના સિદ્ધિ કરી તીર્થકર સર્વજ્ઞ હોવાનું સિદ્ધ કરાયું છે. તૃતીય પ્રકાશમાં પરોક્ષ પ્રમાણ અને એના ભેદોનાં લક્ષણ વિચારાયાં છે. પછી પરાર્થનુમાનનાં અવયવોની સંખ્યા વગેરે બાબતની ચર્ચા કરાઈ છે. ત્યારબાદ બૌદ્ધોના નૈરૂપ્ય હેતુનું અને તૈયાયિકોના પંચરૂપ્ય હેતુનું નિરાકરણ કરાયું છે. અંતમાં સત્ત્વના બે પ્રકાર અને એ બંનેની અનેકાન્તતા, નયનાં લક્ષણ અને પ્રકારો તેમ જ સપ્તભંગી વિષે નિરૂપણ છે. પ્રસ્તુત કૃતિમાં કેટલાક જૈન અને અજૈન ગ્રન્થકારોના તેમ જ ગ્રન્થોનો ઉલ્લેખ છે. એ પૈકી અહીં હું દિદ્ભાગ, શાલિકાનાથ, ઉદયન અને વામન એ ચાર અજૈન ગ્રન્થકારોની નોંધ લઉં છું. જે કેટલાક દિગંબર ગ્રન્થોનો નિર્દેશ કરાયો છે તે પૈકી પત્રપરીક્ષા નોંધપાત્ર જણાય છે. P ૧૦૬ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ તર્કભાષા (પરિ. ૧, પૃ. ૧૧)માં તર્ક વિષે ઊહાપોહ કરતી વેળા ધર્મભૂષણનો ઉલ્લેખ કર્યો છે અને એ દ્વારા એમની ન્યાયદીપિકા (પ્ર. ૩, પૃ. ૬૨)નું સૂચન કર્યું છે. એવી રીતે પૃ. ૧૮માં હેત્વાભાસને અંગે એમણે ધર્મભૂષણે માનેલા અકિંચિકર નામના ચોથા હેત્વાભાસની ના પાડી છે અને એ પ્રસંગે પણ એમનો ઉલ્લેખ કર્યો છે. પ્રકાશ- આ ટિપ્પણ છે. એ પં. દરબારીલાલની રચના છે. હિન્દી અનુવાદ– કેટલાકે ન્યાયદીપિકાના હિન્દીમાં અનુવાદ કર્યા છે. એમાં એક પં. દરબારીલાલનો છે. લઘુમહાવિદ્યાવિડંબન- આના કર્તા ભુવનસુંદરસૂરિ છે. એઓ ગુણરત્નસૂરિ પાસે ન્યાય ભણ્યા હતા. એમણે આ કૃતિ ઉપરાંત મહાવિદ્યાવિડંબનની વ્યાખ્યાનદીપિકા નામની ટીકા અને P ૧૦૭ મહાવિદ્યાદશશ્લોકી ઉપરના અજ્ઞાતકર્તક વિવરણનું ટિપ્પણ રચ્યાં છે. જૈ. ગ્રં. (પૃ. ૮૫) પ્રમાણે એમણે પરબ્રહ્મોત્થાપન-સ્થલ નામની કૃતિ રચી છે. આ પરબ્ર.'નું પ્રકાશન “જૈનદાર્શનિકપ્રકરણ સંગ્રહમાં થયું છે. લા. દ. વિદ્યામંદિરથી પ્રકાશિત થયું છે.] ૧. જુઓ ન્યાયદીપિકા (પૃ. ૧૦૦). ૨-૩. આ બંને વીરસેવામંદિરથી પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૦૪, ટિ. ૧. ૪. આ કૃતિ ભટ્ટ વાદીન્દ્રકૃત મહાવિદ્યાવિડંબન (સટીક) અને કુલાર્કકૃત દશશ્લોકી મહાવિદ્યાસૂત્ર (સટીક) સહિત ગા. પી. ગ્ર”માં ગ્રંથાંક ૧૨ તરીકે પૃ. ૧૫૨-૧૫૪માં ઇ.સ. ૧૯૨૦માં પ્રકાશિત થયેલી છે. કુલાર્કની ઉપર્યુક્ત કૃતિમાં શબ્દનું નિત્યત્વ સિદ્ધ કરવા માટે સોળ હેતુ રજૂ કરાયા છે. ૫. રત્નશેખરસૂરિએ અર્થદીપિકા (પત્ર ૧અ)માં જે વ્યાખ્યાનદીપિકાનો ઉલ્લેખ કર્યો છે તે આ જ છે કે કેમ ? ૬. આ ઉપર્યુક્ત “ગા. પી. ગ્રં.”માં છપાઇ છે શું મહાવિદ્યા-દશશ્લોકી ઉપરના અજ્ઞાતકર્તક વિવરણ સંબંધી ટિપ્પણ (પૃ. ૧૫૭)માં ભુવનસુંદરે મહાવિદ્યા-બૃહદ્રવૃત્તિની વ્યાખ્યા કર્યાનું કહેવાય છે તે એ જ છે ? ૭. આ ઉપર્યુક્ત “ગા. પૌ. ગ્રં.”માં છપાયું છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. આ. ૧૦૫-૧૦૯] P ૧૦૮ લઘુમહાવિદ્યાવિડંબનનો પ્રારંભ મહાવીરસ્વામીને અંગેના એક પદ્યથી કરાયો છે. અંતમાં ચાર પડ્યો છે. બાકીનું લખાણ ગદ્યમાં છે. આ કૃતિ દ્વારા મહાવિદ્યાનું ખંડન કરાયું છે. એમાં શબ્દની નિત્યતા અને અનિત્યતાનો વિચાર કરાયો છે. જલ્પકલ્પલતા (લ. વિ. સં. ૧૫૨૫)- આ “તપ” ગચ્છના રત્નશેખરસૂરિના આજ્ઞાંકિત અનુયાયી અને નદિર–ગણિના શિષ્ય રત્નમંડનગણિનીકૃતિ છે. સુકૃતસાગર, મુગ્ધમેધાકરાલંકાર વગેરે એમની રચના છે. સોમસૌભાગ્યકાવ્ય (સ. ૧૦, ગ્લો. ૪૪)માં એમનો ઉલ્લેખ વર્તમાનકાલીન ક્રિયાપદ દ્વારા કરાયો છે એટલે એ કાવ્ય જે વિ. સં. ૧૫૨૪માં રચાયું તે સમયે એઓ વિદ્યમાન હોવાનું અનુમનાય છે. વિષય- પ્રસ્તુત ગદ્યપદ્યાત્મક કૃતિ ત્રણ સ્તબકમાં વિભક્ત છે અને એ “મંડન' અંકથી અંકિત છે. એ વાદી દેવસૂરિના કોઇ શિષ્ય નામે માણિજ્ય અને કોઈ નૈયાયિક નામે શંકર કે જે વારાણસીનો નિવાસી હતો તે વચ્ચેના સંવાદરૂપે રજૂ કરાઈ છે. એ દ્વારા ન્યાય, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર એ ત્રણ વિષયોનું નિરૂપણ કરાયું છે. પ્રથમ સ્તબકનું નામ “સાધનાસિદ્ધિ છે અને એમાં ર૬ પડ્યો છે. દ્વિતીય સ્તબકનું નામ “શેષહેતુચતુર્દોષોદય' છે અને એમાં ૧૩ પદ્યો છે. એમાં નીચે મુજબના જલ્પને સ્થાન અપાયું છે : ગૃહીતમુક્તાક્ષર, સમસંખ્યાક્ષરવાક્ય (અષ્ટદશાક્ષરીય), નિયતાનુપ્રાસ, ગુપ્ત.(રઘુપ્રથમ) શ્લોક, કરપલ્લવી, વાક્યાન્તવર્ણક્ય, કૃધાતુ, ચેકીયિતક્રિયા, નામધાતુ અને ગમ્યાતિ. તૃતીય સ્તબકનું નામ “એકાદિમત્રમ્બકાસિદ્ધિ (ખશ્કેન્દ્રમુકુટેક્યાદિ-ખંડન)' છે અને એમાં ૨૭ પદ્યો છે. વિશેષમાં એમાં નિમ્નલિખિત જલ્પ છે : અદાદિક્રિયા, ચિત્રચિત્ર, સંહિતવાક્યદ્રય, પ્રાકૃત અને જલપા. ચિત્રવૈચિરાજલ્પને અંગેનું લખાણ નીચે પ્રમાણેનાં આકારચિત્રોનું એકેક ઉદાહર પૂરું પાડે છે – છત્ર, ધનુષ્ય, મુસલ (સાંબેલુ), ભલ્લ (ભાલો), વજ, જલ-કમલ અને સ્થલ-કમલ જલપદ્મનું ઉદાહરણ પણ આકારચરિત્ર સાથે સંબદ્ધ છે. અને એમાં ‘નઃ' ૩૪ વાર વપરાયો છે જ્યારે જલ-કમલમાં ‘ક’ ૧૨ વાર અને “સ ૬ વાર છે. P ૧૦૯ ૧. આ કૃતિ “દે, લા. જૈ. પુ. સંસ્થા' તરફથી ઇ.સ. ૧૯૧૨માં પ્રકાશિત કરાઈ છે. એમાં લગભગ પ્રારંભમાં આઠ આકારચિત્રને અંગે એકેક ચિત્ર અપાયું છે. ૨. જુઓ “જૈ. સ. પ્ર.” (વ. ૧૨, અં. ૭, પૃ. ૧૯૫). ૩. આ કાવ્યશાસ્ત્રને અંગેની કૃતિ છે. આ સંબંધમાં જુઓ મારો લેખ “મુગ્ધમેધા(કરા)લંકાર અને એના જલ્પકલ્પલતા ઇત્યાદિ ભાંડુઓ.” આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૭૫, અં. ૧૦ અને ૧૧)માં બે કટકે છપાયો છે. ૪. આને લગતું લખાણ જ. મ. માં છે. ૫. આ સાતેનું એકેક ચિત્ર તેમ જ જલપદ્મનું ચિત્ર છપાયેલાં છે. જુઓ ટિ. ૧. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ પત્ર ૮આમાં “આવોવન વાચત્ર” એવા ઉલ્લેખપૂર્વક નિમ્નલિખિત અવતરણ અપાયું છે :'गत्वा यौगमतेऽक्षिपाणियुगपच्छीतेतरस्पर्शत : स्याद्वादं जगदीशदर्शितमसावातिष्ठिपद् विष्टपे । तत् पुण्यादिव देवतावदनतामग्निर्जगाम व्रजद् ધૂમધ્યાનમધત્ર નિગમનત્યાન ર્ન તેનસ્વિતામ્ !” ‘તર્કભાષા કિવા જૈનતર્કભાષા- આ ગદ્યાત્મક કૃતિ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ રચી છે. P ૧૧૦ એના પ્રારંભમાં એક પદ્ય છે અને અંતમાં પ્રશસ્તિરૂપે ચાર પદ્યો છે. વિષય- આ તર્કભાષા ન્યાયબિન્દુ અને મોક્ષાકરકત તર્કભાષાની જેમ ત્રણ પરિચ્છેદમાં વિભક્ત છે. એનાં નામ (૧) પ્રમાણ, (૨) નય અને (૩) નિક્ષેપ છે." પ્રથમ પરિચ્છેદમાં પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારો અને એ બંનેના ઉપપ્રકારોનું તેમ જ સાથે સાથે પાંચ પ્રકારના જ્ઞાનનું નિરૂપણ છે અને અંતમાં સપ્તભંગી તેમ જ એનાં સકલાદેશ અને વિકલાદેશ એવાં બે સ્વરૂપનો વિષય ચર્ચાયો છે. દ્વિતીય પરિચ્છેદમાં, નયો અને નયાભાસો વિષે માહિતી અપાઈ છે. તૃતીય પરિચ્છેદમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપની સમજણ આપી એ | P ૧૧૧ નિક્ષેપોની નયોમાં યોજના કરાઈ છે. અંતમાં જીવને અંગે ચાર નિક્ષેપનો વિચાર કરાયો છે અને વિશેષ માટે "નયરહસ્યની ભલામણ કરાઇ છે. ૧. અન્યત્રથી કઇ કૃતિ સમજવી તેની તપાસ કરવી બાકી રહે છે. ૨. આ નામ આ કૃતિના આદ્ય પદ્યમાં તેમ જ અંતમાંના ત્રીજા પદ્યમાં છે જ્યારે જૈનતર્કભાષા એ નામ પુષ્મિકામાં જોવાય છે. આ કૃતિ જૈનતર્કપરિભાષા એ નામથી અન્ય નવ કૃતિઓ સહિત “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૬૫માં પ્રસિદ્ધ કરાઈ છે. ત્યારબાદ આ કૃતિ તાત્પર્યસંગ્રહા નામની સંસ્કૃત વૃત્તિ સહિત “સિ. જે. ગ્રં.”માં ઈ.સ. ૧૯૩૮માં છપાવાઈ છે. વળી આ મૂળ કૃતિ રત્નપ્રભા સહિત જે. જી. શાહ તરફથી ઈ.સ. ૧૯૫૧માં પ્રકાશિત કરાઈ છે અને એમાં અંતમાં વિષયાનુક્રમ સંસ્કૃત પદ્યમાં અપાયો છે. પિ. સુખલાલ સંપાદિત સંસ્કરણનું પુનર્મુદણનું “સરસ્વતી પૂ. ભંડાર' દ્વારા, શોભાચન્દ્ર ભારિલ્લના હિન્દી અનુવાદ સાથે અહમદનગરથી અને મુનિ ઉદયવલ્લભ વિ.ના ગુજ. વિવેચન સાથે “દિવ્યદર્શન” દ્વારા પ્રકાશન થયું છે.] ૩. યશસ્વત્સાગર જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૫૯) પ્રમાણે વિ. સં. ૧૭૫૯માં રચેલી કૃતિને આ નામથી ઓળખાવાય છે. એનાં વાસ્તવિક નામ જૈનવિશેષતર્ક અને સ્યાદ્વાદમુક્તાવલી છે એમ એ નામે કર્તાએ જાતે કરેલા નિર્દેશ ઉપરથી જણાય છે. યશસ્વતસાગરકૃત જૈન સપ્તપદાર્થી મુનિ હિમાંશુવિ. દ્વારા સંપાદિત થઈ વિજયધર્મસૂરિગ્રં. માં ઉજ્જૈનથી વી. સં. ૨૪૬૦માં પ્રસિદ્ધ થયેલ છે.] ૪. આ કૃતિને લગતી કેટલીક માહિતી મેં યશોદોહન (પૃ. ૨૫, ૨૯, ૩૦, ૬૩, ૮૧, ૪, ૧૦, ૧૯, ૨૧, ૨૭, ૧૩૬-૧૩૮ ૧૪૫ અને ૨૪૧)માં આપી છે. ૫. લઘીયઐયમાં આ ત્રણ વિષયોનું મુખ્યતયા પ્રતિપાદન છે. આ તર્કભાષાના ત્રીજા પરિચ્છેદમાં પ્રારંભમાં લધીયઐયમાંથી અવતરણ અપાયું છે. ૬. આ ઉપરથી સામાન્ય રીતે એ ફલિત થાય છે કે તર્કભાષા એ નરહસ્યની પછી રચાઈ છે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. આ. ૧૦૯-૧૧૨] પ૯ આ કૃતિની આ પ્રમાણેની રચના અન્નભટ્ટકૃત તર્કસંગ્રહ અને કેશવમિશ્રકૃત તકભાષાની ગરજ સારે છે. વિશેષમાં એ પાઠ્યપુસ્તક તરીકે કામ લાગે તેમ છે. આ રચનામાં વિસસા. અને પ્ર. ન. ત. નો વિશેષતઃ ઉપયોગ કરાયો છે. તાત્પર્ય-સંગ્રહા- આ સંસ્કૃત વૃતિ પં. સુખલાલ, પં. મહેન્દ્રકુમાર અને પં. દલસુખ માલવણિયાના એકત્રિત પરિશ્રમનું ફળ છે. 'રત્નપ્રભા- આ સંસ્કૃત વૃત્તિના કર્તા શ્રીવિજયોદયસૂરિ છે. અને એનું સંશોધન એમના શિષ્ય શ્રીવિજયનન્દનસૂરિએ કર્યું છે. . બાલાવબોધ- પ્રસ્તુત કૃતિ ઉપર ન્યાયાચાર્ય બાલાવબોધ રચનાર હતા પરંતુ એમણે તેમ કર્યું કે નહિ તે જાણવું બાકી રહે છે. જૈનતર્કભાષા એ ખરેખર મહત્ત્વપૂર્ણ કૃતિ છે અને એના ઉપર સંસ્કૃતમાં વૃત્તિ પણ છે પરંતુ ૧૧૨ એનો વિશેષ લાભ જનતાને મળે તે માટે એના ગુજરાતીમાં અને બને તો હિન્દીમાં તેમ જ અંગ્રેજીમાં પણ સમુચિત ટિપ્પણ અનુવાદ થવા ઘટે. [હિન્દીમાં શોભાચંદ્રભારિલ્લને અનું. અહમદનગરતી અને ગુજરાતીમાં મુનિ ઉદયવલ્લભ વિ. નો દિવ્યદ. દ્વારા પ્રકાશિત છે.] ન્યાયસિન્ધ (વિ. સં. ૧૯૬૬ ?)– આના કર્તા તીર્થોદ્ધારક સ્વ. વિજયનેમિસૂરિજી છે. એમાં ૧૩૩૮ પદ્યો છે. તેમાં ૧૩૨૮થી ૧૩૩૮ સુધીનાં પદ્યો પ્રશસ્તિરૂપ છે. એ ઉપરથી આ કૃતિ વિ. સં. ૧૯દદ (?)માં મધુપુરમાં પૂર્ણ કરાયાની વાત જાણી શકાય છે. પ્રારંભમાં જ્ઞાનની સ્વપરપ્રકાશતાનો વિચાર કરાયો છે અને પ્રભાકર, વેદાન્ત, સાંખ્ય અને બૌદ્ધ દર્શનોથી એની વિશેષતા દર્શાવાઈ છે. ત્યાર બાદ પ્રમાણના પ્રકારો અને ઉપપ્રકારોનું વિસ્તૃત વર્ણન કરાયું છે. પ્રસંગવશાત્ સર્વજ્ઞત્વની સિદ્ધિ કરાઈ છે અને સપ્તભંગીનું સવિસ્તર નિરૂપણ કરાયું છે. આમ આ કૃતિ એકંદર રીતે વિચારતાં જૈન ન્યાયને લગતી છે. પ્રિમેયમાલા- ન્યાયાચાર્ય ઉપા. યશોવિજયજીની આ કૃતિનું સંપાદન ગ્રંથકારના સ્વહસ્તે લખાયેલ પ્રતિના આધારે આ. યશોદેવસૂરિએ કર્યું છે. આમાં ઘણી મહત્ત્વની વાતો છે. “યશોભારતીપ્રકાશન” ૧. એમણે જે તર્કભાષા રચી છે તે માટેની પ્રેરણા એમને એમના પુરોગામી બૌદ્ધ સાક્ષર મોક્ષાકરની તર્કભાષાથી મળી હશે એમ લાગે છે. ૨. એમાં જે નિક્ષેપનું નિરૂપણ છે તે બધી સ્ત્રય ઉપરના ન્યાયકુમુદચન્દ્રથી કેટલીક બાબતમાં ભિન્નતા ધરાવે છે. આથી એમ કહી શકાય કે નિક્ષેપના નિરૂપણમાં શ્વેતાંબરો અને દિગંબરામાં એકવાક્યતા નથી. જુઓ “સિં. . ગ્રે,''માં પ્રકાશિત જૈનતર્કભાષાનો ‘હિંદી પરિચય'' (પૃ. ૭). ૩. આ સિ. જે. ગ્રં. માં. પ્રકાશિત છે. ૪. એ જે. જે. શાહ દ્વારા પ્રકાશિત છે. ૫. આ કૃતિ માણેકલાલ મનસુખભાઈ તરફથી ઇ.સ. ૧૯૬૩માં પ્રકાશિત કરાઈ છે. પ્રારંભમાં સંસ્કૃતમાં વિસ્તૃત વિપયાનુક્રમ છે. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ મુંબઈથી પ્રસિદ્ધ ગ્રંથત્રયીમાં ન્યાયાચાર્યની અન્ય બે કૃતિઓ સ્યાદ્વાદરહસ્ય અને સિડન્તાન્વયોક્તિ સાથે આ ગ્રંથ પ્રસિદ્ધ થયેલ છે. યુક્તિપ્રકાશસૂત્ર– ૧૬મી સદીમાં પધસાગરગણિએ રચેલ ૩૦૦ શ્લોક પ્રમાણ આ સૂત્ર મહાવીર ગ્રંથમાલા ધૂળિયાથી સં. ૧૯૯૨માં છપાયું છે. પ્રમાણલક્ષણ- જિનેશ્વરસૂરિ. પ્રકા. મનસુખભાઈ ભગુભાઈ જૈનન્યાખંડખાદ્ય- ઉપા. યશોવિ.ગણિી બદરીનાથ શુક્લના હિંદી વિવેચન સાથે “ચૌખંબા સંસ્કૃત સિરિજ” વારાણસીથી ઇ.સ. ૧૯૬૬માં પ્રગટ થયું છે. સપ્તભંગીપ્રભા (સપ્તભંગી ઉપનિષ) આ. નેમિસૂરિજી. સંપા. આ. દર્શનસૂરિજી મ. જૈન ગ્રં. પ્ર. સભા. નયામૃતમ્ સંપા. વૈરાગ્યરતિવિ. પ્ર. “પ્રવચન પ્રકાશન” પુના. આમાં આ ગ્રંથો છેનયાનુયોગ, નયકર્ણિકા, નરહસ્ય, અનેકાન્તવ્યવસ્થા, નયાધિગમ(તત્ત્વાર્થ), નયોપદેશ, નયપરિચ્છેદ, નયપ્રકાશસ્તવ, નયચક્રાકાપપદ્ધતિ, નયચક્રસાર, નયવર્ણન (યાદ્વાદરત્નાકર). નવગ્રંથિ- ઉપા. યશોવિ. ગણી. આમાં ન્યાયાચાર્યના વિષયતાવાદ, વાયૂષ્માદે, પ્રત્યક્ષવિવાદરહસ્યમ્, યતિદિનકૃત્ય વગેરે નવ ગ્રંથો છપાયા છે. નયવિચાર– તે ધીરજલાલ ટોકરશી પ્ર. જૈન સાહિત્ય પ્ર. મંદિર” નયષોડશિકા- (આગમોદ્ધારકકૃતિ સંદોહ) પૂ. સાગરજી મ. પ્ર. જૈન પેઢી કપડવંજ. નયાનાં જ્ઞાનાત્મક શબ્દાત્મમં ચ સ્વરૂપમ– પં. ઇશ્વરચન્દ્ર શાસ્ત્રી શર્મા. પ્ર. “મુ. ક. મા. જે.” સં. ૨૦૧૭ નયવિમર્શ કાત્રિશિકા) - હિંદી અનુવાદ સાથે પ્રગટ થઈ છે. નયકર્ણિકા- પ્ર. શારદાબેન ચી. સેંટર” અમદાવાદ. અનેકાન્તવાદપ્રવેશ- અજ્ઞાતકણ્વક ટિપ્પણ સાથે પં. પ્રભુદાસ પારેખના સંપાદન પૂર્વક “હેમચન્દ્રાચાર્યસભા” પાટણથી સં. ૧૯૭૬માં પ્રસિદ્ધ થયું છે. પ્રમાણલક્ષણ– આ બુદ્ધિસાગરસૂરિ. પ્ર. “જિનશાસન આ. ટ્રસ્ટ” ન્યાયભૂમિકા– આ. ભુવનભાનુસૂરિ મ. ન્યાયભુવનભાનુ આ. જયસુંદરસૂરિ મ. તર્કસંગ્રહવિવેચન આ. ચન્દ્રગુપ્તસૂરિ. મુક્તિકાવલી- વિવેચન ૫. ભદ્રાનંદ વિ. આ. અભયશેખરસૂરિ, આ. ચન્દ્રગુપ્તસૂરિ, જૈન ન્યાયકો આ. અકલંકકા અવદાન- ડો. કમલેશ જૈન. પ્ર. પ્રાચ્યશ્રમણ ભારતી. ‘સ્યાદ્વાદ ઔર સપ્તભંગી' છે. ભિખારીરામ યાદવી પ્રમાણસાર- મુનીશ્વરસૂરિ. સંપા. શીલચન્દ્રસૂરિ. પ્ર.અનુસન્ધાન ૨૫ તત્ત્વાર્થવૃત્તિ દિવ્યટીકા દિ. અપ્રગટ પત્ર ૮૯ ત્રિભંગીયાર (ગણિત) નેમિચન્દ્રાચાર્ય દિ. અપ્રગટ પત્ર ૪૨ ત્રિલોકદીપક અપ્રગટ પત્ર ૧૩૩ ત્રિલોકસાર સટીક આ. નેમિચન્દ્ર દિ. અપ્રગટ પત્ર ૧૬૪] For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ P ૧૧૩ પ્રકરણ ૩૯ : ન્યાય (ચાલુ) નયપ્રાભૃત–દિદ્ધિવાયના વિભાગોમાં ‘પુથ્વગય નામનો વિભાગ મહત્ત્વનું અગ્રિમ સ્થાન ભોગવે છે. એના ચૌદ પેટાવિભાગો છે. એ દરેકને “પુલ્વ' (પૂર્વ) કહે છે. પાંચમા પુવનું નામ “નાણપ્પવાય” છે. એના જ એક અંશનું નામ “નયપ્રાભૃત’ હોય એમ લાગે છે. આ નયપ્રકૃતનો ઉલ્લેખ મલ્યવાદી ક્ષમાશ્રમણે વિધિનિયમથી શરૂ થતા પદ્યના ભાષ્યમાં પૂર્વરૂપ મહાસાગરના તરંગ તરીકે કર્યો છે. આ નયપ્રાભૃત અદ્યાપિ અનુપલબ્ધ છે. એનું નામ વિચારતાં એમાં નયોનું નિરૂપણ હશે. નયાવતાર–આનો ઉલ્લેખ સિંહસૂરિગણિએ ન્યાયાગમાનુસારિણી નામની પોતાની વૃત્તિના અંતમાં કર્યો છે. ત્યાં સન્મતિ પછી એનો નિર્દેશ છે. એ ઉપરથી મુનિશ્રી જંબૂવિજયજીએ એવું સૂચન કર્યું છે કે એ સિદ્ધસેન દિવાકરની કૃતિ હશે. ગમે તેમ પણ એ દ્વાદશારનચક્ર નામની મલવાદીની કૃતિ કરતાં પહેલાંની રચના છે અને એ આજે ઉપલબ્ધ નથી. એમાં નયોનું વિશદ નિરૂપણ હશે. સપ્તશતારનયચક્ર–આ કૃતિ આજે મળતી નથી. એ પહેલાં હતી એમ પાઈયટીકા (પત્ર૬૮૮)માં અને અણુઓગદારની ગા-૧૩૯ની હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ (પત્ર-૨૬૭આ)માં ઉલ્લેખ છે. એ ૭૦૦ નયોના નિરૂપણરૂપ હતી. ન્યાયગમાનુસારિણીના અંતમાંના ઉલ્લેખ અનુસાર સનવશતારનયચક્રાધ્યયનને અનુસરીને સન્મતિ અને નયાવતાર રચાયા છે અને એ તેમજ રે ૧૧૪ સપ્તશતારનયચક્રાધ્યયન વિદ્યમાન હોવા છતાં દ્વાદશારનયચક્ર રચાયું છે. એનું કારણ આ ટીકામાં દર્શાવાયું છે. પ્રસ્તુત કૃતિના નામ ઉપરથી એ ફલિત થાય છે કે એમાં ૭00 આરાવાળું નયચક્ર હશે અને એમાં નૈગમાદિ સાત નયો પૈકી પ્રત્યેકના સો સો પ્રકારોને સ્થાન અપાયું હશે. શતારનયચક્રાધ્યયન-ન્યાયાચાર્યે દ્રવ્યગુણપર્યાયરાસની ૪૮મી કડી ઉપર જે ટબ્બો રચ્યો છે તેના પૃ-૩૭માં આ કૃતિનો ઉલ્લેખ છે. આ કૃતિ અત્યાર સુધી કોઈ સ્થળે હોય એમ જોવા-જાણવામાં નથી. એનું નામ વિચારતાં એમ લાગે છે કે એ સો આરાવાળું નયચક્ર હશે. આમાં નૈગમાદિ સાત નયોને કેવી રીતે સ્થાન અપાયું હશે તે જાણવું બાકી રહે છે. દ્વાદશારાયચક્ર(લ. વિ. સં. ૪૧૪)–આ તાર્કિકરત્ન ક્ષમાશ્રમણ મલવાદીને મળેલું કે એમણે રચેલું નિમ્નલિખિત એક પદ્યરૂપ છે :૧. જુઓ “દશિરે નવેમ્' (વિ. ૧)ની ગુજરાતી પ્રસ્તાવના (પૃ. ૪૮). ૨. “જેહનો ભેદ અભેદ જ તેહનો રૂપતરસંયુતનો રે, રૂપાંતરથી ભેદ જ તહેનો, મૂલ હેતુ નય શતનો રે.-૪૮” ૩. આને સંક્ષેપમાં “નયચક્ર' કહે છે. એ સિંહસૂરિકૃત વૃત્તિ સહિત છાણીની “શ્રીલબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા”માં | અનુક્રમે વિ. સ. ૨૦૦૪, ૨૦૦૭, ૨૦૧૩ અને ૨૦૧૬માં છપાયેલ છે. પહેલા ભાગમાં આરા ૧-૨, બીજામાં ૩-૬, ત્રીજામાં ૭-૮ અને ચોથામાં ૯-૧૨ને સ્થાન અપાયું છે. બીજા ભાગમાં આગલા પૂંઠા ઉપર તાદશાનયચક્રનું આલેખન છે. ચોથા ભાગમાં પં. વિક્રમવિજયગણિનું પ્રાકકથન છે. એનો મારો અંગ્રેજી અનુવાદ એમાં છપાયો છે ખરે પરંતુ એનાં મુદ્રણ પત્રો અંગ્રેજી બરાબર નહિ જાણનારે તપાસ્યાં હોઈ એમાં અનેક મુદ્રણદોષો ઉંદ્ભવ્યા છે. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૯ "विधिनियमभङ्गवृत्तिव्यतिरिक्तत्वादनर्थकवचोवत् । जैनादन्यच्छासनमनृतं भवतीति वैधय॑म् ॥१॥" P ૧૧૫ આ પદ્યનો “મલ્લવાદીએ પોતાના ભાષ્ય (જંબૂ, પૃ. ૯)માં નીચે મુજબ નિર્દેશ કર્યો છે:-- પૂર્વરૂપ મહાસાગરમાંથી ઉદ્ભવેલા નયપ્રાભૃતરૂપ તરંગાગમમાંના પ્રભ્રષ્ટ, શ્લિષ્ટ અર્થના P ૧૧૬ કણિકમાત્રરૂપ, અન્ય તીર્થકરની પ્રજ્ઞાપનાને અગોચર એવા પદાર્થના સાધનરૂપ તથા નયચક્ર નામનું અને સંક્ષિપ્ત અર્થવાળું ગાથાસૂત્ર. મૂળ કૃતિને જિનાગમસ્તવન (શ્લો. ૨)માં નયચક્રવાલ કહી છે. એ બાર આરાવાળા ચક્રરૂપ છે. એ આરાઓનાં સંસ્કૃત નામો નીચે મુજબ છે. વિધ:, વિધવિધ:, વિવિધનિયમ, વિધનિયમ:, વિનિયમ, નિયમfdf, विधिनियमयोर्विधिनियमा, विधिनियमयोर्नियमः, नियमः नियमविधिः, नियमस्य विधिनियमौ जन निय વિધિ અને નિયમ એ બેની અહીં મુખ્યતા છે. બાકીનાં નામો એનાં વિવિધ સંયોજનોને આભારી છે. વિધિ, વિધિનિયમ અને નિયમ એ ત્રણેની સાથે આ ત્રણેનું સંયોજન કરાતાં નવ ભંગ થાય છે. તે એમાં ઉમેરતાં બાર થાય છે. વિધિ અને નિયમ એ વ્યાકરણશાસ્ત્રમાંના અનુક્રમે ઉત્સર્ગ અને અપવાદ માટેના શબ્દો છે. ડો. ફ્રાઉવાલ્નરે એને માટે અનુક્રમે Affirmation of Assenr અને Restriction or negation શબ્દો યોજ્યા છે. આ નયચક્રને ત્રણ માર્ગ (મિ) છે અને સાદ્વાદરૂપ તુંબ' છે. આનું ચિત્ર “ગા. પી. ઝં." તરફથી પ્રકાશિત આવૃત્તિમાં અપાયું છે. એવું ચિત્ર આ પ્રસ્તુત પુસ્તકમાં પણ અપાવું ઘટે. આપૂર્વે સિંહસૂરિકૃત ન્યાયાગમાનુસારિણી ટીકા સહિત પહેલા ચાર આરા જેટલો વિભાગ “ગા. પૌ. ગ્રં.”માં ઇ. સ. ૧૯૫૨માં પ્રસિદ્ધ થયો છે એનાં પૃ. ૧-૨૩૨નું સંપાદન ‘દક્ષિણવિહારી' અમરવિજયજીના શિષ્ય ચતુરવિજયજીએ કર્યું છે જયારે પૃ. ૨૩૩-૩૧૪નાં સંપાદન ૫. લાલચંદ્ર ભ. ગાંધીએ કર્યું છે. શ્રી વિજય મેધસૂરિના પ્રશિષ્ય મુનિશ્રી જંબૂવિજયએ સવૃત્તિક મૂળ કૃતિનું સંપાદન કર્યું છે. એનો ચાર આરા પૂરતો વિભાગ “જૈ. આ. સં.” તરફથી ઇ. સ. ૧૯૬૭માં પ્રસિદ્ધ થયો છે. આ પ્રકાશન સંપાદકશ્રીનાં વિ. સં. ૨૦૧પમાં લખાયેલા સંસ્કૃત પ્રાકથન (કહાવલીગત મલ્લવાદિચરિત્ર ઇત્યાદિ) તથા ગુજરાતી પ્રસ્તાવના અને સંસ્કૃત ટિપ્પણીઓ, ભોટ (ટિબેટન) પરિશિષ્ટ તેમજ ઇ. સ. ૧૯૫૮ની પ્રો. ડૉ. એરિચ ફાઉવાલ્નર(Erch Frauwaliner)ની અંગ્રેજી પ્રસ્તાવનાથી સમૃદ્ધ બન્યું છે. ભોટ પરિશિષ્ટ તરીકે સ્વોપજ્ઞ વૃત્તિ સહિત પ્રમાણસમુચ્ચયનો કેટલોક અંશ ‘ભોટ’ લખાણપૂર્વક અપાયો છે. [ભા. ૨. ઇ.સ. ૧૯૭૭માં અને ભા. ૩ વિ. સં. ૨૦૪૪માં પ્રસિદ્ધ થયો છે.] ૧. એમનો જીવન વૃત્તાન્ત પાઇયમાં તેમજ સંસ્કૃતમાં ભિન્ન-ભિન્ન કૃતિમાં આલેખાયો છે. આને લગતું ઘણુ ખરું મૂળ લખાણ “ગા. પી ગ્રં.”માં પ્રકાશિત આવૃત્તિની સંસ્કૃત પ્રસ્તાનામાં અપાયું છે. ૨. વિધિ. વિધિને વિધિ, વિધિના વિધિ અને નિયમ, વિધિનો નિયમ, વિધિ અને નિયમ, વિધિનો અને નિયમનો વિધિ, વિધિ અને નિયમ એ બંનેના વિધિ અને નિયમ, વિધિનો અને નિયમનો નિયમ, નિયમ, નિયમનો વિધિ. નિયમના વિધિ અને નિયમ અને નિયમનો નિયમ. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૯ : ન્યાય (ચાલુ) : પ્રિ. આ. ૧૧૫-૧૧૮] ૬૩ સ્વોપજ્ઞ ભાષ્ય-આ એક પદ્ય ઉપર મલ્લવાદીએ જાતે ભાષ્ય રચ્યું છે. એની કોઈ સ્વતંત્ર રે ૧૧૭ હાથપોથી મળતી નથી જો કે વિ. સં. ૧૨૦૭ સુધી તો તે ઉપલબ્ધ હતી. એથી એની ટીકા ઉપરથી આ ભાષ્યની સંકલના કરાય છે. એમાં બાર નયોનું નિરૂપણ છે. વિધિ આદિ પહેલા છ નો દ્રવ્યાર્થિક છે તો બાકીના છે પર્યાયાર્થિક છે. આરા ૧-૨-૪-૫-૬-૭-૮-૯-૧૦ અને ૧૧-૧૨ એ અનુક્રમે વ્યવહાર, સંગ્રહ, નગમ, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત એમ સાત નો સાથે સંબદ્ધ છે બે આરા વચ્ચેની ખાલી જગ્યા એ પૂર્વ નયના ખંડનરૂપે છે. ટીકા-આ મૂળ કૃતિ અને એના સ્વપજ્ઞ ભાષ્ય ઉપરની ટીકા છે. એ ચક્રની નેમિ ઉપરના પાટાની વૃત્તિને સ્થાને છે. એના રચનારનું નામ કેટલાકને મતે સિંહસૂર છે. તો કેટલાક એમને સિંહસૂરિ કહે છે. આ ટીકાનું નામ ન્યાયાગમાનુસારિણી હોવાનું જણાવાય છે. એનું પરિમાણ ૧૮OOO શ્લોક જેવડું છે. પ્રથમ નેમિ પૂરતી ટીકા સૌથી મોટી–લગભગ સમગ્ર ટીકાના અડધા અંશ જેટલી છે જયારે તૃતીય નેમિની નાની છે. આ ટીકામાં નિર્દેશાયેલા કેટલાક ગ્રન્થો આજે ઉપલબ્ધ નથી. કેટલીક દાર્શનિક વિચારધારાઓ પણ નાશ પામી છે. આ ટીકામાં પ્રમાણસમુચ્ચય અને કિટી એ અનુક્રમે બૌદ્ધ અને વૈશેષિક ગ્રંથોનો ઉપયોગ કરાયો છે. 'હસ્તવાલ-પ્રકરણ નામના બૌદ્ધ ગ્રંથનો આમાં ઉલ્લેખ છે. P ૧૧૮ | સિંહસૂરિ ક્ષમાશ્રમણનો ઉલ્લેખ આવસ્મયની ચણિમાં છે. વળી વિસસા.ની ટીકામાં કોટ્ટાર્યવાદિગણિ મહત્તરે પણ ઉલેલખ કર્યો છે એટલું જ નહિ પણ આ સૂરિની કોઇક કૃતિમાંથી નિમ્નલિખિત પદ્ય ઉદ્ધત કર્યું છે :-૫ "सामान्यं निर्विशेषं द्रवकठिनतयोर्वार्यदृष्टं यथा किम् ? योन्या शून्या विशेषास्तरव इव धरामन्तरेणोदिता के ? । किं निर्मूलप्रशाखं सुरभि खकुसुमं स्यात् प्रमाणप्रमेयम् ? स्थित्युत्पत्तिव्यायात्म प्रभवति हि सतां प्रीतये वस्तु जैनम् ॥" ઉપર્યુક્ત બે સ્થળે જે સિંહસૂરિ ક્ષમાશ્રમણનો ઉલ્લેખ છે તે બંને એક જ વ્યક્તિ હશે કે કેમ અને એઓ જ ન્યાયાગમાનુસારિણીના પ્રણેતા છે કે કેમ તેનો નિર્ણય કરવો બાકી રહે છે. ૧. આની ઉપલબ્ધ પ્રાચીનતમ હાથપોથી ‘વિધિ પક્ષના ધર્મસૂરિએ લખાવેલી ભાવનગરમાં છે. એઓ વિ. સં. ૧પ૯૯માં દીક્ષા લઇ.વિ. સં. ૧૬૦૨માં સૂરિ બન્યા હતા. એઓ વિ. સં. ૧૬૭૦માં સ્વર્ગે સંચર્યા હતા. એ વિચારતાં આ હાથપોથી લ. વિ. સં. ૧૬પ૦ની હોવાનું મનાય છે. ૨. આનો ઉલ્લેખ રાવણ નામના કવિએ અનર્ધરાઘવમાં કર્યો છે એમ ઉપર્યુક્ત તૃતીય વિભાગના પ્રાકકથનમાં ઉલ્લેખ છે. ૩. જુઓ ઉપર્યુક્ત પ્રાકથન. ૪. આના પરિચય માટે જુઓ “આ. પ્ર.' (પૃ. ૪૯, અં.૧) ગત “નયચક્ર ગ્રંથ અને બૌદ્ધ સાહિત્ય' નામનો લેખ. ૫. જુઓ હૃા. નં૦ (વિ. ૧)નું સંસ્કૃત પ્રાકથન (પૃ. ૩૦-૩૧). For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૯ અકલંકે પ્રમાણસંગ્રહ (શ્લો-૭૭)માં અને વિદ્યાનને અષ્ટસહસ્ત્રી (પૃ. ૨૮૮)માં ત. શ્લો. વા. P ૧૧૯ (પૃ. ૨૭૬)માં, ન્યાયવિનિશ્ચય (૩૧૧)માં તેમજ આ ન્યાયવિનિશ્ચયના વિવરણ (પૃ. ૩૬૬-૩૬૭)માં ૧૧૯ નયચક્રનો ઉલ્લેખ કર્યો છે. ન્યાયાગમાનુસારિણી ટીકામાં ઈશ્વરકૃષ્ણકૃત સાંખ્યકારિકાનાં બે પદ્યો જોવાય છે. મલ્લવાદીએ આ સાંખ્યાકારિકાને બદલે એની પહેલાં રચાયેલા વાર્ષગણતત્રનો જ ઉપયોગ કર્યો હોય એમ લાગે છે. મલવાદીએ વૈશેષિક મતની વિચારણા કરતી વેળા વૈશેષિકસૂત્ર ઉપરનાં જે વાક્ય, ભાષ્ય અને પ્રશસ્તમતિની ટીકાનો ઉપયોગ કર્યો છે એ ગ્રન્થો અદ્યાપિ અનુપલબ્ધ છે. રાવણકૃત કટન્દી નામની ટીકા પણ મળતી નથી. ભર્તુહરિના અને એમના ગુરુ (ઉપાધ્યાય) વસુરાતના મતોને નયચક્રમાં તથા એની વૃત્તિમાં સ્થાન અપાયું છે. પાણિનીય અષ્ટાધ્યાયીની કોઈ પ્રાચીન વૃત્તિ હોવાનું નયચક્રની વૃત્તિ જોતાં અનુમનાય છે. આ વૃત્તિમાં તન્નાર્થસંગ્રહ નામના વ્યાકરણનો ઉલ્લેખ છે. મલવાદી તેમજ સિંહસૂરવાદિગણિ ક્ષમાશ્રમણ તેમજ એમની કૃતિઓ વિષે મેં યશોદોહનમાં અનુક્રમે નિમ્નલિખિત પૃષ્ઠોમાં વિચાર કર્યો છે - ૨૭-૬૦-૬૧, ૧૩૦-૧૩૨, ૧૮૧, ૩૩૯ અને ૩૫૯, ૬૧, ૨૩ ૧૩૦, ૩૩૯ અને ૩૫૯, ૬૦, ૬૧, ૧૮૧, ૨૩ ૩૩૯ અને ૩૫૯, ૬૦- ૬૧, ૧૮૧-૧૮૯ ૨૩૪, ૨૪૧, ૩૩૯-૩૪૦, ૩૫૮ અને ૩૫૯ (સંશોધન), તથા ૬૧. ૩૩૯ અને ૩૫૮. P ૧૨૦ લેખો–દ્વાદશરનયચક્ર, એના કર્તા મલવાદી તેમજ આ અપૂર્વ કૃતિના ટીકાકાર સિંહસૂર વિષે કેટલાક લેખો શ્રી વિજય મેઘસૂરિના પ્રશિષ્ય અને મુનિશ્રી ભુવનવિજયજીના શિષ્ય અને સાંસારિક પક્ષે પુત્ર મુનિશ્રી જંબૂવિજયજીએ લખ્યા છે. એનાં નામ નીચે મુજબ છે :(૧) તાર્કિકશિરોમણિ નયવાદપારંગતવાદિપ્રભાકર આચાર્યશ્રી મલ્લવાદી ક્ષમાશ્રમણવિરચિત નયચક્રનો સંક્ષિપ્ત પરિચય. (૨) “નયચક્રગ્રંથ અને બૌદ્ધસાહિત્ય. (૩) કમલવાદી તથા ભર્તુહરિનો સમય. ૧. જુઓ તા૧૦નું પ્રાકકથન (પૃ. ૧૧, ટિ. ૧). ૨. કેટલાક લેખ “આ. પ્ર.” (પુ. ૪૫, અં. ૭-૯ અને ૧૦)માં ઈ. સ. ૧૯૪૮માં છપાયા છે. ૩. એમનો જન્મ વિ. સં. ૧૯૭૮માં ભોગીલાલની પત્ની મણીબેનને પેટે થયો હતો. એમણે વિ. સં. ૧૯૯૩માં પોતાના દીક્ષિત પિતા પાસે દીક્ષા લીધી હતી. ૪. આ લેખ “જૈન સિદ્ધાન્ત”ના ઇ. સ. ૧૯૪૮ના જુલાઈથી નવેમ્બર સુધીના અંકોમાં ચાર કટકે છપાયો છે. ૫. આ “આ. પ્ર.” (પુ. ૪૯, આ. ૧)માં તા. ૧૫-૮'-૫૧ને રોજ છપાયો છે. ૬. આ “જૈ. સ. પ્ર.” (વ. ૧૭ અં. ૨) તથા “બુદ્ધિપ્રકાશ' (પુ. ૨૮, અં. ૧૧, ઇ. સ. ૧૯૩૧, નવેમ્બર)માં છપાયેલ છે. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૯ : ન્યાય (ચાલુ) : પ્રિ. આ. ૧૧૯-૧૨૨] ૬૫ (૪) આચાર્ય ભગવાન મલ્લવાદી ક્ષમાશ્રમણ અને ભર્તૃહરિનો સમય. (૫) નન્દીસૂત્ર અને નયચક્ર. (૬) ભર્તુહરિ ઔર દિનાગ કા સમય. P ૧૨૧ (૭) ભર્તુહરિ અને દિનાગ. [(૮) નચચક્રની વૃત્તિમેં વિદ્યમાન વૈશેષિક ગ્રંથ વ ગ્રંથકારોં કા વિશિષ્ટોલેખ.] સપ્તભંગીતરંગિણી (ઉ. વિ. સં. ૧૭૦૦)- આના કર્તા દિ. વિમલદાસ છે. એઓ અનન્તદેવસ્વામિના શિષ્ય થાય છે. એમણે આ મુખ્યતયા ગદ્યમાં રચાયેલી કૃતિમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, અવ્યક્તવ્ય ઇત્યાદિ સાત ભંગોનું નિરૂપણ કર્યું છે. સપ્તભંગી તરંગિણી (ઉ. વિ. સં. ઉ૭૮૩) આના કર્તાન્યાયચાર્ય યશોવિજયગણિ છે. એમણે આ કૃતિનો ઉલ્લેખ લઘુસ્યાદ્વાદરહસ્ય તેમજ બૃહ-સ્યાદ્વાદરહસ્યમાં કર્યો છે ખરો પણ હજી સુધી તો એ મળી આવી નથી. (લઘુસ્યા. પીંડવાડા ભારતીય પ્રા. દ્વારા પ્રસિદ્ધ થયેલ છે.] . સપ્તભંગીપ્રકરણ ( ) – આ કૃતિ વિજયરાજસૂરિના શિષ્ય દાનવિજયે રચી છે. સપ્તભંગીસ્વરૂપ- આ નામની એક કૃતિ લીંબડીના ભંડારમાં છે. "સપ્તભંગીનયપ્રદીપ–આ નામની એક અજ્ઞાતકર્તક કૃતિને નોંધી જિ. ૨. કો. (વિ. ૧, પૃ. P ૧૨૨ ૪૧૬)માં છે. સપ્તભંગી-નયપ્રદીપ કિવા નયપ્રદીપ’ (ઉ. વિ. સં. ૧૭૪૩) – આના કર્તા બન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. એમાં એમણે સપ્તભંગી અને નૈગમ વગેરે સાત નયો એમ બે વિષયનું નિરૂપણ ૧. જુઓ “આ. પ્ર.” (પુ. ૪૯, અં. ૮). ૨. આ દેવાનન્દસુવર્ણાકમાં પૃ. ૨૬-૨૯માં છપાયો છે. ૩. આ કૃતિ “શાસ્ત્રમુક્તાવલી"માં કાંજીવરમથી ઈ. સ. ૧૯૦૧માં અને “રા. જે. મા.”માં વીરસંવત્ ૨૪૩૧ (ઇ. . ૧૯૦૪)માં પ્રસિદ્ધ કરાઈ છે. ૪. આને લંગતી કેટલીક માહિતી મેં યશોદોહન (પૃ. ૫. ૧૧, ૨૯, ૮૦, ૧૫૮, ૧૬૬ ૧૬૯)માં આપી છે. ૫. ન્યાયતીર્થ ન્યાયવિશારદ ઉપાધ્યાય મંગલવિજયજીએ ગુજરાતીમાં સપ્તભંગીપ્રદીપ નામની કૃતિ રચી છે. અને એ વિ. સં. ૧૯૭૭માં પ્રકાશિત કરાઈ છે. ૬. “સપ્તભંગી-નયપ્રદીપ-પ્રકરણ'ના નામથી આ કૃતિ બાલબોધિની સહતિ “વિજયનેમિસૂરિગ્રંથમાલા”માં વિ. સં. ૨૦૦૩માં પ્રકાશિત થયેલી છે. એમાં મૂળ કૃતિમાં અપાયેલા તમામ અવતરણોનાં મૂળ અપાયાં નથી. ૭. આ નામથી આ કૃતિ ન્યાયચાર્યની બીજી નવ કૃતિઓ સહિત “જે. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૬૫માં પ્રકાશિત કરાઈ છે. એમાં પત્ર ૯૭આમાં “તિ સતપંકીસમર્થનઃ પ્રથમ:' એવો ઉલ્લેખ છે પણ અંતમાં દ્વિતીયસર્ગઃ' એવો કોઇ ઉલ્લેખ નથી. ૮. આ વિ. સં. ૧૬૬૫માં રચાઈ છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૦૪)માં ઉલ્લેખ છે પણ એ બ્રાંત છે કેમકે એ સમયે તો ન્યાયાચાર્ય પ્રકાંડ વિદ્વાન નહિ હશે. ૯. એમની પાઇયમાં જીવનરેખા માટે જુઓ “જૈ. સ. પ્ર.” (વ. ૨, અં. ૯). ૧૦. આ ઉપરથી શ્રીવિજયલાવણ્યસૂરિએ પૃ. ૩૦માં “દ્વિતીયસર્ગે નયપ્રદીપપ્રકરણમ્” એવો ઉલ્લેખ કર્યો છે પરંતુ સપ્તભંગી માટે પ્રથમ સર્ગ જેવો ઉલ્લેખ કર્યો નથી. વળી “સર્ગ' એવું વિભાગનું નામ એમણે શા આધારે યોજયું છે તે જાણવું બાકી રહે છે. JUSI.3International For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૯ P ૧૨૩ કર્યું છે. એમની આ ગદ્યાત્મક કૃતિનો પ્રારંભ નિમ્નલિખિત પદ્ય દ્વારા કરાયો છે – “ऐन्द्रादिप्रणतं देवं ध्यात्वा सर्वविदं हृदि । सप्तभङ्गनयानां च वक्ष्ये विस्तरमाश्रुतम् ॥' આ ઉપરથી તો આ કૃતિનું નામ “સપ્તભંગનયવિસ્તર’ એમ યોજાય. અહીં જે “ઘ' પાઠ છે તે જોતાં “મ ને બદલે “મા :' એવો પાઠ શું હશે? નયરહસ્ય, નયોપદેશ અને એની ટીકા, નયામૃતતરંગિણી, ન્યાયાલોક, ન્યાયખંડખાદ્ય, સ્યાદ્વાદકલ્પલતા અને અસહસ્ત્રીવિવરણ સહિત પ્રસ્તુત કૃતિનો અભ્યાસ કરાય તો એ ઉદયનાચાર્ય. ગંગેશ ઉપાધ્યાય, રઘુનાથ શિરોમણિ અને જગદીશના ગ્રંથોના અભ્યાસની ગરજ સારે તેમ છે. સંવાદી પાઠ–આમાં પ્ર. ન. ત.માંથી અને વિરોસા.માંથી અવતરણો વિશેષતઃ અપાયાં છે. આ ઉપરાંતની જે કૃતિઓનો ઉપયોગ કરાયો છે તેનાં નામ નીચે મુજબ છે : ઉત્તરઝયણ, પંચાતુ, સ્તુતિલાવિંશિકા અને ૨. તા. તેમજ સમવાય, અણુઓગદાર, વિસસા. રાયખસેeઇજ્જ અને પવયણસારુદ્ધારની વૃત્તિ, P ૧૨૪ બાલબોધિની આ સપ્તભંગી-નયપ્રદીપ ઉપરની શ્રીવિજયલાવણ્યસૂરિએ રચેલી સંસ્કૃત વિવૃત્તિ છે. અનુવાદ–સપ્તભંગી-નયપ્રદીપનો ગુજરાતી અનુવાદ સ્વ. મનસુખભાઈ કિરચંદ મહેતાએ કર્યો હતો. એ અનુવાદ “નયપ્રદીપ નયચક્રસંક્ષેપ” નામના પુસ્તકમાં છપાયો છે. નયરહસ્ય–આ ગદ્યાત્મક કૃતિના પ્રણેતા ન્યાયચાર્ય યશોવિજયગણિ છે. પ્રારંભમાં એક પદ્ય છે. ત્યાર બાદ નયનું લક્ષણ, એના પર્યાય તેમજ નયોના દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે ભેદ પાડી ઋજુસૂત્ર' નયને જિનભદ્રગણિ ક્ષણાશ્રમણ દ્રવ્યાર્થિક નયના ભેદ તરીકે અને સિદ્ધસેન દિવાકર પર્યાયાર્થિક તરીકે ગણે છે. તેનું સમાધાન કરાયું છે. ત્યાર પછી નૈગમાદિ સાત નયોનું પ્રદેશ, પ્રસ્થક અને વસતિનાં ઉદાહરણ પૂર્વક નિરૂપણ છે. એ પછી કયો નય કેટલા નિક્ષેપ માને છે તે હકીકત સકારણ દર્શાવાઈ છે, એકેક નયથી ઉદ્ભવેલા દર્શનની આલોચના કરાઈ છે તેમજ “ઋજુસૂત્ર' નયના વિવેચનમાં સપ્તભંગીનું સ્વરૂપ દર્શાવી “જીવ' શબ્દની વ્યાખ્યા કરાઈ છે. અંતમાં નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ સમજાવી ૧. “જૈ. ધ. પ્ર. સ.” દ્વારા પ્રકાશિત આવૃત્તિમાં અંતમાં એક પંઘ નથી કે જે શ્રીવિજયલાવણ્યસૂરિની આવૃત્તિમાં છે. આ પદ્ય મુંબઈ સરકારની માલિકીની અને “ભાં. પ્રા. સં. મં”માં રખાયેલી હાથપોથીમાં પણ નથી. ૨. બાલબોધિની સહિતની મૂળ કૃતિનાં નિમ્નલિખિત પૃષ્ઠ ઉપરનાં અવતરણોનાં મૂળ અપાયાં નથી : ૧૩, ૧૪, ૨૩, ૩૬, ૪૧, ૪૨, ૪૫, ૪૬, ૫૫, ૫૮, ૬૦ અને ૭૧. ૩. આ વિ. નેમિસૂરિગ્રં.માં પ્રકાશિત છે. ૪. આ પુસ્તક ડૉ. ભગવાનદાસ મ. મહેતાએ ઇ. સ. ૧૯૫૦માં છપાવ્યું છે. ૫. આ કૃતિ અન્ય નવ કૃતિઓ સાથે “જૈ. ધ. પ્ર. સં.” તરફથી વિ. સં. ૧૯૬૫માં પ્રકાશિત થયેલી છે. વિશેષમાં આ કૃતિ “પ્રમોદા' નામની વિવૃતિ સાહિત “વિજયનેમિસૂરિ-ગ્રંથમાલા'માં વિ. સં. ૨૦૦૩માં છપાયેલી છે. એના પ્રારંભમાં સંસ્કૃતમાં વિસ્તૃત વિષયાનુક્રમ છે. [દુર્ગાનાથ ઝાના હિન્દી વિવેચન સાથે નયરહસ્ય “દિવ્યદર્શન” દ્વારા વિ. સં. ૨૦૪૪માં પ્રકાશિત છે. “નયર' નામે હિન્દીમાં અન્ય પુસ્તક પણ છપાયું છે.] For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૯ : ન્યાય (ચાલુ) : પ્રિ. આ. ૧૨૩-૧૨૬] ૬૭ ચારિત્રગુણ મેળવવા પ્રયત્ન કરવાનો ઉપદેશ અપાયો છે. આમાં નવ્ય ન્યાયની પરિભાષા નજરે પડે છે. મે ૧૨૫ આ કૃતિ વિવિધ અવતરણોથી વિભૂષિત છે. પૌર્વાપર્ય–પૃ.૩૧માં ત્રિસૂત્રાલોકનો અને પૃ.૬૫માં ન્યાયાલોકનો ઉલ્લેખ છે. પૃ.૧૨૭માં “પત્નિ ન''થી શરૂ થતું પદ્ય નયોપદેશમાં ૩૧માં શ્લોક તરીકે જોવાય છે. આ ઉપરથી નયરહસ્ય આ ત્રણે કૃતિ કરતાં પ્રાચીન નથી એ ફલિત થાય છે. પ્રમોદા-આ નરહસ્ય ઉપર શ્રીવિજયલાવણ્યસૂરિએ વિ. સં. ૨૦૦૧માં સંસ્કૃતમાં રચેલી વિવૃતિ છે નયોપદેશ– આ પદ્યાત્મક કૃતિના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. આ કૃતિમાં ૧૪૪ પદ્યો છે. દસમા પદ્યમાં સમ્મતિ નામના ગ્રંથનો ઉલ્લેખ છે. આ કૃતિ સાત નિયામાં લક્ષણો રજૂ કરી પ્રદેશ, રે ૧૨૬ પ્રસ્થક અને વસતિનાં ઉદાહરણ આપી નો વિષે પુષ્કળ પ્રકાશ પાડે છે. ત્યાર બાદ નિક્ષેપનો વિષય હાથ ધરાયો છે. અંતમાં કયું દર્શન કયા નયનું એકાંતે સેવન કરે છે તેનો નિર્દેશ કરાયો છે અને જ્ઞાનનય અને ક્રિયા-નયની માન્યતા રજૂ કરાઈ છે ગ્લો. ૬૮માં “કાલાવચ્છિન્ન' એવો પ્રયોગ છે. ગ્લો. ૭૯માં “દિગંબર' એ અર્થમાં “નગ્ન” શબ્દ વપરાયો છે. નિયામૃતતરંગિણી—આ સ્વોપજ્ઞ ટીકા છે. એમાં નવ્ય ન્યાયની ઝલક નજરે પડે છે. એ જાતજાતના વાદ વિષે વિસ્તૃત માહિતી પૂરી પાડે છે. પર્યાય-આના કર્તા “પૂર્ણિમાં'ગચ્છના મહિમપ્રભસૂરિના શિષ્ય ભાવપ્રભસૂરિ છે. ‘તરંગિણી-તરણિ–નયોપદેશ તેમજ નયામૃતતરંગિણીને લક્ષીને શ્રીવિજયલાવણ્યસૂરિએ આ વૃત્તિ રચી છે. નયકર્ણિકા- ઉમા. વિનયવિજય. સં. ફત્તેચંદલાલ. પ્ર. શારદાબેન ચી. સંદર) ૧.શ્રીહર્ષના ઉલ્લેખપૂર્વક એમની કૃતિ ખંડનખંડખાદ્યમાંથી પણ અવતરણ અપાયેલ છે. ૨. આ “વિજયનેમિસૂરિ ગ્રં.” માં પ્રકાશિત છે. ૩. આ માટે “માડછાશવા' એવો જે શબ્દાંક અપાયો છે.તે બ્રાંત છે કેમકે “આશા'થી દસ લેતાં તો આ રચના ૨૦૧૦ની ગણાય, નહિં કે ૨૦૦૧ની. ૪. આ કૃતિ ભાવપ્રભસૂરિકૃત પર્યાય સહિત ‘જૈ. ધ. પ્ર. સ. તરફથી વિ. સં. ૧૯૬પમાં પ્રકાશિત કરાઇ છે. [આનું પનર્મદ્રણ જિ. આ. ટ. દ્વારા થયું છે.] આ કતિનાં ૧-૩૯ પદ્ય પરતો ભાગ એને અંગેની નયામતતરંગિણી તેમજ તરંગિણી-તરણિ સહિત “વિજયનેમિસૂરિગ્રંથમાલા”માં બોટાદથી વિ. સં. ૨૦૦૮માં છપાવાયો છે. એમાં પ્રારંભમાં સંસ્કૃતમાં વિસ્તૃત વિષયાનુક્રમ છે.વળી નયામૃતતરંગિણીમાંના કેટલાંક અવતરણોનાં મૂળનો નિર્દેશ છે. એમાં શ્રીહર્ષકૃત ખંડનખંડખાદ્ય અને દીધિતિ જેવી અજૈન કૃતિઓનો ઉલ્લેખ છે. આ પ્રથમ ભાગની જેમ બીજો ભાગ (પદ્ય. ૪૦-૧૪૪) પણ બોટાદથી વિ. સં. ૨૦૧૨માં છપાવાયો છે. આમ બે ભાગ મળી તરંગિણી-તરણિ પૂર્ણ કરાઈ છે. ૫. આ વિ. નેમિસૂરિગ્રંમાં છપાયેલી છે. જુઓ ટિ. ૪ ૬. જૈ. સા.સં. ઈ. (પૃ. ૧૬૨)માં આ વૃત્તિને ન્યાયામૃતતરંગિણી કહી છે તે ભૂલ છે. ૭. આ જૈ. ધ. પ્ર. સ. માં પ્રકાશિત છે. જુઓ ટિ. ૪. ૮. આ બે ભાગમાં છપાવાઈ છે. જુઓ ટિ. ૪. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૯ P ૧૨૭ P ૧૨૮ અનેકાન્તજયપતાકા (ઉ. વિ. સં. ૮૧૦) – આ અનેક ગ્રંથના પ્રણેતા સમભાવભાવી હરિભદ્રસૂરિની મનોરમ રચના છે. એ દ્વારા એમણે અનેકાન્તવાદ ઉપર અન્યતીર્થિકો તરફથી-ખાસ કરીને બૌદ્ધો તરફથી જે ખોટા આક્ષેપો કરાતા હતા તેનો પ્રતિકાર કર્યો છે અને તેમ કરી અનેકાન્તવાદનો કિલ્લો સદાને માટે અભેદ્ય-દુર્જય બનાવ્યો છે. [પૂ. મુનિશ્રી જંબૂવિ. મ. આનું સંપાદન કરી રહ્યા છે.] ‘સ્વપજ્ઞ વ્યાખ્યા–આ પ્રસ્તુત કૃતિ ઉપરની કર્તાએ જાતે રચેલી વૃત્તિ છે. ટિપ્પણક-આના કર્તા મુનિચંદ્રસૂરિ છે. એઓ યશોભદ્રસૂરિના અને એક રીતે બૃહદ્ ગચ્છના ઉપાધ્યાય વિનયચંદ્રના શિષ્ય થાય છે. વળી એઓ પ્ર. ન. ત.ના પ્રણેતા વાદી દેવસૂરિના ગુરુ થાય છે. આ મુનિચંદ્રસૂરિ વિ. સં. ૧૧૭૮માં સ્વર્ગ સંચર્યા હતા. [અનેકાન્તવાદપ્રવેશ– આ કૃતિનું અજ્ઞાતકક ટિપ્પણ સાથે પં. પ્રભુદાસ બેચરદાસ પારેખના સંપાદનપૂર્વક “હેમચન્દ્રાચાર્યસભા” પાટણથી વિ. સં. ૧૯૭૬માં પ્રકાશન થયું છે.] સ્યાદ્વાદસિદ્ધિ- આ દિ. વાદીભસિંહની રચના છે. સ્યાદ્વાદમહાર્ણવ– આનો ઉલ્લેખ ન્યાયવિનિશ્ચયવિવરણ (ભા. ૧, પૃ. ૪૨૮)માં અષ્ટસહસ્ત્રીમાં તેમજ સમ્મઈપયરણની ટીકામાં કરાયો છે પરંતુ આ કૃતિ હજી સુધી તો મળી આવી નથી. ૪ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણ (વિ. સં. ૧૨૦૭)–આ બત્રીસ પદ્યનું લઘુ પ્રકરણ “કલિ.” હેમચન્દ્રસૂરિના ગુરુભાઈ (સહોદર) પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય ચન્દ્રસેનની રચના છે. એ દ્વારા પ્રત્યેક પદાર્થ ઉત્પત્તિ, ધ્રૌવ્ય અને વ્યયથી યુક્ત છે એ વાત ઝીણવટથી સમજાવાઈ છે. વિસ્તારથી કહું તો પ્રથમ પદ્યમાં આતત્વનું લક્ષણ દર્શાવી આપને-સર્વજ્ઞને નમસ્કાર કરાયો છે. દ્વિતીય પદ્યમાં “સત્'નું લક્ષણ અને ત્રીજામાં વસ્તુત્વનું લક્ષણ દર્શાવાયેલ છે. ચોથા પદ્યમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનું સ્વરૂપ આલેખાયું છે. પાંચમાં પદ્યમાં એ ઉત્પાદાદિ ત્રિપુટીની વ્યવસ્થા સમજાવાઈ છે. અસમાંથી સર્વથા ઉત્પત્તિ અને સન્માંથી સર્વથા નાશ ન હોઈ શકે એ બાબત છઠ્ઠા પદ્યમાં રજૂ કરાઈ છે. સંક્ષેપમાં કહું તો ઉત્પાદાદિ ત્રિપુટીનો સમુદિત સ્વરૂપે વિચાર પહેલાં છ પદ્યોમાં કરાયો છે. પદ્ય ૭-૯માં કેવળ ઉત્પાદનો, પદ્ય ૧૦-૧૭માં કેવળ વ્યયનો અને પદ્ય ૧૮-૨૪માં કેવળ ધ્રૌવ્યનો અધિકાર છે. પદ્ય ર૫-૩રમાં અનેકાન્તદષ્ટિએ કેટલીક બાબતનો વિચાર કરાયો છે. ૧. આ પ્રકરણ સ્વોપણ વ્યાખ્યા અને મુનિચંદ્રસૂરિકૃત ટિપ્પણક સહિત બે ખંડમાં “ગા. પૌ. ગ્રં.”માં અનુક્રમે છે. સ. ૧૯૪૦ અને ઇ. સ. ૧૯૪૭માં પ્રકાશિત કરાયું છે એનું સંપાદન મેં કર્યું છે. આ અંગે સંસ્કૃત તેમજ અંગ્રેજીમાં મેં એકેક ઉપેઘાત લખ્યો છે અને તે છપાયો છે. ૨-૩ આ બંને પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૪. આ પ્રકરણ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત “ઋ. કે. જે. સં.” તરફથી ઈ. સ. ૧૯૩૬માં પ્રકાશિત કરાયું છે. [આનું પુનર્મુદ્રણ “જિ. આ. ટ્રસ્ટ” વિ. સં. ૨૦૪પમાં કર્યું છે.] એમાં સંસ્કૃતમાં વિષયાનુક્રમ અપાયો છે. આ ઉપરાંત આ પ્રકરણનાં આદ્ય સાત પદ્યો તેમજ એ પદ્યનું ન્યાયાચાર્યકૃત વિવરણ “જૈ. ગ્રં. મ. સ.” તરફથી નિમ્નલિખિત નામથી વિ. સં. ૨૦00માં પ્રકાશિત પુસ્તકમાં છપાયેલાં છે – “૩ાાલિસિદ્ધિવિવર વીમાના પ્રકૃતિવાઃ विजयप्रभसूरिस्वाध्यायश्चेति ग्रन्थचतुष्टयी ॥" ૫. આને લઈને આ કૃતિને ઉત્પાદાદિકાત્રિશિકા પણ કહે છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૯ : ન્યાય (ચાલુ) : પ્રિ. આ. ૧૨૭-૧૩૦] ૬૯ સ્વોપજ્ઞવૃત્તિ-પ્રસ્તુત પ્રકરણ ઉપર કર્તાએ જાતે પાંચેક હજાર શ્લોક જેવડી વૃતિ રચી છે. એમાં ૨ ૧૨૯ પરિણામવાદ, સત્કાર્યવાદ, અસત્કાર્ય-વાદ, અંધકાર-ભાવ-વાદ, અપોહ-નિરાસ, સપ્તભંગી એમ વિવિધ વિષયોને સ્થાન અપાયું છે. મુનિશ્રી જંબૂવિજયએ “શ્રીનન્દીસૂત્ર મલયગિરીયા વૃત્તિમાં આવતા દાર્શનિક સાક્ષિપાઠોનાં મૂલસ્થાનો” નામના લેખ (પૃ.૮૦)માં કહ્યું છે કે ઉત્પાદાદિસિદ્ધિમાં ધર્મકીર્તિકૃત હેતુબિંદુમાંથી તથા તેની અર્ચટભટ (અપરનામ ધર્માકરદા)કૃત ટીકામાંથી પાનાંઓ ભરીને પૂર્વ પક્ષરૂપે પાઠો લેવાયા છે. વળી વાદિવેતાલ શાન્તિસૂરિકૃત જૈનતર્કવાર્તિક કિંવા ન્યાયાવતારસૂત્રવાર્તિકમાંથી અનેક સમાન પાઠો લેવાયા છે. વિવરણ–ન્યાયાચાર્ય યશોવિજયગણિએ મૂળ કૃતિ ઉપર વિવરણ રચ્યું છે પરંતુ એ હજી સુધી તો સાત પદ્ય પૂરતું અને તે પણ ત્રુટક જ મળ્યું છે. વિવરણનો પ્રારંભિક ભાગ, દ્વિતીય પદ્યને અંગેનો અંતિમ ભાગ, તૃતીય પદ્યનું સંપૂર્ણ વિવરણ, ચતુર્થ પદ્ય પૂરતો પ્રારંભિક ભાગ અને સાતમા પદ્યને અંગેના વિવરણનો અંતિમ ભાગ ખૂટે છે. ખૂટતા ભાગોનું અનુસંધાન પ્રકાશનસંસ્થાએ છપાવ્યું છે પણ તેમ કરનારું નામ દર્શાવ્યું નથી. આમાં વિવિધ વિષયો ચર્ચાયા છે. અનેકાન્તવ્યવસ્થા કિવા જૈનતર્ક (ઉ. વિ. સં. ૧૭૪૦) –આના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ = ૧૩૦ છે. આ ૩૩૫૭ શ્લોક જેવડી ગદ્યાત્મક કૃતિમાં વેદાન્ત વગેરે દર્શનોનો સંક્ષેપમાં વાસ્તવિક પરિચય આપી એમાં દર્શાવાયેલા વિચારોની આલોચના કરાઈ છે. પ્રારંભમાં પદ્યાત્મક મંગલશ્લોક છે. ત્યાર બાદ બે શ્લોક છે. એ પૈકી પહેલામાં કહ્યું છે કે જેમ હરણને વાઘનું મુખ સુંઘવું હોય તો તે બને નહિ તેમ નયના ૧. આ “ઋ. કે. જે. સં.” તરફથી પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૨૮, ટિ. ૧. ૨. આ લેખ “આ. પ્ર.” (પુ. ૪૬, અં. ૫)માં છપાયો છે. ૩. આની માહિતી માટે જુઓ યશોદોહન (પૃ. ૧૮૨). ૪. આ કૃતિ નાશ પામેલી મનાતી હતી. આજથી ત્રીસેક વર્ષ પૂર્વે શ્રીવિજયવલ્લભસૂરિજીની પાસે શ્રી આત્મારામજી ઉર્ફે વિજયાનન્દસૂરિજીએ રચેલી નવતત્ત્વસંગ્રહની હાથપોથી વિષે વાતચીત નીકળતાં એમણે પંજાબના ભંડારોની એક સૂચી મને બતાવી. એમાં આ કૃતિનું નામ જોઈ મેં એ પણ મંગાવી આપવા વિજ્ઞપ્તિ કરી. આ અનેકાન્તવ્યવસ્થાની હાથપોથી આવતાં વેંત મને જોવા મળી ત્યારે મારા આનંદનો પાર રહ્યો નહિ. મેં મારે ખર્ચે એની એક નકલ ઉતરાવી લીધી અને એના સંપાદન માટે તૈયારી કરવા માંડી. “ગા. પો. ગ્રં.”માં એ છપાવવા માટે મેં એ સંસ્થાને વિજ્ઞપ્તિ કરી પરંતુ આ કૃતિ જો છપાવવી હોય તો સ્વપજ્ઞ વ્યાખ્યા સહિતની અનેકાન્તજયપતાકા જતી કરવાની શરત રજૂ કરાઈ એટલે આગળ ઉપર એ છપાવવાનો વિચાર કરવો પડ્યો. થોડેક વર્ષે શ્રીવિજયદર્શનસૂરિજીને મેં મારી નકલ બતાવી ત્યારે તેમણે મારી સંમતિ લીધા વિના મારી આ નકલ અન્યત્ર મોકલાવી એના ઉપરથી નકલ તૈયાર કરાવી લીધી. વિશેષ માટે “પંજાબકેસરી આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી' (પૃ. ૪૭-૪૮)માં જે મારો લેખ “સૂરિવર્યની શ્રુતભક્તિ” છપાયો છે તે જોવો. કાલાંતરે એ કૃતિનું સંપાદન શ્રીવિજયોદયસૂરિજીએ કર્યું અને એ “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી અમદાવાદથી વિ સં. ૧૯૯૯માં પ્રકાશિત થઈ છે. વિ સં. આિનું પુનર્મુદણ “જિ. આ. ટ્રસ્ટ” વિ. સં. ૨૦૪૪મ કર્યું છે.] ૨૦૦૮માં એ કૃતિને સાખ્ય સિદ્ધાન્ત સુધીનો ભાગ અને બાકીનો ભાગ વિ. સં. ૨૦૧૪માં શ્રીવિજયલાવણ્યસૂરિકૃત તત્ત્વબોધિની નામની વિવૃતિ સહિત “વિજયલાવણ્યસૂરીશ્વરજ્ઞાનમંદિર' તરફથી છપાવાયો છે. [મુનિ યશોવિજયજી આનું સંપદાન સંશોધન કરી રહ્યા છે.] For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૯ P ૧૩૧ અંશને જાણનારા અન્યદર્શનીઓને અનંત નયોથી ઓતપ્રોત અને અતિશય ગંભીર એવા જિનમતનો અર્થાત્ જૈન દર્શનનો સ્વલ્પ ગબ્ધ લેવી પણ શક્ય નથી. એના પછીના પદ્યમાં એવો ઉલ્લેખ છે કે વસ્તુનો ધર્મ અનેકાન્ત છે એ બાબત પ્રમાણ અને નયથી સિદ્ધ છે. એ જાણ્યા વિના અનેકાન્તમાં દોષ બતાવવા એ પોતાની બુદ્ધિની વિડંબના છે. આ પ્રમાણેની મતલબનાં ત્રણ પદ્યોથી આ નવ્ય ન્યાયની ઝલકથી શોભતા પ્રકરણનો પ્રારંભ કરી અનેકાન્તનું વ્યાપક લક્ષણ રજૂ કરી એ લક્ષણગત પદોનો-તત્ત્વ વગેરેનો વિચાર કરાયો છે. ત્યાર બાદ નિગમ વગેરે સાત નયો પૈકી એક પછી એકનું વિસ્તારથી નિરૂપણ કરાયું છે અને તે તે નયનું એકાંતે સેવન કરનારના વિચારની સમીક્ષા કરાઈ છે. દા. ત. “નૈગમ' નયનો એકાંતે આશ્રય લેનારું દર્શન તે વૈશેષિક' છે અને ઉપલક્ષણથી “ન્યાય' દર્શન છે તો આ દર્શનનું સ્વરૂપ એ દર્શનના મૂળ ગ્રંથોમાં જેવું દર્શાવાયું છે તેવું (નહિ કે કલ્પિત) સંક્ષેપમાં પરંતુ સચોટ રીતે રજૂ કરી એમાં જે વાંધાભરી હકીક્તો છે તેનું નિરસન કરાયું છે. ત્યાર બાદ “સંગ્રહ' નય અને એનો એકાંતે ઉપયોગ કરનારા “વેદાન્ત' દર્શનની અને ત્યાર પછી “વ્યવહાર” નય અને એનો એકાંતે આશ્રય લેનાર “સાંખ્ય' દર્શનની વિચાર-સરણી રજૂ કરી તેની સમીક્ષા કરાઈ છે. એના પછી “ઋજસૂત્ર નયનું નિરૂપણ કરી એનું એકાંતે સેવન કરનાર “બોદ્ધ દર્શનની ચારે શાખાની હકીક્ત હાથ ધરાઈ છે. પ્રસંગોપાત્ત દિગંબરોને અભિમત નવ નયોની માન્યતાનું P ૧૩૨ ખંડન કરાયું છે અને એને દિપટોનું કપટનાટક કહી એના ખંડન માટે પોતે રચેલા આપભ્રંશિકા-પ્રબંધ જોવા ભલામણ કરાઈ છે. ત્યાર પછી શબ્દાદિ ત્રણ નવો વિચારી સપ્તભંગીના પ્રત્યેક ભંગ, એ સપ્તભંગીનો નયોમાં સમવતાર, “અવક્તવ્ય' નામના ત્રીજા ભંગનો વિસ્તારથી વિચાર અને એને અંગે સોળ વિકલ્પો. સપ્તભંગીના ભંગોના ૩, ૩, ૧૦, ૧૦, ૧૩૦, ૧૩૦, અને ૧૩૦ એવા પ્રતિભંગો-કુલ્લે ૪૧૬ ભંગી, એના અવાંતર ૧૪૩૬ ભંગ ઇત્યાદિ બાબત મલ્લવાદી કૃત દ્વાદશાનિયચક્રને આધારે દર્શાવાઈ છે. ત્યાર બાદ વસ્તુ અનેકાન્તાત્મક હોય તો જ નય અને પ્રમાણન એ વિષય બની શકે એ વાત કહી વ્યંજનપર્યાય અને અર્થ-પર્યાયનું સ્વરૂપ, દ્રવ્ય અને ગુણના ભેદભેદ, “ગુણાર્થિક નય માનવામાં રહેલા દોષો, નયોને લગતી દિગંબરીય માન્યતાનું ખંડન, દ્રવ્ય અને પર્યાયનો ભેદભેદ, અનેકાન્તની અનેકાન્તતા અને અંતમાં અનેકાન્તની મહત્તા એમ વિવિધ બાબતો વિચારાઈ છે. સાથે સાથે પ્રસંગવશાત્ લગભગ ૨૫૦ પસંવાદ-પાઠ અપાયા છે. એથી પ્રકરણના મહત્ત્વમાં વૃદ્ધિ થઈ છે. ૧. અધ્યાત્મસાર (અધિ. ૧૯, શ્લો. ૬) અને સપ્તભંગી-નયપ્રદીપ (પૃ. ૭૦)માં સાંખ્ય દર્શનનો ઉદ્ભવ સંગ્રહ નયના વધુ પડતા સેવનને આભારી હોવાનું કહ્યું છે. આ ભિન્નતાનો તોડ દ્રવ્યાર્થિક નયની શુદ્ધતા અને અશુદ્ધતા વિચારતાં નીકળી શકે છે. ૨. દ્રવ્યાર્થિક, પર્યાયર્થિક અને નૈગમાદિ સાત નયો. ૩. જુઓ અનેકાન્તવ્યવરથા (પત્ર ૫૪આ.) ૪. આ દિક્ષટ-કપટ કુઠાર યાને દિકપટ-ચોર્યાસી-બોલ તરીકે ઓળખાવાતી ન્યાયાચાર્યની કૃતિ છે કે કેમ તે વિચારવું ઘટે. " ૫. આની સૂચી મૂળના નિર્દેશપૂર્વક “જે. ગ્રં. પ્ર. સં.”ની આવૃત્તિમાં અપાઈ છે. એમાં શ્રુતિ, છાન્દોગ્ય ઉપનિષદ્ અને સાંખ્ય-કારિકા જેવી અજૈન કૃતિઓનો તેમજ સમ્મઈ-પયરણ અને વિસસા. જેવી પ્રૌઢ જૈન કૃતિઓનો સમાવેશ થાય છે. ૬. વિસ્તાર માટે જુઓ પ્રકાશકીય નિવેદન. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૯ : ન્યાય (ચાલુ) : [પ્ર. આ. ૧૩૧-૧૩૪] પૌર્વાપર્ય—પ્રતિમાશતક (શ્લો. ૯૫)ની સ્વોપજ્ઞ ટીકા (પત્ર ૨૯૩)માં આ અનેકાન્ત-વ્યવસ્થાનો નિર્દેશ છે. એવી રીતે નયરહસ્ય અને સ્યાદ્વાદકલ્પલતામાં પણ છે. આથી આ કૃતિ આ ત્રણે કરતાં તો પહેલાં રચાયેલી ગણાય. પત્ર પ-અમાં જે નિમ્નલિખિત પંક્તિ છે તે એના સંપાદકના મતે અધ્યાત્મોપનિષદ્ની છે :- “आदावन्ते च यन्नास्ति वर्तमानेऽपि तत् तथा" ॥ તત્ત્વબોધિની—આ અનેકાન્તવ્યવસ્થાની શ્રીવિજયલાવણ્યસૂરિષ્કૃત વૃત્તિ છે. અનેકાન્તર્વિશિકા' (ઉ. વિ. સં. ૧૭૪૦) આ યશોવિજયગણિની વીસ પદ્યોની રચના છે. એનાં આદ્ય ત્રણ પદ્યો અનેકાન્તવ્યવસ્થાના પહેલાં ત્રણ પદ્યો સાથે અને બાકીનાં અંતમાનાં સત્તર પઘો સાથે સર્વાંશે મળતાં આવે છે. એથી આ અનેકાન્તર્વિંશિકા સ્વતંત્ર રચના ન ગણાય. એ તો અનેકાન્તનું માહાત્મ્ય દર્શાવનારી રચના છે. - ૭૧ ભાવાર્થપ્રસ્તુત કૃતિનો પં. સુશીલવિજયગણિએ (હાલ સૂરિએ) ગુજરાતીમાં ભાવાર્થ તૈયાર કર્યો છે અને એ છપાવાયો છે. સ્યાહ્લાદ-રહસ્ય (ઉ. વિ. સં. ૧૭૪૦) – આ નામની કૃતિના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે એ બાબત નિર્વિવાદ છે કેમકે ન્યાયાલોક (પ્ર.૩) ના અંતમાં તેમજ ભાસરહસ્ય (ગા.૧)ની સ્વોપશ પ્રવૃત્તિ (પત્ર ૧-અ)માં ન્યાયાચાર્યે જ આનો નિર્દેશ કર્યો છે. ૧. આ બે ભાગમાં ‘‘વિજય લાવણ્યસૂરિ જ્ઞાનમંદિર'' તરફથી પ્રકાશિત છે. ૨. આની એક હાથપોથી પં. ભદ્રંકરવિજયગણિને અત્ર (સુરતમાં) વિ. સં. ૨૦૦૮માં મળી હતી. ૩. આ આંશિક કૃતિ પં. સુશીલવિજયગણિના ગુજરાતી ભાવાર્થ સહિત બોટાદથી “જ્ઞાનોપાસક સમિતિ'' તરફથી વિ. સં. ૨૦૧૫માં છપાવાઇ છે. આ પુસ્તિકાનું નામ “અનેકાન્તવાદ-મ(મા)હાત્મ્ય-વિશિકા'' રખાયું છે. ૪. જુઓ ટિ. ૨. ५. " भाषाविशुद्धयर्थं रहस्यपदाङ्किततया चिकीर्षिताष्टोतरशतग्रन्थान्तर्गतप्रमारहस्य -नयरहस्यस्याद्वादरहस्यादिसजातीयं प्रकरणमिदमारभ्यते " ॥ અહીં જે ‘રહસ્ય’ પદથી અંકિત ૧૦૮ કૃતિઓ રચવા માટેની અભિલાષા ન્યાયાચાર્ય યશોવિજયગણિએ દર્શાવી છે તે પૈકી અત્યારે તો ઉપદેશરહસ્ય (પા. ઉવએસરહસ્ય), નયરહસ્ય અને ભાષારહસ્ય (પા. ભાસરહસ્ય) એ ત્રણ મૂળ કૃતિ પૂરેપૂરી મળે છે. આ ઉપરાંત સ્યાદ્વાદરહસ્ય નામની જે ત્રણ વૃત્તિ મળે છે તેમાં લઘુસ્યાદ્વાદરહસ્ય જ અત્યારે પૂર્ણ ઉપલબ્ધ છે. [લઘુ, મધ્યમ અને બૃહત સ્યા. ૨ ભા. પ્રા. પીંડવાડાથી વિ. સં. ૨૦૩૨માં પ્રસિદ્ધ છે. માત્ર લઘુસ્યા. ૨૦૩૧માં પણ પિંડવાડાથી સં. ૨૦૩૧માં પ્રસિદ્ધ છે. મધ્યમ સ્યા. ૨. ઉપર મુનિ યશોવિજયજીની વિસ્તૃત સંસ્કૃત અને હિંદી વ્યાખ્યા સાથે ૩ ભાગોમાં દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત છે. આ. નન્દનસૂરિજી સંપાદિત સ્વા.૨ જૈનગ્રંથ પુ.સભાથી છપાયું છે.] યશોભારતી પ્ર. મુંબઈ દ્વારા પ્રગટ ‘ગ્રંથત્રયી’માં ત્રણેય સ્યા.૨ પ્રગટ થાય છે. પિંડવાડા પ્રકાશનમાં જેને બૃહત્ સ્યા. ૨ કહ્યું છે. તેનેજ ય.ભા.માં મધ્યમ ગણ્યું છે. ય. ભા. પ્રમાણે બૃહત્ ના ૧૧ મધ્યમના ૩ અને જઘન્યના બધા ૧૨ શ્લોક પર વ્યાખ્યા મળે છે.] For Personal & Private Use Only P ૧૩૩ P ૧૩૪ Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૯ આ નામની ત્રણ કૃતિ છે. એને લઘુ. મધ્યમ અને બૃહત્ શબ્દથી દર્શાવાય છે. એ ત્રણે વીતરાગસ્તોત્ર (પ્ર. ૮)ની વૃત્તિ છે.' વાદમાલા (ઉ. વ. સ. ૧૭૪૦) – આ “ન્યાયાચાર્ય' યશોવિજયગણિની રચના છે. ભાસરહસસ્સની સ્વોપણ વૃત્તિ (પત્ર ૧૫-આ)માં એમણે આ કૃતિનો ઉલ્લેખ કર્યો છે. આ નામની ત્રણ કૃતિ છે. મુનિ યશોવિજયકૃત સંસ્કૃત અને હિન્દી વ્યાખ્યા સાથે વાદમાલા દિવ્યદર્શન ટ્રસ્ટે પ્રગટ કરી છે. આ. જયસુંદરસૂરિ સંપાદિત વાદમાલા પણ દિવ્યદર્શન ટ્રસ્ટથી પ્રસિદ્ધ થઈ છે. યશોભારતી પ્રકાશનના “નવગ્રંથી' માં પણ વાદમાલા છપાઈ છે.] [ન્યાયદીપિકા- ધર્મભૂષણયતિ. હિંદી અનુવાદ-દરબારીલાલ કોઠિયા. જૈનન્યાય (હિન્દી) લે. પં. કૈલાશચન્દ્ર શાસ્ત્રી. પ્ર. “ભારતીય જ્ઞાનપીઠ” પ્રમાલક્ષણ આ. બુદ્ધિસાગરસૂરિ. જિનશાસન આ. ટ્રસ્ટ. સં. ૨૦૫ર દર્શનશુદ્ધિપ્રકરણ– દેવભદ્રસૂરિ સં. ચન્દ્રગુપ્તસૂરિ પ્ર. મોશૈકલક્ષી પ્રકાશન સં. ૨૦૫૪ ધર્મપરીક્ષા મનોહરદાસ ખંડેલવાલ ૨૪૫, ત્રિષષ્ટિમૃતિ પં. આશાધર ૪૭ ધર્મપ્રબોધ દિ. પત્ર ૨૯ ધર્મવિલાસ અનંતરાય દિ. પત્ર ૨૮૯ ધર્મોપદેશ સંગ્રહ સેવારામ દિ. પત્ર પ૬૧ નાગકુમાર ચરિત્ર નથમલ દિ. પત્ર ૧૪૮ નેમીશ્વર ચરિત્ર લક્ષ્મણ દિ. પત્ર ૧૦૦ Fસ્વાનાભૂતિપ્રકાશ'ના ડિસેંબર ૨૦૦૨ના અંક પંચપરમેષ્ઠિસ્તોત્ર ઉમાસ્વામિ દિ. પત્ર ૯ | અનુસાર અપ્રગટ દિગંબર જૈન ગ્રંથો અહીં પરમાનંદવિલાસ દિ. પત્ર ૧૨૨ L અને પૃ. ૩૮ તથા પૃ. ૬૦માં આપ્યા છે. પાંડવપુરાણ શ્રીભૂષણ દિ. પત્ર ૫૮૩ -સંપા. પારસવિલાસ દિ. પત્ર ૩૮૪ બૃહત્ ગુર્વાવલી મુનિ સ્વરૂપચંદ્ર દિ. પત્ર ૫૧ શ્રીપાલચરિત્ર જિનચન્દ્રસૂરિ દિ. પત્ર ૧૧૧ સમાધિતંત્રટીકા પર્વતધર્માર્થી દિ. સમ્યકત્વપ્રકાશ ડાલૂરામ દિ. -પ્રમાણપ્રમેયકલિકા નરેન્દ્રસેન દિ, અપ્રગટ. ૧. વિશષે માટે જુઓ યશોદોહન (પૃ. ૧૨, ૬૨, ૨૭, ૨૮, ૧૬૩, ૧૬૪, ૧૯૬, ૨૧૯, ૨૧૫, ૨૨૩ અને ૩૪૯) ૨. આ ત્રણેનો પરિચય યશોદોહન (પૃ. ૮૬, ૨૩, ૧૮૧, ૧૯૬, ૨૧૨-૨૧૮ અને ૨૨૩)માં મેં આપ્યો છે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ P ૧૩૫ પ્રકરણ ૪૦ : યોગ યોગનિર્ણય (ઉં. વિક્રમની સાતમી સદી)–યોગદષ્ટિસમુચ્ચય (બ્લો. ૧)ની સ્વોપન્ન વૃત્તિમાં હરિભદ્રસૂરિએ આ કૃતિનો ઉલ્લેખ કર્યો છે પણ એ મળતી નથી. યોગાચાર્યની કૃતિ (ઉ. વિક્રમની સાતમી સદી) – યોગદૃષ્ટિસમુચ્ચય (શ્લો. ૧૪, ૧૯, ૨૨, ૨૫ અને ૩૫)ની સ્વપજ્ઞ વ્યાખ્યા (પત્ર પ, ૭૫, ૭, ૮અ અને ૧૦૮)માં યોગાચાર્ય વિષે ઉલ્લેખ છે. આ સામાન્ય નામવાળા મહાનુભાવ જૈન હોય અને એમણે યોગ સંબંધી કોઇ કૃતિ-રચી હોય એમ લાગે છે. એ કૃતિ યોગની આઠ દૃષ્ટિ અંગેની હોય તો ના નહિ. આ કૃતિ હજી સુધી તો મળી આવી નથી. ' લલિતવિસ્તરા- (પત્ર ૭૬૪)માં “ચોરીવા" એવો ઉલ્લેખ છે. એથી કોણ અભિપ્રેત છે તે જાણવું બાકી રહે છે. શ્રીહરિભદ્રસૂરિ (પૃ. ૩૦૫)માં મેં યોગાચાર્ય વિષે સંક્ષિપ્ત માહિતી આપી છે. હારિભદ્રીય યોગવિષયક કૃતિઓ-હરિભદ્રસૂરિએ યોગને અંગે યોગદૃષ્ટિસમુચ્ચય, યોગબિન્દુ, જોગસયગ (યોગશતક), પોડશક તેમજ વીસવીસિયાગત “જોગવીસિયા” એમ પાંચ કૃતિઓ રચી છે, ૧૩૬ વળી યોગદૃષ્ટિસમુચ્ચય તથા જોગસયગ ઉપર તો એમણે સંસ્કૃતમાં એકેક ટીકા રચી છે. બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચયના નામે ઓળખવાતી કૃતિ એમણે જ રચ્યાનું મનાય છે. એ હિસાબે યોગવિષયક છે કૃતિ સંસ્કૃતમાં અને બે પાઇયમાં છે. યોગદૃષ્ટિસમુચ્ચય (લ. વિ. સં. ૭૮૦) – આમાં આધ્યાત્મિક વિકાસને લગતા જે વિચારો દર્શાવાયા છે તે વિચારધારા યોગબિન્દુથી તેમજ પોડશકથી પણ ભિન્ન રીતે રજૂ કરાઈ છે. આમ આ આચાર્ય આધ્યાત્મિક વિકાસના ક્રમનો વિષય ભિન્ન ભિન્ન કૃતિઓમાં ભિન્ન ભિન્ન વસ્તુનો ઉપયોગ કરી ૧. એમનું મૂળ નામ-વાસ્તવિક નામ શું છે તેમજ એઓ શ્વેતાંબર છે કે દિગંબર એ જાણવાનું કશું સાધન છે ખરું? હરિભદ્રસૂરિએ કાલાતીત, ગોપેન્દ્ર, બધુ ભગવદત્ત અને ભદંત ભાસ્કર એમ વિવિધ યોગીઓનાં નામ આપ્યાં છે. ૨. આ પાઇય કૃતિનો પરિચય મેં શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૮૯-૯૦ અને ૩૫૫-૩૫૭)માં આપ્યો છે. એમાં મેં આ જોગસયગના પ્રકાશનની નોંધ પૃ. ૮૯માં લીધી છે. ત્યાર પછી એ સ્વપજ્ઞ વૃત્તિ સહિત લા. દ. વિદ્યામંદિર વગેરે અનેક દ્વારા પ્રકાશિત કરાઈ છે. ૩. આના પરિચય માટે જુઓ શ્રીહરિભદ્રસૂરિ (પૃ. ૧૪૧-૧૪૮). ૪. આ કૃતિ, એની સ્વપજ્ઞ વ્યાખ્યા તેમજ યોગબિન્દુ અને એની પણ વૃત્તિ સહિત “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૪૮માં પ્રકાશિત કરાઈ છે. આ વૃત્તિ કંઈ સ્વપજ્ઞ નથી. [યોગ. દ. સ. પ્ર. વિજયકમલકેશરગ્રંથમાલા ખંભાત સં. ૧૯૯૨ આ. ભુવનભાનુસૂરિ મ. આ. રાજશેખરસૂરિ મ. મુનિયુગભૂષણવિજય (પંડિત મ.), આ. ચન્દ્રગુપ્તસૂરિ, મુનિ મુક્તિદર્શન વિ. મ. અને ૫. ધીરુભાઈ વ.ના વિવેચનાં પ્રસિદ્ધ થયા છે.] ૫. ‘જોગવીસિયા' સાથે આનું સામ્ય છે. એ “જોગવીસિયામાં આધ્યાત્મિક વિકાસની પ્રારંભિક દશાનું નહિ પરંતુ એની પર દશાનું નિરૂપણ છે. એને લઈને એની રચના યોગબિન્દુની રચનાથી જુદી પડે છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૦ ત્રણ ભિન્ન રીતે આલેખ્યો છે. યો. દ. સ.માં જે મિત્રા, તારા ઇત્યાદિ આઠ દૃષ્ટિનો અધિકાર છે તે ઉપલબ્ધ સાહિત્ય જોતાં એમની પૂર્વેની કોઈ પણ જૈન કે અજૈન કૃતિમાં જણાતો નથી એટલે અત્યારે તો P ૧૩૭ એના આદ્ય પ્રરૂપક એઓ જ ગણાય. આ આઠ યોગદષ્ટિઓનો વિભાગ આઠ યોગાંગને આધારે કરાયો છે. આધ્યાત્મિક વિકાસની સંસારી આત્માની સ્થિતિને અહીં “ઓઘદૃષ્ટિ કહી છે. આ ૨૨૬ પદ્યની કૃતિમાં આઠ દૃષ્ટિનું નિરૂપણ કરવા પૂર્વે ઇચ્છાયોગ ઇત્યાદિ ત્રણ યોગોની બાબત વિચારાઈ છે. આ અંગેની વિશેષ માહિતી મેં શ્રીહરિભદ્રસૂરિ (પૃ. ૧૭૧)માં આપી છે જ્યારે અવતરણો અને ઉલ્લેખની નોંધ મેં એના પૃ. ૧૩૩માં લીધી છે. ‘સ્વપજ્ઞ વ્યાખ્યા-આ ૧૧૭૫ શ્લોક જેવડી છે. ટીકા- આ ૪૫૦ શ્લોક જેવડી ટીકા સોમસુદરસૂરિના શિષ્ય સાધુરાજગણિએ રચી છે. અનુવાદ અને વિવેચન– આ બંને ગુજરાતીમાં શ્રી ભગવાનદાસ મ. મહેતાએ તૈયાર કર્યા છે. P ૧૩૮ સાથે સાથે સ્વપજ્ઞ વ્યાખ્યાનો ગુજરાતીમાં શબ્દાર્થ આપ્યો છે. વિશેષ માટે જુઓ શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૩૪) ડૉ. કે. કે. દીક્ષિતે મૂળ કૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. [૫. મુક્તિદર્શન વિ. નું વિવેચન યોગદષ્ટિના અજવાળાં' ભા. ૧-૨-૩નામે પ્રગટ થયું છે. આ. શ્રી. ભુવનભાનુસૂરિજી અને આ. જયસુન્દરસૂરિનું ૩ ભાગમાં વિવેચન પ્રગટ થયું છે. “આ. હરિભદ્ર અને તેમનો યો.દ.ગ્રંથ' અનુસંધાન ૧૮] યોગદૃષ્ટિસમુચ્ચયપીઠિકા–આ કૃતિ પં. શ્રી ભાનુવિજયગણિએ રચી છે અને એ પ્રકાશિત છે. યોગબિન્દુ (લ. વિ. સં. ૭૮૦) – અનાદિ અનંત સંસારમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરનારને આધ્યાત્મિક વિકાસ સાધવાનો વિચાર ક્યારે સૌથી પ્રથમ સ્કુરે એ પ્રશ્નનો ઉત્તર આ પ૨૭ ૧. ન્યાયાચાર્ય યશોવિજયગણિએ આ આઠ દૃષ્ટિનો વિષય દ્વાત્રિશદ્વાર્નાિશિકામાં ૨૧-૨૪ એમ ચાર દ્વાáિશિકામાં સંસ્કૃતમાં તેમ જ ગુજરાતીમાં આઠદષ્ટિઓની સજઝાયમાં મનોરમ રીતે આલેખ્યો છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૧૨)માં યોગદૃષ્ટિ-સ્વાધ્યાય-સૂત્રની નોંધ છે તે શું આ સજઝાય તો નથી?) સ્વ. મોતીચંદ ગિ. કાપડીઆકૃત જૈનદષ્ટિએ યોગ (ભા. ૧)માં આઠ દૃષ્ટિઓનું તેમજ મૈત્રી વગેરે ચાર અને અનિત્ય વગેરે બાર ભાવના, ધ્યાન-યોગ, સમતા-યોગ, ધર્મ-સંન્યાસ, યોગ-સંન્યાસ, કુળ-યોગી, પ્રવૃત્તચક્રયોગી અને યોગના આઠ અંગોનું નિરૂપણ છે. આ પુસ્તક “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૭૧માં પ્રસિદ્ધ થયું છે. એનો બીજો ભાગ ત્યાર પછી લખાયો હોય તો પણ આજ દિન સુધી તો છપાયેલો જણાતો નથી. ૨. આ “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી પ્રકાશિત છે. ૩-૪. આ બંને મૂળ સહિત ઇ. સં. ૧૯૫૦માં મનસુખલાલ તારાચંદે છપાવ્યાં છે. વિવેચનનું નામ “સુમનનન્ટિની બૃહત્ ટીકા” રખાયું છે. ૫. આનો કર્નલ જેરેથ (jareth) દ્વારા અંગ્રેજીમાં અનુવાદ કરાયેલો છે અને એ “એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ” તરફથી પ્રસિદ્ધ કરાયેલો છે. ૬. આ કૃતિ “શ્રુતજ્ઞાનઅમીધારા” (પૃ. ૨૫-૨૭)માં ઈ.સ. ૧૩૬૧માં પ્રસિદ્ધ કરાઈ છે. આ “શ્રીહરિભદ્રસૂરિવિરચિત યોગદષ્ટિસમુચ્ચય-યોગવિંશિકા” નામના પુસ્તકમાં ઇ.સ. ૧૯૭૦માં છપાવાયો For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦ : યોગ : પ્રિ. આ. ૧૩૬-૧૩૯] ૭૫ પદ્યમાં રચાયેલા યોગબિન્દુમાં એમ અપાયો છે કે આત્મા ઉપર મોહનું પ્રભુત્વ ઘટવા માંડે કે આધ્યાત્મિક વિકાસના શ્રીગણેશ મંડાય અને પછી એક પુદ્ગલપરાવર્ત જેટલા કાળમાં એ મુમુક્ષુ મોક્ષે સિધાવે. મોહનું જોર જેમ જેમ ઘટતું જાય અને એના ઉપર આત્માનું વર્ચસ્ જેમ જેમ સ્થપાતું જાય તેમ તેમ આધ્યાત્મિક વિકાસ સધાતો જાય. આ બાબત યોગમાર્ગની પાંચ ભૂમિકા નામે અધ્યાત્મક, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય દ્વારા સમજાવાઈ છે. હા. ન. (અર ૩)ની ન્યાયાગમાનુસારિણી વૃત્તિ (વિ. ૧, પૃ. ૩૩૨)માં યોગનાં છ અંગ દર્શાવતું નીચે મુજબનું પદ્ય છે : "प्रत्याहारस्तथा ध्यानं प्राणायामोऽथ धारणा ।। तर्कः समाधिरित्येष षडङ्गो योग उच्यते ॥" આ પદ્ય પાઠભેદપૂર્વક અમૃતનાદ ઉપનિષદ્ અને અત્રિસ્મૃતિમાં જોવાય છે. સાથે સાથે બૌદ્ધ દર્શનની અને પાતંજલ યોગદર્શનની પરિભાષાઓની સાથે જૈન પરિભાષાઓનો મેળ મેળવાયો છે. શ્રીહરિભદ્રસૂરિ (પૃ. ૧૩૪-૧૩૬)માં મેં યોગબિન્દુના વિષય, એનું યો. દ. સ. સાથેનું સંતુલન ઉલ્લેખ, સમાનતા, ઉદ્ધરણ અને પૌર્વાપર્ય એમ વિવિધ બાબતો રજૂ કરી છે. વૃત્તિ–આ અજ્ઞાતકર્તૃક વૃત્તિ છે, નહિ કે સ્વોપજ્ઞ. આના સમર્થનાળું એટલું જ કહીશ કે ૧૩૯ યોગબિન્દુના નિમ્નલિખિત પઘગત “સમાધિરાજ'નો અર્થ કરવામાં વૃત્તિકારની ભૂલ થઈ છે – "समाधिराज एतत् तत् तदेतत् तत्त्वदर्शनम् । आग्रहछेदकार्ये तत् तदेतदमृतं परम् ॥४५९॥" વાત એમ છે કે સમાધિરાજ એ તો એક બૌદ્ધ ગ્રન્થનું નામ છે જ્યારે વૃત્તિકાર સમથરાને'ને બદલે “સમથરાવ:' પાઠ સમજી એનો અર્થ એમણે “ઉત્તમ સમાધિ' કર્યો છે. યોગબિંદુના શ્લો. ૪૩૯-૪૪૨ પ્રમાણવાર્તિકમાંથી ઉદ્ભૂત કરાયાં છે. ટીકાકારે એ મીમાંસક કુમારિલના સમજી તે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે તે ભ્રાન્ત છે. ટીકા સ્વપજ્ઞ નથી એમ આથી પણ પૂરવાર થાય છે. મેં ટીકા સ્વપજ્ઞ નથી સિદ્ધ કરવા માટે જે કારણ દર્શાવેલ છે તેને બદલે અન્ય ચાર કારણો મુનિશ્રી જંબૂવિજયજીએ “યોગબિંદુના ટીકાકાર કોણ ?” નામના પોતાના લેખમાં આપ્યાં છે. આ લેખ “શ્રીમહાવીર જૈન વિદ્યાલય” તરફથી પ્રકાશિત “શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ (ભા. ૧, પૃ. ૬૮-૭૧)માં છપાયો છે.” છે. એ પુસ્તકમાં યોગદષ્ટિસમુચ્ચય, એનો અંગ્રેજી અનુવાદ, બે પરિશિષ્ટો તેમ જ જોગવીસિયા અને એના અંગ્રેજીમાં અનુવાદ સહિત એની છાયા, એ બંને કૃતિ અંગેની અંગ્રેજી પ્રસ્તાવના, યોગદષ્ટિસમુચ્ચય તથા જોગવીસિયાનાં પદ્યની સૂચી તેમજ યોગદષ્ટિમાં આવતા વિશિષ્ટ શબ્દોની સૂચી અપાયાં છે. આ કૃતિ ડો. કૃષ્ણકુમાર દીક્ષિતનાં અંગ્રેજી અનુવાદ, ટિપ્પણો અને પ્રસ્તાવના સહિત લા. દ. વિદ્યામંદિર તરફથી ઇ.સ. ૧૯૬૮માં પ્રકાશિત કરાઇ છે. [‘યોગબિન્દુ કે પરિપ્રેક્ષ્ય મેં જૈનયોગસાધના' ડૉ. સુવ્રતમુનિ] ૧. આ “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી પ્રકાશિત છે. ૨. આનો સંક્ષિપ્ત પરિચય મેં “આ. પ્ર.” (પૃ. ૬૬, અં. ૩)માં છપાયેલા મારા નિમ્નલિખિત લેખમાં આપ્યો છે : સમાધિરાજ અને જૈન કૃતિઓ.” For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૦ P ૧૪૦ P ૧૪૧ આ વૃત્તિ વિષે મેં કેટલીક વિગતો શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૩૭)માં રજૂ કરી છે એટલે એ બાબત હું અહીં જતી કરું છું. ભાષાન્તર–મૂળ કૃતિનું ભાષાન્તર પ્રો. મણીલાલ ન. દ્વિવેદીએ કર્યું છે. જ્યારે ઋદ્ધિસાગરસૂરિજીએ બુદ્ધિસાગર નામનું વિવેચેન રચ્યું છે. સાથે સાથે અર્થ પણ આપ્યા છે. [આ. રાજશેખરસૂરિએ કરેલ સટીકનો અનુવાદ અને વિવેચન પણ અરિહંત પ્ર. ભીવંડીથી પ્રગટ થયું છે.]. ષોડશક– (ઉ. વિ. સં. ૭૮૦) – આના કર્તા સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિ છે. એ સોળ અધિકારમાં વિભક્ત છે. પહેલા પંદર અધિકારમાં સોળ સોળ પદ્યો છે જ્યારે છેલ્લામાં સત્તર પદ્યો છે. આ બધાં આર્યામાં છે. આમાં ધર્મની પરીક્ષા, દેશના, ધર્મનાં લક્ષણ એમ વિવિધ વિષયો છે. ચૌદમાં અધિકારમાં યોગના ભેદનું નિરૂપણ છે. પંદરમામાં ધ્યેયના સ્વરૂપની બાબત હાથ ધરાઈ છે. ષોડશકનો મેં શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૬૦-૧૬૪)માં વિશેષ પરિચય આપ્યો છે એટલે અહીં હું એક નોંધપાત્ર બાબત રજૂ કરું છું : કળાકાર સાથેનું વર્તન–ષોડશક (અધિ. ૬, શ્લો. ૧૦-૧૧)માં કળાકાર પ્રત્યે કેવું સહાનુભૂતિપૂર્વકનું વર્તન હોવું જોઇએ તે દર્શાવતાં નીચે મુજબની મતલબનો ઉલ્લેખ કરાયો છે : કળાકારને વેતન આપી રખાયેલો નોકર નહિ સમજતાં એને પોતાના મિત્ર અને શરૂ કરેલા કાર્યમાં પરમ સહયોગી માનીને એને આવશ્યક અનુકૂળતા કરી આપવી ઘટે. એ કળાકારને સદા સન્તુષ્ટ રાખવો જોઇએ. એને કોઈપણ રીતે ઠગવો ન જોઈએ. એને યોગ્ય વેતન આપવું એટલું જ નહિ પણ એની સાથે એવો વર્તાવ રાખવો જોઇએ કે જેથી એના માનસિક ભાવમાં-ઉલ્લાસમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થાય અને એ ઉત્તમ કળાકૃતિનું સર્જન કરી શકે.' આ બાબત પંચવત્યુગની ગા. ૧૧૧૦-૧૩૧૨ ગત “થયપરિણા' નામના પાહુડના સારરૂપઅનુકરણરૂપ જણાય છે. એમાં પ્રતિમા તૈયાર કરાવનારે એ ઘડનાર સાથે કેવું વર્તન રાખવું તે દર્શાવાયું છે. અવિવરણ– આના ઉપર યશોભદ્રસૂરિનું વિવરણ છે. ૧. આ ભાષાન્તર “વડોદરા દેશી કેળવણી ખાતું” તરફથી ઇ. સ. ૧૮૯૯માં છપાવાયું છે. ૨. આ વિવેચન મૂળ અને અર્થ સહિત “બુદ્ધિસાગર જૈન જ્ઞાનમંદિર” તરફથી ઇ. સ. ૧૯૫૦માં પ્રકાશિત કરાયું છે. યોગદષ્ટિ સ. યોગબિંદુ સટીક છપાયા છે. ૩. આ મૂળ કૃતિ યશોભદ્રસૂરિકૃત વિવરણ અને યોગદીપિકા સહિત “દે. લા. જૈ. પુ. સંસ્થા” તરફથી ઈ. સ. ૧૯૧૧માં પ્રકાશિત થઇ છે. વળી આ કૃતિ ઉપર્યુક્ત વિવરણ અને યોગદીપિકાને આધારે રચાયેલા ટિપ્પણો સહિત “ઋ. કે. હૈ. સં.” તરફથી વિ. સં. ૧૯૯૨માં પ્રસિદ્ધ કરાઈ છે. [‘ષોડશાધિકાર પ્રકરણ' નામે બન્ને ટીકા સાથે મુનિ વૈરાગ્યરતિ વિ. સંપાદિત નવસારીથી સં. ૨૦૫૫માં પ્રસિદ્ધ.] [બન્ને ટીકા સાથે શ્રી મહાવીરસ્વામિ છે. મૂ. તપાગચ્છ ટ્રસ્ટ મુંબઇથી ૧૯૮૪ માં] ૪. આ બાબત હિન્દીમાં મુનિશ્રી કાન્તિસાગરે “guદવા વૈભવ" નામના પોતાના હિન્દી પુસ્તક (પૃ. ૪)માં જણાવી છે. ૫. આ “દે. લા. જે. પુ.” તરફથી પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૪૦, ટિ. ૧. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦ : યોગ : પ્રિ. આ. ૧૩૯-૧૪૨]. યોગદીપિકા–આ ષોડશક ઉપરની ન્યાયાચાર્ય યશોવિજયગણિએ રચેલી વૃત્તિનું નામ છે. અનુવાદ અને વિવેચન–મૂળ કૃતિના પહેલા આઠ અધિકાર પૂરતો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે. સાથે સાથે ગુજરાતીમાં વિવેચન પણ અપાયું છે. [ઉપા. યશોવિ. કૃત ટીકા અને મુનિ રત્નજ્યોત વિ.ના ગુજ. અનુવાદ સાથે રંજન વિ. લાયબ્રેરી માલવાડાથી, મુનિ અમિતયશ વિ.ના ગુજ. અનુવાદ સાથે, મુનિ યશોવિ. કૃત કલ્યાણકંદલી (સંસ્કૃત) અને રતિદાયિની (હિન્દી) ટીકા સાથે દિવ્યદ. ટ્રસ્ટ દ્વારા પ્રસિદ્ધ) બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય–આની વિક્રમની ૧૨મી સદીમાં લખાયેલી જણાતી તાડપત્રીય પ્રતિમાં P ૧૪૨ ૪૨૩ પધો (કેટલાક ખંડિત) છે. આ કૃતિનું આ નામ વિદ્વલ્લભ પુણ્યવિજયજીએ યોજ્યું છે. એમના મત મુજબ આના પ્રણેતા સમભાવભાવી હરિભદ્રસૂરિ છે. આ યોગવિષયક કૃતિ હોવાનું પં. દલસુખ માલવણિયાએ કથન કર્યું છે. આ કૃતિના દ્વિતીય પદ્ય પ્રમાણે આનો વિષય બ્રહ્માદિની પ્રક્રિયા છે અને એનું એના સિદ્ધાન્ત અનુસાર કથન કરવાનું ગ્રન્થકાર કહે છે. શ્લો. ૩૫માં અદ્વેષ ઇત્યાદિ આઠ અંગોનો અને શ્લો. ૧૮૯-૧૯૧માં અનુક્રમે ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગનો, ૨૮૦માં કલ્પસંગ્રહ નામના ગ્રંથનો અને ગ્લો. ૨૧૯માં સૂરિમંત્રનો ઉલ્લેખ છે. શ્લો. ૨૦૫માં “કાલશ્કરિ નામ છે. આ કૃતિમાં કેટલાંક મતમતાંતરોનો બાંધેભારે નિર્દેશ છે. પયોગશાસ્ત્ર કિવા અધ્યાત્મોપનિષદ્ યાને અધ્યાત્મવિદ્યોપનિષદ્ (લ. વિ. સં. ૧૨00) – ૧. આ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી પ્રસિદ્ધ થએલી છે. ૨. આ અનુવાદ વિવેચન તેમજ આઠ અધિકાર પૂરતા મૂળ સહિત શ્રી કેશવલાલ જૈને ઇ. સ. ૧૯૩૬માં છપાવ્યો છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૪. આ કૃતિ સો પદ્ય પૂરતા જોગસયગ અને એની સ્વોપજ્ઞ ટીકા, આ જોગસયગના ડૉ. કે. કે. દીક્ષિતકૃત અંગ્રેજી અનુવાદ ઇત્યાદિ સહિત “લાલભાઇ દ. વિદ્યામંદિર' (L. D. Institute of indology) તરફથી “યોગશતક આચાર્ય હરિભદ્રકત સ્વોપજ્ઞ વૃત્તિ તથા બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય સહ”ના નામથી ઇ. સ. ૧૯૬૫માં પ્રકાશિત કરાઈ છે. મુનિશ્રી પુણ્યવિજયજીની સંસ્કૃતમાં લખાયેલી પ્રસ્તાવનાને તેમજ ડૉ. ઈન્દુકળાના અંગ્રેજી ઉપોદઘાતને અત્ર સ્થાન અપાયું છે. ૫. આ મૂળ કૃતિ “જૈ. ધ. પ્ર. સ.” તરફથી ઇ. સ. ૧૯૧૨માં છપાવાઈ છે. વળી આ જ કૃતિ ધર્મદાસગણિકૃત ઉવએસમાલા સહિત ઈ. સ. ૧૯૧૫માં અને સ્વોપજ્ઞ વૃત્તિ સહિત આ મૂળ કૃતિ એના જ તરફથી ઇ.સ. ૧૯૨૬માં પ્રકાશિત થઇ છે. ધર્મવિજયજીએ સ્વપજ્ઞ વૃત્તિ સહિત મૂળનું જે સંપાદન કર્યું હતું તે એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ તરફથી બિબ્લિઓથેકા ઇંડિકામાં ઈ. સ. ૧૯૦૭થી ૧૯૦૯ ઇ. એમ કટકે કટકે ઈ.સ. ૧૯૨૧ સુધી પ્રસિદ્ધ થયું છે. એનો ત્રીજા પ્રકાશના શ્લો. ૧૨૦મા વિવરણ સુધીનો છપાયેલો ભાગ મારા જોવામાં આવ્યો છે. એથી વિશેષ લખાણ છપાયું છે ખરું ? મૂળ કૃતિ (પ્ર. ૧-૪) ઇ. વિંડિશે કરેલા જર્મન અનુવાદ સહિત (Z D M G (Vol. 28, p. 185 ft.)માં છપાઈ છે. સ્વિોપાટીકા સાથે જૈન સા. વિ. મંડલ વ. દ્વારા પ્રસિદ્ધ છે.] મૂળનો ચુનીલાલ હકમચંદ શાહે ગુજરાતીમાં કરેલો શબ્દાર્થ (અનુવાદ) એમણે પોતે મૂળ સહિત વિ. સં. ૧૯૭૩માં છપાવ્યો હતો. એનું સંશોધન માનસાગરજીએ કર્યું હતું. સમગ્ર મૂળ કૃતિ “વિજયદાનસૂરીશ્વર જૈન ગ્રંથમાલા”માં ઇ. સ. ૧૯૩૯માં છપાઇ છે. મૂળ તથા “યોગશાસ્ત્રઃ એક પરિશીલન” (પૃ. ૧-૬૩) તેમજ આ મૂળનો હિન્દી અનુવાદ જે. પં. શોભાચન્દ્ર For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૦ P ૧૪૩ P ૧૪૪. આના પ્રણેતા “કલિ.” હેમચન્દ્રસૂરિ છે. આ રચના એમનાથી ચાર વર્ષે નાના અને યોગોપાસનાના અભિલાષી રાજા કુમારપાલની અભ્યર્થનાનું ફળ છે. શાસ્ત્ર, સદ્ગુરુની વાણી અને સ્વાનુભવને આધારે યોજાયેલો અને ગૃહસ્થોને પણ યોગની નીસરણીએ ચડાવનારો તેમજ અમુમુક્ષુઓને માટે ‘વજકવચ' જેવો આ ગ્રંથ બાર પ્રકાશમાં વિભક્ત છે. એમાં ૧૦૦૯ પદ્યો છે. પ્રકાશદીઠ પદ્યોની સંખ્યા નીચે મુજબ છે :- ૫૬, ૧૧૫, ૧૫૬, ૧૩૬, ૨૭૩, ૮, ૨૮, ૮૧, ૧૬, ૨૪, ૬૧ અને પપ. P ૧૪૫ ભારિલે ટિપ્પણો સહિત કર્યો છે તે શ્રી ઋષભચન્દ્ર જૌહરીએ અને શ્રી કિશનલાલ જૈને ઇ. સ. ૧૯૬૩માં “યોગશાસ્ત્ર”ના નામથી પ્રસિદ્ધ કર્યો છે. “શ્રી મહાવીર જૈન વિદ્યાલયે” મૂળના ચાર પ્રકાશોની એના ગુજરાતી અનુવાદ અને દષ્ટાંતોના સાર સહિતની પ્રથમ આવૃત્તિ ઇ. સ. ૧૯૪૧માં પ્રસિદ્ધ કરી હતી. એમાં પ્ર. ૧-૪ ગત પદ્યોની અકારાદિ ક્રમે સૂચી અપાઈ હતી. દ્વિતીય આવૃત્તિ ઇ. સ. ૧૯૪૯માં પ્રકાશિત કરાઈ છે. એના સંપાદક અને મૂળના અનુવાદ શ્રી ખુશાલદાસ છે. એમાં હેમચન્દ્રસૂરિના જીવન અને કૃતિકલાપની ઝાંખી કરાવાઈ છે. ત્યાર બાદ યોગને અંગે કેટલીક માહિતી અપાઇ છે. પછી ચારે પ્રકાશનો વિષયાનુક્રમ છે. અંતમાં ત્રણ પરિશિષ્ટો છે : દૃષ્ટાંતોનો ટૂંકસાર, પદ્યાનુક્રમ અને વિશિષ્ટ શબ્દોની સૂચિ. પૃ. ૩૧માં કહ્યું છે કે પ્ર.૨-નો શ્લો. ૩૯ અન્યયોગવ્યવચ્છેદઢાત્રિશિકા (શ્લો. ૧૧) ઉપરની સ્યાદ્વાદમંજરીમાં અપાયો છે. મૂળનો વિવેચનપૂર્વક ગુજરાતી અનુવાદ કેસરવિજયજીએ કર્યો છે. એની પાંચમી આવૃત્તિ બાલચંદ શાહે “યોગશાસ્ત્ર-ભાષાંતર'ના નામથી વિ. સં. ૨૦૧૫માં પ્રકાશિત કરી છે. પહેલી આવૃત્તિ વિ. સં. ૧૯૬૩માં બહાર પડાઈ હતી. હિરાલાલ વિ. હંસરાજે સંપૂર્ણ મૂળનો જે અર્થ (અનુવાદ) તેમજ સ્વપજ્ઞ વિવરણનો જે ભાવાર્થ કર્યો હતો તે બંને પૂરેપૂરા મૂળ સહિત ભીમસિંહ માણેકે ઇ. . ૧૮૯૯માં એક જ પુસ્તકરૂપે પ્રસિદ્ધ કર્યા હતા. એમાં વિષયસૂચી “અનુક્રમણિકા'રૂપે ગુજરાતીમાં અપાઈ છે. મૂળ કૃતિનો ગુજરાતી છાયાત્મક અનુવાદ શ્રી ગોપાલદાસ પટેલે કર્યો છે અને એને અંગે ઉપોદઘાત લખ્યો છે. એ “પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા”માં ઇ.સ. ૧૯૩૮માં “યોગશાસ્ત્ર”ના નામથી છપાયો છે. એમાં વિષયોની અનુક્રમણિકા વિવિધ ટિપ્પણો છે અને પારિભાષિક આદિ શબ્દોની સૂચિ છે. વિશેષમાં સુભાષિતો તરીકે મૂળ પદ્યો અને એનો ગુજરાતીમાં અનુવાદ અપાયો છે. મૂળ કૃતિનો ગુજરાતી છાયાત્મક અનુવાદ શ્રી ગોપાલદાસ પટેલે કર્યો છે અને એને અંગે ઉપોદઘાત લખ્યો છે. એ “પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા”માં ઇ.સ. ૧૯૩૮માં “યોગશાસ્ત્ર”ના નામથી છવાયો છે. એમાં વિષયોની અનુક્રમણિકા વિવિધ ટિપ્પણો છે અને પારિભાષિક આદિ શબ્દોની સૂચિ છે. વિશેષમાં સુભાષિતો તરીકે મૂળ પદ્યો અને એનો ગુજરાતીમાં અનુવાદ અપાયો છે. ૧. આવી બીજી રચના તે વીતરાગસ્તોત્ર છે. ૨. જુઓ પ્ર. ૧૨ શ્લો. ૫૫. આ શ્લો. પ્ર. ૧, શ્લો. ૪ની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૧૦૮)માં પણ જોવાય છે. ૩-૪. જુઓ પ્ર. ૧૨, શ્લો. ૫૫ પ. જુઓ મોહરાજપરાજય (અંક-૫). ૬. આની સાથે વીતરાગસ્તોત્રના વીસ પ્રકાશનો પાઠ કુમારપાલ ભૂપાલ દાંતની શુદ્ધિને અર્થે કરતા હતા એમ તે કહેવાય છે. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦ : યોગ : પ્રિ. આ. ૧૪૩-૧૪૭] ૭૯ વિષય-જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ યોગ એ ચાર પુરુષાર્થોમાં શ્રેષ્ઠ એવા મોક્ષનું કારણ છે એમ શ્લો.૧૫માં કહી એનું સ્વરૂપ આ યોગશાસ્ત્રમાં આલેખાયું છે. શ્લો. ૧૯-૪૬ શ્રમણ-ધર્મનું સ્વરૂપ રજૂ કરે છે, બાકી આ ગ્રંથનો મોટો ભાગ ગૃહસ્વધર્મને લાગતો છે. એને અંગે ૨૮૨ પદ્યો છે. આ સમગ્ર ગ્રંથને બે ખંડમાં વિભક્ત કરી શકાય. પ્ર. ૧-૪ સુધીનો ખંડ ગૃહસ્થોને ઉપયોગી થાય એવા ધર્મનું સ્વરૂપ સમજાવે છે તો બાકીના પ્રકાશરૂપ બીજો ખંડ પ્રાણાયામાદિ યોગના વિષયને વ્યક્ત કરે છે. પ્રથમ પ્રકાશમાં પ્રસંગવશાત્ માર્ગાનુસારીના ૩૫ ગુણો સમજાવાયા છે. આ બાબત આ પૂર્વે ધર્મબિન્દુ (અ, ૧)માં સૂ. ૩-૩૩ રૂપે અપાઈ છે. દ્વિતીય પ્રકાશમાં સમ્યકત્વ અને મિથ્યાત્વનો તેમજ શ્રાવકનાં બાર વ્રતો પૈકી પહેલાં પાંચઅણુવ્રતોનો અધિકાર છે. પ્ર. ૩, શ્લો. ૪૧ની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૧૬૫ આ)માં નિમ્નલિખિત પદ્ય છે – “ મા વિવાદે તુ રાસમાસ્તત્ર ગાયના: (?l:) | पर स्परं प्रशंसन्ति अहो रूपमहो ध्वनिः ॥" તૃતીય પ્રકાશમાં બાકીનાં સાત વ્રતોનું તેમ જ બારે વ્રતોના અતિચારોનું નિરૂપણ છે. વળી = ૧૪૬ મહાશ્રાવકની દિનચર્યા અને શ્રાવકના મનોરથો અહીં વિચારાયાં છે. ચતુર્થ પ્રકાશમાં આત્માની રત્નત્રય સાથે એકતા, બાર ભાવના, ચાર પ્રકારનાં ધ્યાન અને આસનો વિષે માહિતી અપાઈ છે. પાંચમાં પ્રકાશમાં પ્રાણાયામના પ્રકારોનું વર્ણન અને કાલજ્ઞાનનું એટલે મૃત્યુની આગાહીનું સ્વરૂપ છે. છઠ્ઠા પ્રકાશમાં પાતંજલ યોગસૂત્રમાં નિર્દેશાયેલી પરકાયપ્રવેશની હકીક્ત અપાઇ છે. સાતમો પ્રકાશ ધ્યાતા, ધ્યેય, ધારણા અને ધ્યાનનું સ્વરૂપ પૂરું પાડે છે. આઠમા પ્રકાશમાં ‘પદસ્થ ધ્યાન અને નવમામાં “રૂપસ્થિ” ધ્યાનનો વિષય ચર્ચાયો છે. દસમામાં ‘રૂપાતીત' ધ્યાનનું અને અગિયારમામાં “શુકલ ધ્યાનનું નિરૂપણ છે. બારમો પ્રકાશ યોગની સિદ્ધિ તેમજ આ ગ્રંથની રચનાના હેતુ ઉપર પ્રકાશ પાડે છે. અહીં R ૧૪૭ રાજયોગની ભલામણ કરાઈ છે. આ પ્રકાશના ૧૨મા પદ્યમાં સિદ્ધરસનો ઉલ્લેખ છે. ચતુર્થ પ્રકાશના ૧. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૨૩)માં આ ગ્રન્થનું નામ યોગશાસ્ત્રપ્રકાશ' અપાયું છે. એ નામ ચિન્ય જણાય છે. આ નામકરણ સાચું જ હોય તો તે માટે તપાસ થવી ઘટે. ૨. જ્ઞાનાર્ણવમાં આને અંગે ૨૯૦ પદ્યો છે જ્યારે અહીં વૃત્તિમાં ૩૦૦ કરતાં અધિક છે. જુઓ હમસમીક્ષા (પૃ. ૨૬૪-૫). આમ પ્રાણાયામાદિનું જે વિસ્તૃત નિરૂપણ કરાયું છે તેમજ કાલજ્ઞાનને અંગે શકન, જ્યોતિષ વગેરે વાતો જ્ઞાનાર્ણવમાં નથી તે ઉમેરાઈ છે તે અનુચિત છે એમ શ્રી ગોપાલદાસ પટેલે ઉપોદ્દાત (પૃ. ૩૭)માં કહ્યું છે, પણ એનો રદિયો આપવા માટે આ સ્થળ નથી. વળી એ કાર્ય તો હોમચન્દ્રસૂરિએ સ્વોપજ્ઞ વૃત્તિમાં કરેલો ઉલ્લેખ વિચારનારને સુગમ છે. ૩. આ સંબંધમાં મેં “સિદ્ધરસ અને રસકૂપ” નામના મારા લેખમાં કેટલીક બાબતો લખી છે. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૧૪, અં.૭)માં છપાયો છે For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ P ૧૪૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૦ પ્રારંભની સ્વોપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે કે ધર્મ અને ધર્મી વચ્ચે ભેદ માનીને આત્માના જ્ઞાનાદિ ત્રણ રત્નોનું નિરૂપણ કરાયું જ્યારે આ પ્રકાશમાં ધર્મ અને ધર્મીનો ભેદ માની એ ત્રણ રત્નોનું નિરૂપણ કરાય છે. ८० સત્તુલન–પ્ર. ૧૨મા શ્લો૦ ૨૪-૨૫ અને ૩૭ ભગવદ્ગીતાનું સ્મરણ કરાવે છે. કેટલાક શ્લોક જ્ઞાનાર્ણવ સાથે સામ્ય ધરાવે છે. કેટલાક એમ કહે છે કે જ્ઞાનાર્ણવના કર્તા શુભચન્દ્રાચાર્ય હેમચન્દ્રસૂરિ કરતાં સિત્તેરેક વર્ષ પૂર્વે થયાં છે. એટલે હેમચંદ્રસૂરિએ એમાંથી ઉતારા કર્યા છે. આની વિરુદ્ધની હકીક્ત દાખલા-દલીલપૂર્વક સ્વ. મોહનલાલ ભ. ઝવેરીએ શ્રીભૈરવપદ્માવતીકલ્પના અંગ્રેજી ૧ઉપોદ્ઘાત (પૃ. ૩૪૦-૩૫૧)માં વિચારી છે, આમ આ વિવાદગ્રસ્ત વિષય છે એટલું જ સૂચન હું અહીં કરું છું કેમકે વિશેષ ચર્ચા માટે અત્ર અવકાશ નથી. યોગશાસ્ત્રનો આદ્ય શ્લોક તે હૈમ ત્રિષષ્ટિ.ના દસમા પર્વનો પણ પહેલો શ્લોક છે. પ્ર. ૪ના શ્લો. ૯૦-૯૪-૯૬-૯૭-૯૯ અને ૧૧૨ સિદ્ધસેન દિવાકરે રચેલી મનાતી ૨૧મી દ્વાત્રિંશિકાના શ્લો. ૧૯-૨૪-૨૦-૨૧-૨૨ અને ૨૩ સાથે સરખાવવા જેવા છે. અનેકાર્થી પદ્યો—યોગશાસ્ત્રના આદ્ય પદ્યના ૫૦૦ અર્થ લાભવિજયગણિએ અને ૭૦૦ અર્થ વિજયસેનસૂરિએ કર્યા છે. દ્વિતીય પ્રકાશના રદસમા પદ્યના ૧૦૬ અર્થો માનસાગરે કર્યા છે. આ પ્રકાશના ૮૫મા પદ્યને અંગે એક શતાર્થી જયસુન્દરસૂરિએ રચ્યાનું કહેવાય છે. *સ્વોપજ્ઞ વૃત્તિ-આ ૧૨૦૦૦ શ્લોક જેવડી વૃત્તિ હેમચન્દ્રસૂરિએ જાતે રચી છે. આની એક હાથપોથી વિ. સં. ૧૨૫૧માં લખાયેલી મળે છે. આના આદ્ય પદ્ય ઉ૫રથી આ વૃત્તિનું નામ અર્થ-વિશેષ–નિર્ણય હોવાની કલ્પના કરાય છે. એમાં નિરૂપાયેલા વિષયનો વિશિષ્ટ બોધ થાય તે માટે વૃત્તિકા૨ે જાતે વૃત્તિમાં કેટલીક વાર પ્રશ્ન (શંકા) ઉપસ્થિત કરી ઉત્તર (સમાધાન) દર્શાવેલ છે. આ વૃત્તિ બોધક અને રોચક એવા ધાર્મિક ઉપદેશથી, જાત-જાતની કથાઓથી, વિવિધ સામાજિક હકીકતોથી અને અનેક અવતરણોથી અલંકૃત છે. પ્રસ્તૃત કથાઓ નીચે મુજબ છે. ૧. પં. નાથૂરામ પ્રેમી અને શ્રી ગોપાલદાસ પટેલ શુભચન્દ્રાચાર્યને ‘કલિ.’ હેમચન્દ્રસૂરિના પુરોગામી માને છે. આનું નિરસન કરનારો આ ઉપોદ્ઘાત શ્રી સારાભાઇ મ. નવાબ તરફથી ઇ. સ. ૧૯૪૪માં છપાવાયો છે. ૨. આ બારમું પદ્ય છે એમ ૧૦૬ અર્થાવાળી જે કૃતિ છપાઇ છે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે તેનું શું કારણ ? ૩. આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ. જૈ. સં. સા. ઇ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૪૬૭-૪૬૯). ૪.જૈન સાહિત્ય વિ. મંડળ વગેરે તરફથી આ છપાયેલી છે. ૫. આના અંતમાંનાં બે પદ્યો પૈકી પહેલામાં આનો ‘વૃત્તિ’ તરીકે અને બીજામાં ‘વિવૃતિ’ તરીકે ઉલ્લેખ છે જ્યારે પુષ્પિકામાં ‘વિવરણ’ તરીકે ઉલ્લેખ છે. ૬. દા. ત. અહીં આઠ પ્રકારના લગ્નની વાત છે. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦ : યોગ : મહાવીરસ્વામી મહાવીર+સંગમક સનત્ક્રુમાર ચક્રી ભરત ચક્રી+આદિનાથ |દૃઢપ્રહારી કથા ચિલાતીપુત્ર સુભૂમ ચક્રી બ્રહ્મદત્ત ચક્રી સુલસ (કાલસૌકરિકનો પુત્ર) કાલકાચાર્ય વસુ (નારદ+પર્વત) કૌશિક મૂલદેવ+મંડિક સાહણય રાવણ સુદર્શન |સગર ચક્રી કુચિકર્ણ તિલક नन्ह અભયકુમાર ચન્દ્રાવતંસક નૃપ શ્રાવક ચુલનીપિતૃ વત્સપાલક સંગમક મુનિરત્ન સ્થૂલભદ્ર |શ્રાવક કામદેવ શ્રાવક આનંદ [પ્ર. આ. ૧૪૭-૧૫૧] પ્રકાશ પધાંક ૧ ૧ ૧ ૧ ૧ || ર ૨ ર રે ર ૨. ૨ ૨. ૨ ર ૨ ૨ ૨ ૨ ૨ ૩ mmmm 3 ૩ પધ સંખ્યા ૧૪૦ ૧૨૨ ૬૦ ૧૦ ૫૨૬ | યોગનું માહાત્મ્ય ૧૨ ૩૧૪-૩૩૨ ૫૩ યોગનું માહાત્મ્ય ૧૩ ૩૩૪-૩૫આ ૭૬ | યોગનું આલંબન ૨૭ ૭૨આ-૭૫આ ૧૦૦ હિંસા ૨૭ ૭૫આ-૯૦આ ૫૦૫ હિંસા ૩૦ ૯૧૨-૯૫આ હિંસાનો ત્યાગ ૧૪૭ ૬૦ ૧૦૪આ-૧૦૫આ 30 સત્ય ૬૦ ૧૦૫આ-૧૦૫અ ૭૧ અસત્ય ૬૧ ૧૦૫અ-૧૦૫આ ૭ (પરપીડાકારી) સત્યનો ત્યાગ ૭૨ ૧૧૮અ-૧૧૭અ ૨૯૯ જુગાર, ચોરી ૭૨ ૧૧૭૨-૧૨૦અ ૧૧૨ અચૌર્ય ૯૯ ૧૨૫૨-૧૩૪અ ૨૭૮ પરસ્ત્રીની અભિલાષા ૧૦૧ ૧૩૪આ-૧૪૦૨ ૧૯૦ પરસ્ત્રીથી વિરતિ ૧૧૨ ૧૪૫-૨૧૪૬ ૪૮ પરિગ્રહ ૧૧૨ ૧૪૬આ-૧૪૭મ પરિગ્રહ ૧૧૨ ૧૪૭ ૧૧ પરિગ્રહ ૧૨૨ ૧૪૭આ-૧૪૮અ ૨૬ પરિગ્રહ ૧૧૪ ૧૪૮આ-૧૫૪૨ ૨૧૨ સંતોષ ૮૩ ૧૭૭૨-૧૭૭આ ૮૬ ૧૭૮આ-૧૮૦આ ૯૬ ८८ ૧૮૫આ-૧૮૬અ ૧૩૨ ૨૫૮-૨૬૫ ૨૪૧ ૧૩૯ ૨૬૭-૨૬૯આ ૬૬ ૧૫૩ ૨૭૫આ-૨૭૭આ ૬૪ 3 3 ૩ ૩ ८ પત્રાંક ૨ અ-૬અ ૬૦-૯ ૧૦આ ૧૨આ ૧૫૨ ૩૦આ ८ ૯ સામાયિકથી કર્મનિર્જરા વિષય સમદૃષ્ટિ (સર્પ અને ઇન્દ્ર પ્રત્યે) કારુણ્ય યોગના ફળની પ્રાપ્તિ (કફની લબ્ધિ) પૌષધ ૧૨૭ |સુપાત્રદાન (મુનિને) સ્ત્રીના દેહનું સ્વરૂપ વ્રત સમાધિરમણ For Personal & Private Use Only ૮૧ P ૧૪૯ P ૧૫૦ P ૧૫૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૦ P ૧૫૨ પ્ર. ૩, . ૧૨૩ની વૃત્તિમાં ઉત્કૃષ્ટ ચૈત્યવંદનનાં સૂત્રોનું સ્પષ્ટીકરણ છે. તેમાં શક્રસ્તવનું વિવરણ અગ્રસ્થાન ભોગવે છે. પ્ર. પ-ની વૃત્તિમાં હઠયોગની પ્રક્રિયા વિસ્તારથી સમજાવાઈ છે અને એના કારણ તરીકે એ શરીરના આરોગ્ય માટે અને કાલજ્ઞાન વગેરેમાં ઉપયોગી છે એમ કહ્યું છે. સામ્ય-હૈમ ત્રિષષ્ટિ. (૫. ૧૦, સ. ૨)ના શ્લો. ૬૦ ઇ. પ્ર. ૧, ગ્લો. રની વૃત્તિગત શ્લો. ૨૮ વગેરે સાથે મળે છે. ધર્મબિન્દુની મુનિચન્દ્રસૂરિકૃત વૃત્તિનો કેટલોક અંશ આ વૃત્તિમાં અક્ષરશઃ અપાયો છે એમ મુનિશ્રી જંબૂવિજયજીનું કહેવું છે. પ્ર. ૮, શ્લો. ૪૬ની વૃત્તિ (પત્ર ૩૭૨)માં અપાયેલો બીજો મંત્ર સંસ્કૃત શક્રસવ (પૃ. ૨૪૪)માં જોવાય છે. અવતરણો–સ્વોપજ્ઞ વૃત્તિમાં અયોગ-વ્યવચ્છેદ-દ્વાર્નાિશિકાના ઉલ્લેખપૂર્વક એમાંથી ૧૨મું, ૨૨મું અને ર૭મું એમ ત્રણ પદ્યો અને વીતરાગસ્તોત્રના ઉલ્લેખપૂર્વક કેટલાંક ‘પદ્યો અવતરણરૂપે અપાયા છે. વળી સિ. હે, ઉણાદિસૂત્ર અને અભિ. ચિં.માંથી પણ અવતરણ અપાયાં છે. આ ઉપરાંત ચિરંતનાચાર્યની કોઇક કૃતિમાંથી પ્રતિક્રમણની વિધિને અંગે ૩૩ પાઇય પદ્યો (ગાથા) ઉધૃત કરાયાં છે. વળી પોતાના ગુરુની કોઇ કૃતિમાંથી અને હારિભિદ્રીય સમરાઈસ્ચચરિયમાંથી તેમજ નીચે મુજબની અજૈન કૃતિઓમાંથી પણ અવતરણ અપાયાં છે :- બૃહદારણ્યક (ઉપનિષ), કામસૂત્રની ૧દાંડ્યજ્ય ભોજની કંડિકા, જૈમિનિકૃત પૂર્વમીમાંસા, "મનુસ્મૃતિ, મહાભારત અને મુદ્રારાક્ષસ. - ઉદ્ધરણો– આ યોગશાસ્ત્ર (પ્ર. ૪, શ્લો. ૭૮)ની સ્વોપજ્ઞ વૃત્તિમાં જે જ્ઞાનાવરણાદિ કર્મોના ૧. આ કુમારપાલચરિત્ત (પ્રાકૃત ક્યાશ્રય)માંના અંતિમ ભાગમાં શ્રુતદેવી કુમારપાલને હઠયોગનો ઉપયોગ આપે છે એ હકીકત છે. ૨. ગ્લો. ૧-૭ ભિન્ન છે. ૩. આ છપાવાયેલો છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ) ૧, પૃ. ૨૮૬). ૪. જુઓ પત્ર ૫૯, પ૯ અને ૬૭. ૫. જુઓ પત્ર ૨૧૭ અને P ૧૫૩ ૩૦૦અ. ૬. જુઓ પત્ર પર-આ, પ૬-અ, ૧૭૬-અ, ૨૧૬-આ, ૨૧૭-અ, ૨૨૫-આ, ૨૨૮-અ, ૨૨૯-અ ઈત્યાદિ (જે. ધ. પ્ર. સં.નું પ્રકાશન) ૭. જુઓ પત્ર ૨૨૬-અ. ૮. જુઓ પત્ર ૯. જુઓ પ્ર. ૩, શ્લો. ૧૩૦ની વૃત્તિ (પત્ર ૨૪૭-આ, ૨૫૦-અ). ૧૦. જુઓ પત્ર ૨૦આ. અહીં ત્રણ પાઠય અવતરણો છે. ૧૧. જુઓ પત્ર ૯૧-અ ૧૨. જુઓ પત્ર ૨૭૦-આ. ૧૩. જુઓ પત્ર પ૬-અ. અને ૧૨૧-આ (વાસ્યાયનનો નિર્દેશ). = ૧૪. જુઓ પત્ર ૯૬-આ. ૧૫. જુઓ પત્ર પર-આ, ૯૬-અ, ૯૬, ૯૮-અ, ૯૮-આ, ૧૬૦-અ, ૧૬૦-આ અને ૧૬૧-આ. પ્ર. ૨, શ્લો. ૩૩-૩૬ અને ૪૧-૪૬ તેમજ પ્ર. ૨, શ્લો. ૨૧, ૨૨ અને ૨૬ મનુસ્મૃતિમાં પદ્યરૂપ છે. ૧૬, જુઓ પત્ર પ૬–આ. ૧૭. જુઓ પત્ર ૨૧૨-અ. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦ : યોગ : પ્રિ. આ. ૧૫ર-૧૫૫] આશ્રવણેને અંગે પદ્યો છે તે દેવેન્દ્રસૂરિએ કમ્મવિવાગ (ગા. ૫૦-૫૭)ની સ્વપજ્ઞ ટીકામાં કટકે કટકે અવતરણરૂપે આપ્યાં છે. રચના–સમય-આ વૃત્તિ એ લગભગ અંતિમ કૃતિ હોય એમ ભાસે છે કેમકે એમાં હેમચન્દ્રસૂરિની વિવિધ કૃતિઓનો એક યા બીજા સ્વરૂપે ઉલ્લેખ જોવાય છે. આ યોગશાસ્ત્ર ઉપર સ્વપજ્ઞ વૃત્તિ ઉપરાંત નીચે મુજબનું સ્પષ્ટીકરણરૂપ સાહિત્ય રચાયું છે – P ૧૫૪ (૧) યોગિરમા-આ ટીકાની એક હાથપોથી કારંજા (અકોલા)ના શાસ્ત્રભંડારમાં છે. એનો શ્રી જુગલકિશોર મુખ્તારે નિમ્નલિખિત લેખમાં વિસ્તૃત પરિચય આપ્યો છે – "आचार्य हेमचन्द्र के योगशास्त्र पर एक प्राचीन दिगंबर टीका ॥" એ ઉપરથી હું સંક્ષેપમાં કેટલીક વિગતો અત્ર આપું - પ્રસ્તુત ટીકા દિ. ઇન્દ્રન્ટિએ ચન્દ્રમતી માટે શકસંવત્ ૧૧૮૦માં રચી છે. એઓ દિ. અમરકીર્તિના શિષ્ય થાય છે. પ્રારંભમાં ત્રણ પદ્યો છે અને અંતમાં પરિશિષ્ટ તરીકે એક પદ્ય છે. બાકીનું લખાણ ગદ્યમાં છે. ટીકાકારે યોગશાસ્ત્રના પ્રણેતા હેમચન્દ્રસૂરિને વિદ્રવિશિષ્ટ' તેમજ પરમયોગીશ્વર' કહ્યા છે. એમણે પોતાના ગુરુનો “ચતુર્ભાગમવેદી' ઇત્યાદિરૂપે નિર્દેશ કર્યો છે. એમણે આ ટીકાનું ‘યોગિરમા' નામ રાખ્યું છે. યોગશાસ્ત્રને આ ટીકાકારે નવ અધિકારોમાં વિભક્ત કરી પ્રથમ અધિકારનું નામ “ગર્ભોત્પત્તિ' રાખ્યું છે. એ અધિકાર તેમજ અન્ય અધિકારોગત કેટલાંક પદ્ય સ્વપજ્ઞ વૃત્તિ સહિત પ્રકાશિત યોગશાસ્ત્રમાં નથી. કેટલીક વાર પાઠભેદો પણ નજરે પડે છે. પ્રથમના ચાર પ્રકાશોને સ્થાને ઉપયુક્ત પ્રથમ અધિકાર છે જ્યારે પ્ર પ-૧૨ માટે એકેક અધિકાર છે. યોગશાસ્ત્રની સ્વપજ્ઞ વૃત્તિમાં પ્ર. ૫-૧૨ વિષે બહુ થોડી માહિતી અપાઈ છે જયારે આ યોગિરમાં એ દિશામાં પુષ્કળ પ્રકાશ પાડે છે. એમાં કેટલાંક નવીન યંત્રો અને મંત્રો પણ અપાયાં છે. સ્વપજ્ઞ = ૧૫૫ વૃત્તિગત કેટલાંક આન્તર શ્લોકોનો મૂળ તરીકે આ ટીકાકારે ઉલ્લેખ કર્યો છે. (૨) વાર્તિક–આની રચના ઇસૌભાગ્યગણિએ કરી છે. (૩) વૃત્તિ-પદ્મપ્રભસૂરિના શિષ્ય અમરપ્રભૂસૂરિએ આ રચી છે. આની એક હાથપોથી વિ સં. ૧૬૧૯માં લખાએલી છે. (૪) અવચૂરિ (વૃત્તિ?)–આના કર્તા વિષે ખબર નથી. [સોમસુન્દરસૂરિકૃત અવસૂરિ યોગશાસ્ત્ર ભા. ૩ (સંપા. જંબૂવિ. મ)માં પ્રસિદ્ધ છે.] (૫) ટીકા-ટિપ્પન-આના કર્તાનું નામ જાણવામાં નથી. (૬) બાલાવબોધ-આ ગુજરાતીમાં છે અને એના કર્તા સોમસુન્દરસૂરિ છે. એની એક હાથપોથી વિ. સં. ૧૫૦૮માં લખાયેલી છે. ૧. આ લેખ “શ્રમણ' (વ. ૧૮, અ. ૧૧)માં પ્રસિદ્ધ કરાયો છે. ૨. આમાં ૫૮ પદ્યો છે. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૦ (૭) બાલાવબોધ-આ ગુજરાતી વિવરણ મેરુસુન્દરમણિએ વિ. સં. ૧૫૦૮માં રચ્યું છે. આનો પ્રસંગોપાત્ત સંસ્કૃત લખાણવાળો પ્રારંભિક અંશ નિમ્નલિખિત પુસ્તકમાં બે કટકે પૃ. ૧૧૩-૧૧૪ અને ૨૫૦-૨૫રમાં રજૂ કરાયો છે : “યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશનું સવિસ્તર વિવરણ (વિભાગ-૧)” આ પુસ્તકમાં પ્ર. ૮ના શ્લો ૧-૧૭ અપાયા છે. અને સાથે એનું ગુજરાતીમાં તલસ્પર્શી વિવરણ અપાયું છે. એ માટે સોએક ગ્રન્થો વગેરેનો ઉપયોગ કરાયો છે. મંત્ર, કુંડલિની ઇત્યાદિ વિષે આવશ્યક માહિતી અપાઈ છે. વિશેષમાં સમર્થક ઉલ્લેખો અપાયા છે. એ આ પુસ્તકની ઉપયોગિતા અને મહત્તામાં વૃદ્ધિ કરે છે. [(૮) લઘુયોગશાસ્ત્ર- પ્ર. જૈનધર્મફંડ પેઢી ભરૂચ] ચિત્રો–મહા. નવ. (પૃ. ૧૨૨-૧૩૪)માં આઠમો પ્રકાશ ગુજરાતી અનુવાદ સહિત છપાયો છે. એને અંગેનાં ૧૯ ચિત્રો (ચિત્રો પ-૨૩) આ કૃતિમાં અપાયાં છે. પાંચમું ચિત્ર ધ્યાનસ્થ પુરુષને અંગેનું છે અને બાકીનાં પદસ્થ ધ્યાન સંબંધી છે. ગુજરાતી અનુવાદો-મૂળના ગુજરાતીમાં વિવિધ અનુવાદો થયા છે. એ અનુવાદકોનાં નામ નીચે મુજબ છે – કેસરવિજય, ગોપાલદાસ પટેલ, ચુનીલાલ હકમચંદ શાહ અને [આ. હેમસાગરસૂરિ) હીરાલાલ P ૧૫૬ વિ. હંસરાજ. આ પૈકી હીરાલાલે અને આ. હેમસાગરસૂરિએ) તો સ્વપજ્ઞ વૃત્તિનો પણ અનુવાદ કર્યો છે. આ તમામ અનુવાદો પ્રકાશિત થયા છે. જુઓ પૃ. 77–78 ટિ. 5 હિન્દી અનુવાદ-મૂળનો આ અનુવાદ પં. શોભાચન્દ્ર કર્યો છે અને એ છપાયો છે. જુઓ પૃ. સિટીકનો આ. પદ્મચન્દ્રસૂરિએ અનુવાદ કર્યો છે. નિગ્રંથ પ્ર. હસ્તિનાપુરથી પ્રસિદ્ધ છે.] પૃ. 77–78 ટિ. 5 [અંગ્રેજી અનુવાદ– એ. એસ. ગોપાણીના અંગ્રેજી અનુવાદ સાથે યોગશાસ્ત્ર પ્રાકૃતભારતી અકાદમી જયપુરથી પ્રસિદ્ધ થયેલ છે.] જર્મન અનુવાદ-ઇ. વિડિશ (E. Windish) નામના જર્મન વિદ્વાને મૂળ કૃતિના પહેલા ચાર પ્રકાશ પૂરતો જર્મનમાં અનુવાદ કર્યો છે. એ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૪૩. નોંધ- પ્રો. મોરીસ વિન્તર્નિન્સે HIL (Vol, II. p.567 f.)માં યોગશાસ્ત્રને અંગે કેટલુંક નિરૂપણ કર્યું છે. આ પૂર્વે એમણે આ બાબત પોતાના જર્મન પુસ્તક નામ Geschichte der Indischen Literature (Vol. II)માં ચર્ચા છે. ૧. આ પુસ્તક “જૈ. સા. વિ. સં.” તરફથી ઈ.સ. ૧૯૬૯માં પ્રસિદ્ધ કરાયું છે. ૨-૩. દા. ત. જુઓ પૃ. ૪૧-૪૨. અહીં રત્નશેખરસૂરિકૃત ગુણસ્થાનકમારોહમાંથી પૂરક, રેચક અને કુંભક પ્રાણાયામને લગતું લખાણ ઉદ્ધત કરાયું છે. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦ : યોગ : પ્રિ. આ. ૧૫૫-૧૫૮] ૮૫ હાથપોથીઓ–મૂળની ઘણી હાથપોથીઓ મળે છે. એની સ્વોપજ્ઞ વૃત્તિની હાથપોથીઓની સંખ્યા પણ પુષ્કળ છે અને બે હાથપોથીઓ તો અનુક્રમે વિ. સં. ૧૨૫૧માં અને વિ. સં. ૧૨૯૨માં લખાયેલી મળે છે. મુંબઇ સરકારની માલિકીની જે હાથપોથીઓ ભાં. પ્રા. સં. મંગમાં છે તેનો મેં D 0 G CM (Vol. XVIII, pt. 3)માં પરિચય આપ્યો છે. સમીક્ષાત્મક સંસ્કરણ–સ્વોપજ્ઞ વૃત્તિવાળી મુદ્રિત આવૃત્તિઓ આજે ઘણાં વર્ષોથી અપ્રાપ્ય છે. એથી તેમજ પ્રકાશિત આવૃત્તિમાંથી એકે સમીક્ષાત્મક સંસ્કરણની ગરજ સારે તેવી નથી એટલે નવીન અદ્યતન સંસ્કરણ સત્વર તૈયાર કરાવવું ઘટે. આને લગતી કેટલીક સૂચનાઓ મેં યોગશાસ્ત્ર અને એનું સ્વોપજ્ઞ વિવરણ” નામના મારા લેખમાં કરી છે. [મુનિશ્રી જંબૂવિજયજી દ્વારા સંપાદિત યોગશાસ્ત્ર પ્રતાકારે ત્રણ ભાગમાં “જૈનસાહિત્યવિકાસમંડળ” મુંબઈથી પ્રસિદ્ધ થયું છે. અનેક પ્રાચીન તાડપત્રીય પ્રતોનો ઉપયોગ કરી અનેક સ્થળે શુદ્ધ, વિશિષ્ટ પાઠો અપાયા છે. અનેક પરિશિષ્ટો અને ટિપ્પણોમાં વિવિધ સામગ્રી, ચિત્રો અપાયા છે.] ‘જ્ઞાનાર્ણવી કિંવા યોગાર્ણવ યાને યોગપ્રદીપ (લ. વિ. સં. ૧૨૫૦)–આના કર્તા દિ. આચાર્ય = ૧૫૭ "શુભચન્દ્ર છે. એમણે આ કૃતિ ૨૦૭૭ શ્લોકમાં રચી અને ૪૨ સર્ગોમાં વિભક્ત કરી છે. એમણે આ કૃતિ દ્વારા યોગનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે. લગભગ ૨૧૦૦ શ્લોક જેવડી આ કૃતિમાં સો શ્લોક જેટલો ભાગ પ્રાણાયામને લગતો છે. શુભચન્દ્રાચાર્ય તેમજ હેમચન્દ્રસૂરિ બંને પ્રાણાયામને નિરુપયોગી અને અનર્થકારી માને છે. પ્રાણાયામ અને ધ્યાનનો વિષય સર્ગ ર૯-૪૨માં નિરૂપાયો છે તે યોગશાસ્ત્ર (પ્ર. ૫-૧૧) સાથે ઘણો મળતો આવે છે. જ્ઞાનાવર્ણવમાં પવનજયથી થતા કાલજ્ઞાન વિષે પ્રકાશ પડાયો છે પરંતુ યોગશાસ્ત્રની પેઠે એમાં શુકન, જ્યોતિષ વગેરે દ્વારા કાલજ્ઞાન જાણવાની હકીક્ત નથી. જ્ઞાનાર્ણવમાં કહ્યું છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને ચિત્તની શાન્તિ કે ધ્યાનની સિદ્ધિ સંભવતી નથી જ્યારે હૈમ યોગશાસ્ત્ર તે પ્રવૃત્તિયુક્ત ગૃહસ્થને પણ યોગની અધિકારી ગણે છે. જ્ઞાનાર્ણવ (સર્ગ ૨૧-૨૭)માં આત્મા પોતે જ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે અને એ આત્માને કષાયોથી મુક્ત કરવો એ જ મોક્ષ છે અને એ કષાયો ઉપર વિજય મેળવવાનો ઉપાય ઇન્દ્રિય, ઇન્દ્રિયનો ઉપાય ચિત્તની શુદ્ધિ, એ શુદ્ધિનો ઉપાય રાગ અને દ્વેષનો જય અને એ જય મેળવવાનો ઉપાય સમત્વ અને એ સમત્વની પ્રાપ્તિ એ જ ધ્યાન માટેની યોગ્યતા એમ જે બાબતો રજૂ કરાઈ છે તે યોગશાસ્ત્ર (પ્ર.૪) સાથે સરખાવવા જેવી છે. P ૧૫૮ જ્ઞાનાવર્ણમાં પાંચ મહાવ્રતો અને એને અંગેની ભાવનાના નિરૂપણને પ્રધાન પદ અપાયેલું છે જ્યારે હૈમ યોગશાસ્ત્રમાં તો એ વિષય-સાધુધર્મોની બાબાત પ્રથમ પ્રકાશમાં ગ્લો. ૧૯-૪૬માં સંક્ષેપમાં વર્ણવાયેલ છે. ૧. આ લેખ “આ. પ્ર.” (પુ. ૬૪, અ. ૩)માં છપાયો છે. ૨. આ કૃતિ “રા. જૈ. શા.માં ઈ. સ. ૧૯૦૭માં પ્રકાશિત કરાઈ છે. સિટીક હિન્દી સાથે સોલાપુરથી છપાઈ છે.] ૩. આ નામની એક કૃતિ ન્યાયાચાર્યે યશોવિજયગણિએ રચી છે. ૪. આ નામની બીજી બે કૃતિઓ છે. એ પૈકી એકના કર્તા દેવાનન્દ છે. અને એ સંસ્કૃતમાં છે. બીજીના કર્તાનું નામ જાણવામાં નથી. ૫. એઓ વિ. સં. ૧૬૦૮માં પાંડવ-પુરાણ રચનાર શુભચન્દ્રથી તો ભિન્ન છે અને એમના કરતાં ઘણા પ્રાચીન છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૦ જ્ઞાનર્ણવ (સં. ૧૮)માં ગ્લો. ૩૭ એ ભગવદ્ગીતાનો “યા નિશા સર્વભૂતાના''થી શરૂ થતું પદ્ય છે. જ્ઞાનાર્ણવની રચના અમુક અંશે શિથિલ છે. એ ઉપદેશપ્રધાન ગ્રંથ છે એટલે એમાં ઉમેરા કરવાનું કાર્ય શક્ય છે અને તેવા ઉમેરા થયા પણ હશે. જ્ઞાનર્ણવની ભાષા અને શૈલી હૃદયંગમ છે. એ પણ એને સાર્વજનીન બનાવવામાં સહાયક થઈ પડે તેમ છે. સમય-“કલિ.’ હેમચન્દ્રસૂરિ કરતાં શુભચન્દ્રાચાર્ય સિત્તેરેક વર્ષ પૂર્વે થયાનું અને પ્રસ્તુત જ્ઞાનાર્ણવની રચના હૈમ યોગશાસ્ત્ર અને એની સ્વીપજ્ઞ વૃત્તિની પહેલાં થયાનું કેટલાક માને છે પરંતુ એ બાબત વિચારવા જેવી છે. આવી પરિસ્થિતિમાં એમની આ કૃતિમાંથી ઈષ્ટોપદેશની વૃત્તિમાં દિ, આશાધરે (લ.વિ. સં. ૧૨૯૦) કેટલાંક પદ્યો ઉદ્ધત કર્યા છે એ દષ્ટિએ વિચારતાં એઓ વિક્રમની તેરમી સદીના લગભગ મધ્યમાં થયા હશે એમ લાગે છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૫૦)માં જ્ઞાનાર્ણવની એક હાથપોથી P ૧૫૯ વિ. સં. ૧૨૮૪માં લખાયેલાનો ઉલ્લેખ છે. બીજી બાજુ શુભચન્દ્રાચાર્ય દિ. જિનસેન અને દિ, અકલંકનો ઉલ્લેખ કર્યો છે એટલે એમના પછી એઓ થયા છે એ વાત ફલિત થાય છે. સંતુલન–જ્ઞાનાર્ણવ અને હૈમ યોગશાસ્ત્રના સામ્યાદિનો વિચાર શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલે યોગશાસ્ત્રના ઉપોદઘાતમાં કર્યો છે. એનો ઉપયોગ મેં અહીં જ્ઞાનાર્ણવનો પરિચય આપવા માટે કર્યો છે કેમ કે મને મૂળ કૃતિ મળી શકી નથી. જ્ઞાનાર્ણવ ઉપર નીચે મુજબની ત્રણ ટીકા છે. (૧)તત્ત્વત્રયપ્રકાશિની-આજ્ઞાનાર્ણવની દિધૃતસાગરે પોતાના ગુરુભાઇસિંહનન્દિની અભ્યર્થનાથી રચેલી ટીકા છે. આ શ્રુતસાગર તે દિ. દેવેન્દ્રકીર્તિના અનુગામી વિદ્યાનદિના શિષ્ય થાય છે. (૨) ટીકા-આના કર્તા નવવિલાસ છે. (૩) ટીકા-આના કર્તાનું નામ જાણવામાં નથી. પ્રશ્ન-જે અજ્ઞાતકર્તૃક જ્ઞાનાર્ણવ સારોદ્ધારની નોંધ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૫૦)માં છે તે શું શુભચંદ્રાચાર્યકૃત જ્ઞાનાર્ણવના સંક્ષેપરૂપ છે કે યશોવિજયગણિકૃત જ્ઞાનાર્ણવના કે એ કોઈ અન્ય જ કૃતિના સંક્ષપરૂપ છે ? P ૧૬૦ ધ્યાનદીપિકા (વિ. સં. ૧૭૬૬)-આ ગુજરાતી કૃતિ શુભચન્દ્રાચાર્યકૃત સંસ્કૃત જ્ઞાનાર્ણવનો ૧. દિ. કુમુદચંદ્રનો વાદી દેવસૂરિને હાથે વિ. સં. ૧૧૮૧માં પરાજય થતાં દિગંબરી ગુજરાત છોડી ગયા એ બાબત સ્વીકારનાર એમ કહી શકે કે યોગશાસ્ત્રનો કુમારપાલને હાથે જે પુષ્કળ પ્રચાર થયો તેને લઇને એ કૃતિ શુભચના જોવામાં આવી હશે. 2. ABORI (V or XIII, p. 38). ૩. આ કૃતિ શ્રીમદ્ દેવચન્દ્ર (ભાગ-૨)ની “અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડલ” તરફથી ઇ. સ. ૧૯૨૯માં પ્રકાશિત દ્વિતીય આવૃત્તિમાં પૃ. ૧-૧૨૩માં ધ્યાનદીપિકાચતુષ્પદીના નામથી અપાઇ છે. ગ્રંથકારે તો અંતમાં આ કૃતિનું નામ ધ્યાનદીપિકા સ્પષ્ટપણે જણાવ્યું છે એટલે મેં એ નામ રાખ્યું છે. પ્રત્યેક ખંડના અંતમાંથી ખ્રિકામાં ધ્યાનદીપિકાચતુષ્પદી' નામ છે. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦ : યોગ : પ્રિ. આ. ૧૫૮-૧૬૨] લાભ નહિ લઇ શકનારાઓને ઉદેશીને “ખરતર’ ગચ્છના દેવચન્દ્ર વિ. સં. ૧૭૬૬માં એના સારરૂપે રચી છે. એઓ દીપચન્દ્રના શિષ્ય થાય છે. પ્રસ્તુત કૃતિ છ અધિકારમાં વિભક્ત કરાઈ છે. એમાં પ્રથમ અધિકારમાં અનિત્યતાદિ બાર ભાવનાનું નિરૂપણ છે. દ્વિતીય અધિકારમાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રય અને જૈન શ્રમણોના પાંચ મહાવ્રતો ઉપર પ્રકાશ પડાયો છે. તૃતીય અધિકારમાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને મોહ ઉપર વિજય એમ વિવિધ વિષયોને સ્થાન અપાયું છે. ચતુર્થ અધિકારમાં ધ્યાન અને ધ્યેયની પ્રરૂપણા છે. પંચમ અધિકારમાં ધર્મ ધ્યાન, શુકુલ ધ્યાન, પિંડસ્થાદિ ચાર ધ્યાનો અને મંત્રો વિષે વિચાર કરાયો છે. છઠ્ઠા-અંતિમ અધિકારમાં સ્યાદ્વાદનું સ્વરૂપ આલેખાયું છે. પ્રત્યેક અધિકારને અંતેની પુષ્યિકામાં અધિકારને બદલે “ખંડ' શબ્દ છે. આ છ ખંડોમાં ભિન્નભિન્ન દેશીઓમાં રચાયેલી ચૂનાધિક પ્રમાણમાં ઢાલ છે. એકંદર ૫૮ ઢાલ છે. દોહા પછી ઢાલ એ ક્રમે સમગ્ર કૃતિ રચાઈ છે. અંતમાં રચનાવર્ષ, રાજહંસ ગુરુના પ્રસાદ અને કુંભકરણ મિત્રના સંગનો ઉલ્લેખ છે. યોગસાર (પૂ. વિક્રમની બારમી સદી)-આ સુગમ સંસ્કૃતમાં રચાયેલી અજ્ઞાતકર્તક કૃતિ પાંચ ૧૬૧ પ્રસ્તાવમાં વિભક્ત કરાઈ છે. એમાં અનુક્રમે ૪૬, ૩૮, ૩૧, ૪૨ અને ૪૯ પદ્યો છે. આમ આમાં કુલ્લે ૨૦૬ પદ્યો છે. પ્રત્યેક પ્રસ્તાવનું નામ સાન્વર્થક છે. પાંચેનાં નામો નીચે મુજબ છે : (૧) યથાવસ્થિતદેવસ્વરૂપોપદેશક, (૨) તત્ત્વસારધર્મોપદેશક, (૩) સામ્યોપદેશ, (૪) સત્ત્વોપદેશ અને (૫) ભાવશુદ્ધિજનકોપદેશ. સંસારી આત્મા પરમાત્મા કેવી રીતે બને એ વાત આ કૃતિમાં મુખ્યતયા વિચારાઈ છે. આ કૃતિ સંગ્રહાત્મક હોય એમ લાગે છે. એના પ્રથમ પ્રકાશના ૪૨મા પદ્યમાં ઇલિકા-ભ્રમરી' ન્યાયનું સૂચન છે. આ કૃતિમાં પ્રસંગોપાત્ત કેટલીક વ્યક્તિઓનો ઉલ્લેખ છે. જેમકે અભય, ઈલાપુત્ર, કાલશૌકરિક, કૂરગડુક, ગૌતમ, ચિલાતીપુત્ર, બુદ્ધ, અને ભરત. દેવો તરીકે ઇશ્વર, ધાતુ (બ્રહ્મા), વિષ્ણુ અને વીરનાં નામો જોવાય છે. પ્ર. ૪, શ્લો. ૩રમાં કૌલિકોનો નિર્દેશ છે. પ્ર. ૨, શ્લો. ૨૪માં અંચલ અને પૂર્ણિમા ગચ્છના અનુયાયીઓના મતો વિષે તેમજ શ્રાવકોએ કરેલી પ્રતિષ્ઠાની યોગ્યતા-અયોગ્યતા વિષે નોંધ છે. આ ઉપરથી આ કૃતિ વિક્રમની ૧૨મી સદી પૂર્વેની નથી એમ ફલિત થાય છે. ભાષાંતર–પં. હરગોવિંદદાસ ત્રિ. શેઠે ગુજરાતીમાં ભાષાંતર કરેલું છે. એ પ્રકાશિત છે. જુઓ P ૧૬૨ પૃ. ૧૬૧. [આ.ભ. કલાપૂર્ણસૂરિ મ.એ કરેલ અનુવાદ પણ પ્રસિદ્ધ છે.] યોગસાર–આ શ્વેતાંબર કૃતિ હૈમ યોગશાસ્ત્રના આધારે રચાઈ છે એમ પં. સુખલાલનું કહેવું છે. શું આ જ કૃતિ તે પૃ. ૧૬૧ ગત કૃતિ છે? ૧. આ કૃતિ “જૈન વિધિ સાહિત્ય શાસ્ત્રમાલામાં સ્વ. હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠના ગુજરાતી ભાષાંતર સહિત વિ. સં. ૧૯૭૬માં પ્રસિદ્ધ કરાઈ છે. એ દુષ્માપ્ય બનતાં “જૈ. સા. વિ. મંડળે” ગુજરાતી અનુવાદ તથા પદ્યોની વર્ણાનુક્રમે સૂચીરૂપ એક પરિશિષ્ટ સહિત આ જ કૃતિ ઇ. સ. ૧૯૬૭માં પ્રકાશિત કરી છે. એમાં પાઠાન્તરો અપાયાં છે. વિશેષમાં પ્રસ્તાવદીઠ પ્રત્યેકનો સંક્ષિપ્ત પરિચય પ્રાકકથનમાં અપાયો છે. ૨. જુઓ યોગદર્શન તથા યોગવિંશિકાની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૩૪-૩૫). For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૦ P ૧૬૩ શ્રી આત્મબોધસંગ્રહમાં પૃ. ૩૭૫-૩૯૧માં યોગસાર નામની કોઇક જૈન કૃતિમાંથી ૮૧ પદ્યો ગુજરાતી અનુવાદ સહિત અપાયાં શું આ યોગસાર અત્ર અભિપ્રેત છે ? આના કર્તાનું નામ યોગચંદ્રાચાર્ય હશે એમ પૃ. ૩૭૫માં ઉલ્લેખ છે. યોગસાર–ગુરુદાસની આ રચના છે. યોગપ્રદીપ–જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૨૨) પ્રમાણે આ નામની ત્રણ કૃતિ છે. એકના કર્તા દિ. શુભચન્દ્રાચાર્ય છે. એનું અપર નામ જ્ઞાનાર્ણવ છે અને એ વિષે આપણે પૃ. ૧૫૭-૧૫૯માં વિચાર કરી ગયા છે. બીજી કૃતિ દેવાનન્દ ૧૨૭૦ શ્લોક જેવડી રચી છે. એ મારા જોવામાં આવી નથી એટલે એને અંગે હું વિશેષ કહી શકતો નથી. ત્રીજી કૃતિના કર્તાનું નામ જાણવામાં નથી. એ સંસ્કૃત કૃતિમાં ૧૪૩ પદ્યો છે. એના કર્તાએ જ પૃ. ૧૬૧માં નિર્દેશાવેલો યોગસાર રચ્યાની કલ્પના કરાય છે. આ અજ્ઞાતકર્તક કૃતિમાં સંસારી આત્માનો પરમ ઉત્કર્ષ કયારે થાય-એ પરમ પદ શી રીતે પ્રાપ્ત કરે તે સંક્ષેપમાં પરંતુ સચોટપણે દર્શાવ્યું છે. એ માટે સાચા યોગી બનવાની આવશ્યક્તા છે એમ આ કૃતિમાં નિર્દેશાયું છે. પ્રસંગોપાત્ત આમાં ઉન્મનીભાવ, સામાયિક, રૂપાતીત, શુકલ અને નિરાકાર એમ ધ્યાનના ત્રણ પ્રકારો અને અનાહત નાદનો વિચાર કરાયો છે. આ કૃતિ ઉપર હૈમ યોગશાસ્ત્ર અને જ્ઞાનાર્ણવનો પ્રભાવ પડ્યાનું મનાય છે. આ કૃતિનો નેમિદાસે રચેલી પંચપરમેષ્ઠીમંત્રરાજધ્યાનમાલામાં હૈમ યોગશાસ્ત્ર અને પાતંજલ યોગદર્શન સાથે ઉલ્લેખ છે. બાલાવબોધ-આ કોઇકે જૂની ગુજરાતીમાં રચ્યો છે. એ હિસાબે એ આ ભાષાના અભ્યાસ માટેનું એક અગત્યનું સાધન ગણાય. અનુવાદ–આ આધુનિક ગુજરાતીમાં છે. એ અનુવાદ કોણે કર્યો છે તે દર્શાવાયું નથી. યોગકલ્પદ્રુમ- કોઈકે સંસ્કૃતમાં ૪૧૨ શ્લોક જેવડી આ કૃતિ રચી છે. એમાંથી એક અવતરણ પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૧૮૬)માં અપાયું છે. યોગતરંગિણીટીકા આ જિનદત્તસૂરિની રચના છે. યોગદીપિકા–આ દિ આશાધરે રચી છે. યોગભક્તિ-આની એક હાથપોથી “ભાં. પ્રા. સં.મં.”માં છે. યોગભેદકાત્રિશિકા અને યોગલક્ષણાવિંશિકા-યોગભેદઢાત્રિશિકા એ પરમાનન્દની કૃતિ છે. પરમાનન્દના નામ પર યોગલક્ષણાવિંશિકા છે તે આ જ છે? યોગમાર્ગ–આના રચનાર સોમદેવ છે ૧. શ્રીજૈન સંઘ યેવલા”થી ઇ.સ.૧૯૩૮માં આ પુસ્તક છપાવાયું છે. ૨. આ કૃતિનું પં. હીરાલાલ હંસરાજે ઇ. સ. ૧૯૧૧માં અને જીતમુનિજીએ વીરસંવત્ ૨૪૪૮માં સંપાદન કર્યું હતું. ત્યાર બાદ આ કૃતિ “જૈ. સા. વિ. મંડલ” તરફથી બાલાવબોધ તથા અનુવાદ સહિત ઇ.સ. ૧૯૬૦માં પ્રકાશિત કરાઇ છે. અંતમાં શબ્દસૂચિ છે. એના સંપાદનાર્થે જે ચાર હાથપોથીઓનો ઉપયોગ કરાયો છે એ પૈકી એકમાં યોગસાર પછી આ યોગપ્રદીપ સ્થાન અપાયું છે. ૩-૪. આ બંને પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. P ૧૬૪ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦ : યોગ : પ્રિ. આ. ૧૬૨-૧૬૬] યોગમાહાભ્યાત્રિશિકા–આ નામ વિચારતાં એમ લાગે છે કે એમાં ૩૨ પદ્યોમાં યોગનો મહિમા વર્ણવાયો હશે. યોગરત્નસમુચ્ચય–આ ૪૫૦ શ્લોક જેવડી કૃતિનો વિષય જાણવો બાકી રહે છે. યોગરત્નાકર–આ કૃતિ જયકીર્તિએ રચી છે. યોગરત્નાવલી-આને અંગે તપાસ કરવી બાકી છે. યોગવિવરણ–આ યાદવસૂરિની રચના છે. યોગવિવેકદ્રાવિંશિકા-આ ૩૨ પદ્યની કૃતિ હશે. યોગસંકથા-આ વિષે માહિતી મેળવવી બાકી રહે છે. યોગસંગ્રહ-આ વિષે હું અત્યારે તો વિશેષ કહી શકું તેમ નથી. યોગસંગ્રહસાર–જિનચન્દ્ર આ રચ્યો છે. આ નામની એક અજ્ઞાતકર્તુક કૃતિ પણ છે. યોગાંગ-શાન્તરસની આ કૃતિ છે. યોગાનુશાસન-આ ૧૫૦૦ શ્લોક જેવડી કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૧૧૩)માં છે. યોગામૃત–વરસનદેવે આ રચેલ છે. યોગાવતારાવિંશિકા–આ ૩૨ પદ્યની કૃતિ હશે. યોગીન્દ્રપૂજા–ધર્મભૂષણ ભટ્ટારકે તેમજ અન્ય કોઇએ આ નામની એકેક કૃતિ રચી છે. ૧૬૫ હઠયોગ-યોગવાસિષ્ઠ જેવી વૈદિક કૃતિમાં હઠયોગની વિરુદ્ધ પ્રરૂપણા કરાઇ છે છતાં આ હઠયોગને લક્ષીને અનેક ગ્રંથો વૈદિક હિંદુઓએ રચ્યા છે અને એના માર્ગો પણ યોજ્યા છે. બૌદ્ધોની જેમ જૈનોએ પણ હઠયોગોનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. આ વાતની આવસ્મયની નિષુત્તિ (ગા. ૧૫૨૦), હૈમ યોગશાસ્ત્ર (પ્ર. ૫), તેમજ પાતંજલ યોગદર્શન (૧-૩૪) ઉપરની ન્યાયાચાર્ય યશોવિજયગણિકૃત વ્યાખ્યા (પૃ.૧૧) સાક્ષી પૂરે છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૨૧-૩૨૫)માં “યોગથી શરૂ થતી કૃતિઓની નોંધ છે. તે પૈકી હર્ષકીર્તિકૃત યોગચિત્તામણિ એ તો વૈદ્યકની કૃતિ છે અને એને વૈદ્યસારસંગ્રહ તેમજ વૈદ્યસારોદ્વાર પણ કહે છે. એવી રીતે નયનશેખરે વિ. સં. ૧૭૩૬માં રચેલો યોગરત્નાકર તેમજ વિદગ્ધ વૈદ્યક (વરરુચિ)કૃત યોગશત વૈદ્યકને લગતી કૃતિ છે. નાગાર્જુને રચેલી યોગરત્નમાલા માટે પણ એમજ સમજી લેવું. ડિ. P ૧૬૬ અર્હદાસનું “જૈનયોગકા આલોચનાત્મક અધ્યયન” વારાણસી પાર્શ્વનાથવિદ્યાપીઠથી પ્રસિદ્ધ થયું છે.] ૧. અર્થાત્ ઉચ્છવાસને એ ન રોકે. ૨. જુઓ. જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૧૨૦ ૨૩૦ અને ૩૧૦). ૩. એજન, પૃ.૨૯૭. ૪. એજન, પૃ. ૨૯૭. ૫. આ નામની બીજી બે કૃતિઓનો વિષય જાણવો બાકી રહે છે. ૬. આની વૃત્તિની નોંધ જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૨૨૯ અને ૨૯૭)માં મેં લીધી છે. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ co જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૦ - ૧૬૬ યોગમુહૂર્ત એ જ્યોતિષની કૃતિ હોય એમ લાગે છે. યોગપ્રાયશ્ચિત્તવિધિ (જોગમાયચ્છિત્તવિહિ) તેમજ યોગવિધિ નામની વિવિધ કૃતિઓ, યોગાનુષ્ઠાવિધિ તથા યોગોહનવિધિ ક્રિયાકાંડની કૃતિઓ છે. યોગસારપ્રાભૃત– કર્તા અમિતગતિ. પ્ર. “ભારતીય જ્ઞાનપીઠ” ઇ.સ. ૧૯૬૮. યોગસાર– યોગીન્દુદેવ. પ્ર. “પરમશ્રુત પ્ર.મં.” ઇ. સ. ૧૯૩૭ જૈનયોગ કે સાતગ્રન્થ પ્ર. જૈન વિશ્વભારતી લાડનૂ. ‘હારિભદ્રીય યોગભારતી' (યોગશતક, યોગદષ્ટિ સ. યોગબિંદુ, યોગવિંશીકા ચારેય સટીક) પ્ર. પ્ર. “દીવ્યદર્શન ટ્રસ્ટ” યોગમાર્ગ- સોમદેવ. યોગામૃત-વીરસેન. Haribhadra's yoga works and pshehosyn thysis. Shantilal K. Desai. p. L. D. Insti. ઇ. સ. ૧૯૮૩. ‘આ. હરિભદ્ર અને તેમનો યોગદષ્ટિસમુચ્ચયગ્રંથ' ડો. નગીન જી. શાહ અનુસંધાન નં. ૧૮. પાતંજલયોગ એવું જૈનયોગકા તુલનાત્મક અધ્યયન ડો. અરૂણા આનંદ, પ્રકા. “મોતીલાલ બનારસીદાસ” દીલ્હી. Jain Yoya Williams R. પ્રકા. મોતીલાલ બનારસીદાસ, દીલ્હી, ઇ. સ. ૧૯૮૩] દ્વાદશવ્રતકથાસંગ્રહ- અજિતપ્રભસૂરિ, સંપા જિનેન્દ્રસૂરિ, પ્ર. હર્ષપુષ્યામૃત, સં. ૨૦૪૭ દ્વિવર્ણરત્નમાલિકા- આ. પુણ્યસાગરસૂરિ મ. મુનિયશોવિજય. પ્ર. જિનશાસનઆ. ટ્રસ્ટ ૨૦૪૭ ધર્મપરીક્ષા- પાર્થકીર્તિ સં. હીરાલાલ જૈન, પ્ર. જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સોલાપુર. ધર્મપરીક્ષા પ્રકરણ- . જિનમંડન પ્ર. પદ્મવિજય, ગ્રં. અમદાવાદ સં. ૨૦૪૮ સંશો. ચતુરવિજય) श्रीप्रतिमालेखसंग्रह, संपा०दौलतसिंह लोढ़ा, प्रका०यतीन्द्र साहित्य सदन. धार्माणया 1955 ई०. शत्रुजयोद्धारप्रबन्ध, रचनाकार-विवेकधीर र्माण,संपा०-मुनि जिनविजय, प्रका०-जैन आत्मानन्द સમા, માવનાર વિસં1973. પ્રતિષ્ઠાને વસંપ્રદ સં. મ. વિનયસાર, સુમતિન ફોટા, રૂં. સ. 1963. बीकानेरजैनलेखसंग्रह, सम्पा-अमरचंद नाहटा एवं श्री भंवरलाल नाहटा, नाहटा ब्रदर्स 4 जगमोहन મ7િ નેન, તwતા 1966 રૂં| શ્રી પ્રતિમાલેરવBદ, સમ્પ - શ્રીદ્વૌત્રતસિંદ તોરા “રવિન્દ્ર" મેવાડું 1966 રૂંક | राधनपूरप्रतिमालेखसंग्रह, सम्पा० - मुनि विशालविजय, यशोविजय जैन ग्रन्थमाला भावनगर 1960 ई० । શત્રુનરીરાગન, ૫૦-મુનિ વનસાર, પટવન 1983 0 | ૧. આ જ. મ.માં રચાયેલી છે. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ P ૧૬૭ અધ્યાત્મ-રહસ્ય (લ. વિ. સં. ૧૨૮૦)– દિ. આશાધરે પોતાના પિતાની ઇચ્છાને માન આપી આ યોગનો ગ્રંથ રચ્યો હતો પણ હજી સુધી તો એ અપ્રાપ્ય છે. આ પ્રકાશિત છે જુઓ પૃ. 38.] અધ્યાત્મકલ્પદ્રુમ (લ. વિ. સં. ૧૪૭)- આના કર્તા ‘સહસ્રાવધાની’ મુનિસુન્દરસૂરિ છે. એમણે ‘શાંત' રસની ભાવનાથી રંગાયેલી અને ભવ્ય-મુમુક્ષુ જનોને રંગતી આ કૃતિ પદ્યમાં રચી છે. આ એકંદર સોળ અધિકારોમાં વિભક્ત છે. (૧) સમતા, (૨) સ્ત્રી મમત્વમોચન, (૩) અપત્યમમ., (૪) ધનમમ., (૫) દહેમમ. (૬) વિષયક માદયાગ, (૭) કષાય-ત્યાગ, (૮) શાસ્ત્રાભ્યાસ, (૯) મનોનિગ્રહ, (૧૦) વૈરાગ્યોપદેશ, R ૧૬૮ (૧૧) ધર્મશુદ્ધિ, (૧૨) ગુરુશુદ્ધિ, (૧૩) યતિશિક્ષા, (૧૪) મિથ્યાત્વાદિનિરોધ, (૧૫) શુભ વૃત્તિ અને (૧૬) સામ્ય-સવસ્વ. આમ આ અધિકારોનાં ગુણનિષ્પન્ન અને વિષયદ્યોતક નામો છે. પર્વાપર્ય- આ ગ્રંથમાંથી એના પ્રણેતા ‘સહસાવધાની' મુનિસુન્દરસૂરિએ ઉપદેશરનાકરના સ્વપજ્ઞ વિવરણમાં અવતરણો આપ્યાં છે એટલે આ ગ્રંથ એ પૂર્વે રચાયો છે. રત્નચન્દ્રમણિના કથન મુજબ આ જ કર્તાની ગુર્વાવલી પછી આ ગ્રંથ રચાયો છે. અધ્યાત્મકલ્પદ્રુમના ૧૮૧મા પદ્યમાં “અજાગલકર્તરી' ન્યાયનો ઉલ્લેખ છે. આ ગ્રંથ ઉપર સંસ્કૃતમાં ત્રણ ટીકા છે :(૧) ધનવિજયગણિકૃત અધિરોહિણી (૨) રત્નચન્દ્રમણિએ અહીં (સુરતમાં) વિ. સં. ૧૬૭૪માં રચેલી અધ્યાત્મકલ્પલતા" ૧, આ મૂળ કૃતિ “ચારિત્રસંગ્રહ’’માં ઇ.સ. ૧૮૮૪માં છપાઇ છે. “નિર્ણયસાગર મુદ્રણાલય'ના માલિક તરફથી મૂળ ધનવિજયગણિત ટીકાના આધારે તૈયાર કરેલાં ટિપ્પણો તેમ જ જૈન પારિભાષિક શબ્દોની સમજૂતી આપનારાં પરિશિષ્ટો સહિત ઇ.સ. ૧૯૦૬માં છપાયું છે. મનસુખભાઈ ભગુભાઈ અને જમનાભાઈ ભગુભાઇએ આ મૂળ ધનવિજયગણિકૃતઃ ટીકા સહિત વિ. સં. ૧૯૭૧માં પ્રસિદ્ધ કર્યું છે. આ મૂળ ટીકા તેમ જ રત્નચન્દ્રગણિકૃત અધ્યાત્મકલ્પલતા નામની ટીકા, રંગવિલાસકૃત અધ્યાત્મરાસ (અ.ક.નો ચોપાઇમાં અનુવાદ) તેમ જ સ્વ. મો. દ. દેશાઇના વિસ્તૃત ઉપોદ્ધાત સાથે “દે. લા. જૈ. પુ. સંસ્થા” તરફથી ઇ.સ. ૧૯૪૦માં છપાવાયું છે. “જૈ. ધ. પ્ર. સ.” તરફથી સ્વ. મોતીચંદ ગિ. કાપડીઆએ કરેલા અ. ક.ના ગુજરાતી અનુવાદ અને ભાવાર્થ તેમ જ રંગવિલાસકૃત અધ્યાત્મરાસ સહિત મૂળની બીજી આવૃતિ ઇ.સ. ૧૯૧૧માં છપાઇ છે. પ્રકરણરત્નાકરમાં મૂળ કૃતિ હંસરત્નના બાલાવબોધપૂર્વક છપાઇ છે. “જૈનશાસ્ત્રકથાસંગ્રહ”ની બીજી આવૃત્તિમાં મૂળ ઇ.સ. ૧૮૮૪માં છપાયું છે. ૨. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. ૩. આમાં ગુર્નાવલી તે જ ત્રિદશતરંગિણી એમ કહ્યું છે તે સાચું નથી. ૪. એ શાન્તિચન્દ્રમણિના શિષ્ય થાય છે. એમણે અધ્યાત્મકલ્પલતાની પ્રશસ્તિમાં પોતે વિ. સં. ૧૬૭૭માં રચેલી મુમતાહિવિષજાંગુલીમંત્ર નામની કૃતિનો ઉલ્લેખ કર્યો છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૨)માં ઉલ્લેખ છે પણ એની મુદ્રિત પ્રશસ્તિમાં તો આ નામ નથી. આ કૃતિ હાલમાં કોઇ સ્થળેથી પ્રસિદ્ધ થઇ છે અને એના પ્રત્યુત્તરરૂપે મુનિશ્રી હંસસાગરે કુમતાહિવિષજાંગુલીમંત્ર તિમિરતરણિ નામની કૃતિ રચી છે અને એ કૃતિ શ્રી. મોતીચંદ દીપચંદ તરફથી ઠળિયાથી પત્રાકારે વિ.સં. ૨૦૦૯માં પ્રસિદ્ધ થઇ છે. ‘તપા' અને “ખરતર' ગચ્છ વચ્ચે લગભગ ૩૫૦ વર્ષ ઉપર જે કેટલીક ચર્ચાઓ ચાલતી હતી તેને ઉદેશીને આ બે કૃતિઓ રચાઇ છે. ૫. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ P ૧૬૯ P ૧૭૦ (૩) ઉપાધ્યાય વિદ્યાસાગરકૃત ટીકા. “લીંબડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચીપત્ર” (પૃ. ૪)માં અધ્યાત્મકલ્પદ્રુમ ઉપર એક ટિપ્પણ હોવાનો ઉલ્લેખ છે પણ આ કઈ ભાષામાં છે તે જાણવું બાકી રહે છે. બાલાવબોધ– રત્નચન્દ્રમણિકૃત અધ્યાત્મકલ્પલતાના આધારે હંસરત્ન આ ગુજરાતીમાં બાલાવબોધ રચ્યો છે. જીવવિજયે પણ વિ.સં. ૧૭૯૦માં ગુજરાતીમાં બાલાવબોધ રચ્યો છે. અધ્યાત્મકમલમાર્તડ- ચાર વિભાગોમાં વિભક્ત અને લગભગ બસો શ્લોક જેવડી આ કૃતિ દિ. રાજમલ્લ કવિએ રચી છે. “અધ્યાત્મરંગિણી– આના કર્તા દિ. સોમદેવ છે. વિવરણો– દિ. સર્વનન્દિના શિષ્ય ધર્મસૂરિએ આના ઉપર એક ટીકા ગુજરાતીમાં વપલ્લીમાં રચી છે. શુભચન્દ્ર પણ એક ટીકા રચી છે. કોઈકે ટિપ્પણ રચ્યું છે. [ગણધરકીર્તિ ટીકા અને પનાલાલના હિન્દી સાથે છપાયું છે.] અધ્યાત્મપદ્ધતિ ક્વિા યોગસંગ્રહસારપ્રક્રિયા- આના કર્તા નદિગુરુ છે. પત્તન સૂચી (પૃ. પ૬)માં આમાંથી અવતરણો અપાયાં છે. અધ્યાત્માષ્ટક–આ દિ. વાદિરાજની કૃતિ છે. એ અધ્યાત્મતરંગિણીની સાથે સાથે પ્રસિદ્ધ કરાઈ છે. ન્યાયાચાર્યની અધ્યાત્મવિષયક કૃતિઓ ન્યાયાચાર્ય. યશોવિજયગણિએ અધ્યાત્મને અંગે “અધ્યાત્મ' શબ્દથી શરૂ થતી વિવિધ કૃતિઓ રચી છે. જેમકે અધ્યાત્મબિન્દુ, અધ્યાત્મમત પરીક્ષા, અધ્યાત્મસાર, અધ્યાત્મોપદેશ અને અધ્યાત્મોપનિષદ્ આ પૈકી અધ્યાત્મ-બિન્દુ અને અધ્યાત્મોપદેશ એ બે કૃતિઓ હજી સુધી તો મળી આવી નથી. અધ્યાત્મમતપરીક્ષા એ તો પાઇયમાં છે. આથી આ ત્રણનો તો અહીં વિચાર કરવાનો ૧. આ ટીકા કોઈ સ્થળેથી છપાઇ હોય એમ જાણવામાં નથી. ૨. આ પ્રકરણરત્નાકરમાં પ્રકાશિત છે. ૩. જુઓ D G C M (Vol. XVIII, PtT, PP 151-154.) આની એક હાથપોથી વિ.સં. ૧૭૭૦માં લખાયેલી મળે છે. ૪. આ કૃતિ “મા. દિ. ગ્રં.”ના ગ્રંથાંક ૩૫માં પૃ. ૨૪૧-૩૬૨માં વિ.સં. ૧૯૯૩માં છપાયેલી છે. [“વીરસેવામંદિર” સરસાનાથી ૧૯૪૪માં પ્રસિદ્ધ.] ૫. આ કૃતિ “મા. દિ. ગ્રં.”માં ગ્રંથાંક ૧૩ તરીકે વિ.સં. ૧૯૭૫માં પ્રસિદ્ધ થયેલી છે. ૬. ન્યાયાચાર્ય જે અજઝપ્પમયપરિકખા રચી છે તેનું સંસ્કૃત નામ અધ્યાત્મમત પરીક્ષા છે. એ દ્વારા એમણે દિગંબરોનાં મંતવ્યોનું નિરસન કર્યું છે. આ કૃતિ ઉપર એમણે જાતે પોતે સંસ્કૃતમાં વિવરણ રચ્યું છે. મૂળ કૃતિ આ વિવરણ સહિત “દે. લા. જૈ. પુ. સંસ્થા તરફથી ઈ.સ. ૧૯૧૧માં પ્રકાશિત થયેલી છે. એમાં જ. મ. માં રચાયેલાં પદ્યોની જે છાયા છે તે કર્તાની પોતાની હશે. વિશેષમાં અંતમાં મૂળ કૃતિ અપાઈ છે. [આ કૃતિ આ. અભયશેખરસૂરિના વિવેચન સાથે દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા અને ૫ પ્રવીણભાઈ મુતાના વિવેચન સાથે ગીતાર્થ ગંગા અમદાવાદથી પ્રગટ થઈ છે.] આધ્યાત્મિક-મત-ખંડન અને આધ્યાત્મિક-મત-દલન તરીકે ઓળખાવાતી કૃતિ આ જાતની છે. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ : પ્રિ. આ. ૧૬૯-૧૭૨] રહેતો નથી." બાકી રહેલી બે કૃતિઓ નામે અધ્યાત્મસાર અને અધ્યાત્મોપનિષદ્ વિષે હવે હું થોડુંક ? ૧૭૧ કહીશ. અધ્યાત્મસાર-પ્રકરણ (ઉ. વિ. સં. ૧૭૪૩)–અધ્યાત્મસાર તરીકે ઓળખાવાતું આ પ્રકરણ ૯૪૯ પદ્યમાં રચાયેલું છે. તે ૭ પ્રબંધોમાં વિભક્ત છે. એમાં ૪, ૩, ૪, ૩, ૩, ૨ ને ૨ એમ અનુક્રમે એકવીસ અધિકારો છે. આનો વિષય નીચે મુજબ છે. : અધ્યાત્મશાસ્ત્રનું માહાત્મ (શ્લો. ૨૪), અધ્યાત્મનું સ્વરૂપ (૨૯), દંભનો ત્યાગ (૨૨), ૨ ૧૭૨ “ભવના સ્વરૂપનો વિચાર (૨૭), વૈરાગ્યનો સંભવ (૩૬), વૈરાગ્યના ભેદ (૪૪), વૈરાગ્યનો વિષય (૨૬), મમતાનો ત્યાગ (૨૭), સમતા (૨૯), સદનુષ્ઠાન (૩૯), મનની શુદ્ધિ (૨૨), સમ્યકત્વ (૫૮), મિથ્યાત્વનો ત્યાગ (૮૯), અસહ્વાહનો (કદાગ્રહનો) ત્યાગ (૨૨), યોગ (૮૩), ધ્યાન (૮૬), સ્તુતિ (૧૪), આત્માનો નિશ્ચય (૧૯૫), જિનમતની સ્તુતિ (૧૫), અનુભવ (૪૫) અને સર્જનની સ્તુતિ (૧૬). ૧. સમાધિ-શતક અને સમતા-શતક એ બે કૃતિઓ અધ્યાત્મને લગતી છે ખરી પણ એ ગુજરાતીમાં છે એટલે એ પણ અહીં જતી કરાય છે. ૨. “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ.સં. ૧૯૬૫માં “ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજીકૃત ગ્રંથમાલા”માં આ કૃતિ પ્રસિદ્ધ થયેલી છે. એ પૂર્વે ભીમસી માણેક તરફથી ઈ.સ. ૧૯૦૩માં પ્રકાશિત થયેલા પ્રકરણરત્નાકર (ભા. ૧, પૃ. ૪૧૫-૫૫૭)માં આ મૂળ કૃતિ વીરવિજયના ટબ્બા સહિત છપાયેલી છે. “અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ'' તરફથી પણ મૂળ આ ટબ્બા સહિત વિ. સં. ૧૯૯૪માં છપાવાયું છે. જૈનશાસ્ત્રકથાસંગ્રહની ઇ.સ. ૧૮૮૪માં બહાર પડેલી બીજી આવૃત્તિમાં મૂળ છે. નરોત્તમ ભાણજીએ ગંભીરવિજયજીએ વિ.સં. ૧૯૫૨માં આ મૂળ ઉપર રચેલી સંસ્કૃત ટીકા સહિત મૂળ પ્રકાશિત કર્યું છે. વળી એમણે .સ. ૧૯૧૬માં આ મૂળ તેમ જ આ ટીકા મૂળના ગુજરાતી અનુવાદ સહિત છપાવેલ છે. આ મૂળ કૃતિની એક હાથપોથી “ભા. પ્રા. સં. માં.”માં છે. આ તેમ જ અન્ય હાથપોથીઓ વિષે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૬૧)માં નોંધ છે. પિં. ચન્દ્રશેખરવિ.ના વિવેચન સાથે “કમલપ્રકાશન” અમદાવાદથી પ્રસિદ્ધ છે. આ. પદ્મચન્દ્રસૂરિના હિંદી અનુવાદ સાથે “નિગ્રંથ પ્ર.” હસ્તિનાપુરથી પ્રસિદ્ધ છે. સટીક અધ્યાત્માસાર પુનર્મુદ્રણ “જિ. આ. ટ્ર.” દ્વારા થયું છે. આ.ભદ્રકરસૂરિરચિત ભુવનતિલકાટીકા સાથે “ભુવનતિ. ગ્રં.” છાણીથી પ્રસિદ્ધ છે. ન્યાયાચાર્ય સ્વહસ્તે લખેલ “અધ્યાત્મસાર'ની ફોટોકોપીઓ શ્રમણસંમેલનની સ્મૃતિ તરીકે આ. શીલચન્દ્રસૂરિ મ.ના પ્રયાસથી પ્રસિદ્ધ છે.] ૩. અધ્યાત્મસાર અંગે કેટલીક બાબતો મેં યશોદોહન ઉપોદ્ઘાતનાં (પૃ. ૩૬, ૩૭, ૩૯, ૫૪, ૫૯ અને ૬૫માં) તેમજ મૂળનાં (પૃ. ૨૩, ૧૨૩, ૧૩૨, ૧૩૩, ૧૫૯, ૨૭૫ અને ૨૮૮)માં આપી છે. ૪. દંભના ત્યાગરૂપ શુદ્ધિ એ અધ્યાત્મની જન્મભૂમિ છે. ૫. સંસારને સમુદ્ર, અગ્નિ, કસાઇખાનું, નિશાચર, અટવી, કારાગૃહ, સ્મશાન, વિષવૃક્ષ, ગ્રીષ્મઋતુ અને મોહરાજાની રણભૂમિ એમ વિવિધ ઉપમાઓ પરિપૂર્ણરૂપે અપાઇ છે. ૬. આનું ત્રીજું પદ્ય “મા નિશા સર્વભૂતાનાંથી શરૂ થતા પદ્યની છાયારૂપ છે. આ અધિકારમાં સમયસારનો સમાવેશ કરાયો છે. ૭. સમ્મઈપયરણનો આના ઉપર પ્રભાવ છે. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ યોગ અને ધ્યાન એ બે અધિકારમાં ભગવદ્ગીતા અને પાતંજલ યોગશાસ્ત્રનો મુખ્યપણે ઉપયોગ કરી અનેક જૈન પ્રક્રિયા-પ્રસિદ્ધ ધ્યાનના વિષયનો આ બે અજૈન ગ્રંથોની સાથે સમન્વય સધાયો છે. અનુભવ-અધિકાર (શ્લો. ૩૧-૩૨)માં એમણે જિનપ્રવચન ઉપરની પોતાની ભક્તિ પ્રદર્શીત કરી | P ૧૭૩ છે. અહીં એમણે આ ભક્તિ ચાર કાર્ય દ્વારા સૂચવી છે : ૯૧) વિધિનું કથન, (૨) વિધિ ઉપરની પ્રીતિ, (૩) વિધિની અભિલાષીને વિધિમાર્ગમાં પ્રવર્તન કરાવવું અને (૪) અવિધિનો નિષેધ. આ ભક્તિ તેમજ એમનો દર્શનપક્ષ એમને અન્ય સંપ્રદાયોના દિંગબરો જેવા સ્વસમયનાં પણ મંતવ્યોનું ખંડન કરવામાં તેમ જ સાંખ્ય, પાતંજલ વગેરે દર્શનોનો સમન્વય સાધવામાં કામે લાગ્યો છે. આ કાર્ય એમણે એક અપૂર્વ તાર્કિકને છાજે તેમ કર્યું છે. અનુભવ-અધિકાર (ગ્લો. ૧૮ અને ૨૬) જોતાં એમણે સાક્ષાત્ અનુભવ થયો હોય એમ જણાય છે. આ અધિકારના શ્લો. ૨૯ દ્વારા એમણે કહ્યું છે કે પૂર્ણ આચાર પાળવામાં અસમર્થ એવા અમે ઇચ્છાયોગનો આશ્રય લઈ મુનિવરોની ભક્તિ વડે તેમના પદવી-માર્ગને અનુસરીએ છીએ. અધ્યાત્મસારની રચના કરવામાં શાસ્ત્ર અને સંપ્રદાય ઉપરાંત પોતાના અનુભવજ્ઞાનનો પણ ઉપયોગ યશોવિજયગણિએ કર્યો છે. ‘અધ્યાત્મસ્વરૂપ' નામના બીજા અધિકાર (શ્લો. ૧૬) માં તાંબુ રસના અનુવેધથી સોનું થાય છે એ વાત અને એના શ્લો. ૨૫માં મંડૂકચૂર્ણની વાત છે. ગ્લો.૩૪માં કહ્યું છે કે મહામણિ ‘ત્રાસ' નામના દોષે કરીને દૂષિત ગણાય છે. દ્વિતીય પ્રબંધ (શ્લો. ૧૨)માં વીતરાગસ્તવનો “સ્તવતરીકે ઉલ્લેખ છે. એનો ૧૩મા શ્લોક આ સ્તવમાંથી અહીં અપાયો છે. શ્લો. ૧૬-૧૯ યોગદૃષ્ટિસમુચ્ચયના શ્લો. ૧૬૩-૧૬૬ છે. ગ્લો. ૩૪માં કોઇ અજૈન દર્શનગત ‘યોગમાયા'નો ઉલ્લેખ છે. પ્ર. ૨, શ્લો. ૪૬માં સંસારમોચકનો, પ્ર. ૩, શ્લો. ૩૪માં “કંઠસ્થP ૧૭૪ સ્વર્ણ ન્યાયનો અને ગ્લો. ૩૭માં વાસીચંદનનો, પ્ર. ૩, શ્લો. ૫૭ (અનુષ્ઠાન-અધિકાર, શ્લો. ૧)માં ‘કતકક્ષોદીનો, પ્ર. ૩, શ્લો. ૭૪માં “ધર્મયૌવનકાલ'નો અને પ્ર. ૩, શ્લો. ૯૪માં યોગવિંશિકાનો ઉલ્લેખ છે. ટીકા- અધ્યાત્મસાર ઉપર ગંભીરવિજયગણિએ વિ.સં. ૧૯૫૨માં સંસ્કૃતમાં ટીકા રચી છે. વીરવિજયનો ટબ્બો- આ ટબ્બામાં કેટલીક સ્કૂલના જણાય છે. અધ્યાત્મોપનિષ (વિ.સં. ૧૭૪૩)- આ પદ્યાત્મક કૃતિ ચાર અધિકારમાં વિભક્ત છે. એમાં ૧. “ધ્યાન' નામના અધિકારમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત ઝાણસયગ (સં. ધ્યાનશતક)નો સમાવેશ કરાયો છે અને આત્માની સિદ્ધિનું નિરૂપણ કરતી વેળા આ ક્ષમાશ્રમણકૃત વિસસા.ગત પ્રથમ ગણધરવાદની યુક્તિઓ અપનાવાઇ છે. ૨. “જૈ. ધ. પ્ર. સ. તરફથી વિ.સં. ૧૯૬૫માં આ ગ્રંથ છપાવાયો છે. વિશેષમાં આ ગ્રંથ “શ્રીશ્રતજ્ઞાન અમીધારા અથવા શ્રીશાન્તસધારસાદિ-ગ્રન્થસન્દ્રોહ”માં પ્ર. ૪૭-૫દમાં ઇ.સ. ૧૯૩૬માં પ્રસિદ્ધ થયો છે. [આ ગ્રંથ મરિ યશોવિજયના વિવેચન સાથે દિવ્યદર્શનદ્વારા, ૫. પ્રવીણભાઇ મુતાના વિવેચન સાથે ગીતાર્થગંગા દ્વારા અને આ. કીર્તિસેનસૂરિના અનુવાદ સાથે હર્ષપુખામૃત.ગ્રં. દ્વારા આ. ભદ્રકરસૂરિકૃત ટીકા સાથે મદ્રાસથી પ્રસિદ્ધ છે.] ૩. આને લગતી કેટલીક માહિતી મેં યશોદોહનના ઉપોદઘાત (પૃ. ૧૦, ૩૬, ૩૯, ૫૪ અને ૬૨)માં તેમ જ મૂળ (પૃ. ૧૨૩, ૧૩૧, ૧૬૨, ૨૭૫ અને ૨૭૮-૨૮૧)માં આપી છે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ : પ્રિ. આ. ૧૭૨-૧૭૬] ૯૫ અનુક્રમે ૭૭, ૬૫, ૪૪ અને ૨૩ પદ્યો છે. પ્રથમ અધિકારના આદ્ય પદ્યમાં આ ગ્રંથના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિએ આ ગ્રંથનું નામ દર્શાવ્યું છે. બીજા અને ત્રીજા પદ્યમાં અધ્યાત્મનો અર્થ શબ્દયોગાર્થમાં નિપુણોની અને રૂટ્યર્થમાં નિપુણોની એમ બે દષ્ટિએ એટલે કે વ્યુત્પત્તિ પ્રમાણે અને રૂઢિ પ્રમાણે દર્શાવ્યો છે. પ્રથમ અર્થ એવંભૂત નયને અનુસરીને અને બીજો અર્થ વ્યવહાર અને ઋજુસૂત્ર એ બે નયોને લક્ષીને ૧૭૫ છે એમ ચોથા પદ્યમાં કહ્યું છે. ચારે અધિકારોનાં સાન્વર્થ નામ છે. જેમકે (૧) શાસ્ત્ર-યોગ-શુદ્ધિ, (૨) જ્ઞાન-યોગ-શુદ્ધિ, (૩) ક્રિયા-યોગ-શુદ્ધિ અને (૪) સામ્ય-યોગ-શુદ્ધિ. આ ચાર અધિકારગત શાસ્ત્ર, જ્ઞાન, ક્રિયા અને સામ્ય એ ચાર યોગોના નિરૂપણ દ્વારા યશોવિજયગણિએ મુખ્યત્વે કરીને યોગવાસિષ્ઠ અને તૈતિરીય ઉપનિષનાં વાક્યોનાં અવતરણ આપી તાત્ત્વિક એકતા દર્શાવી છે. ગ્લો. ૬૫ અને ૭૪માં શબ્દ-જ્ઞાન, ચિન્તા-જ્ઞાન અને ભાવના-જ્ઞાનનું સ્વરૂપ આલખાયું છે. અધ્યાત્મસાર અને અધ્યાત્મીપનિષદ્ એ બે કૃતિ દ્વારા ન્યાયાચાર્યે જૈન ન્યાય-વાડુમયનો ભગવદ્ગીતા, યોગવાસિષ્ઠ ઇત્યાદિ વૈદિક ગ્રંથો સાથે સંબંધ જોડ્યો છે. જેમ અધ્યાત્મસાર અને અધ્યાત્મોપનિષદ્ધ યોગ સંબંધી વિવેચન છે તેમ આ ગ્રંથકારની કાત્રિશિદ્ધાંગિંશિકામાં પણ છે. અધ્યાત્મને અંગે આ ગ્રંથકારનો જ્ઞાનસાર નામનો ગ્રંથ પણ જોવા જેવો છે. સંતુલન– અધ્યાત્મોપનિષદ્રના પ્રથમ અધિકારના શ્લો. ૪૫-૪૭ અને ૫૨ એ વીતરાગસ્તોત્રના અષ્ટમ પ્રકાશનાં ૮, ૧૦, ૯ અને ૧૧ તરીકે જોવાય છે. આ તેમ જ આ પછીના બીજા બે અધિકારના કેટલાક શ્લોકોમાંના ઘણા-ખરા અક્ષરશઃ જ્ઞાનસારના શ્લોક સાથે મળતા આવે છે જ્યારે ચોથા અધિકારના કેટલાક શ્લોકો વૈરાગ્યકલ્પલતાના પ્રથમ સ્તબકના શ્લોકો સાથે સમાનતા ધરાવે છે. દ્વિતીય અધિકારના મે ૧૭૬ શ્લો. ૪૯-૫૬ યોગવાસિષ્ઠનું સ્મરણ કરાવે છે. આ બાબત અહીં હું વિસ્તારથી નોંધીશ : અધ્યાત્મોપનિષદ્ અધિ. ૧, શ્લો. ૮ અનુભવ શ્લો. ૪ અધિ. ૧, શ્લો. ૧૧, ૧૨, ૧૪ શાસ્ત્ર શ્લો. ૬ (પા.), ૩ (પા.), ૪ અધિ. ૧, ગ્લો. ૭૪ જ્ઞાન ગ્લો. ૪ અધિ. ૨ શ્લો. ૧૨ (ઉત્તરાર્ધ) નિઃસ્પૃહ શ્લો. ૮ (ઉત્તરાર્ધ) અધિ. ર ગ્લો. ૧૩-૧૪ મગ્ન શ્લો. ૬ (પા.), ૫ (પા.). ૧. આત્માને ઉદેશીને પાંચ આચારમાં એટલે કે જ્ઞાનાચર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપ-આચાર અને વીર્યાચારમાં વિહરણ તે ‘અધ્યાત્મ’ છે. ૨. બાહ્ય વ્યવહારથી મહત્ત્વ પામેલા ચિત્તને મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાથી વાસિત કરવું તે ‘અધ્યાત્મ' છે અને એ નિર્મળ છે. 3. પાઠાન્તર. જ્ઞાનસાર For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ F અધ્યાત્મોપનિષદ્ જ્ઞાનસાર અધિ. ૨ શ્લો. ૨૧-૨૫ અનુભવ શ્લો. ૩ પા.), ૫, ૬ (પા.), ૭, ૮ અધિ. ૨ શ્લો ૩૦ વિવેક શ્લો. ૪ (પા). અધિ. ૨ શ્લો. ૩૫-૩૯ નિર્લેપ ગ્લો. ૧-૫ અધિ. ૩, શ્લો. ૧૩-૧૮ ક્રિયા શ્લો. ૨-૭ : અધિ. ૪, શ્લો. ૧ રૂ. ૧, શ્લો. ૧૪૩ અધિ. ૪, શ્લો. ૪ રૂ. ૧, શ્લો.ત ૧૪૬ (પા.) અધિ ૪, શ્લો. ૧૭ રૂ. ૧, ગ્લો ૨પ૬ અધિ. ૪, શ્લો. ૧૮ . ૧, શ્લો. ૨૫૭ અધિ. ૪, શ્લો. ૨૧ રૂ. ૧, શ્લો. ૨૫૮ અધિ. ૪, શ્લો. ૨૨ સ્ત. ૧, શ્લો. ૨૫૫ અધિ. ૧, ગ્લો. ૪૫-૪૭ પ્ર. ૮, શ્લો. ૮, ૧૦ અને ૯ અધિ. ૧, ગ્લો. પર પ્ર. ૮, શ્લો. ૧૧ P ૧૭૭ જ્ઞાનસાર કિંવા અષ્ટક-પ્રકરણ યાને અષ્ટકઢાત્રિશત્ (ઉ. વિ. સં. ૧૭૪૩)- આ કૃતિના પ્રણેતા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. એમણે આઠ આઠ પદ્યમાં ૩ર અષ્ટકો રચ્યાં છે. એનાં નામોમાંનો અષ્ટક' શબ્દ બાદ કરતાં એનાં નામો અનુક્રમે નીચે મુજબ છે : (૧) પૂર્ણ, (૨) મગ્ન, (૩) સ્થિરતા, (૪) મોહ, (૫) જ્ઞાન, (૬) શમ, (૭) ઇન્દ્રિય, (૮) P ૧૭૮ ત્યાગ, (૯) ક્રિયા, (૧૦) તૃપ્તિ, (૧૧) નિર્લેપ, (૧૨) નિઃસ્પૃહ, (૧૩) મૌન, (૧૪) વિદ્યા, (૧૫) વિવેક, (૧૬) માધ્યશ્મ, (૧૭) નિર્ભય, (૧૮) અનાત્મપ્રશસા, (૧૯) તત્ત્વદૃષ્ટિ, (૨૦) સર્વસમૃદ્ધિ, ૧. આનું પ્રકાશન ગંભીરવિજયજીકૃત ટીકા સહિત “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૬૯માં થયું છે. મૂળ કૃતિ દેવચન્દ્ર રચેલી જ્ઞાનમંજરી નામની ટીકા સહિત “જે. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭૧માં છપાવાઈ છે. વિશેષમાં મૂળ કૃતિ “મુ. ક. જૈ. મો.”માં વીરસંવત્ ૨૪૪૭માં તેમ જ “શ્રીશ્રુતજ્ઞાનઅમીધારા” (પૃ. ૧૧૦-૧૨૨)માં પ્રકાશિત કરાઈ છે. આિ. રાજશેખરસૂરિના વિવેચન સાથે પ્રસિદ્ધ છે.] મૂળ કૃતિની સ્વોપજ્ઞ બાલવબોધ તેમ જ ગુજરાતી અનુવાદ સહિતની દ્વિતીય આવૃતિ “જૈન પ્રાચ્ય વિદ્યાભવન" તરફથી વિ. સં. ૨૦૦૩માં નિમ્નલિખિત નામથી પ્રસિદ્ધ કરાઈ છે : [સ્વોપજ્ઞ ભાવાર્થના અનુવાદ સહિત]''જ્ઞાનસાર- આ ભદ્રગુપ્તવિજયજીના વિવેચન સહિત વિશ્વકલ્યાણપ્રકાશના મંત્રી તરફથી ત્રણ ભાગમાં વિ.સં. ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૪માં પ્રકાશિત કરાયેલ છે. અત્યારે તો ચતુર્થ ભાગ છપાવવો બાકી છે. [એક ભાગમાં સંપૂર્ણ વિવેચન પ્રગટ થયું છે.] [સમશ્લોકી ગુજ. અનુવાદ મુનિ મુનિચન્દ્ર વિ.નો પ્રસિદ્ધ છે.] ૨. દિ. પસિંહ મુનિએ ૬૨ ગાથામાં વિ.સં. ૧૦૮૬માં નાણસાર (સં. જ્ઞાનસાર) રચ્યો છે. એ સંસ્કૃત છાયા સહિત “મા. દિ. ગ્રં.”માં વિ. સં. ૧૯૭૫માં છપાયો છે. “ખરતરમ્ ગચ્છના ધર્મચન્દ્રમણિના શિષ્ય મતિનદનગણિએ જ્ઞાનસાર રચ્યો છે. ૩. આનો પરિચય મેં યશોદોહનના ઉપોદ્દાત (પૃ. ૧૦, ૧૨, ૧૪, ૩૯, ૫૪ અને ૫૯)માં તેમ જ મૂળ (પૃ. ૧૯, ૬૫, ૧૯૯, ૨૪૮, ૨૬ ૨, ૨૭૫, ૨૮૦-૨૮૨, ૨૮૫ અને ૨૮૯)માં આપ્યો છે. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ : [પ્ર. આ. ૧૭૬-૧૭૯] જ્ઞાનસાર - ૧૭૯ (૨૧) કર્મવિપાકચિન્તન, (૨૨) ભવોગ, (૨૩) લોકસંજ્ઞા, (૨૪) શાસ્ત્ર, (૨૫) પરિગ્રહ, (૨૬) અનુભવ, (૨૭) યોગ, (૨૮) નિયાગ, (૨૯) ભાવપૂજા, (૩૦) ધ્યાન, (૩૧) તપસ્ અને (૩૨) સર્વનયાશ્રયણ. આ ૩૨ અષ્ટકમાં આઠ આઠ પદ્યો બાદ ઉપસંહારરૂપે ૧૭ શ્લોકો છે. તેમાંના શરૂઆતનાં ચાર શ્લોકો ઉપર્યુક્ત ૩૨ અષ્ટકોનાં નામ પૂરાં પાડે છે. ગ્લો. ૫-૮માં “જ્ઞાનસાર' એવું નામ નજરે પડે છે. શ્લો. ૧૩માં દીપોત્સવના પર્વમાં અર્થાત્ દિવાળીને દિવસે સિદ્ધપુરમાં આ જ્ઞાનસાર પૂર્ણ કર્યાનો ઉલ્લેખ છે પરંતુ રચનાવર્ષનો ઉલ્લેખ નથી. અંતિમ શ્લોક ગ્રંથકારના પરિચયરૂપ છે. સંતુલન- ત્યાગાષ્ટક અને પરિગ્રહાષ્ટક એ પવયણસારમાંના ‘ચારિત્ર' અધિકારનું, વિવેકાષ્ટક સમયસારનું, વિદ્યાષ્ટક એ પાતંજલ યોગદર્શનગત “અવિદ્યા” અધિકારનું તેમ જ યોગાષ્ટક હારિભદ્રીય જોગવીસિયાનું અને તપોષ્ટક હારિભદ્રીય તપોષ્ટકનું તથા શાસ્ત્રાષ્ટક યોગબિન્દુ (શ્લો. ૨૨૧-૨૩૦)ગત શાસ્ત્રના મહિમાનું સ્મરણ કરાવે છે. જ્ઞાનસારમાંના કેટલાંક પદ્યો અધ્યાત્મોપનિષદ્રના પ્રથમ ત્રણ અધિકારમાં મોટે ભાગે અક્ષરશઃ અને કોઈ કોઈ વાર કંઈક પાઠભેદ-પૂર્વક નજરે પડે છે. આ વાત હું કોષ્ટક દ્વારા વિસ્તારથી રજૂ કરું છું અધ્યાત્મોપનિષદ્ મગ્ન ગ્લો. ૫-૬ અધિ. ૨, શ્લો. ૧૪ અને ૧૩ જ્ઞાન ગ્લો. ૪ અધિ. ૧, શ્લો. ૭૪ ક્રિયા શ્લો. ૨-૭ અધિ. ૩, શ્લો. ૧૩-૧૮ નિર્લેપ શ્લો. ૧-૫ અધિ. ૨, શ્લો. ૧૨ (ઉત્તરાર્ધ) નિઃસ્પૃહ શ્લો. (ઉત્તરાર્ધ) વિવેક શ્લો. ૪ અધિ. ૨, શ્લો. ૩૦ (પા.) શાસ્ત્ર શ્લો. ૩, ૪, ૬ અધિ. ૧, શ્લો. ૧૨, ૧૪, ૧૧ અનુભવ શ્લો. ૩. અધિ. ૨, શ્લો. ૨૧ (પા.) અનુભવ શ્લો. ૪ અધિ. ૧, ગ્લો. ૮ અનુભવ શ્લો. ૫-૮ અધિ. ૨, શ્લો. ૨૨, ૨૩ (પા.) ૨૪, ૨૫. સુગમતા- જ્ઞાનસાર એ અધ્યાત્મસાર અને અધ્યાત્મોપનિષદ્ કરતાં સુગમ છે. જ્ઞાનસાર એ નિશ્ચય-નયને પ્રાધાન્ય આપીને રચાયેલી કૃતિ છે. એ મુમુક્ષુ જનોને ચિન્તન માટે ખાસ ઉપયોગી છે અને જ્ઞાનની અભિરુચિ કેળવવામાં સહાયક છે. સ્વપજ્ઞ બાલાવબોધ– જ્ઞાનસાર ઉપરનો ન્યાયાચાર્યે રચેલો આ બાલાવબોધ ગુજરાતીમાં છે. સ્વોપજ્ઞ ટીકા– જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૪૯)માં ન્યાયાચાર્યે જાતે દીપિકા નામની ૩૮૦૦ શ્લોક જેવડી સ્વોપજ્ઞ ટીકા રચ્યાનો ઉલ્લેખ છે. આ ઉપર્યુક્ત ગુજરાતી બાલાવબોધ તો નથી એવી શંકા રહે છે. ૧. આ “જૈન પ્રાચ્યભવનથી” છપાયેલો છે. જુઓ પૃ. ૧૭૭, ટિ. ૧. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ P ૧૮૦ P ૧૮૧ "જ્ઞાનમંજરી – “ખરતર ગચ્છના દીપચન્દ્રના શિષ્ય દેવચ જ્ઞાનસાર ઉપર જ્ઞાનમંજરી નામની ટીકા સંસ્કૃતમાં વિ. સં. ૧૭૯૬માં રચી છે. ટીકા- આ સંસ્કૃત ટીકાના કર્તા વૃદ્ધિવિજયગણિના શિષ્ય ગંભીરવિજયગણિ છે. એમણે આ ટીકા વિ. સં. ૧૯૫૪માં રચી છે. આ પ્રમાણેની સંસ્કૃત ટીકાઓ ઉપરાંત એક અજ્ઞાતકર્તૃક સંસ્કૃત ટીકા પણ છે. ગુજરાતી વિવેચન- જ્ઞાનસાર ઉપર વિવેચન છે. અધ્યાત્મકમલમાર્તણ્ડ (વિક્રમની ૧૭મી સદી)- આ દિ. રાજમલે રચેલી કૃતિ છે. એમણે આ ઉપરાંત નીચે મુજબના ત્રણ ગ્રન્થો રચ્યાં છે : (૧) જંબૂસ્વામિચરિત– વિ. સં. ૧૬૩૨માં ૧૩ પર્વણમાં રચાયેલું છે. (૨) લાટીસંહિતા- આ વિ.સં. ૧૬૪૧ની રચના છે. (૩) પંચાધ્યાયી– એના પ્રણેતાએ આને “ગ્રન્થરાજ કહેલ છે. એમાં બે જ પ્રકરણ છે : (૧) ૭૭૦ શ્લોકવાળું દ્રવ્ય-સામાન્ય-નિરૂપણ અને (૨) દ્રવ્ય-વિશેષ-નિરૂપણ. દ્વિતીય પ્રકરણ અપૂર્ણ છે. પ્રસ્તુત કૃતિ ચાર પરિચ્છેદોમાં વિભક્ત છે. એની પદ્યસંખ્યા અનુક્રમે ૧૪, ૨૫, ૪૨ અને ૨૦ છે. આમ એકંદર ૧૦૧ પદ્યો છે જ્યારે એનું પરિમાણ લગભગ ૨૦૦ શ્લોક જેવડું છે. વિષય- પ્રથમ પરિચ્છેદમાં મોક્ષ અને મોક્ષના માર્ગ વિષે, દ્વિતીયમાં દ્રવ્ય-સામાન્ય લક્ષણ વિષે, તૃતીયમાં દ્રવ્ય-વિશેષ વિષે અને ચતુર્થમાં જીવાદિ સાત તત્ત્વો અને નવ પદાર્થો વિષે નિરૂપણ છે. માતૃકાપ્રાસાદ (વિ. સં. ૧૭૪૭)- આ ગ્રંથ વાચક મેઘવિજયે વિ.સં. ૧૭૪૭માં રચેલો છે. એ તેમ જ અહગીતા અને બ્રહ્મબોધ એ કેટલાકને મતે અધ્યાત્મવિષયક કૃતિઓ છે. માતૃકાપ્રસાદમાં ૐ નમ: સિદ્ધ” વર્ણામ્નાય પર વિવરણ છે. “અહગીતામાં ૩૬ અધ્યાય છે. ૧. આ જૈ. આ. સ. થી પ્રકાશિત છે. [આનું સંશોધન સા. દિવ્યગુણાથીશ્રી કરે છે.] ૨. આ ટીકાનો પં. ભગવાનદાસ હરખચંદે અનુવાદ કર્યો છે. ૩. આ જૈ. ધ. પ્ર. તરફથી પ્રકાશિત છે. ૪. “રા.શૈ. શા.માં વિવેચન છપાવાયું છે. ૫. આ કૃતિ “મા. દિ. ગ્રં.”માં વિ.સં. ૧૯૯૩માં નિમ્નલિખિત નામથી પ્રકાશિત પુસ્તકના અંતમાં પૃ. ૨૪૧૨૬૩માં અપાઇ છે :- “ગઝૂસ્વામિત્વરિતમ, અધ્યાત્મમનમાર્ત શ” [“વીરસેવામંદિરથી પણ પ્રસિદ્ધ છે.”] પ્રસ્તુત કૃતિનાં અંતમાં એક હાથપોથીમાં જે પાંચ પાઠય પદ્યો અને ચાર સંસ્કૃત પદ્યો અધિક છે તે પણ અહીં અપાયાં છે. ૬, આ કૃતિને લગતી કેટલીક વિગતો માટે જુઓ પૃ. 92. ૭. આ કૃતિ “મહાવીર-ગ્રંથ-માળા”માં વિ.સં. ૧૯૯૩માં પ્રકાશિત કરાઇ છે. ૮. આને તત્ત્વગીતા પણ કહે છે. ૯. સ્વ. બુદ્ધિસાગરસૂરિજીએ પ્રેમગીતા રચી છે. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ : પ્રિ. આ. ૧૮૦-૧૮૩] અધ્યાત્મબિન્દુ (પ્રથમ હાંત્રિશિકા) (ઉ. વિ. સં. ૧૭૭૦)- આના કર્તા હર્ષવર્ધન છે. એમના સ્વપજ્ઞ વિવરણથી વિભૂષિત આ કૃતિની ચાર હાથપોથીઓ “ભાં. પ્રા. સં. મં."માં છે. પ્રારંભમાં ૧૮૨ ઋષભદેવની સ્તુતિ છે. મૂળ કૃતિ ૩૨ પદ્યમાં છે અને એને “પ્રથમ ધાત્રિશિકા” કહી છે. આ હિસાબે અન્ય દ્વાáિશિકાઓ-કદાચ એકત્રીસ દ્વાáિશિકાઓ એમ એકંદર બત્રીસ દ્વાંત્રિશિકાઓ રચાઇ હશે અથવા તો તેમ કરવાનો મનોરથ સેવાયો હશે. આની એક હાથપોથીમાં કર્તાનું નામ હર્ષવર્ધન ઉપરાંત ઉપાધ્યાય હંસરાજ પણ અપાયું છે તો શું આ નામાંતર છે ? [આ કૃતિ અને પ્રથમ .ની સ્વોપજ્ઞટીકા સાથે લા.દ.વિદ્યામંદિર દ્વારા પ્રસિદ્ધ છે. પ્રથમ કા. સ્વોપજ્ઞટીકા સાથે અને ૨-૩-૪ દ્વા. ઉપર આ. મિત્રાનન્દસૂરિકૃત ટીકા સાથે પદ્મવિજય ગ્રં.માં પ્રકાશિત છે.] સ્વપજ્ઞ વિવરણ- આનો પ્રારંભ એક પદ્યથી કરાયો છે. અદ્યાત્મકભેદ- આની એક હાથપોથી “ભાં. પ્રા. સં. મંમાં” છે. અધ્યાત્મકલિકા- આની એક હાથપોથી જેસલમેરમાં છે. અધ્યાત્મપરીક્ષા- આ કોઈ અજ્ઞાતકર્તુક કૃતિ છે. અધ્યાત્મપ્રદીપ- આની એક હાથપોથી આગ્રામાં છે. અધ્યાત્મપ્રબોધ– આની એક હાથપોથી આગ્રામાં છે. અધ્યાત્મલિંગ- આની એક હાથપોથી મળે છે. અધ્યાત્મસારોદ્ધાર- આની એક હાથપોથી સુરતમાં છે. ‘અધ્યાત્મતત્ત્વાલોક- આ પ્રસાદાત્મક કૃતિ આઠ પ્રકરણોમાં અનુક્રમે ૧૧૭, ૪૭, ૧૩૧, ૭૮, ૨ ૧૮૩ ૩૯, ૩૭, ૧૯ અને ૧૫ પદ્યમાં એકંદર ૪૮૩ પદ્યોમાં રચાઈ છે. પ્રકીર્ણક ઉપદેશ, પૂર્વસેવા, યોગનાં અંગો અને દૃષ્ટિઓ, કષાય ઉપર જય, ધ્યાનની સામગ્રી, ધ્યાનસિદ્ધિ, યોગની શ્રેણી અને અંતિમ શિક્ષા એ વિષયોને લગતું એકેક પ્રકરણ છે. ભાષા શુદ્ધ અને શ્લિષ્ટ છે. એના પ્રણેતા શાસ્ત્રવિશારદ' વિજયધર્મસૂરિજીના એક વિદ્વાન વિનેય નામે ન્યાયવિજય છે. એઓ ન્યાયવિશારદ અને ન્યાયતીર્થ એ બે પદવીઓથી વિભૂષિત છે. એમણે આ પુસ્તકની લગભગ છાયારૂપે જ. મ. માં અઝન્નતત્તાલોય નામની કૃતિ રચી છે. એમણે કેટલીક નાની નાની કૃતિઓ સંસ્કૃતમાં રચી છે. ગુજરાતીમાં એમણે જજૈન દર્શન રચ્યું છે અને અત્યાર સુધીમાં એની આઠેક આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ છે. એ ઉપરથી એની ઉપયોગિતા અને લોકપ્રિયતા જણાઈ આવે છે. "અનુવાદ અને વિવરણ– કર્તાએ ગુજરાતીમાં અનુવાદ અને વિવરણ રચ્યાં છે જ્યારે શ્રી. મોતીચંદ ઝવેરચંદ મહેતાએ એ બંને અંગ્રેજીમાં રચ્યાં છે. ૧. આ ચારેનો પરિચય મેંDC GCM (Vol XVIII, Pt.l, pp 162-166)માં આપ્યો છે. એમાંની એક હાથપોથી વિ.સં. ૧૭૭૦માં લખાયેલી છે. ૨. ગ્રંથકારકૃત ગુજરાતી અનુવાદ અને વિવરણ તેમજ શ્રી મોતીચંદ મહેતાકૃત અંગ્રેજી અનુવાદ અને વિવરણ તથા પ્રસ્તાવના સહિત આ મૂળકૃતિ અંગ્રેજી અનુવાદ અને વિવરણ તથા પ્રસ્તાવના સહિત આ મૂળકૃતિ અભયચન્દ્ર ભગવાનદાસ ગાંધી તરફથી ઈ. સ. ૧૯૨૦માં છપાવાઈ છે. પ્રારંભમાં મૂળ ફરીથી અપાયું છે. ૩. આ કૃતિ પાઠય પ્રસ્તાવના (પૃ. ૧-૩૨) અને અંગ્રેજી અનુવાદ સહિત જામનગરના “શ્વેતાં શ્રીજૈન સંઘ” તરફથી ઇ.સ. ૧૯૩૮માં પ્રકાશિત થઈ છે. ૪. આની એક આવૃતિનો મેં કરેલો અંગ્રેજી અનુવાદ અદ્યાપિ અપ્રકાશિત છે. પ-૬. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૨. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ ભાવના કિંવા અનુપ્રેક્ષા ભાવના એ યોગમાર્ગની એક ભૂમિકા છે (જુઓ પૃ. ૧૩૮) એને ‘અનુપ્રેક્ષા' પણ કહે છે. P ૧૮૪ ઠાણ (ઠા. ૪, ઉ. ૧, સુત્ત ૨૪૭)માં “અણુપેહા' (સં. “અનુપ્રેક્ષા') શબ્દ વપરાયો છે. વિશેષમાં અહીં ધર્મ-ધ્યાન તેમ જ શુકુલ-ધ્યાનની ચાર ચાર અનુપ્રેક્ષાઓ ગણાવાઈ છે. “અનુપ્રેક્ષા એ શબ્દ ત. સૂ. (અ. ૯, સૂ. ૭)માં વપરાયો છે. એટલું જ નહિ પણ એમાં નીચે મુજબની બાર અનુપ્રેક્ષાઓ યાને ભાવનાઓનો નિર્દેશ છે" : (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિત્વ, (૭) આસવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લોક, (૧૧) બોધિદુર્લભ અને (૧૨) ધર્મસ્યાખ્યાતત્વ. પ્રશમરતિ (શ્લો. ૧૪૯-૧૫૦)માં પણ આ ભાવનાઓનો ઉલ્લેખ છે અને શ્લો. ૧૫૧-૧૬રમાં એનું સ્પષ્ટીકરણ છે. હૈમ યોગશાસ્ત્ર (પ્ર. ૯, શ્લો. ૫૫-૧૧૦) તેમ જ એની સ્વોપજ્ઞ વૃત્તિ, માલધારી હેમચન્દ્રસૂરિકૃત ભવભાવણાની સ્વોપજ્ઞ સંસ્કૃત વૃત્તિ, શાન્તસુધારસ, શુભચન્દ્રકૃત જ્ઞાનાર્ણવ, યશસ્તિલકચંપૂ (આશ્વાસ ૨, શ્લો. ૧૦૫-૧૫૦) ઇત્યાદિમાં આ વિષય સંસ્કૃતમાં આલેખાયો છે. મરણવિહિ (ગા. પ૭૦-૬૩૭)માં આ વિષય પાઇયમાં રજૂ થયો છે. આ બાર અનુપ્રેક્ષાને લગતી સૌથી પ્રાચીન સ્વતંત્ર કૃતિ તે બારસાણુવેકખા છે. એના કર્તા દિ. P ૧૮૫ કાર્તિકેયે એ જઈણ સોરસણીમાં ૯૧ ગાથામાં રચી છે. એવી રીતે સંસ્કૃત કેટલીક કૃતિઓ છે તે આપણે અહીં વિચારીશું. - દ્વાદશભાવના– વિનયવિજયગણિના નામ ઉપર આ કૃતિ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૮૪)માં નોંધાયેલી છે. એ શાન્ત સુધારસ જ હશે એમ લાગે છે. આ નામની કોઈ અજ્ઞાતકર્તક કૃતિ પણ છે. દ્વાદશાનુપ્રેક્ષા- આ નામની ત્રણ કૃતિઓ છે. એકના કર્તા સોમદેવ છે, બીજાના કલ્યાણકીર્તિ છે અને ત્રીજીના કર્તાનું નામ જાણવામાં નથી. ત્રીજી કૃતિ તો સંસ્કૃતમાં જ છે પણ બીજી બે પણ શું સંસ્કૃતમાં છે ? શાન્ત સુધારસ (વિ. સં. ૧૭૨૩)- આના કર્તા ચન્દ્રપ્રભા, લોકપ્રકાશ વગેરે ગ્રંથોના પ્રણેતા ૧. ત. સૂ. ના સ્વોપજ્ઞ ભાષ્ય (ભાગ ૨, પૃ. ૨૨૯-૨૨૩)માં આનું વિવરણ છે. ૨. દિ. વટ્ટકેરકૃત મૂલાયાર (અ. ૮), યાપનીય શિવાર્યકૃત ભગવઇ-આરાહણાની લગભગ ૧૫૦ ગાથાઓ તેમ જ દિ. કનકામરે રચેલ કરકંડુચરિય (IX, 6-7)માં બાર અનુપ્રેક્ષાની હકીકત છે. ૩. આ કૃતિ ગંભીરવિજયગણિની ટીકા સહિત “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ.સં., ૧૯૬૯માં છપાવાઈ હતી. પુિનર્મુદ્રણ જિ.આ.ટ્ર. દ્વારા થયું છે.] ત્યાર બાદ કેવળ મૂળ કૃતિ “શ્રીશ્રુતજ્ઞાન અમીધારામાં પૃ. ૧-૨૪માં ઈ.સ. ૧૯૩૬માં પ્રકાશિત થયેલી છે. વળી આ મૂળ કૃતિ સ્વ. મોતીચંદ ગિ. કાપડીઆના ગુજરાતી અનુવાદ અને વિવેચન સહિત બે ભાગમાં પ્રસિદ્ધ કરાઈ છે. એની પહેલા ભાગની પહેલી આવૃત્તિ ઇ.સ. ૧૯૩૬માં અને બીજી આવૃત્તિ ઇ.સ. ૧૯૩૯માં છપાઈ છે જ્યારે બીજાભાગની પહેલી આવૃત્તિ ઈ.સ. ૧૩૩૯માં છપાઈ છે. અને બીજી આવૃત્તિ ત્યારબાદ છપાઈ છે. બીજા ભાગમાં વિનયવિજયગણિનો વિસ્તૃત પરિચય અપાયો છે. [મુનિ ધુરંધરવિજયકૃત સમશ્લોકી અનુવાદ પ્રસિદ્ધ થયો છે. પ્રાપ્તિ “ૐકારસૂરિજ્ઞાનમંદિર સૂરત.” આ. ભદગુપ્તસૂરિકૃત વિવેચન સાથએ ૩ ભાગમાં વિશ્વકલ્યાણ પ્ર. દ્વારા પ્રસિદ્ધ છે.] ૪. આનો પરિચય મેં વિનયસૌરભમાં આપ્યો છે. એના પૃષ્ઠકોની નોંધ મેં એ પુસ્તકના પૃ. ૧૧૩માં લીધી છે. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ : પ્રિ. આ. ૧૮૩-૧૮૭] ૧૦૧ ઉપાધ્યાય વિનયવિજયગણિ છે. એમણે આ કૃતિ ગાંધારમાં વિ. સં. ૧૭૨૩માં રચી છે. આ શાન્ત રસથી ઓતપ્રોત કૃતિમાં સુપ્રસિદ્ધ અનિત્ય ઇત્યાદિ બાર ભાવનાઓનું અને ત્યાર બાદ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય મે ૧૮૬ અને માધ્યચ્ય એમ બીજી ચાર ભાવનાઓનો તાદશ ચિતાર આઠ આઠ પદ્યરૂપ એકેક ગેયાષ્ટક દ્વારા અપાયો છે. આમ અહીં ૧૨૮ (૧૬૪૮) પદ્યો ઉપરાંત પૂર્વ પરિચયનાં ૯૯ અને પ્રશસ્તિનાં ૭ એમ ૧૦૬ પદ્યો છે. એકંદર ૨૩૪ પદ્યો છે. આ શાન્ત સુધારસ એ ગેય કાવ્ય છે. સુપ્રસિદ્ધ દેશી રાગોમાં એ ગવાય એવી એની રચના છે. આ મધુર રચના મનોરંજક હોઈ એ જયદેવકૃત ગીતગોવિન્દનું સ્મરણ કરાવે છે. ટીકા- શાન્ત સુધારસ ઉપર ગંભીરવિજયગણિની ટીકા છે. ધ્યાનમીમાંસા ધ્યાન એ અધ્યાત્મ, ભાવના, સમતા અને વૃત્તિસંક્ષયની જેમ યોગમાર્ગની એક ભૂમિકા છે. કઠ, ૧૮૭ કૌશીતકિ, છાંદોગ્ય, તૈત્તિરીય અને સ્વેતાશ્વતર જેવા મહત્ત્વના અને પ્રાચીન ઉપનિષદોમાં “સમાધિ” એ અર્થમાં ‘યોગ” અને “ધ્યાન' જેવા શબ્દો નજરે પડે છે. પંતજલિ યોગદર્શનમાં જે આઠ યોગગ ગણાવ્યાં છે તેમાંનું એક યોગાંગ તે “ધ્યાન” છે. એ એક રીતે યોગના મધ્યબિન્દુ જેવું છે. જૈનોના તીર્થકરોને ઉદેશીને એવો ઉલ્લેખ મળે છે કે તેઓ દીક્ષા લે ત્યારથી માંડીને તે તેમને કેવલજ્ઞાન થાય ત્યાં સુધી તેઓ કોઇ રૂક્ષ યાને લૂખા પદાર્થને વિષે સતત વિચાર કરે છે મહાવીરસ્વામીએ બાર વર્ષ કરતાં અધિક સમય સુધી મૌન સેવ્યું હતું અને ઘણોખરો વખત કાયોત્સર્ગ-ધ્યાનમાં એઓ મગ્ન રહ્યા હતા." સર્વજ્ઞતા પ્રાપ્ત કર્યા બાદ એમણે પાંચ મહાવ્રતરૂપ યમ, તપ અને સ્વાધ્યાય જેવા નિયમ તથા ઇન્દ્રિયના વિજય જેવા પ્રત્યાહાર ઇત્યાદિ યોગાંગોના પરિપાલનમાં તન્મય રહેનારા પોતાના શિષ્યસમુદાયને દિવસ અને રાત એ પ્રત્યેકના ચાર ચાર પ્રહર પૈકી ત્રીજા પ્રહરને છોડીને પહેલા પ્રહરમાં તેમ જ ચોથા પ્રહરમાં સ્વાધ્યાય અને બીજા પ્રહરમાં ધ્યાન ધરવાનો ઉપદેશ આપ્યો હતો. બૌદ્ધોના તિપિટકાદિ મૌલિક ગ્રંથોની જેમ જૈન આગમોમાં પણ “યોગ'ના અર્થમાં મુખ્યતયા ‘ઝાણ” (સં. ધ્યાન') શબ્દ વપરાયેલો છે. ધ્યાનનું લક્ષણ એના ચાર ભેદો અને પ્રભેદો, ધ્યાનનું આલંબન ૧. નિર્જરા પછી ધર્મ, લોકસ્વરૂપ અને બોધિદુર્લભ એમ ત્રણ ભાવના ગણાવાઈ છે. ૨. પઉમચરિયા (ઉ.૨૮)ના ગ્લો. ૪૭-૫૦ ગેય છે. વળી મુખ્યતયા ગુજરાતીમાં તેજપાલ શાહે વિ.સં. ૧૬૮૨માં રચેલા સીમંધર-શોભાતરંગની જે ૪૦મી ઢાલ “ચંપકમાલાછંદમાં સંસ્કૃતમાં છે તે ગેય કાવ્યરૂપ છે. ૩. આ વિવિધ સ્થળેથી પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૮૫, ટિ. ૧ = પૃ. 100 ટિ. ૩. ૪. ગુણસ્થાન-ક્રમારોહ (ગ્લો. ૧૦૧)માં કહ્યું છે કે છમસ્થને અંગે મનની સ્થિરતા એ “ધ્યાન' છે જ્યારે સર્વજ્ઞની બાબતમાં શરીરની સ્થિરતા એ જ “ધ્યાન' છે. ૫. મહર્ષિ બુદ્ધ પણ બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ તે પૂર્વે છ વર્ષ સુધી ધ્યાનમગ્ન રહ્યા હતા. ૬. જુઓ ઉત્તરાણ (અ. ૨૬, ગા. ૧૧-૧૨ અને ૧૭-૧૮). ૭. દીપનિકાયના સામગ્ગફલસુત્તમાં ચાર પ્રકારનાં ધ્યાનનું વર્ણન છે. એ જૈન તેમ જ પાતંજલ યોગદર્શન સાથે નામ અને ભાવની દૃષ્ટિએ મળતું આવે છે. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ P ૧૮૮ P. ૧૮૯ ઇત્યાદિ બાબતો જૈન આગમોમાં નજરે પડે છે. જોગવીસિયા (ગા. ૧૮-૨૦)માં રૂપી (સાલંબન) અને અરૂપી (નિરાલંબન) ધ્યાનનું હૃદયંગમ વર્ણન છે. આ તો પાઈય સાહિત્યની વાત થઈ. ભ. ઉમાસ્વાતિએ ત. સૂ. (અ. ૯, સૂ. ૨૭)માં અને એના સ્વપજ્ઞ ભાષ્યમાં ધ્યાન વિષે હકીકત આપી છે. એ ઠાણ વગેરે સ્વતંત્ર આગમો અને આવસ્મયની નિષુત્તિમાં છે તે જ છે. જિનભદ્રણિએ જ. મ. માં ઝાણઝયણ રચ્યું છે. આમાં ૧૦૫ ગાથા છે. તેમ છતાં એ ધ્યાનશતક તરીકે સુપ્રસિદ્ધ છે. એ આગમોમાં અપાયેલા ધ્યાનના નિરૂપણના સ્પષ્ટીકરણરૂપ છે. એના ઉપર હરિભદ્રસૂરિની સંસ્કૃતમાં ટીકા છે. આ ઝાણઝયણ જેવી એક સ્વતંત્ર કૃતિ સંસ્કૃતમાં હોય એમ જણાતું નથી. ધ્યાનવિચાર ( )- આ નાનકડી પરંતુ મહત્ત્વપૂર્ણ ગદ્યાત્મક કૃતિ છે. એના કર્તાનું નામ જાણવામાં નથી. એની શરૂઆત ધ્યાનના માર્ગના ૨૪ પ્રકારોના ઉલ્લેખથી કરાયો છે. એ નામો હું બે વિભાગમાં વિભક્ત કરી રજૂ કરું છું : (૧) ૧. ધ્યાન. ૨. શૂન્ય. ૩. કલા. ૪. જ્યોતિષ. ૫. બિન્દુ, ૬. નાદ. ૭. તારા. ૮. લય. ૯. લવ. ૧૦. માત્રા. ૧૧. પદ. ૧૨. સિદ્ધિ. (૨) આ બારે શબ્દોની આગળ “પરમ' શબ્દ જોડતાં ઉદ્ભવતાં નામો. જેમકે પરમધ્યાન, પરમશૂન્ય ઇત્યાદિ. આમ એકંદરે જે ૨૪ નામો છે તેના સમર્થનાર્થે એક પાઈય પદ્ય અવતરણરૂપે અપાયું છે. ત્યાર બાદ ધ્યાનમાર્ગના ઉપર્યુક્ત ચોવીસે પ્રકારોનું સ્પષ્ટીકરણ કરાયું છે. જેમકે “ધ્યાન” એટલે ચિન્તા અને ભાવનાપૂર્વકનો સ્થિર અધ્યવસાય. ઉપર્યુક્ત પ્રથમ વિભાગગત પહેલા અગિયાર પ્રકારો પૈકી પ્રત્યેકના દ્રવ્યથી અને ભાવથી એમ બબ્બે ઉપપ્રકારો આ કૃતિમાં દર્શાવાયા છે. તેમ કરતી વેળા દ્રવ્ય-શૂન્યના ક્ષિપ્ત ચિત્ત ઇત્યાદિ બાર ભેદો એક પાઇય ગાથા દ્વારા નિર્દેશાયા છે. ભાવકલાને અંગે આચાર્ય પુષ્પભૂતિ અને પુષ્પ (ધ્ય) મિત્રનો ઉલ્લેખ કરાયો છે. એવી રીતે પરમબિન્દુના સ્પષ્ટીકરણમાં ૧૧ ગુણશ્રેણીઓનાં નામો અપાયાં છે. સાથે સાથે ગુણશ્રેણિ એટલે જે કર્મના દલિકો (દળિયાઓ)નું લાંબા સમયે વેદન થનારું હોય તેને નીચેની સ્થિતિમાં નાંખી અલ્પ સમયમાં જ તેનું કરાતું વદન એમ એનો અર્થ કરાયો છે. દેવેન્દ્રસૂરિએ સયગ ૧. જુઓ ઠાણ (ઠા. ૪, ઉ. ૧), સમવાય (સ. ૪), વિયાહપષ્ણત્તિ (સ. ૨૫, ઉ. ૭) અને ઉત્તરઝયણ (અ. ૩૦, ગા. ૩૫) તેમ જ આવસ્મયની નિર્જુત્તિ (ગા. ૧૪૬ ૨-૧૪૮૬). ૨. જુઓ આવસ્મય સટીક (ઉત્તરાર્ધનો પૂર્વભાગ, પત્ર ૫૮૨૮-૬૧૧આ) ૩. આ કૃતિ “જૈ. સા. વિ. સં.” તરફથી ઇ.સ. ૧૯૬૦માં પ્રસિદ્ધ કરાઈ છે. એમાં એનો ગુજરાતીમાં અનુવાદ, સાત પરિશિષ્ટો અને શબ્દસૂચી અપાયાં છે. પ્રારંભમાં ‘દેહષટકોણ યત્ર' છે અને અંતમાં બે યત્રચિત્રો છે. પ્રથમ યત્નચિત્રમાં ૨૪ તીર્થકરોની માતાઓને પોતપોતાના તીર્થકરરૂપ શિશુને અવલોકવામાં વ્યગ્ર બનેલી આલેખી છે જ્યારે બીજા યત્નચિત્રમાં “પરમમાત્રા” નામના ધ્યાનને વિષે ૨૪ વલયોથી પોતાનો આત્મા આવૃત છે એવો ભાવ દર્શાવાયો છે. આ જ કૃતિને અનુવાદાદિ સહિત ઈ.સ. ૧૯૬૧માં પ્રકાશિત નમસ્કારસ્વાધ્યાય (પ્રાકૃત વિભાગ)નાં પૃ. ૨૨૫-૨૬૦માં સ્થાન અપાયું છે. ઉપર્યુક્ત બીજું યત્રચિત્ર અહીં પણ અપાયું છે. [આ. કલાપૂર્ણસૂરિ મ.ના વિવેચન સાથે હિન્દીમાં “ચિન્તામણિ પાર્શ્વનાથ.” હરિદ્વારથી પ્રસિદ્ધ છે.] For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ : [પ્ર. આ. ૧૮૮-૧૯૧] (ગા.૮૩)માં ગુણશ્રેણિનો અર્થ ‘દલરચના’ કર્યો છે. દ્રવ્યલેપ સમજાવતાં વજ્રલેપનો નિર્દેશ કરાયો છે. પરમલવ એટલે ઉપશમ-શ્રેણિ અને ક્ષપક શ્રેણિ એમ અત્ર કથન છે. પ૨મમાત્રાનો જે ૨૪ વલયો સાથે સંબંધ છે. તેના નામો અપાયાં છે. દા.ત. શુભાક્ષરવલય, અનક્ષરશ્રુતવલય ઇત્યાદિ. અનક્ષરશ્રુતવલય પરત્વે “સસિયં નીસિયં''થી શરૂ થતી ગાથા એટલો જ ઉલ્લેખ છે. એ સંપૂર્ણ ગાથા અપાઇ નથી. એ ગાથા નન્દીસુત્ત (પત્ર ૧૮૭અ) તેમજ કમ્પની નિજ્જુત્તિમાં ગા. ૭૬ તરીકે અને આવસ્સયની નિજ્જુત્તિમાં પણ એક ગાથા તરીકે જોવાય છે. ૨૨મું વલય ૯૬ ભવનયોગને લગતું છે તો ૨૩મું ૯૬ કરણયોગ સંબંધી છે. ૨૪મું વલય ૯૬ કરણો અંગેનું છે. દ્રવ્યસિદ્ધિ એટલે અણિમા ઇત્યાદિ આઠ લૌકિક સિદ્ધિઓ અને ભાવસિદ્ધિ એટલે મુક્તિ પદને પામેલા જીવોના ૬૨ (૩૧+૩૧) ગુણોનું સંકીર્તન એમ અહીં કહ્યું છે. આમ કરતી વેળા આયાર (સુય. ૧, સુત્ત ૧૭૧-૧૭૨) તેમ જ “અહવા મે ળવ રિસળમ્નિ''થી શરૂ થતી ગાથાનું પ્રતીક અપાયું છે. ભાવના અને અનુપ્રેક્ષાથી રહિત ચલ ચિત્ત તે ‘ચિન્તા’ એમ કહી એના સાત પ્રકારો ગણાવાયા છે. ભાવના-ધ્યાનનું સ્વરૂપ ભગવદ્ગીતા (અ. ૬)નો શ્લો. આપી રજૂ કરાયું છે. ભાવનાના જ્ઞાનભાવના ઇત્યાદિ ચાર પ્રકારો અને એ દરેકના ત્રણ ત્રણ ઉપપ્રકારો ચાર ગાથાના પ્રતીક દ્વારા સમજાવાયા છે. આ ચાર ગાથા ઝાણઝયણની ગા. ૩૧-૩૪ છે એમ પ્રતીકો ઉપરથી કહી શકાય. ૧૦૩ અનુપ્રેક્ષાના બાર ભેદો છે એમ કહી ‘પઢમં અભિન્નમાવું ત્યારિ' ઉલ્લેખ છે. ૯૬ ભવનયોગ નીચે મુજબ ગણાવાયા છે ઃ યોગ, વીર્ય, સ્થામન્, ઉત્સાહ. પરાક્રમ, ચેષ્ટા, શક્તિ અને સામર્થ્ય માટેની સમજણ આપી એ દરેકના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ પ્રકારો હોવાનું કહ્યું છે. આમ જે ૨૪ પ્રકારો પડે છે એ પ્રત્યેકના પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠા એમ ચચ્ચાર ઉપપ્રકારો ગણતાં ૯૬ થાય છે. પ્રણિધાનાદિ ચારનું સ્પષ્ટીકરણ કરતી વેળા દરેકનું અનુક્રમે પ્રસન્નચન્દ્ર, ભરતેશ્વર, દમદત્ત અને પુષ્પભૂતિ એમ એકેક દષ્ટાંત અપાયું છે. ઉપ૨ જે ૯૬ની સંખ્યા અપાઇ છે ભવનયોગ તેમ જ કરણયોગ બંને અંગેની છે. એ ૯૬ પ્રકારો મરુદેવાની જેમ સહજ પ્રકારે થાય તો તે ૯૬ ભવનયોગ ગણાય છે જ્યારે એ જ ૯૬ પ્રકારો ઉપયોગપૂર્વક કરાય તો ૯૬ કરણયોગ કહેવાય છે. મન, ચિત્ત, ચેતના, સંજ્ઞા, વિજ્ઞાન, ધારણા, સ્મૃતિ, બુદ્ધિ, ઈહા, મતિ, વિતર્ક અને ઉપયોગ એ દરેકના આઠ આઠ ભેદો તે ૯૬ કરણો છે. એનાં નામો ઉન્મનીકરણ ઇત્યાદિ અત્ર અપાયાં છે. ધ્યાનના ૨૪ પ્રકારોને ૯૬ કરણોએ ગુણતાં ૨૩૦૪ થાય છે. એને ૯૬ કરણયોગો વડે ગુણતાં ૨૨૧૧૮૪ થાય છે. ૨૩૦૪ને ૯૬ ભવનયોગો વડે ગુણતાં પણ ૨૨૧૧૮૪ થાય છે. એ બંને મળીને ૧. આનું સ્વરૂપ બૃહત્સંહિતામાં ચાર પદ્યો દ્વારા દર્શાવાયું છે. ૨. આ ગાથાનું વિવરણ આવસ્યયની ટીકા (પત્ર ૬૬૩અ)માં હરિભદ્રસૂરિએ કર્યું છે. ૩. આથી મરણસમાહિની ગા. ૭૩-૭૪ અભિપ્રેત હોય એમ લાગે છે. ૪. જેમકે યોગના યોગ, મહાયોગ અને પરમયોગ તથા વીર્યના વીર્ય, મહાવીર્ય અને પરમવીર્ય ઇત્યાદિ. For Personal & Private Use Only P ૧૯૮ P ૧૯૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ છદ્મસ્થના ધ્યાનના ૪૪૨૩૬૮ ભેદો થાય છે. યોગ, વીર્ય, ઇત્યાદિ જે આઠ ગણાવેલ છે એ પૈકી યોગના ૨૯૦ આલંબનો છે. ભાષાના ૫૮ (૪૨+૧૬)નો મનથી ચિંતન કરતી વેળા ૫૮ મનોયોગ બને છે. અને એ બોલતી વેળા ૫૮ ભાષાયોગ બને છે. ઔદારિકાદિ પાંચ પ્રકારના શરીરના ૩૨ + ૨૫ + ૧ + P ૧૯૨ ૫૮ + ૫૮ = ૧૭૪ કાયયોગ છે. એમાં ૫૮ મનોયોગ અને પ૮ ભાષાયોગ ઉમેરતાં ૨૯૦ આલંબનો થાય છે. જસ્થાનના આઠ અને બાકીનાનું એકેક આલંબન છે. ' ધ્યાનદીપિકા કિવા ધ્યાનાધ્વગદીપિકા યાને ધ્યાનસુદીપિકા (વિક્રમની ૧૭મી સદી)- આ પદ્યાત્મક કૃતિ છે. એમાં ૨૦૪ પદ્ય સંસ્કૃતમાં છે. ઝાણઝયણની કેટલીક ગાથાઓ આમાં પ્રસંગવશાત્ સંકલિત કરાઇ છે. એ ગણતાં પોની સંખ્યા ૨૪૫ની થાય છે. કેટલાંક સંસ્કૃત પદ્ય યોગશાસ્ત્રમાંથી અહીં ઉદ્ધત કરાયાં છે અને કેટલાંક જ્ઞાનાર્ણવ સાથે મળતાં આવે છે. આ હિસાબે આ એક સંગ્રહાત્મક કૃતિ છે. એના બીજા પદ્યમાં ધ્યાનાધ્વગદીપિકા' એ નામ એના અને અંતિમ પદ્યમાં ધ્યાનસુદીપિકા' એ નામ રજૂ કરાયેલ છે. પુષ્યિકામાં ધ્યાનદીપિકા નામ છે અને એ પ્રચલિત બન્યું છે. આ પુષ્પિકામાં સૂચવાયા મુજબ આના કર્તા સકલચન્દ્ર છે. ૧૬૨ ગાથામાં અપ્પસિખાપયરણ (આત્મશિક્ષાપ્રકરણ) યાને સુતસ્સાય (શ્રુતાસ્વાદ) રચનારા સકલચન્દ્ર તે જ આ હોય એમ લાગે છે. જો એમ જ હોય તો આ વિજયદાનસૂરિના શિષ્ય ગણાય. P ૧૯૩ “વન્દ્રીપત્તિમપ્રિમમ:”થી શરૂ થતા અંતિમ પદ્યગત અર્ક, દીપાલિ અને મણિને સંખ્યાવાચક ગણી આ રચના વિ.સં. ૧૬૨૧માં થયાનું જે ભાષાંતરકારે સૂચવ્યું છે તે વિચારણીય છે. આ કૃતિને ભાષાંતરકારે નવ પ્રકરણોમાં વિભક્ત કરી છે, જો કે ગ્રંથકારે તેમ કર્યું નથી. આ ગ્રંથમાં જ્ઞાનાદિ ચાર ભાવના તેમ જ અનિત્યાદિ બાર ભાવના, આર્ત વગેરે ચાર ધ્યાનો, અષ્ટાંગ યોગ, પિંડસ્થાદિ ચાર ધ્યાનો તેમ જ હિતશિક્ષા એમ વિવિધ વિષયો આલેખાયા છે. શુભચન્દ્રત જ્ઞાનાર્ણવમાં ધ્યાનનો અધિકાર છે. એમાં જેમ પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનનું નિરૂપણ છે તેમ તેમચન્દ્રસૂરિકૃત યોગશાસ્ત્ર (પ્ર. ૭-૧૦) અને એની સ્વપજ્ઞ વૃત્તિમાં છે. વિશેષમાં આ કૃતિમાં હેમચન્દ્રસૂરિએ સ્વાનુભવ અનુસાર મનના વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન એવા ચાર ભેદોનું વર્ણન કર્યું છે. અને એ બાબત નવીન જણાય છે. અધ્યાત્મસારમાં ધ્યાનાધિકાર છે. અન્ય કૃતિઓ– યશકીર્તિકૃત તેમજ અજ્ઞાતકર્તક ધ્યાનસાર છે. નેમિદાસે ધ્યાનમાલા, ૧. એનાં આઠ આલંબનો કમ્મપયડની દ્વિતીય ગાથા દ્વારા દર્શાવાયાં છે. ૨. કેસરવિજયગણિકૃત ગુજરાતી અનુવાદ અને ભાવાર્થ સહિત આ કૃતિ સોમચંદ ભગવાનદાસ તરફથી ઇ.સ. ૧૯૧૬માં પ્રસિદ્ધ કરાઈ છે. એમાં મૂળ પદ્ય પદચ્છેદાદિ દૃષ્ટિએ તે અશુદ્ધ છપાયાં છે. ૩. આ નામની એક ગુજરાતી કૃતિ છે. એનો પરિચય મેં પૃ. ૧૬૦માં આપ્યો છે. ૪. યોગદર્શન તથા યોગવિંશિકાની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૩૧)માં જે દિગંબરીય ધ્યાનસારનો ઉલ્લેખ છે તે શું એમની કૃતિ છે ? For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ : પ્રિ. આ. ૧૯૧-૧૯૫] ૧૦૫ ભાસ્કનન્દિએ ધ્યાનસ્તવ, ભાવવિજયે વિ.સં. ૧૬૯૬માં ધ્યાનસ્વરૂપ, અભયચન્દ્ર ધ્યાનામૃત અને કોઈકે ધ્યાનવિચાર રચેલ છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૯૯) જોતાં જણાય છે. [ધ્યાનશાસ્ત્રકર્તા રામસેનાચાર્ય, સંપા. જુગલકિશોર મુખ્તાર. પ્રકા. “વીરસેવામંદિર” દીલ્હી ઈ.સ. ૧૯૬૩.] રત્નશેખરસૂરિકૃત ગુણસ્થાનકમારોહની સ્વપજ્ઞ મનાતી વૃત્તિનાં પત્ર ૩૭ અને ૩૮માં ને ૧૯૪ ધ્યાનદંડકસ્તુતિના ઉલ્લેખપૂર્વક એમાંથી એકેક પદ્ય અવતરણરૂપે અપાયું છે. એ નીચે મુજબ છેઃ "नासावंशाग्र भागस्थितनयनयुगो मुक्तताराप्रचार : शेषाक्षक्षीणवृत्तिस्त्रिभुवनविवरोद्धान्तयोगैकचक्षुः । पर्यङ्कातङ्कशून्यः परिकलितघनोच्छ्वासनिःश्वासवातः स ध्यानारूढमूर्तिश्चिरभवतु जिनो जन्मसम्भूतिभीतेः ॥" "सङ्कोच्यापानरन्, हुतवहसदृशं तन्तुवत् सूक्ष्मरुपं धत्वा हत्पद्मकोशे तदनु च गलके तालुनि प्राणशक्तिम् । नीत्वा शून्यातिशून्यां पुनरपि खगतिं दीप्यमानां समन्तात् लोकालोकावलोकां कलयति स कलां यस्य तुष्टो जिनेशः ॥" આ ઉપરથી ફલિત થાય છે કે ધ્યાનના સ્વરૂપની સાથે સાથે પ્રસ્તુત કૃતિ જિનેશ્વરની સ્તુતિરૂપ છે. આ સ્તુતિની નોંધ જિ. ૨. કો.માં નથી.” નિષ્કર્ષ– ધ્યાનને અંગે જે થોડીક સ્વતંત્ર કૃતિઓ છે તેમાંથી એકે વિષયનિરૂપણ કે પ્રાચીનતાની અપેક્ષાએ તો ઝાણઝયણની બરાબરી કરી શકે તેવી નથી. સમતા P ૧૯૫ રાગ અને દ્વેષની જટિલ જંજીરમાં જકડાયેલા આત્માને એમાંથી મુક્ત કરનાર “સમતા છે. આને ભગવદ્ગીતા (અ. ૨)ના નિમ્નલિખિત પદ્યમાં “યોગ' કહ્યાં છે : “योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय ! ।। સિદ્ધચસિદ્ધયો; સમો ભૂત્વા સમત્વે ‘વો' તે | ૪૮ | ” સમભાવશતક (ક) ( )- આના કર્તા ધર્મઘોષ(સૂરિ) છે. સામ્યશતક ( )- અભયદેવસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિએ ૧૦૬ શ્લોકોમાં આ શતક રચ્યું છે. ૧. ધ્યાનસ્વરૂપનું ધ્યાનસ્વરૂપનિરૂપણપ્રબન્ધ' નામની જે કૃતિ “જૈન ગુર્જરાદિ કૃતિ-સમુચ્ચય'માં દસ ઢાલમાં પૃ. ૧-૨૫માં છપાઈ છે તે જ આ છે એમ એના કર્તા અને રચનાવર્ષ તેમ જ એની સુરતમાંની એક હાથપોથી વિચરતાં જણાય છે. ૨. આથી તો મેં પ્રસ્તુત કૃતિનાં બે જ પદ્યો જે ઉપલબ્ધ છે તે અત્ર આપ્યાં છે. આ કૃતિ કોઇ સ્થળેથી કદાચ મળી આવે એ વાતે પૂરો પ્રયાસ થવો ઘટે. ૩. “એ. એમ. એન્ડ કંપની” તરફથી મુંબઇથી ઇ.સ. ૧૯૧૮માં આ પ્રસિદ્ધ કરાયું છે. [આ. ભદ્રગુપ્તસૂરિજીનું વિવેચન નામે “પીઓ અનુભવરસ પ્યાલા” વિ. ૬, પ્ર. થી પ્રગટ થયું છે.] For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ P ૧૯૬ સમાધિ સમાધિતત્ર ( )- સમાધિ એ યોગદર્શન પ્રમાણે યોગનું આઠમું અંગ છે. કેટલાકનું કહેવું છે કે કુન્દકુન્દ સમાધિતત્ર રચ્યું છે. એના ઉપર પર્વતધર્મો તેમ જ નાથુલાલે એકેક ટીકા સંસ્કૃતમાં રચી છે. સમાધિશતક કિવા સમાધિતત્ર (વિક્રમની છઠ્ઠી સદી)- પૂજ્યપાદે ૧૦૫ શ્લોકમાં આ કૃતિ રચી છે. ડો. પી. એલ. વૈદ્યના મતે શ્લો. ૨, ૩, ૧૦૩ અને ૧૦૪ તેમ જ સંભવતઃ ૧૦૫ એમ પાંચ પદ્યો પ્રક્ષિપ્ત છે. આત્માથી અતિરિક્ત પદાર્થોમાં આત્મત્વની બુદ્ધિ રાખવાથી સંસારી જીવ દુ:ખી થાય છે એ હકીકત અહીં વર્ણવાઈ છે. આત્માની ગતિ વિષે આ કૃતિ સરસ પ્રકાશ પાડે છે. એનાં કેટલાંક પદ્ય મોખપાહુડનું સ્મરણ કરાવે છે. કેટલાકને મતે એ એના આધારે યોજાયાં છે. ગ્લો. ૧૦પ પ્રમાણે આ જ કૃતિનું નામ સમાધિતત્ર છે. ટીકાઓ સમાધિશતક ઉપર પ્રભાચન્દ્ર, યશશ્ચન્દ્ર, પર્વતધર્મ અને મેઘચન્દ્ર એકેક ટીકા સંસ્કૃતમાં રચી છે. એ પૈકી પ્રભાચન્દ્રકૃત ટીકા છપાયેલી છે. જુઓ પૃ. ૧૯૫, ટિ. ૨. અનુવાદો- મૂળ કૃતિના હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદ થયા છે. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૯૫, ટિ. ૨. ઉદ્ધાર- સમાધિશતક યાને દોધિકશતકના પ્રણેતા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. એની રચનામાં એમણે “સમાધિતંત્ર વિચાર”નો ઉદ્ધાર કર્યો છે એમ નિમ્નલિખિત ૧૦૦માં પદ્યનો પૂર્વાર્ધ જોતાં જણાય છે : “દોધિકશતકે ઉદ્ધરયું ત×સમાધિવિચાર” P ૧૯૭ ૧. “સનાતન જૈન ગ્રંથમાલામાં ગ્રંથાક ૧ તરીકે આ કૃતિ ઇ.સ. ૧૯૦૫માં મુંબઇથી પ્રસિદ્ધ થઇ છે. દિલ્હીથી એ વિ. સં. ૧૯૭૮માં પં. ફતેહચંદે પ્રકાશિત કરી છે. એમ. એન. દ્વિવેદીના અંગ્રેજી અનુવાદપૂર્વક આ મૂળ કૃતિ અમદાવાદથી ઇ.સ. ૧૮૯૫માં પ્રગટ થઇ છે. ઇ.સ. ૧૯૪૦માં મરાઠી અનુવાદ સહિત મૂળ કૃતિ સોલાપુરના આર. એન. શાહે પ્રસિદ્ધ કરી છે. “વીરસેવામંદિર” સરસાવાથી પં. પરમાનન્દ જૈનના હિન્દી અનુવાદ તેમ જ પ્રભાચન્દ્રકૃત સંસ્કૃત ટીકા સહિત આ મૂળ ઈ.સ. ૧૯૫૪માં છપાવાયું છે. એમાં પં. જુગલકિશોરની હિન્દીમાં વિસ્તૃત પ્રસ્તાવના છે. આ પ્રકાશનનું નામ “સમાધિતત્ર ઔર ઈષ્ટોપદેશ” છે. ૨. જુઓ “જૈન સિદ્ધાન્ત ભાસ્કર' (Vol. V) “અનેકાન્ત” (વ. ૨, પૃ. ૪૪૩-૪૫૨)માં ડો. પી. એલ. વૈદ્યના મતનું ૫. જુગલકિશોરે ખંડન કર્યું છે. ૩. આ કૃતિ “સમાધિશતકમ્ તથા આત્મકાન્તિપ્રકાશ” એ નામથી “અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ” તરફથી પ્રકાશિત પુસ્તકમાં અપાયેલી છે. એની ઇ.સ. ૧૯૦૮માં છપાયેલી બીજી આવૃતિમાં “યોગનિષ્ઠ' બુદ્ધિસાગરસૂરિજીએ આને અંગે ગુજરાતીમાં આપેલા ભાવાર્થ અને વિસ્તૃત વિવેચનને સ્થાન અપાયું છે. [“સોહિભાવનિગ્રંથ” અને “આપ હિ આપ બુઝાય”માં સમાધિશતકની કેટલીક કડીઓ ઉપર આ. યશોવિજયસૂરિ. મ.નું વિવેચન છે. પ્રાપ્તિસ્થાન- આ. ૐકારસૂરિજ્ઞાનમંદિર સૂરત.] ૪. આને સમાધિતત્ર પણ કહે છે. એના પરિચય માટે જુઓ યશોદોહનના ઉપોદઘાતનાં પૃ. ૧૨ અને ૫૪ તેમ જ મૂળનાં પૃ. ૨૯૫ અને ૨૯૬. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ : પ્રિ. આ. ૧૯૫-૧૯૯] ૧૦૭ આ સમાધિતત્ત્વવિચાર તે જ પૂજ્યપાદકૃત સમાધિશતક યાને સમાધિતત્ર છે. સમાધિત- આ કૃતિ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ રચી છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૨૧)માં ઉલ્લેખ છે. શું એ જ સમાધિશતક યાને દોધિકશતક તો નથી ? સમાધિદ્ધાંત્રિશિકા અને સમાધિભક્તિ- આ બંને અજ્ઞાતકર્તુક કૃતિ છે. સમાધિમરણ અને સમાધિમરણવિધિ– આ આરાધનાના ગ્રંથો ગણાય છે. સિમાધિમરણોત્સાહદીપક– કર્તા સકલકીર્તિ, અનુવાદક હીરાલાલ શાસ્ત્રી, પ્રકા. “વીરસેવામંદિર” દિલ્હી ઈ.સ. ૧૯૬૪.] વૈરાગ્યકલ્પલતા (લ. વિ. સં. ૧૭૧૬)– શેત્રી શ્રિયથી શરૂ થતી આ પદ્યાત્મક કૃતિના કર્તા રે ૧૯૮ અનેકવિધ ગ્રંથોના પ્રણેતા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. એમની આ ૬૦૫૦ શ્લોક જેવડી કૃતિ વૈરાગ્યના વિષયને વ્યક્ત કરનારી કૃતિઓમાં અગ્ર સ્થાન ભોગવે છે. એ નવ સ્તબકમાં વિભક્ત છે. એની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે : ર૬૯, ૨૮૧, ૨૩૦, ૭પ૩, ૧૫૦૧, ૭૬૧, પ૬૨, ૮૮૫ અને ૧૧૪૦. આમ અહીં ૪પ૮૨ પદ્યો છે. મહત્ત્વ- આ કૃતિનું મહત્ત્વ એ છે કે ન્યાયાચાર્યના ગુરુ નયવિજયે જાતે આની હાથપોથી લખી છે. આ એક વિરલ પ્રસંગ ગણાય. બીજો સ્તબક ગુરુના પ્રભાવનું વર્ણન પૂરું પાડે છે. સૂર્યોદય, સૂર્યાસ્ત, પ્રાતઃકાલ, સંધ્યા, ઋતુઓ વગેરેના મનોરંજક વર્ણનોને લઈને આ કૃતિ મહાકાવ્યનો ભાસ કરાવે છે. પ્રથમ સ્તબકના ગ્લો. ૧૪૩, ૧૪૬, અને ૨૫૫-૨૫૮ એ અધ્યાત્મોપનિષદ્ (અધિ. ૪)માં શ્લો. ૧, ૪ (પા.), ૨૨, ૧૭ (પા.), ૧૮ અને ૨૧ રૂપે જોવાય છે. પ્રસ્તુત કૃતિ ઉપમિતિભવપ્રપંચાકથાની જેમ “રૂપક પદ્ધતિએ રચાયેલી છે. મુખ્યતયા એ એના અનુકરણરૂપ છે છતાં એની રચના એવી ખૂબીથી કરાઈ છે કે એ સ્વતંત્ર કૃતિ જેવી જણાય છે. એની એક વિશેષતા એ છે કે વૈરાગ્યના હેતુરૂપ સમાધિનું સ્વરૂપ જે પ્રથમ સ્તબકના શ્લો. ૧૨૪-૨૬૯માં ને ૧૯૯ આલેખાયું છે તે ઉપમિતિમાં નથી. ૧. આ કૃતિનો લગભગ અડધો અંશ ગુજરાતી અનુવાદ સહિત ભીમસી માણેક તરફથી ઈ.સ. ૧૯૦૧માં પ્રકાશિત થયો હતો. સંપૂર્ણ કૃતિનું સંપાદન પં. ભગવાનદાસ હરખચંદે કર્યું છે અને એ હીરાલાલ દેવચંદે ઇ.સ. ૧૯૪૩માં પ્રકાશિત કર્યું છે. આ સંપાદનમાં ન્યાયાચાર્યના ગુરુ નયવિજયે વિ. સં. ૧૭૧૬માં સ્વર્ણગિરિમાં લખેલી વૈરાગ્યકલ્પલતાની હાથપોથીનો ઉપયોગ કરાયો છે અને પાંચમા સ્તબકને અંગે આ સાલનો ઉલ્લેખ છે. અંતમાં એક પત્રની પ્રતિકૃતિ અપાઇ છે. ૨. આ વિશે કેટલીક માહિતી મેં યશોદોહનના ઉપોદ્ધાતના (પૃ. ૧૦, ૨૪ અને ૭૮)માં તેમ જ મૂળ (પૃ. ૧૧૪, ૧૧૭, ૧૧૮, ૧૨૩, ૨૦૬, ૨૮૧ અને ૨૯૭)માં આપી છે. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ P ૨૦૦ મુક્તાશુક્તિસંવાદ– વૈરાગ્યકલ્પલતામાં મુક્તાશુક્તિનો સંવાદ છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૧૦)માં ઉલ્લેખ છે. જૈ. ગ્રં. (પૃ. ૧૦૫)માં મુક્તાશક્તિ એવું જે કૃતિનું નામ રજૂ કરાયું છે તે આ જ કૃતિ હશે. આ હાલમાં છપાય છે તેમ સાંભળવામાં આવ્યું છે. વૈરાગ્યરતિ– આ પણ ન્યાયાચાર્ય યશોવિજયગણિની આશરે ૪૮૦૦ શ્લોક જેવડી કૃતિ છે પણ હજી સુધી તો એ પૂરેપૂરી મળી આવી નથી. એનું નામ પ્રશમરતિનું સ્મરણ કરાવે છે. એને અંગે મેં કેટલીક બાબતો યશોદોહન ઉપોદઘાત (પૃ. ૧૨ અને ૨૪)માં તેમ જ મૂળ (પૃ. ૨૩, ૧૧૮ અને ૧૧૯)માં આપી છે. આ કૃતિ હાલ છપાય છે. (યશોભારતી મુંબઈથી વિ.સં. ૨૦૧૬માં પ્રસિદ્ધ થયેલ છે. સંપા. મુનિ રમણીક વિ.] વૈરાગ્યદીપક– આ અજ્ઞાતકર્તુક કૃતિની એક હાથપોથી અહીં (સુરતમાં) છે. વૈરાગ્યમણિમાલા- આ નામની બે કૃતિ છે. એકના કર્તા દિ. વિશાલકીર્તિ છે તો બીજાના દિ. મૃતસાગરના શિષ્ય શ્રીચન્દ્ર છે. આત્માનુશાસન (લ. વિ. સં. ૯૪૦)- આના કર્તા શકસંવત્ ૭૩૭થી ૮૦૦ સુધી રાજ્ય કરનારા અમોઘવર્ષના સમકાલીન દિ. આચાર્ય જિનસેનના શિષ્ય ગુણભદ્ર છે. એમણે છે. એમણે ૨૭૦ પદ્યોમાં વિવિધ છંદોમાં આ કૃતિ રચી છે. એમાં સમ્યગુ-દર્શન, ચારિત્ર, તપ અને જ્ઞાન એ ચાર આરાધનાનો વિષય હૃદયંગમ રીતે રજૂ કરાયો છે. "ટીકા– આ ટીકા આત્માનુશાસન ઉપર દિ. પ્રભાચન્દ્ર રચી છે. અનુવાદ– દિ. હિન્દી ગ્રંથકારોમાં અગ્ર સ્થાન ભોગવનારા ૫. ટોડરમલે દેશભાષામાં એટલે કે હિન્દીમાં આ મૂળ કૃતિનો અનુવાદ કર્યો છે. મૂળનો અંગ્રેજી અનુવાદ જગમંદરલાલ જૈનીએ કર્યો છે. આત્માનુશાસન (વિ. સં. “૧૦૪૨)- આ આર્યામાં ૭૭ પદ્યમાં રચાયેલી કૃતિના પ્રણેતા ૧. એમની કૃતિ “મા. દિ. ગ્રં.”માં વિ. સં. ૧૯૭૫માં પ્રકાશિત થયેલી છે. ૨. શ્રીવિજયલબ્ધિસરિએ ૬૪૧ પદ્યમાં વૈરાગ્યરસમંજરી રચી એને પાંચ ગચ્છકમાં વિભક્ત કરી છે. એ મારા ગુજરાતી શ્લોકાર્થ અને સ્પષ્ટીકરણપૂર્વક “નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોદ્ધારક ફંડ” તરફથી વિ.સં. ૧૯૮૬માં છપાવાઇ છે. [“લબ્ધિસૂરિ જૈન ગ્રં.”થી પણ પ્રસિદ્ધ થયેલ છે.] ૩. આ મૂળ કૃતિ પં. વંશીધર શાસ્ત્રીના હિન્દી તત્ત્વાર્થ સહિત “જૈન ગ્રંથરત્નાકર કાર્યાલય” તરફથી મુંબઈથી વિ. સં. ૧૯૭૨માં પ્રસિદ્ધ કરાઇ છે. ૪. આ નામની એક સટીક અજ્ઞાતકર્તુક કૃતિની નોંધ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૭)માં છે. ૫. આ જ ટીકા s B માં છપાવાઇ છે ? દ. આ અનુવાદ મૂળ તેમ જ ટીકા સહિત B માં ઇ.સ. ૧૯૨૮માં છપાવાયો છે. ૭. આ કૃતિ સિતાબચંદ નાહરે હિન્દી અનુવાદ સહિત કલકત્તાથી વિ. સં. ૧૯૩૧માં પ્રકાશિત કરી છે. મૂળ કૃતિ આગમોદ્ધારકના પટ્ટધર શ્રીમાણિજ્યસાગરસૂરિના ગુજરાતી અનુવાદ સહિત “જૈન પુસ્તક પ્રચારક” તરફથી વિ. સં. ૨૦૦૬માં પ્રસિદ્ધ થયેલા આચારાંગસુત્ર' નામના પુસ્તકમાં પ્ર. ૨૩૩-૨૫૦માં છપાઇ છે. ૮. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૭)માં રચનાવર્ષ તરીકે ૧૦૪૨નો જ ઉલ્લેખ છે. “ભા. પ્રા. સં. મં.”માં આત્માનુશાસનની જે એક હાથપોથી છે એમાં અંતિમ (૭૭મા) પદ્યમાં રચનાવર્ષ તરીકે જે નીચે મુજબનો ઉલ્લેખ છે તે જોતાં એ યથાર્થ જણાય છે :- “યત્નત્વાસિત્સધવત્સરદસ્ત્રસંધ્યાયામ્” For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ : પ્રિ. આ. ૧૯૯-૨૦૬ ] ૧૦૯ પાર્થનાગ છે. એમણે આ દ્વારા સ્વપરનું હિત સાધવા માટે આત્માને શિખામણ આપી છે. વિપત્તિઓ એ પૂર્વ ઉપાર્જન કરેલાં કર્મના ફળરૂપ છે. શરીરાદિની અસ્થિરતા છે ઇત્યાદિ બાબત અહીં એમણે સચોટ રીતે રજૂ કરી છે. આ કૃતિની રચનામાં આ નામની દિ. કૃતિની કેવી પ્રેરણા મળી હશે તે નક્કી કરવું બાકી રહે છે. સૈદ્ધાત્તિક યક્ષદેવના શિષ્યનું નામ પણ પાર્શ્વનાગ છે અને એમણે શકસંવત્ ૮૨૬ (વિ.સં. ૯૬૧)માં વદિતૃસુત્ત ઉપર વૃત્તિ રચી છે. એ પાર્શ્વનાગ તો પ્રસ્તુત પાર્શ્વનાગ સંભવતા નથી. અનુવાદ- આ મૂળ કૃતિના 'હિંદી તેમ જ ગુજરાતી અનુવાદ થયેલા છે. ઉત્ક્રાન્તિવાદ કિવા પ્રગતિનો પંથ ચિત્ત જ્યાં સુધી ગમે ત્યાં ભમતું રહે ત્યાં સુધી કોઈ પણ કાર્ય પછી એ ભૌતિક હો, આધિદૈવિક હો કે આધ્યાત્મિક હો, એ જેવું જોઈએ તેવું અને જલદીથી સિદ્ધ ન થાય એટલે પોતાની ઉત્ક્રાન્તિ સાધવા ઇચ્છનારે પોતાની સર્વ શક્તિઓને કેન્દ્રિત કરવી જોઇએ-મનની એકાગ્રતા કેળવવી જોઇએ અર્થાત્ એને ૨૦૨ યોગના આ ક્લેવરનો આશ્રય લેવો જોઇએ. આમ યોગ અને ઉત્સાત્તિને સંબંધ છે એટલે ઉત્ક્રાન્તિવાદ સંબંધી કૃતિઓ હું વિચારું છું - આધ્યાત્મિક વિકાસ કેવી રીતે થાય છે એ બાબત જૈન ગ્રંથોમાં ચૌદ ગુણસ્થાનકો દ્વારા દર્શાવાઈ છે. “ગુણસ્થાનક્રમારોહ ક્વિા ગુણસ્થાનરરાશિ (વિ. સં. ૧૪૪૭)- નાગપુરીય તપા' ગચ્છના વજસેનસૂરિના કે હેમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ આ કૃતિ ૧૩૫ પદ્યમાં અનુણ્ભમાં ૧-૨. આ છપાયા છે. જુઓ પૃ. ૨૦૦, ટિ. ૫. = 108 ટિ. ૭. ૩. યોગનો આત્મા નિરર્થક અને અનર્થક અભિમાન અને મમત્વનો ત્યાગ છે અને આ “પારમાર્થિક યોગ છે, જ્યારે કેવળ મનની એકાગ્રતા એ “વ્યાવહારિક યોગ છે. ૪. આ સંબંધમાં મારા બે લેખ છપાયા છે : (૧) આત્મોન્નતિનો ક્રમ અને (૨) જીવનશોધનનાં સોપાન સંબંધી જૈન તેમ જ અજૈન મંતવ્યો. આ પૈકી પહેલો લેખ “અખંડ આનંદ” (વ. ૪, અં. ૧૨)માં અને બીજો “જૈ. સ. પ્ર.” (વ. ૧૭, સં. ૧૨, વ. ૧૮, અં. ૧, ૨, ૩)માં છપાયો છે. ૫. આ કૃતિ સ્વીપજ્ઞ મનાતી વૃત્તિ અને આગમોદ્ધારકના સંસ્કૃત ઉપાદ્યાત સહિત “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઈ.સ. ૧૯૧૬માં પ્રસિદ્ધ કરાઈ છે. [દિવ્યદ. ટ્રસ્ટ દ્વારા સં. ૨૦૩૮માં પુનર્મુદ્રણ થયું છે.] મૂળ મુનિ તિલકવિજય (પંજાબી) કૃત હિન્દી અનુવાદ સહિત “આત્મતિલક ગ્રંથ સોસાયટી” તરફથી છપાયું છે. ત્યાર બાદ વિ. સં. ૧૯૮૯માં ઉપર્યુક્ત વૃત્તિના પં. ચંદુલાલ નાનચંદે તૈયાર કરેલા વિશદ ગુજરાતી અનુવાદ સહિત મૂળ (કટકે કટકે) “જૈ. ધ. પ્ર. સ.” તરફથી છપાયું છે. પ્રારંભમાં ઉપર્યુક્ત સંસ્કૃત ઉપોદ્દઘાતનો ગુજરાતી અનુવાદ અને અંતમાં સળંગ મૂળ તેમ જ બન્ય, ઉદય, ઉદીરણા અને સત્તાનાં યંત્રો અપાયેલાં છે. ૬. એમણે સિરિવાલકહા વિ. સં. ૧૪૨૮માં રચી છે. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ | ૨૦૩ વિ.સં. ૧૪૪૭માં રચી છે અને એને સ્વપજ્ઞ મનાતી અને અવચૂર્ણિ જેવી વૃત્તિથી અલંકૃત કરી છે. પ્રથમ પદ્યનો પ્રારંભ “ગુણસ્થાનક્રમારોહથી થયો છે. એથી આ કૃતિનું નામ “ગુણસ્થાનક્રમારોહ પડાયું હોય એમ લાગે છે. આદ્ય પદ્યમાં “ગુણસ્થાનસ્વરૂપ” કંઈક કહેવાય છે. એવો ઉલ્લેખ છે. એ ઉપરથી “ગુણસ્થાનસ્વરૂપ” એવું નામ પણ યોજાય. અંતિમ પદ્યમાં “ગુણસ્થાનરત્નરાશિ’ એવો નિર્દેશ હોવાથી આ નામે પણ આ કૃતિ ઓળખાવાય અને કેટલાકે તેમ કર્યું પણ છે. આ ગુણસ્થાનકમારોહમાં રત્નશેખરસૂરિએ યોગદૃષ્ટિસમુચ્ચય અને યોગબિન્દુની જેમ વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિની વિવક્ષા કરી વ્યક્ત મિથ્યાત્વને જ ગુણસ્થાન કહ્યું છે. આમ એઓ અવ્યવહાર-રાશિમાં રહેલા સૂક્ષ્મ નિગોદના જીવોને પ્રથમ ગુણસ્થાન માનનારથી જુદા પડે છે. P ૨૦૪ શ્લો. ૫૧ આઠમા ગુણસ્થાને શુકુલ ધ્યાનનો પ્રારંભ દર્શાવાયો છે, જ્યારે કેટલાક બીજા ગ્રંથોમાં સાતમે ગુણસ્થાને એનો પ્રારંભ કહ્યો છે ગ્લો. પર-પ૩માં ધ્યાનનું સ્વરૂપ વર્ણવાયું છે. ઉપોદ્ધાતમાં કહ્યું છે કે ઝાણજયણમાં ધ્યાતાનું સ્વરૂપ ભિન્ન રીતે દર્શાવાયું છે. શ્લો. ૧૨૮માં સિદ્ધની અવગાહનાનો આકાર દર્શાવતાં ગળી ગયેલા મીણવાળી મૂષા'નો ઉલ્લેખ કરાયો છે. ગુણસ્થાનકમારોહની સ્વપજ્ઞ મનાતી વૃત્તિનાં પત્ર ૨૩ અને ૨૪માં સૂરપ્રભસૂરિએ, હેમચન્દ્રસૂરિ, વસ્તુપાલ અને ભર્તુહરિએ જે મનોરમ મનોરથો સેવ્યા છે તેને લગતાં પદ્યો અપાયાં છે. આ વૃતિ (પત્ર ૨૬)માં નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરનારા યોગીઓના આ(પ્રા)રંભક, તનિષ્ઠ અને નિષ્પન્ન એમ ત્રણ પ્રકાર કહ્યા છે. આ વૃત્તિમાં પત્ર ૩૭ અને ૩૮માં ધ્યાનદંડકસ્તુતિમાંથી એકેક સંસ્કૃત પદ્ય અવતરણરૂપે અપાયું છે અને પત્ર ૪૦-૪૧માં ચર્પટિના ઉલ્લેખપૂર્વક એમની કોઇ કૃતિમાંથી ચાર પદ્યો ઉદ્યુત કરાયાં છે. સ્વપજ્ઞ વૃત્તિ- આ અવચૂર્ણિ જેવી છે. ૧. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૦૫)માં આની રચના વિ. સં. ૧૪૪૭માં થયાનો ઉલ્લેખ છે પરંતુ મુદ્રિત પ્રતમાં રચનાવર્ષ નથી તો તેનું કેમ ? બાકી જૈ. ગ્રં. (પૃ. ૧૩૨)માં ૧૪૪૭ની સાલ અપાઈ છે અને જૈ. સા. સં. ઇ. (પૃ. ૪૪૧)માં પણ એ જ રચનાવર્ષ દર્શાવાયું છે. ૨-૩. અવચૂર્ણિ જેવી આ વૃત્તિ પ્રકાશિત થયેલી છે તે સ્વપજ્ઞ છે એમ એની મુદ્રિત આવૃત્તિમાં શા આધારે છપાયું છે તે જાણવું બાકી રહે છે, જો કે એ સ્વપજ્ઞ નથી જ એમ કહેવા માટે પણ કોઇ પ્રમાણ મને હજી સુધી તો મળ્યું નથી. ૪. જુઓ શ્લો. ૭. ૫. જુઓ છાસીઈની મલયગિરિસૂરિકૃત વૃત્તિ. ૬. જુઓ કમ્મસ્થયનું વિવરણ. ૭. આ “દે.લા.શૈ.'માં પ્રકાશિત છે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ ઃ [પ્ર. આ. ૨૦૩-૨૦૬] : અવસૂરિ– આ અજ્ઞાતકર્તૃક છે. બાલાવબોધ આ શ્રીસારે રચ્યો છે. ગુણસ્થાનક્રમારોહ નામની અન્ય કૃતિઓ– ગોટસારને કેટલાક ગુણસ્થાનક્રમારોહ કહે છે. જિનભદ્રસૂરિએ રચેલી અને લોકનાલ નામની સ્વોપજ્ઞ વૃત્તિથી અલંકૃત એક પાઇય કૃતિ નામે ગુણઠ્ઠાણકમારોહનું સંસ્કૃત નામ પણ આ છે. આ બંને કૃતિઓ અત્ર અપ્રસ્તુત છે. ૧૧૧ વિમલસૂરિએ ૨૦૦૦ શ્લોક જેવડી એક કૃતિ રચી છે. તેનું નામ ગુણસ્થાનક્રમારોહ છે. જયશેખર સૂરિઓં પણ આ નામની એક કૃતિ રચી છે. ગુણસ્થાનદ્વાર– આનો વિષય ગુણસ્થાનનાં દ્વાર દર્શાવવાનો છે. ગુણસ્થાનકનિરૂપણ– આના કર્તા હર્ષવર્ધન છે. શું આ નામના ગ્રંથકારને નામે ગુણસ્થાનસ્વરૂપ નામની જે કૃતિ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૦૬)માં નોંધાયેલી છે તે આ જ છે ? ગુણસ્થાપનક– આનો વિષય શો છે તે જાણવું બાકી રહે છે. ઉપશમશ્રેણિસ્વરૂપ અને ક્ષપકશ્રેણિસ્વરૂપ– મુક્તિમંદિરે પહોંચવા માટે જાણે બે સીડિઓ– નિસરણીઓ ન હોય તેમ કેટલાક ભવ્ય જીવો ઉપશમશ્રેણિનો અને કેટલાક એ શ્રેણિનો આશ્રય લીધા વિના સીધા જ ક્ષપકશ્રેણિનો આશ્રય લે છે. આ બે શ્રેણિઓનું વર્ણન સ્વતંત્ર સ્વરૂપમાં રજૂ કરનારી કૃતિ તરીકે દિ. નેમિચન્દ્રકૃત લક્રિસાર અને ખવણાસાર સુપ્રસિદ્ધ છે. લદ્ધિસારને કેટલાક ગોમ્મટસારનું પરિશિષ્ટ ગણે છે. ઉપશમશ્રેણિસ્વરૂપ અને ક્ષપકશ્રેણિસ્વરૂપ- આ નામની બે કૃતિઓ જિ. ૨. કો. (વિ. ૧)માં અનુક્રમે પૃ. ૫૪ અને ૯૭ ઉપર નોંધાયેલી છે. આ સંસ્કૃત કૃતિઓ હશે એમ લાગે છે. એની એકેક હાથપોથી અમદાવાદના ડહેલાના ભંડારમાં હોવાનું કહેવાય છે તો ત્યાં આની તપાસ થવી ઘટે.પ આયાર (સુય. ૧, અ. ૯, ઉ. ૧)ને અંગેની નિજ્જુત્તિ (ગા. ૨૮૩) ઉ૫૨ની ટીકા (પત્ર ૨૭૦આ૨૭૩અ)માં શીલાંકસૂરિએ ઉપર્યુક્ત બે શ્રેણિઓનું વર્ણન આપ્યું છે ખરું પણ એ કંઇ સ્વતંત્ર કૃતિ તરીકે નથી. પવયણસારુારની ગા. ૬૬૪-૬૯૯ ક્ષપક-શ્રેણિ ઉપર અને ગા. ૭૦૦-૭૦૮ ઉપશમ-શ્રેણિ ઉપર અને ગા. ૭૩૯ બંને શ્રેણિ ઉપર પ્રકાશ પાડે છે. એનું વિસ્તૃત વિવેચન સિદ્ધસેનસૂરિષ્કૃત વૃત્તિમાં જોવાય છે. ક્ષપકશ્રેણિ સંબંધી કેટલીક કૃતિઓના આધારે ખવગસેઢી નામની કૃતિ શ્રીવિજયપ્રેમસૂરિજીની પ્રેરણાથી એમના સંતાનીય ૧-૨. આ બંને કૃતિ “હરિભાઇ દેવકરણ જૈન ગ્રંથમાલા''માં ગ્રંથાંક ૫ તરીકે કલકત્તાથી છપાવાઇ છે. ૩. આમાં ૨૭૦ ગાથાઓ છે. ૪. આ બંને દિ. કૃતિ ઉપર માધવચન્દ્રની સંસ્કૃતમાં ટીકા છે. [પ. આ. રામસૂરિ મ. સા. (ડહેલાવાળા)ના સૌજન્યથી આ પ્રતની zerox નકલ અમને મળી છે.] ૬. આ મૂળ પાઇય કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિ નવ પરિશિષ્ટો, સંસ્કૃતમાં વિસ્તૃત વિષયાનુક્રમ અને હેમચન્દ્રવિજયજીની ૫૪ પૃષ્ઠની ગુજરાતીમાં પ્રસ્તાવના તેમજ કર્તાએ કરેલા ગુજરાતી ભાવાનુવાદ અને ૨૭ યંત્રો તથા ચિત્રો સહિત ‘‘ભારતીય પ્રાચ્યતત્ત્વપ્રકાશન સમિતિ''એ પિંડવાડા (રાજસ્થાન)થી વિ. સં. ૨૦૨૨માં પ્રકાશિત કરી છે. એમાં લગભગ પ્રારંભમાં ચૌદ ગુણસ્થાનનું ચિત્ર છે અને એની સામે એની સમજણ અપાઇ છે. ચતુર્થ પરિશિષ્ટ તરીકે વૃત્તિમાં નિર્દેશાયેલી ૮૬ કૃતિનાં નામ છે. ૮૬મી કૃતિ તે સૌન્દરનન્દ છે. For Personal & Private Use Only P ૨૦ P ૨૦૬ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ $ OOO OE w wm o M ગુણરત્નવિજયજીએ ૨૭૧ ગાથામાં રચી એને સંસ્કૃતમાં ૧૭૨૫૦ શ્લોક જેવડી વૃત્તિ વડેવીરસંવત્ ૨૪૮૮માં વિભૂષિત કરી છે. અંતમાં ગુજરાતીમાં ભાવાનુવાદ છે. P ૨૦૭ આ સ્વપજ્ઞ વૃત્તિમાં નવ અધિકારોનું અને એ પૈકી ઘણાખરાનું સચિત્ર સ્વરૂપે નિરૂપણ છે. આ અધિકારોનાં નામ અને એને લગતાં ચિત્રોની સંખ્યા નીચે મુજબ છે :અધિકાર ચિત્રસંખ્યા ૧. યથાપ્રવૃત્તકરણ ૨. અપૂર્વકરણ ૩. સવેદાનિવૃત્તિકરણ અશ્વકર્ણકરણોદ્ધા ૫. કિટ્ટિકરણોદ્ધા કિટ્ટિવેદનાદ્ધા અપગતકષાયોદ્ધા સયોગિકેવલિગુણસ્થાનક ૯. અયોગિકેવલિગુણસ્થાનક પરમાત્મપંચવિંશતિકા (ઉ. વિ. સં. ૧૭૪૩)- આના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. આ > ૨૦૮ અનુષ્ટ્રભૂમાં ૨૫ પદ્યમાં રચાયેલી લઘુ કૃતિ પરમાત્માના સ્વરૂપ અને એમના ગુણો ઉપર તેમ જ સિદ્ધોના સુખ ઉપર પ્રકાશ પાડે છે. તેના પ્રારંભમાં “ઐન્દ્ર' શબ્દ નથી. અંતમાં “અવિનશ્રયમ્' એવો શબ્દગુચ્છ છે. ભાષાંતર– પં લાલને આ પચ્ચીસીનું તેમ જ પરમજ્યોતિઃ પંચવિશતિકાનું પણ ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. "પરમજ્યોતિ પંચવિશતિકા – ન્યાયાચાર્ય યશોવિજયગણિએ જે બે પચ્ચીસી રચી છે તે પૈકી આ એક છે. એનો પ્રારંભ “પેન્દ્રથી થાય છે. અંતમાં “વિનયમ્' એવો શબ્દગુચ્છ છે. આ લઘુ કૃતિમાંનાં પચ્ચીસે પદ્યો અનુણ્ભમાં છે. આત્માના શુદ્ધ સ્વરૂપની જ્યોતિ કેવી હોય તેનું અહીં વર્ણન છે. ભાષાન્તર- આ ગુજરાતી ભાષાન્તર ૫. લાલને કર્યું છે. છે : ૧. “અદ્ધા' એટલે કાળ. “અદા' એ દેશિય (દશ્ય) શબ્દ છે. એ ઠાણ (ઠા. ૨, ૧)માં વપરાયો છે. કેટલીક જૈન કૃતિમાં એ જાણે સંસ્કૃત ભાષાનો શબ્દ હોય તેમ એનો પ્રયોગ કરાયેલો જોવાય છે. ૨. આ કતિ “મુ. ક. જૈ. મો.”માંપ્રતિમા–સ્થાપન-ન્યાય અને પરમજ્યોતિ પંચવિંશતિકાસહિતવીરસંવત ૨૪૪૬માં છપાયેલી છે. '૩. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૩૭)મં આને “પરમાત્મ-જયોતિ-પંચવિંશતિકા” કહી છે ૪. આને અંગેની માહિતી મેં યશોદોહન (પૃ. ૧૧, ૩૬, ૮૮ અને ૨૫૬)માં આપી છે. પ. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૨. ૬. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૩૬)માં આ નામથી આ કૃતિનો ઉલ્લેખ છે. એનો પરિચય મેં યશોદોહન (પૃ. ૧૧, ૩૬ અને ૮૮)માં આપ્યો છે. ૭. આ પ્રકાશિત છે. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ उपखंड ३ : अनुष्ठानात्मक साहित्य P ૨૦૯ પ્રકરણ ૪૨ : ચરણકરણાનુયોગ "રત્નકરંડકર, રત્નકરંડ-શ્રાવકાચાર કિંવા ઉપાસકાધ્યયન (ઉં. વિક્રમની ૧૧મી સદી)–આ પદ્યાત્મક કૃતિના કર્તા આસમીમાંસા વગેરેના પ્રણેતા દિ. સમન્તભદ્ર છે એમ કેટલાક આજે પણ માને છે. પ્રો. હીરાલાલ જૈન, પં. સુખલાલ વગેરે આથી ભિન્ન મત ધરાવે છે. આ કૃતિમાં ૧૫૦ પદ્યો છે. એ એના ટીકાકાર પ્રભાચન્દ્રના કે એ ટીકાના લેખકના મત મુજબ પાંચ પરિચ્છેદમાં વિભક્ત છે. પં. ને ૨૧૦ જુગલકિશોર પ્રમાણે તો આ કૃતિ વિષયના વિભાગોની દૃષ્ટિએ ખરી રીતે પસાત પરિચ્છોદમાં અને તેમ નહિ તો ચારમાં વિભક્ત થવી ઘટે. આ કૃતિમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ ત્રણ રત્નોનું નિરૂપણ છે. અન્ય રીતે વિચારતાં એ શ્રાવકોનાં બાર વ્રતો, સલ્લેખના અને અગિયાર પ્રતિમા ઉપર પ્રકાશ ઉપર પાડે છે. આને લઇને આને “શ્રાવકાચાર' તરીકે જે ઓળખાવાય છે તે સાન્વર્થ ઠરે છે. આ કૃતિમાનું નવમું પદ્ય જે “માતોપજ્ઞ''થી શરૂ થાય છે તે ન્યાયવતારમાં નવમા પદ્યરૂપે જોવાય છે. ટીકાઓ-રત્નકરંડક ઉપર પ્રભાચન્દ્ર ૧૫00 શ્લોક જેવડી એક ટીકા રચી છે. આ ઉપરાંત જ્ઞાનચન્દ્ર તેમજ અન્ય કોઇએ એકેક ટીકા રચી છે. અનુવાદો–પ્રસ્તુત કૃતિના હિન્દી, મરાઠી અને ‘અંગ્રેજીમાં અનુવાદો થયા છે. ઉપાસકાધ્યયન (ઉવાસંગઝયણ) (લ. વિ. સં. ૧૧૫૦)-આના કર્તા દિનેમિચન્દ્રના શિષ્ય 2 ૨૧૧ વસુનન્ટિ છે. વિ. સં. ૧૧૦૦માં અપભ્રંશમાંસુદંસણચરિયરચનારા આના કર્તાનયનદિ એમના પ્રગટ થાય છે. ૧. આ કૃતિ “સનાતન જૈન ગ્રંથમાલા”માં ગ્રંથાક ૧ તરીકે ઇ. સ. ૧૯૦૫માં છપાવાઈ છે. પ્રભાચન્દ્રકૃત ટીકા તેમજ પં. જુગલકિશોર મુખ્તારની હિન્દી પ્રસ્તાવના તથા “સ્વામી સમન્તભદ્ર નામના એમના પ્રાકથન સહિત આ મૂળ કૃતિ “મા. દિ. ગ્રં.”માં વિ.સં. ૧૯૮૨માં પ્રકાશિત થયેલી છે. એમાં અંતમાં પદ્યોની અકરાદિ ક્રમે સૂચી છે પરંતુ એમાં ક્રમાંકની બાબતમાં ભૂલ છે. મૂળ કૃતિના હિન્દી, મરાઠી અને અંગ્રેજી અનુવાદો થયા છે. એ પૈકી હિન્દી અને અંગ્રેજી અનુવાદો સહિત મૂળ કૃતિ ચંપતરાય જૈને ઇ. સ ૧૯૧૭માં પ્રકાશિત કરી છે. આ મૂળ કૃતિ પં. સદાસુખદાસે કરેલા હિન્દી અર્થ અને ભાવાર્થ સહિત અખિલ ભારતવર્ષીય કેન્દ્રીય દિ. જૈન મહાસમિતિ ધર્મપુરા, દિલ્લીથી ઇ. સ. ૧૯૫૧માં “શ્રી રત્નકરંડ શ્રાવકાચાર” નામથી પ્રસિદ્ધ કરાઈ છે. પ્રિભાચન્દ્રની વ્યાખ્યા પન્નાલાલના હિંદી સાથે છપાઇ છે.] ૨.પ્રભાચન્દ્ર પોતાની ટીકાના મંગલાચરણરૂપ પદ્યમાં આ નામ આપ્યું છે. ૩. વસુનન્દ્રિએ આ નામની એક કૃતિ રચી છે. જુઓ પૃ. ૧૧૪. એક અજ્ઞાતકર્તક કૃતિ પણ છે. ૪. જુઓ પ્રો. હીરાલાલ જૈનનો લેખ કે જે “અનેકાંત” (વ. ૮, કિ. ૧-૩)માં છપાયો છે તેમજ પં. સુખલાલનો લેખ નામે “શ્રીસિદ્ધસેન દિવાકરના સમયનો પ્રશ્ન” કે જે “ભારતીય વિદ્યા” (વ.૩. પૃ. ૧૫૨)માં છપાયો છે. ૫. મૂળ કૃતિની કેટલીક હાથપોથીઓમાં સાત પરિચ્છેદો જોવાય છે. ૬. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. ૭-૮. આ બંને છપાવાયા છે. જુઓ ટિ. ૧. ૯. આ કૃતિ મોરાદાબાદથી વિ. સં.૧૯૬૬માં પ્રકાશિત થયેલી છે. ૧૦. આ નામની એક અજ્ઞાતકર્તક કૃતિ છે. એનો પ્રારંભ “મમતિમા ''થી થાય છે. ૮ ભા.૩ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૨ આ ઉપાસકાધ્યયનનો જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૯૫)માં શ્રાવકાચાર તરીકે પણ નિર્દેશ છે. એ કૃતિ મોરાદાબાદથી વિ. સં. ૧૯૬૬માં પ્રસિદ્ધ થયાનો પૃ. પદમાં ઉલ્લેખ છે. એ પ્રકાશન તો મારા જોવામાં આવ્યું નથી પરંતુ “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી “વસુનન્ટિ-શ્રાવકાચાર”ના નામથી ઈ. સ. ૧૯૫૨માં પ્રકાશિત કૃતિ મેં જોઈ છે. એ જઈણ સોરસણીમાં છે અને એમાં ૫૪૬ પદ્યો છે. ગ્રન્થકારના મતે આનું પરિમાણ ૬૫૦નું છે. એના દ્વિતીય પદ્યમાં “સાવયધમ્મ” કહેવાની પ્રતિજ્ઞા કરાઈ છે અને ૫૪૪માં પદ્યમાં આ કૃતિને ઉવાસગઝયણ કહી છે. ૨ઉપાસકાચાર–આના કર્તા દિ. પૂજ્યપાદ એમાં આશરે ૧૦૩ પદ્યો છે. P ૨૧૨ ઉપાસકાચાર, ધર્મપ્રશ્નોત્તર, પ્રશ્નોત્તરોપાસકાચાર કિંવા શ્રાવકાચાર–આના કર્તા દિ, સકલકીર્તિ છે. આ છ વિભાગમાં વિભક્ત છે. આની એક હાથપોથી વિ. સં. ૧૬૫૪માં લખાયેલી મળે છે. ઉપાસકાચાર–આ ૩૩ પદ્યની કૃતિના કર્તા દિ. ભટ્ટારક પ્રભાચન્દ્ર છે. આ નામની એક અજ્ઞાતકર્તુક કૃતિ પણ છે અને એનો પ્રારંભ “નાપવૃિત્તાનિ'થી થાય છે. શ્રાવકાચાર કિંવા ઉપાસકાચાર (લ. વિ. સં. ૧૦૫0)–આના કર્તા સુભાષિત રત્નસન્દ્રોહ ઇત્યાદિના પ્રણેતા દિ. અમિતગતિ છે. એ પંદર વિભાગોમાં વિભક્ત છે. શ્રાવકાચાર યાને ધર્મપીયૂષ (ઉં. વિ. સં. ૧૨૫૦)-આના કર્તા દિ. બ્રહ્મ નેમિદત્ત છે. એમણે આ કૃતિ ચાર ભાગમાં વિભક્ત કરી છે. એના ઉપર દિ. આશાધરે “થ ન–ાતો નૂનમ'થી શરૂ થતી ૧૨૭૬ શ્લોક જેવડી વૃત્તિ રચી છે. એને પણ કેટલાક "શ્રાવકાચાર કહે છે. શ્રાવકાચાર, પ્રશ્નોત્તર-શ્રાવકાચાર ક્વિા લાટીસંહિતા (વિ. સં. ૧૬૪૧)-આના કર્તા P ૨૧૩ રાજમલ્લ કવિ ઉર્ફ રાયમલ્લ પાંડ્યું છે, એમણે આ કૃતિ સાત સર્ગમાં વિભક્ત કરી છે. એમાં આશરે ૧૬૦૦ શ્લોક છે. સમાનનામક કૃતિઓ–“શ્રાવકાચાર' એ નામથી એકવીસ કૃતિઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૯૫-૩૯૬)માં નોંધાયેલી છે. એ પૈકી ત્રણનો ઉલ્લેખ ઉપર થઈ ગયો એટલે બાકીની તેર સંસ્કૃત કૃતિઓના કર્તાનાં નામ હું નોધું છું – ૧. આ પં. હીરાલાલ જૈનના હિન્દી અનુવાદ, પ્રસ્તાવના અને પરિશિષ્ટો સહિત છપાવાયેલ છે. ૨. આ કૃતિ કલ્લપા નિટવે તરફથી કોલ્હાપુરથી ઈ. સ. ૧૯૪૦માં છપાવાઈ છે. ૩. આ કૃતિ સુરતથી ઇ. સ. ૧૯૨૬માં પ્રસિદ્ધ કરાઈ છે. ૪. આ કૃતિ “અનંતકીર્તિ દિ. જૈન ગ્રંથમાલા”માં વિ. સં. ૧૯૭૯માં પ્રકાશિત થયેલી છે. ૫. આશાવરકૃત ધર્મસંગ્રહ તેમજ ધર્મસંગ્રહ-શ્રાવકાચાર તરીકે ઓળખાવાતી કૃતિઓ તે જ આ છે ? ૬. આ “મા. દિ. ગ્રં.”માં વિ સં. ૧૯૮૪માં પ્રકાશિત થયેલી છે. ૭. આ પૈકી એક કૃતિ અપભ્રંશમાં છે અને એનું નામ સાવયધમ્મદોહા છે. એના ઉપર લક્ષ્મીચન્દ્રની સંસ્કૃતમાં પંજિકા છે. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ : ચરણકરણાનુયોગ : પ્રિ. આ. ૨૧૧-૨૧૫] ૧૧૫ 'અકલંક, આમ્રદેવ, કુન્દકુન્દ, જ્ઞાનાનન્દ, પદ્મનન્દ્રિ, પૂજ્યપાદ, ભદ્રબાહુ, માઘનન્ટિ, મેધાવી પંડિત, લક્ષ્મીસેન, વિદ્યાનન્દિ, સકલકીર્તિ અને સમન્તભદ્ર. ત્રિવર્ણાચાર-સંહિતા (લ. વિ. સં. ૯00)–આદિ. જિનસેનની કૃતિ છે. આમાં ત્રણ વર્ષોના ને ૨૧૪ આચારનો વિચાર કરાયો છે. - ત્રિવર્ણાચાર–પ્રરૂપણ (વિ. સં. ૧૬૬૯)- આના કર્તા દિ. ગુણભદ્રના શિષ્ય સોમસેન છે. એમની આ તેર વિભાગમાં વિભક્ત કૃતિ ૨૭૦૦ શ્લોક જેવડી છે અને એ વિ. સં. ૧૬૬૯માં રચાઈ છે. એમાં ત્રણ વર્ણોના આચારનું નિરૂપણ છે. સમાનનામકકૃતિઓ-ઉર્યુક્ત નામની એક કૃતિ દિ. નેમિદત્તે તેમજ અન્ય કોઈકે રચી છે. ત્રિવર્ણાચાર–આ નામની બે કૃતિઓ છે. એના કર્તાનાં નામ નીચે મુજબ છે :(૧) અનન્તમુનિ અને (૨) “બ્રહ્મસૂરિ. દિ. વટ્ટકેરે મૂલાયારની જેમ તિવણાયાર (ત્રિવર્ણાચાર) પણ રચ્યો છે. એ આ વિષયની પ્રાચીન દિગંબરીય કૃતિ હોય એમ લાગે છે. વૈવર્ણિકાચાર–આ નામની એકેક કૃતિ દિ, કુમુદચન્દ્ર અને દિ. નેમિચન્દ્ર રચી છે. P ૨૧૫ ધર્મામૃત' (વિ. સં. ૧૨૯૬)-આના કર્તા ભરતેશ્વરાભ્યદય વગેરેના પ્રણેતા દિ. આશાધર ૧. એમની કૃતિને પ્રાયશ્ચિત્ત પણ કહે છે. એમાં ૯૦ પદ્યો છે અને એ “મા. દિ. ગ્રં.”માં વિ. સં. ૧૯૭૮માં છપાવાઇ છે. ૨. એમની કૃતિને વ્રતોદ્યોતન-શ્રાવકાચાર પણ કહે છે. એમાં ૫00 શ્લોક છે. ૩. એમની કૃતિ બેલગામથી ઇ. સ. ૧૯૦૯માં છપાવાઇ છે. ૪. એઓ દિ. કુમુદચન્દ્રના શિષ્ય થાય છે. એમની આ કૃતિ સંસ્કૃતમાં તેમજ કન્નડ એમ બે ભાષામાં ભેગી રચાયેલી છે. એ ૪૬૨૨ શ્લોક જેવડી કૃતિ ઉપર કુમુદચન્દ્રની ટીકા છે. ૫. એમની કૃતિને ધર્મસંગ્રહ પણ કહે છે (જુઓ પૃ. ૨૨૩). એ વિ. સં. ૧૫૪૧માં રચાયેલી છે. આ ૧૪૪૯ શ્લોક જેવડી કૃતિ કાશીથી ઈ. સ. ૧૯૧૦માં છપાવાઈ છે. તેઓનીથી વિ. સં. ૧૯૭૩માં છપાયેલો સમવસરણદર્પણ આનો એક અંશ છે. ૬. એમની કૃતિને ધર્મપ્રશ્નોત્તર ઇત્યાદિ નામે ઓળખાવાય છે, જુઓ પૃ. ૨૧૨. = ૧૧૪ ૭. એમની કૃતિ તરીકે રત્નકરંડકનો ઉલ્લેખ કરાય છે પણ તે વિચારણીય છે. ૮. એમની કૃતિને નૈવર્ણિકાચાર પણ કહે છે. ૯. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૬૫)માં આ નામનો ઉલ્લેખ છે અને એ માટે HTL (Vol. I, p. 577) જોવાની ભલામણ કરાઇ છે, પણ એ HT Lમાં તો આ પૃષ્ઠ ઉપર આ નામ જ જણાતું નથી તેનું શું ? ૧૦. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સ. સા. ઇ. (ખંડ-૨, ઉપખંડ-૧, પૃ. ૧૦૯). સાગારધર્મામૃતની બીજી આવૃત્તિ મોહનલાલ જૈને કરેલા હિન્દી અન્વયાર્થ, ભાષાર્થ અને વિશેષાર્થ તેમજ વિષયાનુક્રમણિકા અને આઠ અધ્યાયના સારાંશ સહિત “સાગરધર્મામૃત (વિજયા-ટાકા-સહિત)”ના નામથી “સરલ જૈન ગ્રંથભંડાર' તરફથી જબલપુરથી બે ભાગમાં અનુક્રમે વીરસંવત્ ૨૪૮૩ અને ૨૪૮૪માં પ્રસિદ્ધ કરાઈ છે. ૧૧. આ નામની એક અજ્ઞાતકર્તુક કૃતિ છે. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૨ P ૨૧૬ છે. એ અનગાર અને સાગાર એમ બે ભાગમાં વિભક્ત છે. એમાં એકંદર સત્તર (૯+૮) અધ્યાય છે. પ્રથમ વિભાગમાં શ્રમણોને અંગે અને દ્વિતીય વિભાગમાં શ્રાવકોને અંગે વિચાર કરાયો છે. પદ્યોની સંખ્યા–સાગર-ધર્મામૃતમાંના આઠ અધ્યાયોની પદ્યસંખ્યા નીચે મુજબ છે :૨૦, ૮૭, ૩૨, ૬૬, ૫૫, ૪૫, ૬૧ અને ૧૧૦. આમ આ વિભાગમાં ૪૭૬ પદ્યો છે. અનગાર—ધર્મામૃતના નવ અધ્યાયોમાંનાં પદ્યોની સંખ્યા નીચે પ્રમાણે છે – ૧૧૪, ૧૧૪, ૨૪, ૧૮૩, ૬૯, ૧૧૨, ૧૦૪, ૧૩૪, અને ૧૦૦. આમ આ આદ્ય વિભાગમાં ૯૫૪ પદ્યો છે. અનગારધર્મામૃતના નવ અધ્યાયોમાં મુખ્યતયા મુનિધર્મરૂપ અમૃત પીરસાયું છે. અ. ૧માં ધર્મનો પ્રભાવ, સ્વચ્છંદતાની નિન્દા અને રત્નત્રય વિષે માહિતી અપાઈ છે. અ. રમાં સમ્યકત્વ અને મિથ્યાત્વ, દ્રવ્યો અને તત્ત્વો, આઠ મદ વગેરેનું વિસ્તૃત નિરૂપણ છે. અ. ૩માં સમ્યગજ્ઞાનની આરાધના, જ્ઞાનના ભેદો અને ઉપભેદો વગેરે બાબતો રજૂ કરાઈ છે. અ. ૪માં ચારિત્રની આરાધના, હિંસાનું અને કામનું વિસ્તૃત, વર્ણન, જીવોના ભેદ, હિંસાદિ પાંચ પાપો, પાંચ વ્રતો અને અતિચારો તથા એને અંગેની ભાવના, ગુપ્તિ, સામાયિક, સંયમ ઇત્યાદિ વિષયો ચર્ચાયા છે. અ. પમાં પિંડેવિશુદ્ધિનું અને સાથે સાથે બત્રીસ અંતરાયનું નિરૂપણ છે. અ. ૬માં દશવિધ ધર્મ, ભિક્ષાદિ આઠ શુદ્ધિ, કષાયોથી હાનિ, બાર ભાવના અને બાવીસ પરીષદોની સમજણ અપાઈ છે. અ. ૭માં તપ, જ્ઞાનાદિકના વિનય અને સલ્લેખના વિષે પ્રકાશ પડાયો છે. અ. ૮માં છ આવશ્યકો, આસનોના પ્રકારો, વંદનાદિના દોષો વગેરે બાબતો વર્ણવાઈ છે. અ. ૯માં ધ્યાન, સ્વાધ્યાય, નિત્ય તેમજ નૈમિત્તિક ક્રિયાઓ અને ભૂમિશયનાદિ મૂલ ગુણોને લગતી વિચારણા છે. સાગારધર્મામૃતનો વિષય અધ્યાયદીઠ હું નીચે મુજબ દર્શાવું છું : અ. ૧માં મિથ્યાત્વના ગૃહીતાદિ ત્રણ પ્રકારો, સમ્યક્ત્વની ઉત્પત્તિનાં આસન્નભવ્યત્વાદિ કારણો, સાગાર ધર્મ ગ્રહણ કરવાના અધિકારીના પંદર ગુણો, શ્રાવકનું લક્ષણ, દર્શનાદિ ૧૧ પ્રતિમાઓ તેમજ પક્ષ, ચર્યા અને સાધનનું સ્વરૂપ એમ વિવિધ બાબતો વિચારાઈ છે. P ૨૧૭ ૧. આ અનગારધર્મામૃત ૫. ખૂબચંદજીની હિન્દી ટીકા સહિત ખુશાલચંદ પાનાચંદ ગાંધીએ સોલાપુરથી ઇ. સ. ૧૯૨૭માં પ્રકાશિત કર્યો છે. આ ટીકામાં સાથે સાથે ભવ્યકુમુદચન્દ્રિકાનો પણ હિન્દી અનુવાદ અપાયો હોય એમ લાગે છે. અંતિમ નિર્ણય કરવા માટે ભવ્યકુમુદચંદ્રિકા જોવી ઘટે. ૨. (૧) ન્યાયપૂર્વક ધનનું ઉપાર્જન. (૨) ગુણો, ગુરુઓ અને ગુણો વડે મુખ્ય જનોનું પૂજન, (૩) પ્રશસ્ત વચનો બોલવાં, (૪) ધર્માદિ ત્રણ વર્ગોનું યથાયોગ્ય સેવન, (૫) ત્રિવર્ગને યોગ્ય પત્ની, (૬) ગામ અને મકાન, (૭) લજા, (૮) સમુચિત આહાર અને વિહાર, (૯) આર્યોની સંગતિ, (૧૦) પ્રાજ્ઞતા, (૧૧) કૃતજ્ઞતા, (૧૨) જિતેન્દ્રિયતા, (૧૩) ધર્મનું શ્રવણ, (૧૪) દયાળુતા અને (૧૫) પાપનો ભય. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ : ચરણકરણાનુયોગ : [પ્ર. આ. ૨૧૬-૨૧૯] અ. ૨માં પાક્ષિકનાં કર્તવ્યો તરીકે આઠ મૂલ ગુણોનું ધારણ, સાત વ્યસનોનો ત્યાગ, દેવપૂજા, ગુરુભક્તિ, પાત્રદાન ઇત્યાદિ વિષયો હાથ ધરાયા છે. અહીં આઠ મૂલ ગુણો નીચે મુજબ ત્રણ રીતે ગણાવાયા છે :– (૧) મદ્ય, માંસ અને મધ એ ત્રણ મકારનો તેમજ પાંચ ક્ષીરિફલ (ઉદુંબર ફળ)નો ત્યાગ. (૨) ત્રણ મકારનો અને સ્થૂલ હિંસાદિ પાંચ પાપનો ત્યાગ. (૩) મદ્ય, માંસ અને દ્યૂતનો તેમજ પાંચ પાપોનો ત્યાગ. પૂજા તરીકે નિત્યમહ, આષ્ટાહિક, ઇન્દ્રધ્વજ, મહામહ અને કલ્પદ્રુમની પૂજાનો ઉલ્લેખ છે. ૧૧૭ અ. ૩માં નૈષ્ઠિકનું લક્ષણ, શ્રાવકના જઘન્યાદિ ત્રણ પ્રકારો, ‘દર્શન’ પ્રતિમાનું સ્વરૂપ, આઠ મૂલ ગુણોના અતિચારો, ‘વ્યસન' શબ્દની નિરુક્તિ, ઉપવ્યસનોનો ત્યાગ અને ધર્મપત્નીને ધર્મારૂઢ કરવાનો ઉપદેશ એ બાબતો વિચારાઇ છે. અ.૪માં ‘વ્રત’ પ્રતિમાનું વર્ણન છે. વળી શ્રાવકનાં બાર વ્રતોનો બાર ઉત્તર ગુણ તરીકે ઉલ્લેખ છે. ત્યાર બાદ પાંચ અણુવ્રતો અને એના અતિચારોની સમજણ અપાઇ છે, અહિંસા-વ્રતના રક્ષણાર્થે અને મૂલ ગુણોની વિશુદ્ધિ માટે રાત્રિભોજનનો ત્યાગ આવશ્યક છે એમ અહીં કહ્યું છે. ચારિત્રસારમાં તો એ ત્યાગને છઠ્ઠું અણુવ્રત ગણેલ છે. અ. પમાં ત. સૂ.ની જેમ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનો અધિકાર છે. એના ૧૯મા પદ્યમાં કોટવાલની નોકરી વગેરે ક્રૂર કર્મો ન કરવાનો ઉપદેશ અપાયો છે. અ. ૬માં શ્રાવકની દિનચર્યાનું સ્વરૂપ આલેખાયું છે. અ. ૭માં સામાયિક વગેરે નવ પ્રતિમાઓનું વર્ણન છે. ક્ષુલ્લક અને ઐલક વિષે અહીં કેટલુંક કથન છે. અ. ૮ સલ્લેખના વિષે વિચાર કરાયો છે. જ્ઞાનદીપિકા—આ ધર્મામૃત ઉપરની લઘુ સ્વોપક્ષ પંજિકા છે. આની એક કન્નડ હાથપોથીનો ઉપયોગ સ્વ. પં. કલ્લપા ભરમપ્પા નિટવેએ સાગરધર્મામૃતની મરાઠી ટીકામાં કર્યો હતો અને ટિપ્પણી તરીકે એનો મોટો ભાગ છપાવી દીધો હતો. એના આધારે સાગરધર્મામૃત સટીક જે “મા. દિ. ગ્રં.''માં છપાવાયો છે તેમાં ટિપ્પણીઓ અપાઇ છે. ભવ્યકુમુદચન્દ્રિકા—આ પણ સ્વોપજ્ઞ વૃત્તિ છે પણ એ જ્ઞાનદીપિકા કરતાં મોટી છે. એની રચના વિ. સં. ૧૩૦માં પૂર્ણ કરાઇ છે અને એમાં કેટલીકવાર જ્ઞાનદીપિકાનો ઉલ્લેખ જોવાય છે. સાગારધર્મામૃતની વૃત્તિ વિ. સં. ૧૨૯૬માં રચાઇ છે જ્યારે અનગારધર્મામૃત એના કરતાં પહેલાં રચાયેલ હોવા છતાં એની વૃત્તિ ચાર વર્ષ બાદ રચાઇ છે. ૧. આ પ્રકાશિત છે. જુઓ હૈ. સં. સા. ઇ. (ખંડ-૨, ઉપખંડ-૧, પૃ. ૧૦૯). ૨. ગુણચન્દ્રે ધર્મામૃતસાર રચ્યો છે અને નયસેને કન્નડમાં ધર્મામૃતપુરાણ રચ્યું છે. For Personal & Private Use Only P ૨૧૮ P ૨૧૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૨ P ૨૨૦ P ૨૨૧ માર્ગ પરિશુદ્ધિ કિવા માર્ગશુદ્ધિ (ઉ. વિ. સં. ૧૭૪૩)– આના કર્તા ન્યાયચાર્ય યશોવિજયગણિ છે. એમની આ પદ્યાત્મક કૃતિ હરિભદ્રીય પંચવત્યુગના સારાંશરૂપ છે. એમાં ૩૨૦ પદ્યો છે. એ દ્વારા પ્રવ્રયાવિધાન, વ્રતસ્થાપના અને અનુયોગગણાનુજ્ઞા એ ત્રણનું વિસ્તારથી સ્વરૂપ દર્શાવાયું છે જયારે પ્રતિદિન ક્રિયાનું નામમાત્ર અને સંલેખનાનું તો એટલું પણ નહિ, સ્વરૂપ વિચારાયું છે. અન્તમાં ઉપદેશરહસ્યનો અધિકાર હાથ ધરાયો છે. ગ્રંથની શરૂઆતનાં ૪૮ પદ્યો પીઠિકારૂપ છે. [આના ઉપર આ. કુલચન્દ્રસૂરિકૃત ટીકા દિવ્ય દ. દ્વારા પ્ર. છે.] અવર્ધમાનદેશના ( )- આ ૪૩૦૦ શ્લોક જેવડી ગદ્યાત્મક કૃતિ રાજકીર્તિગણિએ રચી છે. એઓ “ખરતરમ્ ગચ્છના જિનભદ્રસૂરિના સત્તાનીય અને વાચનાચાર્ય રત્નલાભગણિના શિષ્ય થાય છે. આ કૃતિમાં વર્ધમાનસ્વામીના અર્થાત્ મહાવીરસ્વામીના જે આનન્દાદિ દશ શ્રાવકોનો અધિકાર ઉવાસગદસામાં ગુંથાયેલો છે તેને અહીં દશ ઉલ્લાસમાં રજૂ કરાયો છે. વિશેષમાં અહીં એ શ્રાવકોના વૃત્તાંતની સાથે સાથે પ્રાસંગિક કથા અપાઈ છે. એમાં કોઈ કોઈ વાર પાઇય અવતરણ છે. આ કૃતિમાં સમ્યત્વ, શ્રાવકનાં બાર વ્રતો અને એના અતિચારોનું સ્વરૂપ સમજાવાયું છે. સાથે સાથે સમ્યકત્વ અને પહેલાં આઠ વ્રતોને અંગેના આલાપક પણ અપાયા છે. આનન્દને લગતા પ્રથમ ઉલ્લાસમાં સમ્યકત્વ તેમજ બાર વ્રતોને અંગે નિમ્નલિખિત વ્યક્તિઓની કથાઓને અનુક્રમે સ્થાન અપાયું છે – વિદ્યુ...ભા, હરિબલ મચ્છી, હંસ નૃપ, લક્ષ્મીપુંજ, મદિરાવતી, ધનસાર, ચારુદત્ત, ધર્મકુમાર, સૂરસેન અને વીરસેન, કેશરી ચોર, સુમિત્ર મંત્રી, રણસૂર અને જિનદત્ત. એવી રીતે બાકીના નવ ઉલ્લાસમાંની કથાઓ નીચે મુજબની વ્યક્તિઓ પરત્વે છે :૧. આ કૃતિ “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી જઈલખણસમુચ્ચય ઇત્યાદિ સહિત વિ. સં. ૨૦૦૩માં છપાવાઈ છે અને એમાં પંચવભુગની સંવાદી ગાથાના અંક અપાયા છે. આ પૂર્વે આ કૃતિ “મુ. ક. જૈ. મો. મા.”માં વીરસંવત ૨૪૪૬માં પ્રકાશિત કરાઈ હતી. શોભનસ્તુતિની મારી સંસ્કૃત ભૂમિકામાં મેં ચતુરવિજયની સૂચના અનુસાર આટલા ભાગને ઉત્તરાર્ધ કહ્યો છે જયારે જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૯૬)માં એને ચતુરવિજયજીએ પૂર્વાર્ધ કહ્યો છે તો શું સંપૂર્ણ કૃતિ પ્રકાશિત થઈ નથી? ૨. આ વિષે કેટલીક માહિતી મેં યશોદહનના ઉપોદઘાત (પૃ. ૧૧, ૫૪ અને ૬૧)માં તેમજ મૂળનાં પૃ. ૨૩, ૨૯૦, ૩૦૮, ૩૦૯ અને ૩૧૨માં આપી છે. ૩. આના પરિચય માટે જુઓ શ્રીહરિભદ્રસૂરિ (પૃ. ૧૧૮-૧૨૦). ૪. આ કૃતિ હીરાલાલ હંસરાજે વિરસંવત્ ૨૪૬૩માં છપાવી છે. આ પૂર્વે એનું હરિશંકર કાળીદાસ શાસ્ત્રીએ કરેલું ગુજરાતી ભાષાંતર મગનલાલ હઠીસીંગે અમદાવાદથી ઇ. સ. ૧૯૦૦માં પ્રસિદ્ધ કર્યું હતું. [આ. હેમપ્રભસૂરિ સંપાદિત આ ગ્રંથ સૂઇગામ સંઘે પ્રકાશિત કર્યો છે. પ્રાપ્તિસ્થાન આ. ઉૐકારસૂરિ જ્ઞાનમંદિર સૂરત.] ૫. રાત્રિભોજન પરત્વે હંસ તથા કેશવની કથા અપાઇ છે. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ : ચરણકરણાનુયોગ : પ્રિ. આ. ૨૨૦-૨૨૨] ૧૧૯ રત્નસાર, સહસ્ત્રમલ, ધિષ્ટક, ધનદેવ અને ધનમિત્ર, કુલધ્વજ, દામન્નક, અસંમત, ભીમકુમાર અને સાગરચન્દ્ર. સસ્તુલન–આ કૃતિ વિષય અને કથાઓની દૃષ્ટિએ શુભવર્ધનગણિએ વિ. સં. ૧૫૫રમાં રચેલી વદ્ધમાણ-દેસણા સાથે સામ્ય ધરાવે છે. ભાષાન્તર–આ હરિશંકર કાળીદાસ શાસ્ત્રીએ કર્યું છે અને એ પ્રકાશિત છે. ધર્મસંગ્રહ (વિ. સં. ૧૭૩૧)-આના કર્તા શાન્તિવિજયગણિના શિષ્ય માનવિજયગણિ છે. ? ૨૨૨ એની રચના શ્રેષ્ઠી શાન્તિદાસની અભ્યર્થનાને આભારી છે. એમાં ૧૫૯ પદ્યો છે. વિ. સં. ૧૭૩૧માં રચાયેલી આ કૃતિ બળે ઉપવિભાગવાળા બે વિભાગમાં વિભક્ત છે. આમ આના ચારખંડ પડે છે. પ્રથમ ખંડ (ગ્લો. ૧-૨૦)માં સમ્યત્વની પ્રાપ્તિ પૂર્વેનો ગૃહસ્થનો સામાન્ય ધર્મ અને માર્ગાનુસારીના ગુણો, દ્વિતીય ખંડ (ગ્લો. ૨૧-૩૦)માં સમ્યકત્વ, શ્રાવકનાં બાર વ્રતો અને એનાં દિનકૃત્યો તથા પર્વકૃત્યો, તૃતીય ખંડ (શ્લો. ૩૧-૧૫૩માં સાપેક્ષ યતિધર્મ અને ચતુર્થ ખંડ (શ્લો. ૧૫૪-૧૫૯)માં યતિધર્મ એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે. સ્વોપજ્ઞવૃત્તિ-ધર્મસંગ્રહ ઉપર સ્વોપજ્ઞ વૃત્તિ છે. એ અનેક સાક્ષીપાઠોથી સમૃદ્ધ છે. એ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. પટિપ્પણ–આ ઉપર્યુક્ત વૃત્તિને લગતું છે અને એ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ રચ્યાનું મનાય છે. આ છપાયું છે. જુઓ ટિ. ૩. ૧. આને અંગે મેં “કલધ્વજની કસોટી” નામનો લેખ લખ્યો છે અને એ “પ્રભાકર'ના દીપોત્સવી નવલિકા અંકમાં વિ. સં. ૨૦૦૪માં છપાયો છે. ૨. મગનલાલ હઠીસીંગે ઇ. સ. ૧૯૦૦ માં છાપ્યું છે. ૩. આ ગ્રંથ સ્વોપજ્ઞ વૃત્તિ અને ન્યાયાચાર્યકૃત મનાતા ટિપ્પણ સહિત “દે. લા. જૈ. પુ. સં.” તરફથી બે ભાગમાં અનુક્રમે છે. સં. ૧૯૧૫ અને ઇ. સ. ૧૯૧૮માં છપાવાયો છે. સિટીક ધર્મસંગ્રહનું વિવિધ હ.લિ. પ્રતિઓના આધારે આ. મુનિચન્દ્રસૂરિએ સંશોધન-સંપાદન કર્યું છે. આનું પ્રકાશન પ્રતાકારે ૩ ભાગમાં જિનશાસન આ. ટ્રસ્ટ” કર્યું છે.] મૂળ કૃતિ એના તેમજ સ્વીપજ્ઞ વૃત્તિના અને ટિપ્પણના મુનિશ્રી ભદ્રંકરવિજયજી કરેલા ગુજરાતી ભાષાન્તર સહિત બે ભાગમાં અનુક્રમે વિ. સં. ૨૦૦૯ અને વિ. સં. ૨૦૧૪માં અનુક્રમે નરોત્તમભાઈ માયાભાઈ તરફથી છપાવાઈ છે. બીજા ભાગમાં સ્વોપજ્ઞ વૃત્તિમાં સાક્ષીરૂપે અપાયેલા ૧૫૧ ગ્રન્થોની નામાવલી છે. ૪. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૯૩)માં આનો ગ્રંથાગ્ર ૧૫૬૦૮ શ્લોકનો દર્શાવાયો છે તે સ્વોપન્ન વૃત્તિનો કે મૂળ સહિત એ વૃત્તિનો હોઈ શકે. પ. જુઓ મારો લેખ “ધર્મસંગ્રહની સ્વોપજ્ઞ વૃત્તિના સંશોધકો અને ટિપ્પણકાર”. આ લેખ “આ. પ્ર.” (પુ. પપ, અં. ૯)માં છપાયો છે. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૨ P ૨ ૨૩ ભાષાન્તર–આ મૂળ તથા વૃત્તિનું ભાષાન્તર ભદ્રંકરવિજયજીએ કર્યું છે અને એ પ્રકાશિત છે." [ભા. ૧ના અનુવાદનું સંક્ષેપીકરણ “ધર્મસંગ્રહસારોદ્ધાર’ નામે પ્રગટ થયું છે.] ધર્મસંગ્રહ–આ ૧૪OOO શ્લોક જેવડી કૃતિના કર્તા વિજયાનન્દસૂરિ છે. ધર્મસંગ્રહ–આ ૪૫૦૦ શ્લોક જેવડી કૃતિના કર્તા મુનિશેખરસૂરિએ રચી છે. [શ્રાવકધર્મપ્રકરણ : કર્તા જિનેશ્વરસૂરિ આનું સંપાદન આ. સોમચન્દ્રસૂરિ કરે છે. ધર્મરત્નકરંડક– સ્વોપજ્ઞટીકા સાથે ૯૫00 શ્લોકપ્રમાણ આ ગ્રંથની રચના આ. અભયદેવસૂરિના શિષ્ય આ. વર્તમાનસૂરિએ વિ. સં. ૧૧૭રમાં કરી છે. ઇ. સ. ૧૯૧૫માં હીરાલાલ હંસરાજે પ્રતાકારે કર્યું છે. ત્યાર પછી આ. મુનિચન્દ્રસૂરિએ વિવિધપ્રતિઓના આધારે આનું સંશોધન સંપાદન કર્યું છે. પુસ્તકાકારે “શારદાબેન ચી. એ. સેંટર” દ્વારા પ્રકાશન થયું છે. 'Shraman Tradition It's History and Contribution to Indian calture' Dr. G. C. Pandey. પ્ર. લા. દ. વિદ્યામંદિર, ધર્મરત્નાકર જયસેન સં. એ.એન.ઉપાધ્ય. હિંદી સાથે પ્ર. જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ સોલાપુર, ધર્મોપદેશકાવ્ય લક્ષ્મી વલ્લભગણી સ. પુણ્યકીર્તિ વિ. પ્ર. સન્માર્ગ પ્રકાશન, સં.૨૦૫૧ ધર્મોપદેશ શ્લોકાઃ આ. સુશીલસૂરિ મ. સુશીલ સા. પ્ર. જોધપુર સં. ૨૦૪૬ વિજયોલ્લાસ મહાકાવ્ય ઉપા. યશોવિ. ગણી. આ. ભદ્રંકરસૂરિકૃત ટીકા સાથે પ્ર. ભુવનભદ્રંકર સાહિત્ય પ્રકાશન મદ્રાસ સં. ૨૦૪૪. સમ્યકત્વ પ્રકરણ આ. તિલકસૂરિ “પ્ર. સન્માર્ગ પ્ર” અમદા. ૨૦૫૦ સે. પુણ્યકીર્તિ વિ. સમ્યકત્વ કૌમુદી- જિનહર્ષ. સં. આ. જિનેન્દ્રસૂરિ. પ્ર. હર્ષપુષ્યામૃત. સં. ૨૦૪૦. સાધ્વાચારસમુચ્ચય પ્ર. મુનિ નયવર્ધન વિ. પ્ર. ભારતવર્ષીય જિ.સ. સં. ૨૦૫૮. સ્વાધ્યાય દોહન સં. આ. કનકચન્દ્રસૂરિ વિશ્વમંગલ પ્ર. પાટણ ૨૦૪૩. મંત્રીકર્મચન્દ્રવંશાવલી પ્રબંધ પ્ર. સીંધીગ્રંથમાળા સં. જિનવિજય નાભાચરિત્ર- મેરૂતુંગસૂરિ. સ્વપ્નપ્રદીપ- વર્ધમાનસૂરિ. શાકુનસારોદ્ધાર- માણિક્યસૂરિ. શ્રીચન્દ્રકવલી ગુજ. ભાષાંતર– ચન્દ્રપ્રભ મહત્તર. સુમિત્રચરિત્ર- મહો. હર્ષકુંજર ગણિ. ષત્રિશિકાસંગ્રહગણધરદેવ, ટીકા-રત્નસિંહસૂરિ અને વાનરર્ષિગણિ. સુરપ્રિયમુનિકથાનક– ગુજરાતી મુ. ક. મો. જૈ. ૧૯૭૬ ત્રિભુવનસિંહચરિત- અજ્ઞાત- પ્ર. હી.હં. સં.૧૯૨૨-૩, નરસંવાદ સુંદર રત્નમંડનગણિ. હી. હં. મલયસુંદરીચરિત્ર- (સંસ્કૃતપદ્ય)-જયતિલકસૂરિ. વિજયદાનસૂરિ ગ્રં. વરતેજ-૨૦૦૯, હી. હં. ૧૯૧૦.] ૧. નરોત્તમ મયાભાઈ અમદાવાદ દ્વારા પ્રકાશિત છે. ૨. આ નામની એક અજ્ઞાતકર્તુક કૃતિ છે. આ નામની એક કૃતિ દિ, મેધાવી પંડિતે પણ રચી છે (જુઓ પૃ. ૨૧૩). = 1 15.. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ : મન્નશાસ્ત્રો અને કલ્પો P ૨૨૪ અનુભવસિદ્ધ-મન્ટાત્રિશિકા (ઉં. વિક્રમની સાતમી સદી)-આના પ્રણેતા ‘ભદ્રગુપ્તસૂરિ છે. આમાં સૂરિ'મંત્રનો ઉલ્લેખ છે. આઠમા પદ્યમાં કહ્યું છે કે વીરસ્વામી સૂરિએ વિદ્યાપ્રવાદ નામના દસમા પૂર્વના ત્રીજા પ્રાભૃતમાંથી એક મંત્ર ઉદ્ધત કર્યો છે. અધિ. ૩, શ્લો. ૩૦માં અને અધિ. ૪ શ્લો. ૧૯માં અનુક્રમે પરમાગમનો અને આગમમતાસ્મોધિનો અને અધિ. ૪, શ્લો. ૩૦માં સેતુબન્ધનો ઉલ્લેખ છે. હૈમ યોગશાસ્ત્ર (પ્ર. ૮) રચવામાં આ લાનિંશિકા ઉપયોગી થયાનું મનાય છે. આ ધાર્નાિશિકા મોડામાં મોડી ઈ. સ.ની સાતમી સદીમાં રચાઈ છે એમ શ્રીભૈરવ-પદ્માવતી-કલ્પના અંગ્રેજી ઉપોદઘાત (પૃ. ૩૩૯)માં કહ્યું છે. આ દ્વાáિશિકામાં પાંચ જ અધિકારો હોય એમ મુદ્રિત કૃતિ જોતાં જણાય છે. એમાં અનુક્રમે ૨૦, ૪૯, ૪૧, ૫૦ અને ૨૪ પદ્યો છે. આ અધિકારોનાં નામો નીચે મુજબ છે. (૧) સર્વકર્મકર-મન્નાષ્ટક-વર્ણન, (૨)વશ્ય-કૃષ્ટયાદિકર્મકર મન્નાષ્ટકવર્ણન, (૩)સ્તમ્ભસ્તોભાદિકમન્નાષ્ટક-વર્ણન, (૪) શુભાશુભાદિ નિરૂપણ મન્નાષ્ટક-વર્ણન અને (૫) ગુરુશિષ્ય શુભાશુભ સૂચક. વિદ્યાનુશાસન (લ. વિ. સં. ૧૧૧૦)–આના કર્તા તરીકે મહાપુરાણ વગેરે રચનારા દિ. મલ્લિણનો ઉલ્લેખ કરાયો છે પરંતુ એઓ સંકલનાકાર હોય એમ લાગે છે. [આ છપાયું છે.] પ્રસ્તુત વિદ્યાનુશાસન એ વિવિધ મંત્રશાસ્ત્રોનો સંગ્રહરૂપ છે. એમાં લગભગ ૭000 પડ્યો છે ને ૨૨૫ અને એ ૨૪ પ્રકરણમાં વિભક્ત કરાયેલ છે. એનાં આદ્ય બે પદ્યો અને પ્રશસ્તિનું ૧૩૯મું પદ્ય જોતાં એમ જણાય છે કે આમાંનો અસલી ભાગ રુદ્રાવિડ સંઘના મઠપતિ મતિસાગરે રચ્યો છે. આમાં ઇન્દ્રનન્દિએ શકસંવત્ ૮૬૧માં રચેલા વાલિની-કલ્પમાંથી ઉતારા અપાયા છે અને એમનું રચેલું પાર્શ્વનાથસ્તોત્ર અપાયું છે એટલે એમના પછી આ મહિસાગર થયેલા ગણાય. દિ. મલ્લિષેણસૂરિના સમકાલીન વાદિરાજના ગુરુ મહિસાગર તે આ જ છે એમ કેટલાક માને છે. વળી કેટલાક મહિસાગરને મલ્લિષેણસૂરિના ગુરુ ગણે છે. પ્રસ્તુત કૃતિમાં આ મલ્લિષેણસૂરિકૃત પવાલામાલિની-સ્તોત્ર અપાયું છે. વળી એમણે ૩૦૮ પદ્યમાં રચેલા ભૈરવ-પદ્માવતી-કલ્પમાંના ૨૫૮ પદ્યો આ વિદ્યાનુશાસનના ચૌદ પ્રકરણમાં છૂટાછવાયાં નજરે પડે છે. આ ઉપરાંત આ મલ્લિષેણસૂરિકૃત સરસ્વતી-કલ્પનો મોટો ભાગ તેમજ એમણે રચેલા કામ ચાંડાલિની-કલ્પ અને વાલિની-કલ્પના કેટલાક અંશો આમાં જોવાય છે. આ બધું મલ્લિષેણસૂરિએ ઉમેર્યું લાગે છે. એ હિસાબે એઓ એના કર્તા ગણાય. પર્વાપર્ય-મલ્લિષણને હાથે વિદ્યાનુશાસનનું સંક્લન થયા બાદ એમણે ભૈરવ-પદ્માવતી-કલ્પ તેમજ અન્ય કલ્પો રચ્યા છે. એમ અનુમનાય છે. ૧. આ કૃતિ શ્રીભૈરવ-પદ્માવતી-કલ્પમાં ત્રીસમાં પરિશિષ્ટ તરીકે છપાઇ છે. ૨. એમને કેટલાક વજસ્વામીના ગુરુ ગણે છે. ૩.જુઓ “અનેકાંત” (વર્ષ ૧, પૃ. ૪૨૯). “શ્રીભૈરવ-પદ્માવતી-કલ્પ”ના અંગ્રેજી ઉપોદ્યાત (પૃ. ૩૦૧ ૩૦૫)માં આ વિદ્યાનુશાસનનો પરિચય અપાયો છે. અને એના કર્તુત્વ વિષે ઊહાપોહ કરાયો છે. ૪. દેવસેનકૃત દંસણસાર પ્રમાણે આ સંઘ “જૈનાભાસ” છે. ૫. આ નામની એક અજ્ઞાતકર્તક કૃતિ પણ છે. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૩ પ્રક્ષિપ્ત અંશો–આજે ઉપલબ્ધ થતા વિદ્યાનુશાસનમાં પાછળથી ઉમેરા થયા હોય એમ લાગે છે. દિ. આશાધરે અને દિ, હસ્તિમલે રચેલું એકેક ગણધર-વલય, આશાધરકૃત સરસ્વતી-સ્તોત્ર, રાવણે રચેલી બાલગ્રહચિકિત્સા, ઇમદિ (?) ભટ્ટોપાધ્યાયનાં ગણભૂયંત્રપૂજાવિધાન અને મહસેનના ત્રિવર્ણાચારમાંનાં અવતરણો એ પ્રક્ષિપ્ત અંશો હોય એમ ભાસે છે. - શાશ્વત-કલ્પ-પુસ્તકો-નેમિચન્દ્રસૂરિકૃત પવયણસારુદ્ધાર ઉપર સિદ્ધસેનસૂરિએ વિ. સં. ૧૨૪૮માં વૃત્તિ રચી છે. આ વૃત્તિ (ભા. ૨. પત્ર ૩૫ર-અ)માં એમણે એવો ઉલ્લેખ કર્યો છે કે નવ નિધિમાં શાશ્વત કલ્પનાં પુસ્તકો હોય છે અને એમાં વિશ્વની સ્થિતિ વર્ણવાયેલી હોય છે. આ પુસ્તકો સંસ્કૃતમાં હોય છે કે કેમ તે વિષે કશી માહિતી અહીં અપાયેલી નથી આ પરિસ્થિતિમાં આ પુસ્તકો સંસ્કૃતમાં હશે એમ માની હું એ પ્રત્યેક નિધિના શાશ્વતકલ્પપુસ્તકમાં કઈ કઈ બાબત દર્શાવાઈ છે તે હું પવયણસારુદ્ધાર (ગા. ૧૨૧૯-૧૨૨૭)ના આધારે અહીં સૂચવું છું :૧] “નૈસર્પ' નામના નિધિના કલ્પમાં ગ્રામ, આકર, નગર, પત્તન, દ્રોણમુખ, મડબ, સ્કન્ધાવાર અને ગૃહ વગેરેની સ્થાપનાનો વિધિ બતાવાયેલો હોય છે. 2 ૨૨૭ ૨] ‘પાંડુક નામના નિધિના કલ્પમાં (દીનાર વગેરેને લગતું) ગણિત, ગીતો, માન અને ઉન્માનનું પ્રમાણ તેમજ ધાન્ય અને બીજની ઉત્પત્તિ એ હકીક્તો રજૂ કરાયેલી હોય છે. ૩] પિંગલક' નામના નિધિના કલ્પમાં પુરુષ, મહિલાઓ, ઘોડાઓ અને હાથીઓનાં આભરણોની સમજણ અપાયેલી હોય છે. ૪] “સર્વરત્ન' નામના નિધિના કલ્પમાં ચક્રવર્તીનાં ચૌદ રત્નોનું વર્ણન હોય છે. ૫] “મહાપા' નામના નિધિના કલ્પમાં વસ્ત્રો તથા રંગોની અને ધાતુઓની ઉત્પત્તિ, વસ્ત્રાદિનાં શણગારની નિષ્પત્તિ અને પાઠાંતર પ્રમાણે વસ્ત્ર વગેરે ધોવાની રીત દર્શાવાયેલી છે. ૬] “કાલ” નામના નિધિના કલ્પમાં સમગ્ર કાલના જ્ઞાન (જ્યોતિષ), તીર્થકર વગેરેના વંશો અને સો શિલ્પ વિષે માહિતી અપાયેલી હોય છે. ૭] “મહાકાલ' નામના નિધિના કલ્પમાં જાતજાતના) લોખંડ, રૌ4, સુવર્ણ, મણિ, મોતી, શિલા (સ્ફટિકાદિ), પરવાળા વગેરેની ઉત્પત્તિને લગતી હકીક્ત હોય છે. ૮] “માનવક' નામનાનિધિના કલ્પમાં સુભટોની ઉત્પત્તિ, આયુધો, યુદ્ધ નીતિ અને દંડનીતિનું વર્ણન હોય છે. P ૨૨૮ ૯] “શંખ' નામના નિધિના કલ્પમાં નૃત્યવિધિ, નાટકવિધિ, પંચારે પ્રકારનાં કાવ્યની નિષ્પત્તિ તેમજ વાદ્યો વિષે હકીક્ત અપાયેલી હોય છે. ૧. એનાં નામો નીચે મુજબ છે : નૈસર્પ, પાંડુક, પિંગલક, સર્વરત્ન, મહાપધ, કાલ, મહાકાલ, માનવક અને શંખ ૨. છાવણી. ૩. સ્વરકરણ, પાટકરણ, ધૂપક, અગારુ અને કટિટિકા વગેરે પ્રબંધ છે. ૪. વગેરેથી ચક્રવર્તી, વાસુદેવ અને બલદેવ સમજવાના છે. ૫. આ સંબંધમાં સિદ્ધસેનસૂરિએ ભિન્ન-ભિન્ન વિકલ્પો રજૂ કર્યા છે. જેમકે (અ) ચાર પુરુષાર્થોને લગતા, (આ) સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંકીર્ણ એમ ચાર જાતની ભાષા સંબંધી અને (ઇ) ગદ્ય, પદ્ય, ગેય અને ચૌર્ણ પદ સાથે સંબંધ ધરાવનાર. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ : મનશાસ્ત્રો અને કલ્પો : પ્રિ. આ. ૨૨૬-૨૩૦] ૧૨૩ જ્યાલિની-કલ્પ, જ્વાલામાલિની–કલ્પ, વાલિની-મત કિવા વાલિની-મંત્રવાદ (શકસંવત્ ૮૬૧= વિ. સં. ૯૯૬)- આના કર્તા દિ. ઇન્દ્રન્ટિ છે. એઓ દ્વાવિડ’ સંઘના વર્ષનદિના શિષ્ય 2 ૨૨૯ હર્ષનદિના શિષ્ય થાય છે. એમણે એલાચાર્યની કૃતિને આધારે ૫૦૦ શ્લોક જેવડો પ્રસ્તુત કલ્પ કૃષ્ણરાજ ત્રીજાના રાજ્યમાં માન્યખેટ (માલખેડ)માં શકસંવત્ ૮૬૧માં રચ્યો છે. એના વિષય વગેરેનો વિચાર “અનેકાન્ત” (વ. ૧, પૃ. ૪૩૦ અને પૃ. ૫૫૫ ઈ.)માં કરાયો છે. નામો–પ્રસ્તુત કૃતિનાં જે ચાર નામ મેં અત્ર દર્શાવ્ય છે તે પૈકી વાલિનીકલ્પ એ પ્રથમ નામ પ્રકાશિત કૃતિના ચોથા પદ્યમાં, વાલિનીમત નામ બાવીસમામાં અને વાલિનીમંત્રવાદ એ નામ એની પ્રશસ્તિમાં જોવાય છે. આ કૃતિ દસ અધિકારમાં વિભક્ત છે. એનાં નામ પ્રથમ અધિકારના ૨૮મા પદ્ય પ્રમાણે નીચે મુજબ છે : (૧) મંત્રી, (૨) ગ્રહ, (૩) મુદ્રા, (૪) મંડલ, (૫) કટુતેલ, (૬) યંત્ર, (૭) વશ્યતન્ન, (૮) (વસુધારાની) સ્નાનવિધિ, (૯) નીરાજનવિધિ અને (૧૦) સાધનવિધિ. આ કૃતિ જ્વાલામાલિની નામની ચન્દ્રપ્રભસ્વામીની અધિષ્ઠાત્રી દેવીને ઉદેશીને રચાયેલી હોઇ ૨૩૦ એના આદ્ય પદ્યમાં એ આઠમા તીર્થંકરને વન્દન કરાયું છે. ત્યાર પછીનાં બે પદ્યોમાં આ દેવી વિષે માહિતી આપતાં કહ્યું છે કે એનો દેહ શ્વેત છે, એનું વાહન મહિષ છે, એ ઉજ્જવળ આભૂષણને ધારણ ૧. આ કૃતિ જ્વાલામાલિનીકલ્પના નામથી શ્રી મૂલચંદ કિસનદાસ કાપડિયાએ વીરસવંતૂ ૨૪૯૨ (ઇ. સ. ૧૯૬૬)માં પ્રકાશિત કરી છે. એમાં સ્વ. પં. ચન્દ્રશેખરજી શાસ્ત્રીની હિન્દી ભાષાટીકા, રક્ષકાદિ ૨૨ વસ્ત્રો અને જ્વાલામાલિની-મન્સ, જ્વાલામાલિની દેવીની બે ધાતુપ્રતિમાઓની એકેક પ્રતિકૃતિ (એક આગલા પૂંઠા ઉપર અને એક અંદરના ભાગમાં લગભગ પ્રારંભમાં) તેમજ હિન્દી વિષયસૂચી તથા નિમ્નલિખિત અન્ય કૃતિઓને-ત્રણ ચન્દ્રપ્રભસ્તવનોને સ્થાન અપાયું છે :‘૩% વન્દ્રપ્રમુ(૫)પ્રમાધીશ'થી શરૂ થતું ચન્દ્રપ્રભસ્તવન. વૈર્ય તુ તુર્થ:'થી શરૂ થતું ચન્દ્ર પ્રભસ્તવન (ષભાષામય). ‘નનો મહાસેન'થી શરૂ થતું ચન્દ્ર પ્રભસ્તવન (જિનપ્રભસૂરિકૃત). પૃ. ૧૩૪ના ટિપ્પણમાં કહ્યું છે કે અહીંથી સમસ્ત લખાણ વિદ્યાનુવાદ (અ.-૪)ના શ્લો. ૧૬૪મા શ્લોક ઇત્યાદિ અનુસાર છે. આ પ્રકાશન અંગેનું મારું અવલોકન “દિગંબર જૈન” (વ. ૨૯, એ., ૧-૨, ધર્મવિશેષાંક)માં છપાવાયું છે. ૨. આચારદિનકર (ભા.રે. પત્ર ૧૫૦-)માં પ્રતિષ્ઠાકલ્પોના કર્તાનાં નામો ગણાવતાં જે ઈન્દ્રનન્દિનો ઉલ્લેખ કર્યો છે તે આ હશે. જો એમ જ હોય તો એમણે કોઇ પ્રતિષ્ઠાકલ્પ રચ્યો હોવો જોઇએ. ૩. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૫૧)માં તો ઇન્દ્રનદિને વપૂનદિનુના શિષ્ય કહ્યા છે. ૪. એમનો સમય વિ. સં. ૮૫૦ની આસપાસનો છે. એમ શ્રીભૈરવપદ્માવતી-કલ્પના અંગ્રેજી ઉપોદઘાત (પ્ર. ૩૦૯)માં કહ્યું છે. ૫. શ્વેતાંબર માન્યતા મુજબ તો એનું નામ જવાલા કિંવા ભૃકુટિ છે અને એને ખગ્ન, મુદ્ગર, ફલક (? ઢાલ) અને પરશુથી વિભૂષિત એવા ચાર હાથ છે તેમ વરાહનું વાહન છે એમ નિર્વાણકલિકા જોતાં જણાય છે. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૩ કરે છે, એ જ્વાલામાલિની જેમ ભયંકર અંગવાળી છે અને એને આઠ હાથ છે. એ અનુક્રમે ઉગામેલા ત્રિશૂળ, પાશ, મત્સ્ય, ધનુષ્ય, મંડલ, ફળ, 'વરદ અને ચક્રથી અંકિત છે. આ કૃતિમાં હે(? એ)લાચાર્યની વિદૂષી શિષ્યા નામે કમલશ્રીને બ્રહ્મરાક્ષસે ગૃહીત કરેલી હોઇ એની પકડમાંથી એને મુક્ત કરવા હલાચાર્યે નીલગિરિના શિખર ઉપર રહેલી “વહ્નિ' (અર્થાત્ જ્વાલામાલિની) નામની દેવીની સાધના કરી એ દેવી પાસેથી મંત્ર અને તેની વિધિ મેળવી એ બાબત શરૂઆતમાં રજૂ કરાઈ છે. ઉલ્લેખ–ઇન્દ્રન્ટિએ (એલાચાર્યના) શિષ્ય ગાંગ મુનિ, નીલગ્રીવ, વિજાન્જ, આર્યા શાંતિરસબ્બા, વિવટ્ટ, કન્દર્ય અને ગુણનન્દિનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે આ વ્યક્તિઓ દ્વારા વાલિનીમતનું જ્ઞાન મારી પાસે ઊતરી આવ્યું હતું અને છેલ્લી બે વ્યક્તિઓએ તો મને એનો સાક્ષાત્ બોધ કરાવ્યો હતો. જ્વાલામિકલ્પ (લ. વિ. સં. ૧૧૧૦)– આના કર્તા મહાપુરાણ રચનારા દિ. મલ્લિષણસૂરિ છે. P ૨૩૧ અજ્ઞાતકર્તૃક કૃતિઓ-જ્વાલામાલિનીમત્રાસ્નાય, વાલામાલિની વિદ્યા અને વાલિની વિધાન આ ત્રણમાંથી એકેના કર્તાનું નામ જાણવામાં નથી. ભૈરવ-પદ્માવતી-કલ્પ (લ. વિ. સં. ૧૧૧૦)–આના કર્તા દિ. જિનસેનના શિષ્ય મલ્લિણ છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૯૯)માં ઉલ્લેખ છે. એઓ મહાપુરાણ વગેરેના પ્રણેતા છે. એમણે આ ક્લપમાં મુખ્યતયા “ભૈરવી’ પદ્માવતીને અંગેના મંત્રો રજૂ કર્યા છે. “કલ્પ' એટલે મંત્રવાદસમૂહ એટલે કે મંત્રોનો સમૂહ. આનો આવો અર્થ ટીકાકાર નામે બંધુણે કર્યો છે. પ્રસ્તુત કલ્પ એ પાર્શ્વનાથના તીર્થની શાસનદેવી પદ્માવતીની માંત્રિક પૂજાનું નિરૂપણ પૂરું પાડે છે. આ પદ્યાત્મક કૃતિ દસ પરિચ્છેદમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૧૧, ૨૨, ૪૦, ૨૧, ૨૨, ૧૯, ૪૧, ૩૩, ૪૨ અને પ૭ પદ્યો છે. એકંદરે આમ ૩૦૮ પદ્યો છે. પ્રથમ પરિચ્છેદમાં સાધકની યોગ્યતા- એનાં ઉચ્ચ લક્ષણો વિષે પ્રકાશ પડાયો છે. દ્વિતીય પરિચ્છેદમાં ન્યાસો અને સકલીકરણની હકીક્ત છે. વળી અહીં અમુક મંત્ર અમુક સાધકને P ૨૩૨ અનુકૂળ છે કે કેમ એ વિષય પણ ચર્ચાયો છે. આ પરિચ્છેદના બારમા પદ્યમાં પદ્માવતીના ધ્યાન માટે જે ચિહ્નો દર્શાવાયાં છે તે ઇડરના એક જૈન મંદિરમાંની પદ્માવતીની પ્રતિમામાં હોવાનું કહેવાય છે. તૃતીય પરિચ્છેદમાં પૂજાની પદ્ધતિ વર્ણવાઈ છે. એમાં પકર્મ માટે યોજવા જોઇતા ઉપાયો સૂચવી પલ્લવો, વિન્યાસો, મુદ્રાઓ, જપમાળા, મણકા ફેરવવાની રીત ઇત્યાદિ બાબતો હાથ ધરાઈ છે. પદ્માવતી દેવીની પૂજાના યંત્રનું વર્ણન કરી પંચોપચાર પૂજાનું નિરૂપણ કરાયું છે ત્યાર બાદ મૂળ, મંત્ર, ૧. ભાષાટીકા (પૃ. ૨)માં આનો અર્થ “અગ્નિ' કરાયો છે તે શું સમુચિત છે ? ૨. આ કલ્પ “શ્રીભૈરવ-પદ્માવતી કલ્પ” એ નામથી બન્યુષણકૃત ટીકા તેમજ સ્વ. મોહનલાલ ભ. ઝવેરીના અંગ્રેજી ઉપોદ્ધાત સહિત શ્રી સારાભાઇ મ. નવાબ તરફથી ઇ.સ. ૧૯૪૪માં પ્રકાશિત કરાયો છે. અંગ્રેજી ઉપઘાત (પૃ. ૨૯૫-૨૯૯)માં આ કલ્પના વિષયનું નિરૂપણ કરાયું છે. [શુકચતુર્વેદીના હિન્દી સાથે છપાયો છે.] ૩. માંત્રિક પૂજાનાં પટલ, પદ્ધતિ, સ્તોત્ર કવચ અને સહસ્ત્રનામ એ પાંચ અંગ ગણાય છે. પ્રસ્તુત કલ્પમાં છેલ્લી ત્રણ બાબતો નથી. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ : મનશાસ્ત્રો અને કલ્પો : [પ્ર. આ. ૨૩૦-૨૩૪] ૧ ૨૫ પદ્માવતી સંબંધી ષડક્ષરી, ચક્ષરી અને એકાક્ષરી વિદ્યા તથા હોમ એ વિષયો નિરૂપાયા છે. છેલ્લા પદ્યમાં “ચિન્તામણી” યંત્રનું વર્ણન છે. આ પરિચ્છેદના શ્લો. ૧૩-૨૧ પદ્માવતીના પરિવાર ઉપર પ્રકાશ પાડે છે. ચતુર્થ પરિચ્છેદમાં ૧૨ યંત્રો છે. પંચમ પરિચ્છેદમાં સ્તંભનને અંગેનાં યંત્રો દર્શાવાયાં છે. વળી વિવિધ મુશ્કેલીઓ–સંકટોમાંથી પસાર થવાના માર્ગ સૂચવાયા છે. છઠ્ઠા પરિચ્છેદમાં સ્ત્રીઓને આકર્ષવામાં અને મોહિત કરાવાં યંત્રો અને મંત્રો રજૂ કરાયાં છે. સાતમા પરિચ્છેદમાં વશીકરણને લગતાં યંત્રો અને મંત્રો છે. આઠમા પરિચ્છેદમાં દર્પણ, દીપકની જ્યોત કે તરવાર તરફ ધારી ધારીને જોઇને કે અન્ય રીતે ભવિષ્ય કહેવામાં ઉપયોગી થાય એવા મંત્રો અપાયા છે. નવમા પરિચ્છેદમાં વિવિધ ઔષધિઓ, ચૂર્ણો વગેરેનો નિર્દેશ છે. એ દ્વારા પુરુષ અને સ્ત્રીને આકર્ષવાની, વશ કરવાની, ભય પમાડવાની ઇત્યાદિ બાબતો સમજાવાઈ છે. દસમા પરિચ્છેદનો વિષય “ગારુડ-વિદ્યા છે. એ સર્પોને વશ કરવા અને પકડવાની બાબત P ૨૩૩ તેમજ સર્પ ડસેલા મનુષ્યનું ઝેર ઉતારવાની બાબત ઉપર પ્રકાશ પાડે છે. અહીં શત્રુને કરડે એવો જાદુઈ સર્પ વર્ણવાયો છે. અંતમાં જૈન દર્શનના રાગીને જ મંત્ર આપવાનો નિર્દેશ કરાયો છે. ગ્રંથકારે પોતાના વિદ્યાગુરુ તરીકે અજિતસેનસૂરિનો ઉલ્લેખ કર્યો છે અને પોતાને સરસ્વતી તરફથી વરદાન મળતાં પ્રસ્તુત કલ્પ રચ્યાનું કહ્યું છે. ટીકા-આ ટીકામાં પાઇય મંત્રો જોવાય છે. એ ટીકા બન્યુષણે રચી છે. પ્રારંભમાં એમણે પાર્શ્વનાથની સ્તુતિ કરી છે અને પોતાનું નામ બહુવચનમાં રજુ કર્યું છે. એમણે આ ભૈરવ-પદ્માવતીકલ્પની પ્રશંસા કરી છે. એમાંનાં દુર્ગમ સ્થળોના સ્પષ્ટીકરણ ઉપરાંત કેટલીયે અગત્યની બાબતો જે મૂળ ગ્રંથમાં નથી તે એમણે ઉમેરી છે. એ એમણે વિદ્યાનુશાસનમાંથી લીધી હોય એમ લાગે છે. વિવિધ ઔષધિઓનો પરિચય આપતી વેળા આ બધુષેણે કન્નડમાં પર્યાયો આપ્યા છે. આ ઉપરાંત એમણે અનાહત-વિદ્યાનો પરિ. ૭, ગ્લો. ૧૦માં ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં પરિ. ૩, ગ્લો. ૩૮ની P ૨૩૪ ટીકામાં પાર્શ્વયક્ષ-મંત્ર પરિ. ૫, શ્લો. ૧૭ની ટીકામાં ચંડશૂલિની-મંત્ર, પરિ. ૬, શ્લો. ૪ની ટીકામાં કૃષ્ણમાતંગિની-મંત્ર અને એના શ્લો. ૧૯ની ટીકામાં કાત્યાયની મંત્ર તેમજ પરિ. ૭, શ્લો. ૧૭ની ટીકામાં અરિષ્ટનેમિ-મંત્ર આપ્યા છે. ૧. આ પરિચ્છેદ જોતાં એમ જણાય છે કે પ્રસ્તુત મલ્લિષેણસૂરિ પૌરાણિક સાહિત્યથી અને ખાસ કરીને ગરુડ પુરાણ અને નારદીય-મહાપુરાણથી પરિચિત હતા. ૨. આ સારાભાઈ નવાબ તરફથી પ્રકાશિત છે. ૩. જુઓ પ્ર. ૯ના શ્લો. ૨૧, ૨૫ અને ૩૩ની ટીકા. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૩ P ૨૩૫ આમ જે કેટલીક નવીન બાબતો બન્યુષણે રજૂ કરી છે એ ઉપરથી એઓ મલ્લિષણસૂરિના લઘુ ગુરુબધુ કે શિષ્ય હશે એમ કેટલાક માને છે. ભારતી-કલ્પ કિવા સરસ્વતી-કલ્પ (લ. વિ. સં. ૧૧૧૦)–આના કર્તા મહાપુરાણ વગેરે રચનારા દિ. મલ્લિણસૂરિ છે. આ કલ્પમાં ૭૮ પડ્યો અને વચ્ચે ગદ્યાત્મક લખાણ છે. ગ્લો. રમાં સરસ્વતીના ધ્યાનની અને એનાં ચિહ્નોની હકીક્ત છે. શ્લો. ૨૮માં “હીનો ઉલ્લેખ છે. કામચાંડાલિની-કલ્પ કિંવા સિદ્ધાયિકા-કલ્પ (લ. વિ. સં. ૧૧૧૦)–આ કલ્પ મહાપુરાણ વગેરેના કર્તા દિ. મલ્લિષેણસૂરિએ રચ્યો છે એમાં પાંચ અધિકાર છે. આનાં આદ્ય બે પદ્યો જોતાં જણાય છે કે આ મલ્લિષણ સંસ્કૃત અને પાઇય એ ઉભય ભાષાના કવિ હતા. એઓ જે કોઇ કૃતિ રચતા તે મનમાં પૂર્ણ રચાઇ જાય પછી જ એને ભૂમિ કે પત્થર ઉપર લિપિબદ્ધ કરતા. આ એમની સ્મરણશક્તિની તેજસ્વિતાનું દ્યોતન કરે છે. હેમકલ્પ–“નાદાગુર્તા ''થી શરૂ થતાં ચાર પદ્યોને અંગે પાદલિપ્તસૂરિકૃત સ્વપજ્ઞ આમ્નાય છે. એ આમ્નાયને “હેમકલ્પ' કહ્યો હોય એમ લાગે છે. મહાવીરસવની ટીકા (વિ. સં. ૧૭૩૯)–પાદલિપ્તસૂરિએ “નયે નવનત્નિન''થી શરૂ થતો અને સુવર્ણસિદ્ધિગર્ભિત સાત પદ્યનો મહાવીરસ્તવ રચ્યો છે. એના ઉપર “વિધિ પક્ષના વાચક પુણ્યસાગરે સંસ્કૃતમાં વિ. સં. ૧૭૩૯માં ટીકા રચી છે. આ ટીકા દયાસાગરના પ્રસાદને આભારી છે એમ એમણે કહ્યું છે. આ ટીકામાં “હનુમન્ત્રા''થી શરૂ થતા પદ્યની ટીકામાં “ગા' એટલે અબરખ, ‘હા’ એટલે હરિતાલ, “જુઅલ” એટલે તાર અને “જિન” એટલે પારો એમ અર્થો કરાયા છે. "ઉગ્રવીરકલ્પ–આનો પ્રારંભ નિમ્નલિખિત પદ્યથી કરાયો છે :"उग्रवीरं महाविष्णुं( ष्णुं) ज्वलंतं सर्वतो मुखम् । नृसिंहं भीषणं भद्रं मृत्यु मृत्युं नमाम्यहं ॥१॥ ત્યાર બાદ ગુજરાતીમાં લખાણ છે. એમાં મસ્તક, લાલટ ઇત્યાદિ રર અવયવોનાં નામ છે તેમજ ઉચ્ચાટન વગેરે અંગે મંત્રો અપાયા છે. - મત્રાધિરાજ-કલ્પ (લ. વિ. સં. ૧૨૫૦)–આના કર્તા સાગરચન્દ્ર છે. આ કલ્પ પાંચ પટલમાં P ૨૩૬ ૧. આ ભૈ.પ.ક.માં ૧૧મા પરિશિષ્ટ તરીકે (પૃ. ૬૧-૬૮)માં પ્રકાશિત કરાયો છે. એમાં કેટલેક સ્થળે પાઠ ખંડિત છે. ૨. આ માટે જુઓ “અનેકાન્ત” (વ. ૧, પૃ. ૪૨૮). ૩. દ્વિતીય ટિપ્પણમાં નિર્દેશાયેલા પુસ્તકમાં જિનદત્તસરિકત આમ્નાય-હેમકલ્પ ગુજરાતીમાં આ ૪. આ ટીકા “મહાચમત્કારીક વિશાયંત્રકલ્પ”ના લગભગ અંતમાં છપાવાઇ છે. વિશેષમાં આ ટીકા પછી“''થી શરૂ થતાં ચાર પદ્યોને અંગે પાદલિપ્તસૂરિકૃત સ્વોપજ્ઞ સ્તોત્રમ્નાય પ્રસિદ્ધ કરાયો છે અને એના અંતમાં “હેમકલ્પ સ્વપજ્ઞાવચૂરિ” ઉલ્લેખ છે. ત્યાર બાદ આ વિ. સં. ૧૬૩૩ની હાથપોથીની નકલ છે એમ કહ્યું છે. ૫. ટિ. રમાં નિર્દેશાયેલા પુસ્તકના પ્રાન્ત ભાગમાં આ અપાયો છે. ૬. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨, પૃ. ૨૨૭-૨૨૮)માં છપાયો છે. ૭. સિદ્ધરાજ જયસિંહની સભાના એક વિદ્વાનનું નામ સાગરચન્દ્ર છે. અમરચરિત્રના પ્રથમદર્શ લખનારનું નામ પણ સાગરચન્દ્ર છે. વળી “ખરતર' ગચ્છના જિનરાજસૂરિની આજ્ઞાથી વિ. સં. ૧૪૫૯માં જિનબિંબની સ્થાપના કરનારનું નામ પણ સાગરચન્દ્ર છે. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ : મનશાસ્ત્રો અને કલ્પો : [પ્ર. આ. ૨૩૪-૨૩૮] ૧૨૭ વિભક્ત છે. એમાં અનુક્રમે ૨૩, ૫૭, ૧૩૦, ૯૦ (૩૭+૫૩) અને ૧૨૪ પદ્યો છે. આમ એકંદર ૪૨૪ પદ્ય છે. વિષય-આ કૃતિના પ્રથમ પટલમાં પાર્શ્વનાથની સ્તુતિ, ગુરુને વંદન, આ કૃતિ રચવામાં જિનેશ્વરની ભક્તિરૂપ હેતુ ઇત્યાદિ બાબતો પ્રસ્તાવનારૂપે આપી મંત્રાધિરાજ-મંત્રની પ્રદાનવિધિ દર્શાવાઈ છે. | દ્વિતીય પટલમાં વિષયનો નિર્દેશ કરાયો છે. એમાં મંત્રાધિરાજનાં સાત વલયોમાં જે જે અક્ષરો હોય છે તે કહેવાની પ્રતિજ્ઞા કરાઇ છે. તદનુસાર અક્ષરોની સમજણ અપાયા બાદ ૨૧મા પદ્યથી મંત્રાધિરાજનાં બીજોનો પ્રભાવ વર્ણવાયો છે. આ પટલમાં મધ્ય વલયને અંગેના જિનેન્દ્ર-મંત્રનું વર્ણન છે. શ્લો. ૧૩માં અભયદેવસૂરિનું અને ગ્લો. ૧૪માં પદ્મદેવનું નામ છે. તૃતીય પટલની શરૂઆત “ભુજંગ-વિક્રંભિત' છંદ દ્વારા પાર્શ્વનાથની સ્તુતિથી કરાઈ છે. ત્યાર બાદ બીજા વલયની ૧૬ વિદ્યાદેવીઓનું વર્ણન અપાયું છે. ગ્લો ૧૯માં “સાગરચન્દ્ર’ એવું નામ છે. ત્રીજા વલયમાં ૨૪ જિનેશ્વરોની જનનીઓનાં નામો, ચોથા વલયમાં ૨૪ યક્ષોનાં નામો અને એ યક્ષોનું વર્ણન = ૨૩૭ અને પાંચમા વલયમાં ૨૪ યક્ષિણીઓનાં-ચક્રેશ્વરી વગેરેનાં નામો અને એનું વર્ણન છે. અંબિકા દેવીના વર્ણનમાં પવયણસારુદ્ધાર અને આચારદિનકરની જેમ જમણા હાથમાં માતુલિંગને બદલે આમ્રકુંબીનો ઉલ્લેખ છે. આ કલ્પ પ્રમાણે ડાબા હાથમાં ફળ અને અંકુશ છે જ્યારે સ્વતાંબરીય અન્ય ગ્રન્થો પ્રમાણે બે પુત્રો અને અંકુશ છે. છઠ્ઠા વલયમાં ઋષભદેવ વગેરે ૨૪ જિનેશ્વરોનાં માતા-પિતાનાં નામો, એ જિનેશ્વરનાં લાંછનો તેમજ એમનાં શરીરનાં વર્ણ અને ઊંચાઈ એ બાબતોના નિર્દેશપૂર્વક એમની સ્તુતિ કરાઇ છે. ત્યાર બાદ માયા-વર્ણનો ઉલ્લેખ છે. પછી નવ ગ્રહો અને દસ લોકપાલો દ્વારા કરાતી તીર્થંકરની સેવા અને ધરણ ઈન્દ્રાદિ દ્વારા જિનભક્તનું કરાતું રક્ષણ એ વિષયો વર્ણવાયા છે. ચતુર્થ પટલમાં પ્રાચીન કલ્પોના આધારે સકલીકરણ, ભૂમિ, જળ અને વસ્ત્રની શુદ્ધિનાં મિત્રો, આહ્વાન, સ્થાપન, સન્નિરોધ, સન્નિધાન અને અવગુંઠન એ પાંચ મુદ્રા, આત્મા, મસ્તક વગેરેનું રક્ષણ, પાર્થ યક્ષ, પાર્શ્વયક્ષિણી, ધરણ ઈન્દ્ર, કમઠ, જયા-વિજયા, પદ્માવતી અને ક્ષેત્રપાલના મંત્રો એમ મંડલમંત્રોદ્ધાર, વિશિષ્ટ ધ્યાન, પૂજન જપ અને હોમનાં વર્ણન તેમજ ચિત્ર-કાવ્યો એમ વિવિધ બાબતો અપાઈ છે. મે ૨૩૮ પંચમ પટલમાં છ ઋતુઓ, દીપન, પલ્લવ, સંપુટ, રોધ, ગ્રથન અને વિદર્ભણ એ છે યોગો, દંડાસન વગેરે છ આસનો, “અંકુશ' વગેરે મુદ્રાઓ, પુષ્પમાળા, દિશા, નાડી, દ્રવ્યસમુદાય, રંજિક છ કર્મ, ૧. આ દેવીને અંગે કેટેલીક વિગતો મેં ‘અંબિકા (અંબા) દેવી અને જૈન દષ્ટિ” તેમજ “અંબિકા (અંબા) દેવી સંબંધી વિશેષ માહિતી” નામના મારા બે લેખમાં આપી છે. આ બંને લેખ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ”ના તા. ૨૪-૧૦-'૬૭ અને તા. ૨૭-૧૦-'૬૭ના અંકોમાં અનુક્રમે છપાયા છે. ૨. અંતર્યમક, ચક્ર, ખગ, કમળ ઇત્યાદિ બંધો યક્ષર, પંચવર્ગ-પરિહાર, ગત-પ્રયાગત, ક્રિયા-ગુપ્તક ઇત્યાદિ શબ્દ-ચમત્કૃતિથી આ વિભૂષિત છે. બંધોને લગતાં પદ્યો વગેરેની માહિતી મેં TLD (3rd insr, pp. 90-91)માં અને ક્રિયાગુરૂકને અંગેની Gudha-citra etc, in Sanakrit and prakrit Poetry" નામનો જે લેખ ગુજરાત યુનિવર્સિટીના સામયિક નામ "Vidya" (Vol. II, No. 1)માં છપાયો છે તેના પૃ. ૪પમાં આપી છે. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૩ શાંતિક, વિદ્વેષ, વશ્ય, સ્તંભન, લાભ, મારણ, જ્ઞાન અને ક્ષોભ એ આઠ યંત્રો તેમજ વિશિષ્ટ ધ્યાન ઇત્યાદિ બાબતોનું નિરૂપણ છે શ્લો. ૧૨૨માં પ્રત્યંગિરાનો અને ગ્લો. ૧૨૪માં નેમિપ્રભ, લલિતપ્રભ અને સાગરનો ઉલ્લેખ છે. શ્લો. ૧૨૨માં નિર્દેશાયા મુજબ આ મન્નાધિરાજ-કલ્પ એ પ્રત્યંગિરા વગેરેને અંગેના નવ કલ્પોનો સહોદર છે. સમયનિર્ણય–આ કલ્પ ક્યારે રચાયો તેનો સ્પષ્ટ નિર્દેશ નથી પણ એમાં અભયદેવસૂરિ, પધદેવ, નેમિપ્રભ, લલિતપ્રભ, શ્રીપ્રભ, પુણ્યસાગર અને યશશ્ચન્દ્રનાં નામો છે. એ ઉપરથી એવું અનુમાન કરાયું છે કે આ કલ્પના કર્તા “રાજ' ગચ્છના નેમિચન્દ્રના શિષ્ય અને કાવ્યપ્રકાશ ઉપર “સંકેત' નામની ટીકા - ૨૩૯ રચનાર માણિકયચન્દ્રના ગુરુ થાય છે અને એ હિસાબે એમનો સમય વિક્રમની તેરમી સદી છે. મત્રરાજરહસ્ય (વિ. સં. ૧૩૩૨)- આના પ્રણેતા સિંહતિલકસૂરિ છે. એઓ વિબુધચન્દ્રસૂરિના શિષ્ય થાય છે. એઓ ભનવદીપકની વૃત્તિ વગેરેના કર્તા છે. એમણે આ ૮૦૦ શ્લોક જેવડો મન્ત્રશાસ્ત્રનો ગ્રંથ એની પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ વિ. સં. ૧૩૩૨માં રચ્યો છે અને એને લીલાવતી નામની વૃત્તિ વડે વિભૂષિત કર્યો છે. આ વૃત્તિ અદ્યાપિ મળી આવી નથી. પ્રસ્તુત કૃતિમાં ૬૨૬ "પદ્યો છે. એમાં લબ્ધિનાં નામો, સૂરિમન્નની વાચનાના પ્રકારો, કેશિગણધરમન્ત્ર, ૪૯ સૂરિમન્ટનાં ૪૯ પદોનો વિચાર, ઝ, દૂ અને મની રૂપરેખા વગેરે બાબતો રજૂ કરાઈ છે. અંતિમ પદ્યમાં આલાદ દેવતાનો ઉલ્લેખ છે. રચનાવર્ષ તરીકે સંતપુત્રયોદ્રા અર્થાત્ ૧૩૨૭નો નિર્દેશ છે. આ મંત્રરાજ હસ્યનાં ૪૪૮માંથી ૪૫૦ પદ્યો અવતરણરૂપ છે. એ પૈકી આદ્ય બે પદ્યો જ્ઞાનાર્તવમાં ૩૮માં સર્ગનાં આદ્ય બે પદ્ય રૂપે જોવાય છે. એ જ એનાં મૂળ હશે. ત્રીજા અવતરણનું મૂળ દર્શાવાયું નથી. મેરૂતુંગસૂરિકૃત સૂરિન્ટેશવિવરણમાં મંત્રરાજરહસ્યનાં કેટલાંક પડ્યો અને ભૈ. ૫. કાનાં થોડાંક પદ્યો નજરે પડે છે તો એનાં મૂળ એ કૃતિઓ હશે. ૧. જુઓ ભૈ. ૫. ક.નો અંગ્રેજી ઉપઘાત (પૃ. ૨૨૨). ૨. એમની કૃતિઓ ઇત્યાદિ માટે જુઓ જૈ. સ. સા. ઇ. (ખંડ-૧, પૃ. ૨૦૫, ૨૯૧, ૨૯૨ અને ૩૧૮). ૩. કેટલાક ૧૩૨૨નો ઉલ્લેખ કરે છે. પ્રશસ્તિમાં “ગુણત્રયોદશ', એવો નિર્દેશ છે. ૪. આ કૃતિને જૈ. સા. વિ. મં.’ તરફથી સૂરિપત્રકકલ્પસમુચ્ચય (ભા. ૧) જે ઈ. સ. ૧૯૬૯માં પ્રકાશિત કરાયો છે તેમાં પૃ. ૧-૭૪માં સ્થાન અપાયું છે. આ પ્રકાશનમાં અને પછી જિનપ્રભસૂરિકૃત સૂરિપત્રબૃહત્કલ્પવિવરણ અને દેવતાવસરવિધિ, રાજશેખરસૂરિએ રચેલો સૂરિમ–કલ્પ તેમ જ મેરૂતુંગસૂરિકૃત સૂરિન્ટેશવિવરણ (૫૫૮ શ્લોક જેવડું) રજૂ કરાયાં છે. સિંધી જૈ. ગ્રં. ૭૩માં જિનવિજય સંપાદિત મંત્રરાજરહસ્ય પ્રગટ થયું છે.] આ પ્રકાશનમાં વિષયાનુક્રમ સંસ્કૃતમાં અપાયો છે. ત્યાર બાદ અજ્ઞાતકર્તૃક અને “ૐ નમ: સત્તથી શરૂ થતું ગૌતમાષ્ટક અપાયું છે. ૫. કોઇ કોઇ પદ્ય પાઇયમાં છે. ૬. એ ગણધર પાર્શ્વનાથના સંતાનીય છે. ૭. જુઓ પૃ. ૧૬૬ ઈત્યાદિ. ૮. જુઓ પૃ. ૧૬૭ ઇત્યાદિ. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ : મનશાસ્ત્રો અને કલ્પો : [પ્ર. આ. ૨૩૮-૨૪૧]. ૧૨૯ મત્રરાજરહસ્ય અને એની આ લીલાવતી નામની વૃત્તિ એ બંને વિવિધ ગચ્છોના સૂરિમંત્રકલ્પના સંગ્રહરૂપ છે. સૂરિમંત્રની પાંચ પીઠ ગણાય છે તેમાં પ્રથમ પીઠની અધિષ્ઠાત્રી ‘બ્રાહ્મી' છે અને એ પીઠ વિદ્યાપીઠ' કહેવાય છે. દ્વિતીય પીઠમાં ‘બાહુબલિ-વિદ્યાનો ઉલ્લેખ છે. મત્રરાજરહસ્ય પ્રમાણે પ્રથમ પીઠમાં ૫૦ લબ્ધિ-પદો છે અને એ દરેકમાં વીસ વીસ વિદ્યાઓ છે. આમ ૧૦૦૦ વિદ્યાઓ છે. “મંત્રરાજ' પીઠમાં ૧૧૦૦૦ મંત્રોનો ઉલ્લેખ છે. લીલાવતી–આ સ્વપજ્ઞ વૃત્તિ છે. P ૨૪૦ ‘રહસ્યકલ્પદ્રુમ (લ. વિ. સં. ૧૩૬૫)-આના કર્તા અનેકવિધ સ્તુતિસ્તોત્રો રચનારા ખરતરગચ્છીય જિનપ્રભસૂરિ છે. એમણે અનુયોગચતુષ્ટવ્યાખ્યામાં “પરમામવાસુપુના''વાળી ગાથાનું દ્રવ્યાનુયોગ તરીકે નિરૂપણ કરતી વેળા પૃ. ૧૩૦માં નિમ્નલિખિત પંક્તિમાં પ્રસ્તુત ગ્રન્થનો ઉલ્લેખ કર્યો છે : “માનાય ન્યુડિસ્પત્તિ: પ્રદિત:' | બિકાનેરના બૃહદ્ જ્ઞાનભંડારમાં મંત્રસંગ્રહનાં પત્રોમાં ચાર પત્રની એક હાથપોથી છે. તેમાં આ રહસ્યકલ્પદ્રુમનો અમુક અંશ જોવાય છે. આમાંના થોડાક મંત્રી શ્રી અગરચંદ નાહટાએ પોતાના *લેખ નામે “જિનપ્રભસૂરિરચિત રહસ્યકલ્પદ્રુમકે ખોજકી આવશ્યક્તા”માં ઉદ્ધત કર્યા છે. એમાંનો એક મંત્ર નીચે મુજબ છે : “ૐ નમો ગરિ ગરિ મોહિoft ગોદય ૨ સ્વાદ " "સરસ્વતી-કલ્પ- આ. બપ્પભટ્ટિસૂરિએ રચ્યો છે. આનો પ્રારંભ બાર પદ્યોથી કરાયો છે અને તેમાં પ્રથમ પદ્યની શરૂઆત “ન્તાત્ પçતિનીથી કરાઈ છે. ત્યારબાદ મન્નક્રમ, પીઠકમ, મૂલ મન્ન, યત્નવિધિ, આમ્નાય, આહ્વાન અને વિસર્જન એમ વિવિધ બાબતોને સ્થાન અપાયું છે. ત્યાર પછી વા મવં પ્રથમં વીન'થી શરૂ થતી અને ‘ઉપકૃતિ' મત્ર રજૂ કરતી એક કૃતિ છે. એના લગભગ અંતમાં શિષ્યના વૈભવાર્થે હેમસૂરિગુરુએ રચ્યાનો ઉલ્લેખ છે. આથી આ કૃતિના પ્રણેતા બપ્પભટ્ટિસૂરિ હોય નહિ એમ લાગે છે. વર્ધમાન-વિદ્યા-કલ્પ (લ. વિ. સં. ૧૩૪૦)- આના કર્તા મ7રાજરહસ્ય વગેરે રચનારા સિંહતિલકસૂરિ છે. એમણે આ કૃતિ અનેક પ્રકરણોમાં વિભક્ત કરી છે. પહેલા ત્રણમાં અનુક્રમે ૮૯, ૭૭ અને ૩૬ પદ્યો છે. કેટલાકને મતે આના ત્રીજા પ્રકરણમાં વજસ્વામીએ રચેલા મનાતા વર્ધમાન-વિદ્યા- 2 ૨૪૧ કલ્પને સ્થાન અપાયું છે. પ્રસ્તુત કૃતિરૂપ વર્ધમાન-વિદ્યા-કલ્પમાં “સૂરિ-મંત્ર” અને “કલિકુંડ-પાર્શ્વનાથ૧. રાવણે “અષ્ટાપદ' ઉપાડતાં પહેલાં ૧૦00 વિદ્યાઓનું સ્મરણ કર્યું હતું જુઓ અષ્ટાપદ-ગિરિ-કલ્પ. ૨. આ નામથી તો આ ગ્રન્થની નોંધ જિ. ૨. કો. (વિ.૧)માં નથી. ૩. આ અનેકાર્થરત્નમંજૂષાના એક અંશ તરીકે પૃ. ૧૨૭-૧૩૩માં છપાવાઈ છે. એનું સંપાદન મારે હાથે થયું છે. ૪. આ લેખ “જૈન”ના તા.૩૦-૫-'૬૪ના અંકમાં છપાવાયો છે. ૫. આ ભૈ. ૫. ક. માં પૃ. ૬૯-૭૮માં બારમા પરિશિષ્ટ તરીકે છપાવાયો છે. & 011.3 on International For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૩ P ૨૪૨ મંત્ર' એ બે મંત્રોનો તેમજ મહાનિસાહમાંની વિદ્યાઓનો ઉલ્લેખ છે. અન્ય પ્રકરણોમાં “પંચપરમેષ્ઠિ-મંત્રકલ્પ” અને “ઋષિમંડલ-સ્તવ-યન્ત્ર અને કેટલાક અન્ય મંત્રો વિષે નિર્દેશ છે. ઉપયોગવર્ધમાન-વિદ્યાનો જાપ આચાર્યો સિવાયના સર્વ સાધુઓને માટેનો છે જ્યારે “સૂરિમંત્રનો જાપ આચાર્યોને માટેનો છે. વર્ધમાન-વિદ્યાનો ઉપયોગ દીક્ષા, પ્રતિષ્ઠા ઇત્યાદિ કાર્યોમાં કરાય છે. સમાનનામક બે કૃતિઓ-વર્ધમાન-વિદ્યા-કલ્પ નામની એક કૃતિ યશોદેવસૂરિએ તેમજ બીજી અન્ય કોઈકે રચી છે. ચન્દ્રસેને વર્ધમાનવિદ્યાકલ્પનો ઉદ્ધાર કર્યો છે. એ બૃહસ્ટ્રીંકારકલ્પામ્નાય નામના પુસ્તકમાં છપાયો છે. જુઓ પૃ. ૨૪૯, ટિ. ૧. અભુત-પદ્માવતી-કલ્પ (ઉ. વિક્રમની ૧૪મી સદી)–આના કર્તા ઉપાધ્યાય યશોભદ્રના શિષ્ય ચન્દ્રસૂરિ છે. એમણે આ કલ્પ છ પ્રકરણોમાં વિભક્ત કર્યો છે પરંતુ પહેલાં બે અનુપલબ્ધ છે. ગુરુ-ચન્દ્રસૂરિએ પ્ર. ૪, શ્લો. ૫૦માં ઈન્દ્રનો ઉલ્લેખ કર્યો છે અને પ્ર. ૫, શ્લો. ૧૫ પછી એમને ગુરુ તરીકે તેમજ “મંત્રવાદિ-વિદ્યા-ચક્રવર્તી-ચૂડામણિ' કહ્યા છે. આથી એમ અનુમનાય કે એમની પાસે ચન્દ્રસૂરિએ મંત્રશાસ્ત્રનો અભ્યાસ કર્યો હશે અથવા તો એમના ગ્રંથમાંથી બોધ મેળવી પ્રસ્તુત કૃતિ રચવાની યોગ્યતા પ્રાપ્ત કરી હશે. વિષય-ત્રીજા પ્રકરણનો વિષય રક્ષણવિધિ અને ભૂતશુદ્ધિ છે. એ ઉપરથી એમ અનુમનાય છે કે પ્રથમ પ્રકરણમાં માંત્રિકનાં લક્ષણો અને બીજામાં દિવ્યાદિવ્યગ્રહલક્ષણ વિચારાયાં હશે. પદ્માવતી દેવીના ૨૪ સહચારી દેવો અને ૨૦ દંડેશો વિષેનો જે ઉલ્લેખ પ્ર. ૪માં યંત્રના વર્ણનના પ્રસંગે કરાયો છે તે વિલક્ષણ છે. ઈન્દ્રનદિની કોઈ કૃતિને આધારે આ યોજના કરાઈ હશે. આ યંત્રમાં પ્રચંગિરા, અંબિક, જ્વાલામાલિની અને ચક્રેશ્વરીનાં નામો છે. આ પ્રકરણમાં પદ્માવતીની પૂજાનું વિસ્તારથી વર્ણન છે. પ્ર. ૪ શ્લો. ૧૯માં અપાયેલો પદ્માવતી-મંત્ર' ભૈરવ-પદ્માવતીકલ્પમાં અપાયેલા પાંચ મંત્રોથી ભિન્ન છે. પ્ર. ૪ શ્લો. પ૩માં પદ્માવતીના ધ્યાનનું જ સ્વરૂપ આલેખાયું છે તે ભૈરવ-પદ્માવતી-કલ્પથી જુદું પડે છે કેમકે એમાં તો પદ્માવતીના એક હાથમાં દિવ્ય ફળને બદલે કમળ છે. પાંચમા પ્રકરણમાં યોગ્ય વ્યક્તિના શરીરમાં દેવતાના આહ્વાનની હકીકત છે. છઠ્ઠા પ્રકરણમાં દુષ્ટ સત્ત્વો તરફથી કરાતી પીડા વગેરેનું નિવારણ કરનાર “કલિકુંડ'-પાર્શ્વનાથ યંત્ર તેમજ અન્ય યંત્રો અને મંત્રો અપાયાં છે. સમય-આ કલ્પના પ્ર. ૫, શ્લો. ૬ ઉપરથી એવું અનુમાન દોરાયું છે કે પદ્માવત્યષ્ટક ઉપર વિ. સં. ૧૨૦૩માં વૃત્તિ રચનારા પાર્શ્વદેવગણિ પછી આ ચન્દ્રસૂરિ થયા છે. P ૨૪૩ ૧. આ શ્રીભૈરવ-પદ્માવતી-કલ્પના પરિશિષ્ટ ૧ તરીકે છપાયેલો છે. ૨. આ ઇન્દ્રનદિ તે શકસંવત્ ૮૬૧માં જ્વાલિની-કલ્પ રચનારા હોય એમ લાગે છે. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ : મનશાસ્ત્રો અને કલ્પો : [પ્ર. આ. ૨૪૧-૨૪૫] ૧૩૧ રક્ત-પદ્માવતી-કલ્પ (ઉ. વિક્રમની ૧૭મી સદી)–આ અજ્ઞાતકર્તૃક કૃતિમાં મંત્રો, યંત્રો, સ્તુતિ અને પદ્માવીની પૂજાની વિશિષ્ટ વિધિ એમ વિવિધ બાબતો અસ્તવ્યસ્તપણે આલેખાઈ છે. યંત્રોમાં બીજાથી શરૂઆત છે એટલે એની પહેલાનું યંત્ર નષ્ટ થયું હશે. આ કલ્પની રચના એની ભાષા જોતાં વિક્રમની પંદરમી સદીની પૂર્વેની નહિ હશે. મૂર્તિઓ-અમદાવાદની પાસેના નરોડા ગામમાં પાર્શ્વનાથના જિનાલયમાં પદ્માવતીની રાતા રંગની ઉભી મૂર્તિ છે. એમાં પાર્શ્વનાથની પ્રતિમાને એ દેવીએ મસ્તકે ધારણ કરી છે. અમદાવાદમાં જમાલપુરમાં ટોકરશાની પોળમાં પાર્શ્વનાથનું મંદિર છે. [હવે આ જિનાલયની બધી પ્રતિમાઓ સેટેલાઇટ એરિયામાં પ્રેરણામૂર્તિ જિનાલયમાં સ્થાનાંતર કરવામાં આવી છે.] એમાં પદ્માવતીની રાતા રંગની અને રેતી-પત્થરની પ્રતિમા છે. પદ્માવતીને પાંચ ફેણ છે અને એના ઉપર એણે પાર્શ્વનાથની પ્રતિમા ધારણ કરી છે. એ દેવીએ બે ઉપલા હાથમાં અંકુશ અને કમળ રાખ્યાં છે જ્યારે બે હાથ વરદ મુદ્રાએ છે. ઉપાધ્યાય વીરવિજયે અમદાવાદના પોતાના નામે ઓળખાવાતા વીરવિજયના નામના ઉપાશ્રયની પાછળ આવેલા અજિતનાથના મંદિરમાંની પદ્માવતીની કાંસા જેવી મિશ્ર ધાતુની મૂર્તિની સાધના કરી સરસ્વતી દેવી પાસેથી વરદાન મેળવ્યાનું કહેવાય છે. ‘ચિન્તામણિ-કલ્પ (ઉં. વિક્રમની ૧૬મી સદી)–આ માનતુંગ(સૂરિ)ના શિષ્ય ધર્મઘોષસૂરિની B ૨૪૪ ૪૭ પદ્યની કૃતિ છે. એમાં પાર્શ્વનાથને પ્રણામ કરી કર્તાએ ‘ચિન્તામણિમંત્ર'નો કલ્પ સંક્ષેપમાં વર્ણવ્યો છે. એમણે સાધકનાં લક્ષણો, યંત્રોદ્ધારનાં નવ વલયોની સમજણ અને જાપની વિધિ એ બાબતો રજૂ કરી છે. આ ધર્મઘોષસૂરિ વિષે વિશેષ પરિચય કરાવનારું-એમના સમય ઉપર પ્રકાશ પાડનારું કોઈ સાધન હજી સુધી તો મળી આવ્યું નથી. કદાચ એઓ વિક્રમની પંદરમી-સોળમી સદીમાં થયા હશે. ચિન્તામણિ-સંપ્રદાય-આ નાનકડી ગદ્યાત્મક કૃતિમાં “ચિન્તામણિ-મંત્ર' રજૂ કરાયો છે અને એ અન્યને આપવાની વિધિ દર્શાવાઈ છે. ચિન્તામણિ–લ્પ-સાર–આ અજ્ઞાતકર્તક ૨૪ પદ્યની “કૃતિના પ્રારંભમાં પાર્શ્વનાથનું કેવા સ્વરૂપનું ધ્યાન ધરવું તે દર્શાવાયું છે. પછી એ ધ્યાનનો ફળો વર્ણવાયાં છે. ત્યાર બાદ “ચિન્તામણિ'-ચક્રનું પૂજન વગેરે સમજાવાયું છે. ૨૩મા પદ્યમાં વિશેષાર્થીએ ચિન્તામણિ–કલ્પનો બૃહદુદ્ધાર જોવાની ભલામણ કરાઈ છે. ઘંટાકર્ણ-કલ્પ–આ નામની ત્રણ કૃતિઓ છે. પ્રથમ કૃતિમાં ૭૧ પદ્યો છે. એનું આદ્ય પદ્ય નીચે મુજબ છે. P ૨૪ ૧. આ ભૈ. ૫. ક.માં ત્રીજા પરિશિષ્ટ તરીકે પ્રકાશિત થયો છે. ૨-૪. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨, પૃ. ૩૦-૩૭)માં છપાયો છે. ૫. આ ત્રણે કૃતિઓ શ્રી સારાભાઇ મણિલાલ નવાબ તરફથી ત્રીજી આવૃત્તિ તરીકે ઇ. સ. ૧૯૬૦માં નિમ્નલિખિત નામથી પ્રકાશિત પુસ્તકમાં છપાયેલી છે :- “શ્રીઘંટાકર્ણ-માણિભદ્ર-મંત્રતંત્ર-કલ્પાદિસંગ્રહ”. એમાં ત્રણે કૃતિનાં નામ “ઘંટાકર્ણકલ્પ” રખાયાં છે. પ્રથમ કૃતિનો સમગ્રપણે ગુજરાતીમાં અનુવાદ અપાયો છે. પ્રથમ કલ્પ બાદ આઠ પદ્યનું “ઘંટાકર્ણ મહાવીરમ–સ્તોત્ર” રજૂ કરાયું છે. આ પુસ્તકના અંતિમ ભાગમાં માણિભદ્રને અંગેના આઠ મંત્રો સંસ્કૃતમાં આપી છેવટે એને લગતા ભિન્ન-ભિન્ન મુનિએ રચેલા એકંદર ચાર છંદો ગુજરાતીમાં અપાયા છે. આ મુનિઓનાં નામ અનુક્રમે શિવકીર્તિ, ઉદયકુશલ, રાજરત્ન અને શાન્તિસૂરિ છે. વિશેષમાં ચોવીસ ચિત્રો ઉપર્યુક્ત જ નામના પુસ્તક દ્વારા પૃથક્ પુસ્તિકારૂપે અપાયાં છે. જિ. ૨. કો (વિ. ૧, પૃ. ૩00)માં મણિભદ્રસ્તોત્રની એક હાથપોથી હોવાનો ઉલ્લેખ છે. ૬. જિ.૨.કો (વિ. ૧, પૃ. ૧૧૩)માંઘંટાકર્ણકલ્પની પાંચેક હાથપોથીઓની નોંધ ઉપરાંત વિશેષ માહિતી અપાઈ નથી. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૩ ઝ [f 8 વત્ન મહાવીર ! યાદી ! મહાવત્ર आधिं व्याधिं विपत्तिं च महाभीतिं विनाशय ॥ १॥" ૬૭માં પદ્યમાં કહ્યું છે કે ગુરુના બોધથી–ઉપદેશથી હરિભદ્રસૂરિના શિષ્ય જૈન ધર્મની અભિવૃદ્ધિ માટે “ઘંટાકર્ણ મહાવીરની ઉપાસના કરી. ત્યાર પછીના પદ્યમાં એવો ઉલ્લેખ છે કે ત્યાર બાદ સમ્યકત્વના P ૨૪૬ ધારક જનને વિષે તેની પ્રવૃત્તિ થઈ અને સકલચન્દ્રગણિએ પ્રતિષ્ઠાકલ્પમાં તેનું કથન કર્યું. ૬ભા પદ્યમાં કહ્યું છે કે ત્યાર પછી વિમલચન્દ્ર આ કલ્પની પ્રખ્યાતિ કરી. આ ઉપરથી આ “ઘંટાકર્ણ મહાવીર-કલ્પ” વિમલચન્દ્રના સમય જેટલો તો પ્રાચીન હોવાનું ફલિત થાય છે. દ્વિતીય કૃતિના પ્રારંભમાં પાર્વતીના પતિને પ્રણામ કરી ઘંટાકર્ણકલ્પ કહેવાનું સૂચન કરાયું છે. અંતમાં સંસ્કૃતમાં ચાર પદ્યો છે. બાકીનો ભાગ મોટે ભાગે ગુજરાતીમાં છે. ત્રીજી કૃતિની શરૂઆત એક મંત્રથી કરાઈ છે. આગળ ઉપર એમાં બે પદ્યો સંસ્કૃતમાં છે. બાકીનું ઘણું ખરું લખાણ ગુજરાતીમાં છે. આચારદિનકર (ઉદય ૩૩, ભા. ૨, પત્ર ૨૦૮-અ ૨૦૮-આ)માં જે બાવન નામો છે તે બાવન વીરોનાં હોવાનું મનાય છે. એમાં તો ઘંટાકર્ણ મહાવીરનો ઉલ્લેખ નથી. આ દેવ સમ્યકત્વી છે કે મિથ્યાત્વી એ બાબત તેમજ એની ઉપાસના જૈનોથી થાય કે કેમ એ વિષે જૈનોમાં મતભેદ પ્રવર્તે છે. P ૨૪૭ હવન– ઉપાધ્યાય પંડિત' અશોકકુમાર યતિએ રચેલા “લક્ષ્મી અને સુખપ્રાપ્તિનાં સાધનો” નામના પુસ્તકમાં ઘંટાકર્ણના હવનની વિધિ આપી સંસ્કૃતમાં એને અંગે ૧૦૮ આહૂતિઓ અપાઈ છે. યાક્ષિણી-કલ્પ-આની એક હાથપોથીની નોંધ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૬૬)માં છે. આ ઉપરાંત આ કલ્પ વિષે એમાં કશું લખાણ નથી. મણિકાકલ્પ–જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩00)માં આની એક હાથપોથી હોવાનો ઉલ્લેખ છે. વિશેષ કશી માહિતી અપાઈ નથી. સૂરિમ––આ અજ્ઞાતકક રચનાની એક હાથપોથી અહીંના (સુરતના) ભંડારમાં છે. પ્રદેશવિવરણ–આ ઉપર્યુક્ત કૃતિ ઉપરનું જિનપ્રભુસૂરિનું વિવરણ છે. ૧. આ નામો મેં “બાવન વીર અને આઠ ભૈરવ” નામના લેખમાં આપ્યાં છે. આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૮૫, અંક ૧-૨)માં છપાયો છે. ૨. અગ્નિપુરાણ (અ. ૫૧)માં મહાદેવના એક ગણનું નામ “ઘંટાકર્ણ છે. અને ત્યાં એનું વિસ્તૃત સ્વરૂપ છે એમ જાણવા મળે છે. ૩. આ સંબંધમાં જુઓ “શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ”. આ કૃતિ બુદ્ધિસાગરસૂરિજીએ રચી છે. એની દ્વિતીય આવૃત્તિ “અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ” તરફથી ઇ. સ. ૧૯૬૬માં છપાવાઇ છે. આ પુસ્તકમાં મહુડી (મધુપૂરી)ના મંદિરમાંના “ઘંટાકર્ણ મહાવીરની પ્રતિકૃતિ અપાઈ છે અને એની ઉપાસનાની તરફેણમાં લખાણ છે. ૪. આ પુસ્તક “શ્રી પદ્માવતી જૈન પુસ્તકાલય” તરફથી બાડમેર (રાજસ્થાન)થી ઇ. સ. ૧૯૬૭માં પ્રકાશિત કરાયું છે. પૂંઠા ઉપર ઘંટાકર્ણ મહાવીરની પ્રતિકૃતિ અપાઈ છે. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ : મનશાસ્ત્રો અને કલ્પો : પ્રિ. આ. ૨૪૫-૨૪૯] ૧૩૩ સૂરિ-મ-કલ્પ-સારોદ્ધાર, સૂરિમ–વિશેષાનાય–કિવા સૂચિમુખ્ય-મત્ર-કલ્પ (ઉ. વિ. સં. ૧૪૯૬)–“અંચલ' ગચ્છના મેરૂતુંગસૂરિની ૫૫૮ શ્લોક જેવડી આ કૃતિ છે. એની વિ. સં. ૧૪૯૬માં લખાયેલી હાથપોથી મળે છે. *સૂરિમનકલ્પ–આ અજ્ઞાતકક છે. P ૨૪૮ દુર્ગપ્રદેશવિવરણ–આ કોઈકે ઉપર્યુક્ત કલ્પ ઉપર રચેલું વિવરણ છે. સૂરિમ–કલ્પસન્દ્રોહ ()–આ કૃતિમાં સૂરિમંત્રના વિવિધ કલ્યો તેમજ આમ્નાયો અપાયા છે. અનુવાદ–પ્રસ્તુત પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે અને એ પ્રકાશિત છે. સમાલોચના–આ અનુવાદ સહિતના પુસ્તકની મુનિ (હાલ સૂરિ) ધુરંધરવિજયજીએ “શ્રીસૂરિમન્નકલ્પસંદોહ [એક ટૂંકી સમાલોચના]” નામના એક લેખ દ્વારા સમાલોચના કરી છે. એમાં એમણે અનુવાદમાં ક્ષતિઓ હોવાનું કહ્યું છે. દા. ત. “ભવિષ્યમાં વર્તમાન યે''થી શરૂ થતું જે પદ્ય દુર્ગપદવિવરણમાં આત્મગુહ્યના પ્રારંભમાં છે તેનો અનુવાદ બારબર નથી. “સર્વસાવઘવ્યથિી શરૂ થતા પદ્ય માટે પણ એમ જ છે. સર્વત્ર સ્તુત્યાતી પ્રવાડ"થી શરૂ થતું પદ્ય સૂરિ મુખ્યમંત્રકલ્પનું નવમું પદ્ય છે એમ જણાવી મે ૨૪. અનુવાદમાં થયેલી ભૂલનો અત્ર નિર્દેશ કરાયો છે. હુંકારકલ્પ–આ અજ્ઞાતકર્તૃક રચનાની નોંધ જ. ૨. કો.(વિ. ૧, પૃ. ૪૬૩)માં છે. બૃહ-સ્ટ્રીંકાર-કલ્પાસ્નાય–આમાં સંસ્કૃતમાં પડ્યો છે અને વચ્ચે વચ્ચે ગુજરાતીમાં લખાણ છે. આના કર્તા જિનપ્રભસૂરિ હોવાનું પ્રસ્તાવનામાં કહ્યું છે. હોંકારવર્ણનસ્તવન–આ સ્તવન રત્નમંડનસૂરિ (ગણિ)ના શિષ્ય આગમમંડનગણિએ સંસ્કૃતમાં ૧૯ પદ્યમાં રચ્યું છે. એનો પ્રારંભ નીચે મુજબ કરાયો છે – પોલવાથવિધાત્મય)ત્મિhવત્રનોયઃ સર્વત: " [‘સરસ્વતી સિન્ધ” અને “સરસ્વતીપ્રસાદ' સંપા. મુનિ કુલચન્દ્ર વિ. મ. પ્રકા. “સુવિધિનાથ ઉપાશ્રય જૈન સંઘ. મુંબઈ સં. ૨૦૫૫ સરસ્વતી દેવીના ૯૩ સ્તોત્રો છે. મુનિ ધુરંધર વિ. મ.ની વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના છે.”]. સૂિરિમ–કલ્પસમુચ્ચય- ભા.૧-૨, સંપા. જંબૂવિજય મ.સા., પ્રકા. જૈનસાહિત્ય વિ.મંડળ પુનઃપ્રકાશન-ગોડીપાર્શ્વનાથ ટૅપલ ટ્રસ્ટ. પુના. સં.૨૦૫૩. પ્રેરક-જયશેખરસૂરિ ૧. દેવસૂરિકૃત સૂરિમઝકલ્પ તે આ જ સંભવે છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૫૧)માં ઉલ્લેખ છે. ૨. સૂરિમઝપટાલેખનવિધિનું સંપાદન વિજયમોહનસૂરિજીના શિષ્ય વિજયપ્રીતિચન્દ્રસૂરિજીએ કર્યું છે અને એ શ્રી ડાહ્યાભાઇ મોહોકમલાલ તરફથી અમદાવાદથી પ્રકાશિત કરાયું છે પણ એમાં પ્રકાશનવર્ષ નથી. આ પ્રકાશનમાં બે સૂરિ-મત્ર-સ્તોત્ર છપાયાં છે. ૩. આ કૃતિ ગુજરાતી અનુવાદ સહિત શ્રી કુંવરજી હીરજી છેડા તરફથી નલીઆ (કચ્છ)થી ઈ. સ. ૧૯૪૮માં પ્રસિદ્ધ કરાઈ. એનું સંપાદન શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહે કર્યું છે. ૪. જુઓ ઉપરનું ટિપ્પણ. ૫. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૧૪, એ. ૩-૪)માં એક જ કટકે છપાયો છે. ૬. આનું સંપાદન ઉપર્યુક્ત શ્રીવિજયપ્રીતિચન્દ્રસૂરિએ કર્યું છે. એ વાચક ચન્દ્રસેને ઉદ્ધત કરેલા વર્ધમાનવિદ્યાકલ્પ સહિત “સૂરિ ત્રયન્ત્ર-સાહિત્યાદિ ગ્રન્થાવલિ'ના પુષ્પ ૮ તરીકે શ્રી ડાહ્યાભાઇ મોહોકમલાલે છપાવ્યું છે. એમાં પ્રકાશનવર્ષ નથી. આની પ્રસ્તાવના (પત્ર-૩૮)માં જિનપ્રભસૂરિએ મંત્રવિદ્યાદિ સંબંધી જે કૃતિઓ રચી છે તે પૈકી ઉપલબ્ધ કૃતિઓની નોંધ છે. ૭. આ જૈનસ્તોત્રસંચય (વિ. ૩, પૃ. ૬૯-૭૨)માં છપાવાયું છે. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ P ૨૫૦ પ્રકરણ ૪૪ : યવિમર્શ "વિંશતિયત્રવિધિ (ભૂવિશ્વેત્યાદિકાવ્ય-વિવર)આ ચન્દ્રપ્રભા વગેરેના પ્રણેતા મહોપાધ્યાય મેઘવિજયગણિની પદ્યાત્મક રચના છે. “શ્રીમર્જુન તારિયે થી આનો પ્રારંભ કરાયો છે. આદ્ય પદ્યમાં અર્જુનપતાકા' યંત્રને ‘વિજયય' કહી પંદરનો માયાવી ચોરસ (યંત્ર) બનાવવા વિષે સૂચન કરાયું છે. એ નવ ગૃહ (ખાના)માં દિશાઓ અને વિદિશાઓના ઉલ્લેખપૂર્વક નીચે મુજબ રજૂ કરાયો છેઃ ઇશાન | ૨ | ૯ | ) અગ્નિ ઉત્તર | ૭ | ૫ | ૩ દક્ષિણ વાયવ્ય. નૈઋત્ય પશ્ચિમ P ૨૫૧ ત્યાર બાદ ૧૬નો અને ૧૯નો અને પછી ૧૭નો અને ૨૦નો યંત્ર તૈયાર કરવાની રીત દર્શાવાઈ છે. આ યંત્રો નીચે મુજબ છે : . ૧ | ૫ | ૪ | ૫-૬ - ૧૧ { ૧. આ કૃતિ ગુજરાતી ભાષાંતર તેમ જ અનેક યંત્રો સહિત “શ્રીમહાવીર ગ્રન્થમાલા”માં ધૂલિયાથી વિ.સં. ૧૯૩૩માં છપાવાયા બાદ એ ઉપરથી આ કૃતિ શ્રી. સારાભાઇ મણિલાલ નવાબે “મહાચમત્કારીક વિશાયંત્રકલ્પ” નામના પુસ્તકમાં ઇ.સ. ૧૯૪૦માં વિવિધ યંત્રો તથા ગુજરાતી ભાષાંતર તેમ જ બીજી કેટલીક કૃતિઓ સહિત પ્રસિદ્ધ કરી છે. એમાંની એક તે ચન્દ્રકલ્પ છે. અને પૃ. ૪૧૪માં સ્થાન અપાયું છે. ૨. પદ્યોની સંખ્યા સળંગ આપવાને બદલે કટકે કટકે અને તે પણ પ્રત્યેક વેળા ૧, ૨ એમ અપાઇ છે. આમ હોઇ આ કૃતિમાં ૨૬ + ૧૬ + ૪ + ૩ + ૧ + ૨૫ + ૯ + ૧૨ (પદ્માવતીસ્તોત્રગત પદ્ય ગણતાં ૧૩) + ૩ + ૧ + ૨ + ૧૧ + ૪ + ૭ + ૫૦ = ૧૭૪ પદ્યો છે. ૩. અર્જુનપતાકાયગ્નવિધિ નામની કૃતિની એક હાથપોથી “ભાં. પ્રા. સં. મં.”માં છે. એનો પરિચય મેં (DC G C M (Vol. XIX, sec. 3) માં આપ્યો છે. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૪ : યત્રવિમર્શ : પ્રિ. આ. ૨૫૦-૨૫૩] ૧૩૫ ૧૬ના યંત્રમાં વાયવ્યકોણથી અગ્નિકોણની શ્રેણિમાં ૧૫ થાય છે. ૧૭ના યંત્રમાં સાત બે વાર છે ઉપર્યુક્ત ૨૦ના યંત્રમાં ૧૦ ઇત્યાદિ અંકોનો શકુનનિમિત્તવાળા સૂર્યાદિ નવ ગ્રહો સાથે સંબંધ દર્શાવાયો છે. ૨૧મા પદ્યમાં કર્તાએ પોતાનું “મેઘવિજય' નામ આપ્યું છે. ૨૨-૨૩મા અને ૨૪મા પદ્યમાં અનુક્રમે વિંશતિયંત્રગત અંકો વડે કૃષ્ણ અને પાર્શ્વનાથની ભાવના અનુક્રમે વિચારાઈ છે. ૨૬મા પદ્ય પછીના પ્રથમ પદ્યમાં નીચે મુજબના યંત્રના અંક દર્શાવી એ યંત્રને “સિદ્ધવિંશતિયંત્ર' કહ્યો છે. P ૨પર ઇશાન અગ્નિ ઉત્તર | ૪ | ૨ | ૬ | દક્ષિણ વાયવ્ય | ૮ | ૩ | ૬ ] નૈઋત્ય પશ્ચિમ આ યંત્રગત અમુક અંકોનો અમુક રીતે વિચાર કરતાં વીસની સંખ્યા આવે છે. જેમકે ૪૨+૪+૨=૨૦. ૬૪૨+૨+૬=૨૦. ૩૪૨+૬+૮=૨૦, ૪૪૨+૮+૪=૨૦, ૭૮૨+૩૪૨=૨૦, ૪x૨+૬૪૨=૨૦, ૬૪૨+૪૪૨=૨૦, ૮૪૨+૨*૨=૨૦, ૭+૬+૩+૪=૨૦, ૪+૨+૬+૮=૧૦, ૪+૭+૩+૬-૨૦, ૭+૨+૮+૩=૨૦, ૨+૬+૮+૪=૨૦, ૬+૬+૪+૪=૨૦, ૮x૨+૨૪૨=૨૦, ૬૪૨+૮=૧૦, ૮+૪+૨+૬-૨૦, ૮+૩+૨+૩=૨૦, ૬x૨+૪+૪=૨૦, ૭૮૨+૬=૧૦. આ વીસ ગણત્રીને “વીસ ગતિ' કહે છે. આ પૈકી ૧૬મી ગણત્રીને તોરણ-ગતિ, ૧૭મીને પતાકા-ગતિ અને ૧૮મીને પિપીલિકા-શંકુ-ગતિ કહે છે. ૨૦ ગતિથી ૨૦ આકાર ઉદ્ભવે છે. વળી ઉપર્યુક્ત સિદ્ધવિંશતિયંત્રથી ૧૦, ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ની ગણત્રી પણ થાય છે. જેમકે ૭+૩=૧૦, ૬+૪=૧૦, ૮+૨=૧૦, ૪x૭+૨=૩૦, ૮૪૩+૬=૩૦, ૮૪૪+૪x૨=૪૦, ૮૪૫+૪૪૪+૨=૧૦, ૬૪૬+૩૮૮ ૬૦. ૧૪મા પદ્યમાં નીચે મુજબની જે બે ગતિ થાય તેની વિવક્ષ કરી નથી એમ કહ્યું છે :૬૪૩+૨=૨૦, ૭૪૨૫૬ ૨૦, ૧૫માં પદ્યમાં સોમ વગેરે ચાર લોકપાલનો ઉલ્લેખ છે. P ૨૫૩ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૪ પૃ. ૨૩ગત પહેલા પદ્યમાં પંદરના ઉપર્યુક્ત યંત્રને “અર્જુનની વિજયા (? વિજય)” કહેલ છે. એની ગતિમાં ક્રમિક પાંચનું ઉલ્લંઘન કરી છ સ્થાપવાથી વિંશતિયત્ન થાય છે એમ કહ્યું છે. આ વિંશતિયન્ટમાં એક વિદિશી શ્રેણિમાંના અંકો ગણતાં સરવાળો ૨૧ થાય છે. વાસ્તે ૬ને બદલે પનો અંક સમજવો એમ સૂચવાયું છે. આગળ જતાં કહ્યું છે કે યવનના વિંશતિયત્રમાં ૧૨ના અંકને ૨ તરીકે અને ૧૬નાને ૬ તરીકે ગણાવેલ છે. ત્યારબાદ લુપ્તના ઉપયોગ અને અનુપયોગ સંબંધી તેમ જ નિકટના અંકોના સાદૃશ્ય સંબંધી ગદ્યમાં સંસ્કૃતમાં પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ રૂપે મહત્ત્વનું નિરૂપણ છે. કમલાકૃતિ વિંશતિયત્રમાં ત્રિસ્થાનિકાદિગ્ગતિ અને વિદિગ્ગતિ, પરિધિસવ્ય ગતિ અને P ૨૫૪ પરિદિસભેર ગતિ એમ ચાર રીતે સરવાળો ૨૦નો આવે છે. આમ કહી આઠ ખાનામાં ઇષ્ટ રાશિનો યંત્ર બનાવવા માટે ત્રણ રીતે દર્શાવાઈ છે. પછી “બઈનથી તેમ જ અન્ થી પણ ૨૦ થાય છે એ બાબત વિચારાઈ છે.* વિંશતિયન્સમાં ૧૦, ૨ એમ અંકો સ્થાપવામાં ૨૪ તીર્થંકરની ગણત્રી દર્શાવાઈ છે. જેમકે જઘન્યથી ૧૦ તીર્થકરો હોય છે. ઇત્યાદિ. એમાં ૩ના અંકની સ્થાપનાનું કારણ જણાવાયું નથી. “અષ્ટાપદ' પર્વત ઉપર ૪, ૧૦, ૨ અને ૮ તીર્થકરોની પ્રતિમાઓ છે, એ આ અંકોથી જણાવાયું છે. ત્યાર બાદ ક્ષત્રિય' ગતિ અને બ્રાહ્મણ ગતિનો નિર્દેશ છે. મહાદેવને અંગે તેમ જ મહાવીર સ્વામીને લક્ષીને ૧૦, ૨ ઇત્યાદિ અંગોની સંગતિ દર્શાવાઈ છે. વળી આ હકીકત દસ ભવનપતિ ઇત્યાદિને ઉદેશીને પણ વિચારાઇ છે. ત્યાર પછી પૃ. પ૨માં નીચે મુજબનું પદ્ય રજૂ કરી એનું વિવરણ મોટે ભાગે પદ્યમાં અને થોડુંક ગદ્યમાં કરાયું છે :"भू. १ विश्व३क्षणचन्द्रश्चन्द्रपृथ्वी१युगमैक१२सङ्ख्याक्रमात् चन्द्रा१म्भोनिधि३बाण५ षण्६नव९वसून्८दिक्१० खे च राश्यादिषु ऐश्वर्यात् रिपुमारीविश्वभयहत्क्षोभान्तरायात् विषात् लक्ष्मीरक्षणभारती गुरुमुखात् मन्त्रानिमान् देवते ! ॥ " ૧. શરૂઆતથી ગણતા ૪૩મા પદ્યમાં. ૨. આ યત્ર નીચે મુજબ છે : ૪ : ૧ ૩ | ૧૦ | ૯ ૩. (૧) ૩+૧+૭=૦૦ (અધોગતિ), ૬+૧૦+૪=૩૦ (ઊર્ધ્વગતિ)-દિગ્ગતિ (૨) ૯+૧૦+૧=૨૦ ૨+૧૦+૮૨૦-વિદિગ્ગતિ (૩) ૪+૧+૭+૮=૧૦ – પરિધિસવ્યગતિ-જમણી પરિદ્ધિગતિ (૪) ૨+૩+૯૬=૨૦ – પરિસિધ્યેતરગતિ= ડાબી પરિધિગતિ ૪. “અ”થી ૮, રેફથી ૨ અને “હથી ૧૦ એમ ૮+૨+૧૦=૨૦ થાય, અ=૨ અને મૂ=૦ એટલે ૨૦. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૪ : યન્ત્રવિમર્શ : [પ્ર. આ. ૨૫૩-૨૫૬] અનુવાદ– પ્રસ્તુત પદ્યનો અનુવાદ હું નીચે મુજબ કરું છું :– ૧, ૩, ૬, ૧, ૧ અને ૧૨ એ સંખ્યાના અનુક્રમથી ૧, ૪, ૫, ૬, ૯, ૮ અને ૧૦ અને ઊર્ધ્વ આકાશમાં એટલે ૧૦ની ઉપર રાશિ અર્થાત્ ૧૨ વગેરે અંકો સ્થાપવાથી જે યંત્ર બને છે તેના ઐશ્વર્યથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, શત્રુ મરકી અને સર્વે ભયોથી તેમ જ હૃદયના ક્ષોભ, અન્તરાય અને વિષથી રક્ષણ થાય છે. વળી ગુરુ (બૃહસ્પતિ)ના મુખની ભારતી (વાણી) થાય છે તેથી હે (પદ્માવતી) દેવી ! આ મંત્રોને ગુરુમુખથી (નિશ્ચય કરીને ધ્યાન કરે). આ પદ્માવતીસ્તોત્રમાનું પદ્ય છે. પૃ. ૭૨માં કહ્યું છે કે ભગવતી પદ્માવતી દેવીએ સ્વપ્નમાં કહેલા યંત્રના સંવાદાર્થે વાચક મેઘવિજયે આ યંત્રનું વિવરણ કર્યું. ‘ભૂવિશ્વ’થી શરૂ થતા પદ્ય ઉપરથી નીચે મુજબનું યંત્ર તૈયાર કરી એ યંત્રના કોઠાઓમાંના અંકોને છૂટા પાડ્યા વિના અથવા છૂટા પાડીને તેમ જ એકાદિ અંક ન્યૂન કરીને કે અધિક કરીને ૨૦ની સંખ્યા ઉત્પન્ન કરાઇ છે :— [૧]૧ + ૧૦ + [૧]૯ = ૨૦, ૧ + ૭ + ૧ + ૧૧ = ૨૦, ૧૭ + ૧ + ૧ + ૧ = ૨૦, ૧૧ + ૯ (૧૦-૧) = ૨૦, ૧ + ૪ + ૧૫ = ૨૦, ૧ + ૭ + ૧ + ૪ + ૧ + ૬ = ૨૦, ૧૭ + ૩ = ૨૦, ૧૪ + ૧ + ૫ = ૨૦, ૧+૭+૧૨=૨૦, ૧+૩+૧૬=૨૦, ૧૩+૧+૬=૨૦, ૧૭ + ૩ (૪-૧), = ૨૦; ૧૯ એટલે ૯-૧ = ૮ + ૧ + ૧૧ = ૨૦; ૧૭ એટલે ૭-૧ = ૬ + ૧ + ૧૩ = ૨૦, ૧૧ + એક ન્યૂન ૬ + ૧ + ૩ = ૨૦. ઇશાન ઉત્તર * પૂર્વ ૧ ૧૭ ૧૨. ૧૧ ૧૪ ૧૦ ૧૬ ૧૯ વાયવ્ય ૧૫ ૧૧ ૧૨ ૧૮ ૭ ૧૦ ૧૩ પશ્ચિમ પાઠાંતર– ‘ભૂવિશ્વ’થી શરૂ થતા પદ્ય અંગે ‘‘વાળરૂપવસુવિવિવું ને રાફ્યાવિપુ’ પાઠાંતર મળે છે તે રીતે પણ આ પદ્ય વિચારાયું છે. પૃ. ૫૩માં ‘યવનયંત્ર’ નીચે પ્રમાણે અપાયું છે : ૧૬ ૩ ૪ ८ ૧૩૭ અગ્નિ ૯ દક્ષિણ નૈઋત્ય *. આ યંત્રગત અંકો દ્વારા વીસની સંખ્યા વીસ રીતે ઉત્પન્ન કરાઇ છે. For Personal & Private Use Only P ૨૫૫ P ૨૫૬ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૩ અહીં ૧૬ અને ૧૨ એ બેને જરૂર પ્રમાણે ૬ અને ૨ પણ સમજાવના છે. પૃ. ૫૭માં ઉર્દૂમાં અંક અપાયા છે. પૃ. ૬૫માં નીચે મુજબનાં યંત્ર દ્વારા વીસ વિહરમાણ જિનેશ્વરોનો વિચાર કરાયો છે : ૧૦ | આ પૂર્વે વિંશતિયન્ટનો નવ ગ્રહો તેમ જ ધરણ ઇન્દ્ર અને પદ્માવતી સાથે સંબંધ દર્શાવાયો છે. પૃ. ૮૨માં પદ્માવતી-યન્ત્ર બનાવવાની રીત દર્શાવાઈ છે. આ યત્ર નીચે મુજબ છે : P ૨૫૭ ૧૩ ૧૮ | ૧૬ ૧૬ | ૧૦ | ૧૪ ( ૧૧ | ૧૨ / ૧૭ | આ યંત્ર “ભૂવિશ્વથી શરૂ થતા પદ્ય ઉપરથી યોજાયું છે જેમકે ભૂ-વિશ્વ એટલે ૧૩, ક્ષણ-ચન્દ્ર એટલે ૧૬ અને ચન્દ્ર-પૃથિવી એટલે ૧૧. આ યંત્રના અંકો અમુક રીતે ગણાતાં વીસની સંખ્યા વીસ રીતે ઉદ્ભવે છે એ બાબત નિર્દેશાઈ છે. દા.ત. ૩+૮+૯=૨૦ પૃ. ૮૯ગત ૩૭માં પદ્યમાં કહ્યું છે કે પદ્માવતી-યન્ત્રમાં ચન્દ્રની અને ચક્રેશ્વરી-યત્રમાં સૂર્યની પ્રધાનતા છે. પૃ. ૯૮માંના ૪૭મા પદ્યના સંસ્કૃત વિવરણમાં સિંહાસન-યત્રનો ઉલ્લેખ છે. પ્રસ્તુત કૃતિમાં નિમ્નલિખિત ગ્રન્થોનો ઉલ્લેખ છે : ત્રિપુરાસ્તવ (પૃ. ૨૫), સિદ્ધાન્તકૌમુદી (પૃ. ૨૬), ગંગાપ્રવાહ (પૃ. ૨૭, ૪૦, ૬૩), ચૂડામણિશાસ્ત્ર (પૃ. ૨૭), પ્રગ્નેશ્વર (પૃ. ૪૧, ૪૨), સમરસાર (પૃ. ૪૧), નષ્ટચક્ર (પૃ. ૪૧, ૪૨), જ્ઞાનમંજરી (પૃ. ૪૧) અને સૌન્દર્યલહરી (પૃ. ૫૭). કેટલાંક અવતરણો એના મૂળના નિર્દેશ વિના અપાય છે. જેમકે નહૂ સંgિi તુવય(પૃ. ૨૫) તિવડવેન્ચરસમુદ (પૃ. ૨૫) ત્રયીવ નીતાને વિસ્તર (પૃ. ૨૫) સજ્ઞાનક્રિયામ્યાં મોક્ષ: (પૃ. ૨૫) પાનીયમMમૃત. (પૃ. ૨૬), મુવાનિ નિવMીયા, છે. (પૃ. ર૬) ઇત્યાદિ. ૧-૨. આ બે યંત્રો પૈકી એક સંબંધી વિશેષ માહિતી ક્યાં અપાઇ છે તે જાણવું બાકી રહે છે. ૩. આ શ્રીહર્ષનું વચન છે એમ અહીં કહ્યું છે. P. ૨૫૮ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૪ : યન્ત્રવિમર્શ : પ્રિ. આ. ૨૫૬-૨૫૯] ૧૩૯ આ પૈકી પહેલાં બે અતરણો પક્કસવણાકપ્પમાંનાં છે. ઉપન્ય અવતરણ કલ્યાણમન્દિર સ્તોત્રના ૧૭ પદ્યનો ઉત્તરાર્ધ છે. કેટલાંક ગ્રંથકારાદિનાં નામ આ કૃતિમાં જોવાય છે. દા. ત. શ્રીહર્ષ (પૃ. ૨૫), કેશવ (પૃ. ૨૬), બાહુબલિ (પૃ. ૭૪) અને અમર (પૃ. ૯૯). પૃ. ૬૬-૬૮માં જે જાતનાં વિંશતિયત્ન આગ્રા વગેરે સ્થળોમાં છે તે પ્રકાશક મહાશયે આપ્યાં છે. નમૂનારૂપે હું આગ્રાની જુમ્મા મસીદમાં પ્રવેશ કરતાં જમણી કબર ઉપરનું યંત્ર સાભાર રજૂ કરું છું ૬ - ૨૫૯ ૯ + ૧૦ + ૧ = ૨૦, ૩ + ૧૦ + ૭ = ૨૦, ૮ + ૬ + ૨ + ૪ = ૨૦, ૬ + ૧૦ + ૪ = ૨૦, ૮ + ૧૦ + ૨ = ૨૦, ૯ + ૮ + ૩ = ૨૦. પ્રસ્તુત કૃતિનાં અંતમાં કહ્યું છે કે મૂવિશ્વઃિ કાવ્યનું ‘ઉપાધ્યાય પદ વડે પ્રસિદ્ધ મેઘવિજયે આ વ્યાખ્યાન કર્યું. આ ઉપરથી આ કૃતિને કેટલાક ભૂવિશ્વ'થી શરૂ થતા કાવ્યના વિવરણ તરીકે ઓળખાવે છે. દા.ત. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૪૯)માં તેમ કરાયું છે. યત્રો- પ્રસ્તુત કૃતિમાં પ્રસંગોપાત્ત વિવિધ યન્ત્રોનો ઉલ્લેખ કરાયો છે. એ યન્ત્રોનાં નામો યત્ર' શબ્દ બાજુએ રાખતાં નીચે મુજબ છે : અનપતાકા કિંવા વિજય, સિદ્ધવિંશતિ, કમલાકૃતિ' વિંશતિ, યવન, પદ્માવતી, ચક્રેશ્વરી અને સિંહાસન. દેવો વગેરે- આ કૃતિમાં નિમ્નલિખિત દેવો વગેરેનો નિર્દેશ છે : કૃષ્ણ, પાર્શ્વનાથ, ચાર લોકપાલો, ચોવીસ તીર્થકરો, મહાદેવ, મહાવીરસ્વામી, દસ ભવનપતિ, વિહરમાણ જિનેશ્વરો, નવ ગ્રહો, ધરણ ઇન્દ્ર અને પદ્માવતી. ટિપ્પનિકા- પૃ. ૮૩, ૮૫ ઇત્યાદિગત ટિપ્પણો જોતાં જણાય છે કે આ કૃતિ ઉપર કર્તાએ કે અન્ય કોઇએ ટિપ્પનિકા રચી છે. ભાષાંતર- પ્રસ્તુત કૃતિનું ગુજરાતીમાં ભાષાંતર થયેલું છે અને એ છપાવાયું છે.' ૧. “મહાવીરગ્રંથમાલા” અને સારાભાઈ નવાબે છાપી છે. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૩ P ૨૬૦ લયત્ન-મન-કલ્પ-સંગ્રહ- આ પુસ્તકમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં વસ્ત્રો, મત્રો અને કલ્પો વિષેની માહિતી શ્રી. ચંદનમલ નાગોરીએ સંકલિત કરી છે. એ મુખ્યતયા હિન્દીમાં છે. એમાં દસ જાતનાં વિંશતિ-યત્નોને સ્થાન અપાયું છે. સાથે સાથે ૧૫, ૧૭, ૨૧, ૨૪, ૨૯, ૩૦, ૩૨, ૩૪, ૩૬, ૪૦, ૬૦, ૬૫, ૬૮, ૭૨, ૮૦, ૮૫, ૯૧, ૯૯, ૧૦૫, ૧૦૮, ૧૩૬, ૧૭૦, ૨૦૦, ૫૦૦, ૭૨૪ અને ૧૦૦૦૦૦ (એક લાખ)ને અંગે તેમ જ ચોસઠ યોગિનીઓને લક્ષીને યંત્રો અપાયાં છે. આ ઉપરાંત અમરસુન્દરે ગુજરાતીમાં રચેલો યગ્નમહિમાવર્ણનછંદ અપાયો છે. ત્યાર બાદ કેટલાંક યંત્રો અને કલ્પો રજૂ કરાયાં છે. [મહાપ્રભાવશાળી યગ્નોનો સંગ્રહ- પ્ર. “પારસગંગા જ્ઞાનમંદિર” અમદાવાદ. સંકલન : જેઠાલાલ ભારમલ. અંકયંત્રસાર- (કિસ્મતનો કિમિયો) પ્ર. “મેઘરાજ પુસ્તક ભંડાર” મુંબઈ સં. ૨૦૨૭. સંપા નરોત્તમદાસ. “જૈન ધર્મ ઔર તાંત્રિક સાધના” ડૉ. સાગરમલજૈન પ્ર. પાર્શ્વનાથ શોધપીઠ. મલયસુંદરીચરિત્ર- શાંતિસૂરિ- જર્મન અનુવાદ ચિત્રસેન પદ્માવતી ચરિત્ર- રાજવલ્લભ રચના ૧૫ર૪-હી. હં. ૧૯૨૪ ચિત્રસેન પદ્માવતી- બુદ્ધિવિજય-૧૬૬૦ જૈનવિદ્યાભવન લાહોર ૧૯૪૨ અંગ્રેજી-મુળરાજ જૈન. માનતુંગ માનવતી ચરિત- ૧૭૬૦ મોહનવિજય મે. એ. એમ. એન્ડ કે પાલીતાણા. ચંપકમાળા કથા- ભાવવિજય-૧૭૦૮ જૈ. આ. ય. ૧૯૭૦ ભવિષ્યદત્ત ચરિત્ર- ઉ. મેઘવિજય- હિમ્મત ગ્રંથમાળા-૧ ગુજરાતી – પં. મફતલાલ-અમદાવાદ. પોષદશમીકથા– જિતેન્દ્રસાગર (ય. વિ. જૈ. ગ્રં. પર્વકથાસંગ્રહમાં) હોલિકાવ્યાખ્યાન- રાજેન્દ્રસૂરિ (ત્રિસ્તુતિક) રાજેન્દ્ર પ્ર. કા. ખુડાલા અક્ષયતૃતીયાકથા– ક્ષમાકલ્યાણ હી. હં. ૧૯૧૭.] શત્રુનયવૈભવ, સમ્મા - મુનિ ઋાન્તિસાર, કુશલસંસ્થાન, પુષ્પ 4, નયપુર 1990 રૂંક | बाड़मेरजिले के प्राचीन जैनशिलालेख, संग्रा०-सम्पा०-चम्पालाल सालेचा, प्रकाशक-जैन श्वेन्नाकोडा-पार्श्वनाथ तीर्थ, पो०मेवानगर, जिला-बाड़मेर, राजस्थान । गुजरातीसाहित्यकोश, भाग-1, संपादक-जयंत कोठारी तथा जयंत गाडीत, प्रका०- गुजराती साहित्य પરિષદુ, અદમવાદ્ર-1989 | ૧. આ પુસ્તક “ચંદનમલ નાગોરી જૈન પુસ્તકાલય” તરફથી વિ.સં. ૨૦૦૮માં પ્રકાશિત કરાયું છે. ૨. આ પૈકી નવ યત્નો પૂ. ૩૨-૪માં અને દસમું ય પૃ. ૧૨૩માં અપાયેલ છે. ૩. આની સંક્ષિપ્ત રૂપરેખા મેં “ગુજરાતી જૈન સાહિત્ય : છન્દ” (લેખાંક ૪)માં આલેખી છે. અને એ આ. પ્ર.' (પુ. ૬૬, અં.૮)માં છપાયો છે. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ P ૨૬૧ P ૨૬૨ પ્રકરણ ૪૫ : અનુષ્ઠાનવિધિ નિર્વાણ-કલિકા કિવા નિર્વાણકલિકા-પ્રતિષ્ઠાવિધિ યાને પ્રતિષ્ઠાપદ્ધતિ (લ. વિ. સં. ૧૫૦)આની પ્રકાશિત આવૃત્તિની પ્રશસ્તિ પ્રમાણે આના કર્તા સંગમસિંહના શિષ્ય મંડનગણિના શિષ્ય પાદલિપ્તસૂરિ છે. એમણે તરંગવઈ, પ્રશ્નપ્રકાશ વગેરે રચ્યાં છે.' પવયણસારુદ્ધાર (ગા. ૩૭૬)ની સિદ્ધસેનીય વૃત્તિ (પત્ર ૯૫૮)માં નિર્વાણકલિકાનો ઉલ્લેખ છે તેમ જ એમાંથી અવતરણો પણ અપાયાં છે. ૧૩૦૦ શ્લોક જેવડી નિર્વાણકલિકા જે આજે મળે છે તે જ પાદલિપ્તસૂરિની કૃતિ છે કે કેમ એમ પ્રશ્ન ઉઠાવાય છે. એમાં પ્રારંભમાં વર્ધમાનસ્વામીને નમસ્કાર કરી નિત્ય-કર્મ, દીક્ષા અને પ્રતિષ્ઠા જિનાગમને આધારે કહેવાની ગ્રંથકારે પ્રતિજ્ઞા કરી છે. આમ આ કૃતિ જાણે ત્રણ ખંડમાં વિભક્ત છે. એમાં નીચે મુજબનાં વિષયોને મુખ્ય સ્થાન અપાયું છે અને એ દૃષ્ટિએ એનાં ૨૦ પ્રકરણો પાડી શકાય :- (૧) નિત્ય કર્મની વિધિ, (૨) દીક્ષાની વિધિ, (૩) આચાર્યનો અભિષેક, (૪) ભૂમિની પરીક્ષા અને ભૂમિનો પરિગ્રહ, (૫) શિલાના ન્યાસની વિધિ, (૬) પ્રતિષ્ઠા વિધિ, (૭) પાદપ્રતિષ્ઠા, (૮) દ્વારપ્રતિષ્ઠા, (૯) બિમ્બપ્રતિષ્ઠા, (૧૦) “હૃતપ્રતિષ્ઠા, (૧૧) ચૂલિકા પ્રતિષ્ઠા, (૧૨) કળશ, ધ્વજ અને ધર્મચક્રની પ્રતિષ્ઠા, (૧૩) વેદિકાનું લક્ષણ, (૧૪) જીર્ણોદ્ધારની વિધિ, (૧૫) પ્રતિષ્ઠા માટે ઉપયોગી એવી મુદ્રાવિધિ, (૧૬) પ્રાયશ્ચિત્તની વિધિ, (૧૭) ૨૪ તીર્થકરોનાં વર્ણાદિ, (૧૮) દસ દિપાલનું નિરૂપણ, (૧૯) નવ ગ્રહોનું સ્વરૂપ તેમ જ (૨૦) બ્રહ્મશાન્તિ અને ક્ષેત્રપાલનો પરિચય. પ્રથમ પ્રકરણમાં ઉપાસકના દેહની વૃત્તિકા વગેરેથી બાહ્ય શુદ્ધિની વાત દર્શાવાઇ છે અને જાતજાતના ન્યાસ તેમજ વિવિધ પૂજાની હકીકત અપાઈ છે. એમાં ૧૧અષ્ટમૂર્તિની પૂજાનો ઉલ્લેખ છે. વળી સિદ્ધચક્રનું સ્મરણ કરાવે એ જાતનું નિત્યપૂજા' મંત્રનું પત્ર ૩આ-માં નિરૂપણ છે. ૧. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૦૩). ૨-૪. જિ.૨.કો. (વિ. ૧, પૃ. ૨૧૪)માં આ કૃતિનું નામ નિર્વાણકલિકા-પ્રતિષ્ઠાવિધિ અપાયું છે અને પૃ. ૨૬૧માં પ્રતિષ્ઠાપદ્ધતિ અપાયું છે. પૃ. ૨૧૪માં નિર્વાણકલિકા નામની એક અજ્ઞાતકર્તુક કૃતિની તેમ જ નિર્વાણકલિકા-પ્રતિષ્ઠાપદ્ધતિ નામની એક અજ્ઞાતકર્તુક કૃતિની પણ નોંધ છે. ૫. વિશેષ માહિતી માટે જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૨૦૨-૨૦૪) ૬. આમાં હોમનો ઉલ્લેખ છે. ૭. પાયાની પ્રતિષ્ઠા. આના નિરૂપણને પ્રસંગે “દેશિક” શબ્દ વપરાયો છે. એનો અર્થ ‘ક્રિયા કરાવનાર આચાર્ય થાય છે. ૮. હૃદયની પ્રતિષ્ઠા એ મધ્ય ભાગને લગતી છે. ૯. આને “શંકુપ્રતિષ્ઠા' પણ કહે છે. ૧૦. આના આઠ પ્રકાર દર્શાવાયા છે. ૧૧. આનો અર્થ શું “પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, સૂર્ય, ચન્દ્ર અને ઋત્વિજ, એવાં આઠ રૂપવાળા મહાદેવ” એમ કરવાનો છે ? For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪૨. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૪ P ૨૬૩ P ૨૬૪ પ્ર. રમાં “સર્વતોભદ્ર' મંડલનું નિરૂપણ છે. પ્ર. ૩માં મંડપ, વેદિકા, કુંભ અને શંખના વર્ણનો છે. આચાર્યના અભિષેક વેળા એમને છત્ર, ચામર, હાથી, અશ્વ, શિબિકા વગેરે રાજાંગનું તેમ જ યોગપટ્ટક, ખડી, પુસ્તક, અક્ષસૂત્ર, પાદુકા ઇત્યાદિના દાનની વાત છે. પ્ર. ૪માં બ્રાહ્મણ વગેરે ચાર વર્ણોની ભૂમિ કેવી હોય તે દર્શાવાયું છે. વળી અહીં નિમિત્તશાસ્ત્રની હકીકત પણ અપાઇ છે. પ્રાપમાં બ્રહ્મા, રુદ્ર, મહેન્દ્ર, સ્કન્દ, પૂતના તેમ જ રાક્ષસોની પૂજાનો અધિકાર છે. પ્ર. ૬ વાસ્તુપૂજન સંબંધી છે. એમાં જિનાલયને અંગે ૬૪ પદિકા અને ઇતર મકાનોને અંગે ૮૧ પદિકાનો ઉલ્લેખ છે. પ્ર. ૧૦માં ‘નન્દાવર્ત' મંડલનું નિરૂપણ છે. અહીં પ્રસંગવશાત્ આગમોની ગાથાઓ અપાઈ છે. પ્ર. ૧૭માં પાંચ પ્રકારના નિર્માલ્યની હકીકત છે તેમ જ દેવ-દ્રવ્યનું નિરૂપણ છે. પ્ર. ૧૮માં ઋષભદેવાદિ ૨૪ તીર્થકરોનાં વર્ણ, લાંછન, જન્મ-રાશિ, જન્મ-નક્ષત્ર તેમ જ એમનાં યક્ષ અને યક્ષિણીઓનાં આયુધ વગેરેનો ઉલ્લેખ છે. વળી અહીં શ્રુતદેવતા, શાન્તિદેવતા અને સોળ વિદ્યાદેવીઓનો પણ આ પ્રમાણે પરિચય અપાયો છે. અવતરણો- આ નિર્વાણકલિકામાં લગભગ ૭૦ ગાથા છે અને એ આગમમાંથી ઉદ્ધત કરાઈ હોય એમ લાગે છે આ સંબંધમાં એના સંપાદકનું એ સૂચન છે કે એ આગમ તે “વિદ્યાપાહુડ'નો અંશ હશે અને “પ્રતિષ્ઠા પાહુડ”માંથી એ ઉદ્ધત કરાયો હશે. એવી રીતે મંત્રનો વિભાગ “વિદ્યાપાહુડ'માંથી લેવાયો હશે. સજુલન– પ્ર. ૧નો વિષય વિવિધ ગ્રંથોમાં જોવાય છે જેમકે કેટલાક આગમો, ભદ્રબાહુસ્વામીએ રચેલું મનાતું પૂજાપ્રકરણ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, જિનપ્રભસૂરિકૃત પૂજાવિધિ અને વિડિમગ્ગાવા (વિધિમાર્ગપ્રપા), આચારદિનકર, આચારપ્રદીપ અને સઢવિહિ. તાંત્રિક વિચારો તેમ જ સાંખ્ય દર્શનને અનુકૂળ એવી કેટલીક બાબતો અહીં આલેખાઇ છે. આ ઉપરાંત રાગ, ચન્દ્ર, આદિત્ય વગેરેની બાબત પણ અહીં અપાઈ છે. એ કોઈ ત્રીજી જ પરંપરાનું સૂચન કરે છે. દીક્ષાવિધિનો અધિકાર આચારદિકરમાં જોવાય છે. પંચાસગમાંનું ‘બિંબ ઇટ્ટાવિહિ' નામનું આઠમું પંચાસગ નિર્વાણકલિકાને આધારે યોજાયું છે એમ એ નિર્વાણકલિકાના સંપાદકનું માનવું છે. ‘સર્વતોભદ્ર' મંડલ, “વસ્તુ મંડળ અને મંડપનાં વર્ણનો સમરાંગણ, રાજવલ્લભ, વિશ્વકર્મપ્રકાશ અને શિલ્પદીપકનું સ્મરણ કરાવે છે. ૧. પુત્ર માટે તેમ જ ગુમાવેલા રાજ્યની પ્રાપ્તિ માટે અભિષેકનો ઉપયોગ દર્શાવાયો છે. ૨. પ્ર. ૧માં પણ આનો ઉલ્લેખ છે. ૩. જુઓ પૃ. ૨૮ આ. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૫ : અનુષ્ઠાનવિધિ : [પ્ર. આ. ૨૬૩-૨૬૬] વાસ્તુવિધિની હકીકત જંબુદીવપણત્તિ (પત્ર ૨૦૭અ-૨૧૦૨)માં જોવાય છે. નન્દિસૂત્રનો ઉલ્લેખ– પત્ર ૯અ-માં નન્દિસૂત્રનો ઉલ્લેખ છે (આ બૃહન્નન્તિ હશે) સાથે સાથે પુસ્તકનો પણ છે. વિવિધતીર્થકલ્પ (શત્રુંજય‚, શ્લો. ૧૨૨, પૃ. ૫)માં જિનપ્રભસૂરિએ કહ્યું છે કે ભદ્રબાહુએ P ૨૬૫ કલ્પપ્રાભૂતમાંથી વજસ્વામીએ એમાંથી અને પાદલિપ્તસૂરિએ એમાંથી અને મેં એમાંથી શત્રુંજયકલ્પ ઉદ્ધૃત કરી સંક્ષેપ કર્યો છે. ૧૪૩ પ્રતિષ્ઠાસારસંગ્રહ કિંવા પ્રતિષ્ઠા (ઉ. વિ, સં. ૧૨૮૫)– આ આશરે ૭૦૦ શ્લોક જેવડી અને છ વિભાગમાં વિભક્ત કૃતિના કર્તા દિ. વસુનન્દ છે એમની આ કૃતિનો ઉલ્લેખ આશાધરે વિ. સં. ૧૨૮૫માં રચેલા પ્રતિષ્ઠાકલ્પમાં કર્યો છે. પ્રતિષ્ઠાકલ્પ– આના કર્તા તરીકે ભદ્રબાહુસ્વામીનું નામ કેટલાક રજૂ કરે છે અને કહે છે કે એમણે વિજ્જપ્પવાય પુવ્વમાંથી આ કૃતિ ઉદ્ધૃત કરી છે. આ કૃતિ સંસ્કૃતમાં છે કે પાઇયમાં એ જાણવું બાકી રહે છે. જો એ સંસ્કૃતમાં હોય તો પ્રતિષ્ઠાકલ્પ નામની કૃતિઓમાં સૌથી પ્રથમ ગણાય. પ્રતિષ્ઠાકલ્પ– આના કર્તા શ્યામાચાર્ય છે એમ કેટલાક કહે છે. આ કૃતિ સંસ્કૃતમાં છે કે કેમ તે જાણવું બાકી રહે છે. પ્રતિષ્ઠાકલ્પ– વાચકવર્ય ઉમાસ્વાતિએ આ રચ્યાનું કહેવાય છે. આ કથન સાચું જ હોય તો આ વિષયની આ લગભગ સૌથી પ્રથમ કૃતિ હોવાનું મનાય. પ્રતિષ્ઠાકલ્પ– આનું એક પદ્ય પદ્મમન્દિરગણિએ ગણહરસદ્ધસયગ ઉપ૨ વિ.સં. ૧૬૪૬માં રચેલી 'ટીકામાં આપ્યું છે. આ પદ્ય વાચકવર્ય ઉમાસ્વાતિકૃત પ્રતિષ્ઠાકલ્પમાંથી ઉદ્ધૃત કરાયાનો અહીં ઉલ્લેખ છે. આ ટીકા (પત્ર ૫૬અ-૫૬આ)માં આર્યસમુદ્રસૂરિના પ્રતિષ્ઠાકલ્પમાંથી ચાર પદ્યો અપાયાં છે. એ જ. મ. માં છે. આથી આ સમગ્ર કૃતિ પાઇયમાં હશે એમ લાગે છે. પ્રતિષ્ઠાકલ્પ– આના કર્તા મહત્તરા યાકિનીના ધર્મપુત્ર હરિભદ્રસૂરિ છે એમ મનાય છે. પ્રતિષ્ઠાકલ્પ– આના કર્તા ‘કલિ.’ હેમચન્દ્રસૂરિ હોવાનું કેટલાક કહે છે. પ્રતિષ્ઠાકલ્પ કિંવા પ્રતિષ્ઠાવિધિ (લ. વિ. સં. ૧૨૦૦)- ‘અથાત: પ્રવક્ષ્યામિ’'થી શરૂ થતી આ કૃતિના કર્તા શ્રીચન્દ્રસૂરિ છે. એઓ સૂરિ થયા તે પૂર્વે પાર્શ્વચન્દ્રગણિ તરીકે ઓળખાતા હતા. એઓ ૧. ફત્તેલાલે પણ આ નામની એક કૃતિ રચી છે. ૨. ‘‘‘પ્રતિષ્ઠાકલ્પ’નામની કૃતિઓ’’એ નામનો મારો લેખ ‘‘આ.પ્ર.’” (પુ. ૫૦,અં. ૭, પૃ. ૧૦૬-૧૦૮)માં છપાયો છે. ૩. જુઓ સકલચન્દ્રકૃત પ્રતિષ્ઠાકલ્પનો ગુજરાતી અનુવાદ. ૪. આ ટીકા સુમતિગણિએ વિ.સં. ૧૨૯૫માં રચેલી વૃત્તિના સંક્ષેપરૂપ છે. ૫. આ ટીકા ‘જિનદત્તસૂરિ-પ્રાચીન-પુસ્તકોદ્ધાર-ફંડ'' તરફથી ઇ.સ. ૧૯૯૪માં છપાવાઇ છે. ૬. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૬૦)માં ચન્દ્રસૂરિએઓ ઉલ્લેખ છે તે ભૂલ ભરેલો છે. For Personal & Private Use Only P ૨૬૬ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૪ P ૨૬૭. શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિના શિષ્ય થાય છે એમણે વિ.સં. ૧૧૬૯થી વિ.સં. ૧૨૨૮ના ગાળામાં વિવિધ કૃતિઓ રચી છે. એનાં નામ વગેરે નીચે મુજબ છે : પ્રતિષ્ઠાકલ્પ– આ કૃતિ વિષે આપણે આગળના પૃષ્ઠમાં વિચારી ગયા. “સુખબોધાસામાચારી- આને સુબોધસામાચારી પણ કહે છે. આ ઉપરાંત એમણે નીચે મુજબની વિવરણાત્મક કૃતિઓ રચી છે : (૧) ન્યાયપ્રવેશકવૃત્તિ-પંજિકા– બૌદ્ધ આચાર્ય દિડનાચે જે ન્યાયપ્રવેશક નામની કૃતિ રચી છે એના ઉપર સમભાવભાવી હરિભદ્રસૂરિએ વૃત્તિ રચી છે એના ઉપર આ શ્રીચન્દ્રસૂરિએ વિ.સં. ૧૧૬૯માં પંજિકા રચી છે અને એ છપાઈ છે. (૨) નિશીથચૂર્ણિવિંશોદેશક-વ્યાખ્યા-જિનદાસગણિએ નિસીહના ઉપરની વિશેસનિસીહચુણિ તરીકે ઓળખાવાતી ચણિ રચી છે. આ નિસીહના વીસમા ઉદેશકને લગતી સૃષ્ણિની વ્યાખ્યા વિ.સં. ૧૧૭૪માં આ શ્રીચન્દ્રસૂરિએ રચી છે. અહીં એમણે પોતાને શીલભદ્રસૂરિના શિષ્ય કહ્યા છે. (૩) શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર– વન્દિતુસુત્ત “શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર' તરીકે પ્રસિદ્ધ છે. એના ઉપર આ શ્રીચન્દ્રસૂરિએ વિ.સં. ૧૨૨૨માં ૨૦૦૦ શ્લોક જેવડી વૃત્તિ રચી છે. (૪) નન્દી ટીકા-દુર્ગપદ-વ્યાખ્યા- નન્દીસુત્ત નામના આગમ ઉપર હરિભદ્રસૂરિની ટીકા છે. P ૨૬૮ એમાંનાં દુર્બોધ સ્થળોની આ વ્યાખ્યા શ્રીચન્દ્રસૂરિએ ૩૩૦૦ શ્લોક જેવડી રચી છે. એની વિ.સં. ૧૨૨૬માં લખાયેલી એક હાથપોથી જેસલમેરના ભંડારમાં છે. (૫) જીવકલ્પ-બૃહમ્યુર્ણિ-વ્યાખ્યા- જિનભદ્રગણિ ક્ષમાશ્ચમણે રચેલ જયકપ્પ એ આગમ ગણાય છે. એને સંસ્કૃતમાં “જતકલ્પ' કહે છે. એના ઉપરની બૃહચુર્ણિ ઉપર શ્રીચન્દ્રસૂરિએ ૧૧૨૦ શ્લોક જેવડી વ્યાખ્યા વિ. સં. ૧૨૨૭માં રચી છે. આ વ્યાખ્યાને ‘ટિપ્પણ” પણ કહે છે. (૬) નિરયાવલિકા-શ્રુતસ્કન્ધ-વૃત્તિ– નિરયાવલિયા કિવા કપ્રિયા, કથ્વવડિસિયા, પુષ્ક્રિયા, પુષ્કચૂલિયા અને વણિહદસા એ પાંચ ઉવંગ (ઉપાંગ)ને “નિરયાવલિકા-શ્રુતસ્કન્ધ' કહે છે. એના ઉપર શ્રીચન્દ્રસૂરિએ વિ. સં. ૧૨૨૮માં વૃત્તિ રચી છે અને એ છપાયેલી છે. (૭) ચૈત્યવન્દનસૂત્ર-વૃત્તિ- આ ચેઈયવન્દણસુત્ત (સં. ચૈત્ય-વન્દનસૂત્ર)ની શ્રીચન્દ્રસૂરિએ રચેલી વૃત્તિ છે. (૮) સર્વસિદ્ધાન્તવિષમપદ-પથાર્ય- આ કૃતિ વિવિધ આગમોમાંનાં દુર્ગમ સ્થળોના પર્યાયરૂપે શ્રીચન્દ્રસૂરિએ ૨૨૬૪ શ્લોક જેવડી રચી છે. ૧. જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૪૩-૨૪૪)માં આની નોંધ છે. ૨. આ “દે. લા. જૈ. ૫. સંસ્થા” તરફથી ઈ.સ. ૧૯૨૨માં છપાવાઇ છે. ૩. ન્યાયપ્રવેશક તેમ જ એના ઉપરની હરિભદ્રસૂરિકૃત વૃત્તિ સહિત આ પંજિકા “ગા. પી. ગ્રં.”માં ઈ.સ. ૧૯૩૦માં પ્રકાશિત થયેલી છે. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૫ : અનુષ્ઠાનવિધિ : પ્રિ. આ. ૨૬૬-૨૭૦] ૧૪૫ આ ઉપરાંત ઉવસગ્ગહરથોર ઉપરની ટીકા રચનાર દ્વિજ પાર્શ્વદેવગણિ તે આ કદાચ હશે પરંતુ 'પદ્માવત્યષ્ટક અને એની વૃત્તિના કર્તા પાર્થદેવગણિ આ જ શ્રીચન્દ્રસૂરિ હોવાનો વિશેષ સંભવ છે એમ ? ૨૬૯ મનાય છે. "પ્રતિષ્ઠાકલ્પ. પ્રતિષ્ઠાસારોદ્ધાર ક્વિા પજિનયજ્ઞકલ્પ (વિ.સં. ૧૨૮૫)– આના કર્તા દિ, આશાધર છે. એમણે આ કૃતિ ૯૫૪ શ્લોકમાં વિ.સં. ૧૨૮પમાં રચી છે. એ છ વિભાગમાં વિભક્ત છે. આ કૃતિમાં વસુનર્દિકૃત પ્રતિષ્ઠાસારસંગ્રહનો ઉલ્લેખ છે. કલ્પદીપિકા- આ પ્રતિષ્ઠાકલ્પ ઉપરની આશાધરે રચેલી સ્વોપજ્ઞ વૃત્તિ છે. એનો ઉલ્લેખ એમણે ધર્મામૃતની પ્રશસ્તિ (શ્લો. ૧૬)માં કર્યો છે. આ પ્રતિષ્ઠાકલ્પ ઉપર બીજી પણ ત્રણ વૃત્તિઓ છે :(૧) શુભચન્દ્રકૃત, (૨) પરશુરામકૃત અવ (૩) અજ્ઞાતકર્તુક. પ્રતિષ્ઠાકલ્પ (લ. વિ. સં. ૧૨૯૦)- આના કર્તા જગચ્ચન્દ્રસૂરિ છે. એમણે પોતાની આ કૃતિ ભદ્રબાહુસ્વામીએ રચેલા પ્રતિષ્ઠાકલ્પ ઉપરથી તૈયાર કરી છે એમ કહેવાય છે. પ્રતિષ્ઠાકલ્પ- આ 300 શ્લોક જેવડી કૃતિના કર્તા ગુણરત્નસૂરિ છે. એમણે હરિભદ્રસૂરિકૃત પ્રતિષ્ઠાકલ્પનો ઉપયોગ કર્યો છે એવો આ કૃતિમાં ઉલ્લેખ હોવાનું કહેવાય છે. એ વાત સાચી હોય તો પણ આ હરિભદ્રસૂરિ તે ક્યા એ પ્રશ્ન વિચારવો બાકી રહે છે. પ્રતિષ્ઠાકલ્પ– આના કર્તા ગુણરત્નાકરસૂરિ હોવાનું કહેવાય છે. LP ૨૭૦ પ્રતિષ્ઠાકલ્પ (લ. વિ. સં. ૧૬૫૦)- આના કર્તા દિ. અકલંક છે. એમને વિષે સોમસેને વિ.સં. ૧૬૬૯માં રચેલા ત્રિવર્ણાચારમાં ઉલ્લેખ કર્યો છે. આ અકલંકે ભટ્ટારક એકસન્ધિની જિનસંહિતા ( ૭, ૧૬, ૧૦, ૬)માંથી તેમ જ નેમિચન્દ્રકૃત પ્રતિષ્ઠાપાઠ (૧, ૩)માંથી અવતરણો આપ્યાં છે એમ શ્રી જુગલકિશોર મુખ્તારનું કહેવું છે. પ્રતિષ્ઠાકલ્પ (વિ. સં. ૧૬૬૦)- આ કૃતિ ઉપાધ્યાય સકલચન્દ્ર વિજયદાનસૂરિની વિદ્યમાનતામાં વિ.સં. ૧૬૬૦માં રચી છે. એમણે જગચ્ચન્દ્રસૂરિકૃત પ્રતિષ્ઠાકલ્પનો ઉપયોગ કર્યો છે એમ કહેવાય છે. ૧. આનાં કેટલાક પદ્યો મેં D G C M (Vol. XIX, sec, I, pt. I, pp. 313-322)માં આપ્યા છે. એનાં પૃ. ૩૨૩-૩૨૪માં પાર્શ્વદેવગણિની કૃતિઓની સૂચી છે. ૨. આની એક હાથપોથી વિ.સં. ૧૨૦૩માં લખાયેલી છે. ૩. આ વૃત્તિ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૧)માં ઈ.સ. ૧૯૨૩માં છપાયેલી છે. ૪. આ કૃતિ મનોહરશાસ્ત્રી મલીકે મુંબઇથી વિ.સં. ૧૯૭૪માં છપાવી છે. ૫. આ નામની એક કૃતિ ભાવશર્માએ પણ રચી છે. ૬. શુભચન્દ્ર પાંડવપુરાણની પ્રશસ્તિમાં આનો ઉલ્લેખ કર્યો છે. ૭. જુઓ સકલચન્દ્રકૃત પ્રતિષ્ઠાકલ્પનો ગુજરાતી અનુવાદ. ૮. આનો ગુજરાતી અનુવાદ છપાયેલો છે પરનું એમાં અનુવાદક, મુદ્રક અને પ્રકાશક પૈકી એકનું નામ અપાયેલું નથી. ૧૦ ભા.૩ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૪ પ્રતિષ્ઠાકલ્પ– આના કર્તા વિદ્યાવિજય છે અને આની એક હાથપોથી પંજાબના ભંડારમાં છે. પ્રતિષ્ઠાકલ્પ- આ અજ્ઞાતકર્તક કૃતિ છે. પ્રતિષ્ઠાકલ્પવિધિ- આ નામની બે કૃતિ છે : (૧) પદ્મવિજયકૃત અને (૨) અજ્ઞાતકર્તુક. પ્રતિષ્ઠાતિલક- આ નામની ત્રણ કૃતિ છે. એના કર્તાનાં નામ અનુક્રમે નરેન્દ્રસેન, નેમિચન્દ્ર અને બ્રહ્મસૂરિ (લ. વિ. સં. ૧૬૨૫) છે. નરેન્દ્રસેનની કૃતિને પ્રતિષ્ઠાસારદીપક પણ કહે છે. એવી રીતે P ૨૭૧ નેમિચન્દ્રની કૃતિને અહ-પ્રતિષ્ઠાસારસંગ્રહ અને નેમિચન્દ્રસંહિતા તથા બ્રહ્મસૂરિની કૃતિને જિનસંહિતાસારોદ્ધાર, ત્રિવર્ણાચાર અને સૈવર્ણચાર પણ કહે છે. પ્રતિષ્ઠા દીક્ષા-કુંડલિકા- આના કર્તા નરચન્દ્ર છે. અવચૂરિ– આ નામની સાત કૃતિઓ છે. તેમાં બે અજ્ઞાતકર્તૃક છે અને એકના ઉપર દિ. શ્રુતસાગરની ટીકા છે. બીજીને પ્રતિમાલક્ષણ પણ કહે છે. બાકીની કૃતિઓના કર્તાનાં નામ નીચે મુજબ છે – ઈન્દ્રનન્દ્રિ, કુમુદચન્દ્ર, જયસેન, વસુનન્ટિ અને હસ્તિસલ્લ. પ્રતિષ્ઠાવિધિ- આ નામની પાંચ કૃતિઓ છે. એ પૈકી એક અજ્ઞાતકક છે જ્યારે બાકીની કૃતિઓના કર્તાનાં નામ નીચે પ્રમાણે છે : તિલકસૂરિ, નરેશ્વર, વર્ધમાનસૂરિ અને હેમસૂરિ. પ્રતિષ્ઠાવિધિવિચાર- આ નામની કૃતિ કોઈકે રચી છે. પ્રતિષ્ઠાવિધાન- આ અજ્ઞાતકર્તક કૃતિ છે. પ્રતિષ્ઠાસાર (વિ.સં.૧૪૯૧)– આ નામની બે કૃતિ છે. એમાંની એક કુમારસેને વિ.સં. ૧૪૯૧માં રચી છે બીજીના કર્તાનું નામ અપ્પય્યાય છે. અને એ કૃતિને જૈનેન્દ્રકલ્યાણાભ્યદય પણ કહે છે. P ૨૭૨ આચારદિનકર (વિ.સં. ૧૪૬૮)આના કર્તા અભયદેવસૂરિના શિષ્ય અને જયાનન્દસૂરિના પટ્ટધર વર્ધમાનસૂરિ છે. એમણે આ કૃતિ મુદ્રિત આવૃત્તિ પ્રમાણે વિ.સં. ૧૪૬૮માં રચી છે. એમાં એકંદર ૪૧+૪૦=૪૧ ઉદયો છે. એના પછી મહાદ્યોત અને પ્રશસ્તિ છે. એનું પરિમાણ ૧૫૫૦૦ શ્લોક જેવડું છે. ગ્રંથકારની ૩૧ પદ્યોની પ્રશસ્તિ પછી હર્ષનન્દગણિકૃત પ્રશસ્તિનાં ૧૬ પદ્યો છે. ૧. .સ. ૧૫૯૯માં શૃંગારકથા રચનારા કન્નડ કવિ પધસર એ આ બ્રહ્મસૂરિના વંશજ થાય છે. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૩૭). ૨. આ કૃતિ “ખરતર ગચ્છ ગ્રન્થમાલા” તરફથી બે વિભાગમાં અનુક્રમે ઇ.સ. ૧૯૨૨ અને ઈ.સ. ૧૯૨૩માં પ્રકાશિત થઈ છે. પહેલા ભાગમાં “અરુણોદય' નામના પ્રથમ ઉદયને તેમ જ ઉદય ૧-૨૨ને સ્થાન અપાયું છે. જ્યારે બીજા ભાગમાં ઉદય ૨૩-૪૦, મહાદ્યોત અને પ્રશસ્તિ માટે તેમ કરાયું છે. પિં. જિતેન્દ્ર બી. શાહે આનો હિન્દી અનુવાદ કરાવ્યો છે. મુનિ રત્નત્રયવિજય આનું સંશોધન કરે છે.] ૩. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૨)માં નોંધાયેલી એક હાથપોથી પ્રમાણે આ રચના વિ.. ૧૪૬૩માં થઇ છે. ૪. અરુણોદયને પ્રથમ ઉદય કહ્યો છે. ત્યાર બાદ ૧-૪૦ ઉદયો ગણાવતી વેળા ‘ગર્ભાધાનસંસ્કારકીર્તન' નામના ઉદયનો પ્રથમ ઉદય તરીકે ઉલ્લેખ છે. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૫ : અનુષ્ઠાનવિધિ : પ્રિ. આ. ૨૭૦-૨૭૪] ૧૪૭ વિષય- “અરુણ' નામના પ્રથમ ઉદયમાં ગૃહસ્થધર્મ, શ્રમણનો આચાર અને ગૃહસ્થ તેમ જ શ્રમણને સમાન એવી બાબતો એમ વિષયના ત્રણ વર્ગ સૂચવી ગૃહસ્થ ધર્મના નિમ્નલિખિત સોળ સંસ્કારો ગણાવાયા છે : (૧) ગર્ભાધાન, (૨) પુંસવન, (૩) જન્મ, (૪) ચન્દ્ર અને સૂર્યનાં દર્શન, (૫) ક્ષીરાસન, (૬) ષષ્ઠનું જાગરણ, (૭) શુચિકર્મ, (૮) નામકરણ, (૯) અવપ્રાશન, (૧૦) કર્ણવેધ, (૧૧) મુંડન, (૧૨) ઉપનયન, (૧૩) પાઠારંભ, (૧૪) વિવાહ, (૧૫) વ્રતારોપણ અને (૧૬) અંતકર્મ (૧) શ્રમણોના આચાર તરીકે નીચે મુજબ સોળ બીના ગણાવાઇ છે – P ૨૭૩ (૧) બ્રહ્મચર્ય, (૨) ક્ષુલ્લકત્વ, (૩) પ્રવ્રજ્યા, (૪) ઉત્થાપના, (૫) યોગોદ્વહન, (૬) વાચનાગ્રહણ, (૭) વાચનાની અનુજ્ઞા, (૮) “ઉપાધ્યાય' પદની સ્થિતિ (૯) “આચાર્ય પદ, (૧૦) પ્રતિમાનું વહન, (૧૧) વ્રતિનીને વ્રતનું દાન, (૧૨) પ્રવર્તિની’ પદ, (૧૩) “મહત્તરા' પદ, (૧૪) પ્રવર્તિની અને મહત્તરા એ બંનેની દિનની અને રાતની સ્થિતિ, (૧૫) ઋતુની સ્થિતિ અને (૧૬) મરણવિધિ. ત્રીજા વર્ગ તરીકે (૧) લિંબાદિની પ્રતિષ્ઠા, (૨) શાન્તિક, (૩) પૌષ્ટિક, (૪) બલિ, (૫) પ્રાયશ્ચિત્તની વિધિ, (૬) આવશ્યકની વિધિ (૭) તપની વિધિ અને (૮) પદારોપણ એમ આઠ બાબતોનું નિરૂપણ છે. આ ગ્રન્થ જૈન વિધિવિધાનની દૃષ્ટિએ મહત્ત્વનો છે એટલું જ નહિ પરંતુ કેટલીક વાર એ કાવ્યરસિકોને આનંદદાયક પદ્યો પણ પૂરાં પાડે છે. દા. ત. એમાં (ભા. ૨, પત્ર ૧૮૫-૧૯૪૪)માં ૨૫ કુસુમાંજલિઓ વગેરેને અંગે જે ૧૫૧ પદ્યો સંસ્કૃતમાં છે તે યમકની દૃષ્ટિએ પણ વિચારવા જેવાં છે. આ હકીકત હું અહીં જરા વિસ્તારથી વિચારીશ : પચ્ચીસ કુસુમાંજલિ- ‘કુસુમાંજલિ” એટલે “ફૂલનો ખોબો' બે હાથનો ખોબો કરી એમાં ફૂલો P ૨૭૪ રાખી જિનેશ્વરને વધાવવા તે “કુસુમાંજલિ' કહેવાય છે. એમના જન્માભિષેક વેળા ઇન્દ્રો આ કાર્ય કરે છે. આ આચારદિનકરમાં એકંદર ૨૫ કુસુમાંજલિઓ પૈકી પ્રત્યેકને અંગે પાંચ પાંચ ભાવવાહી પદ્યો અપાયાં છે. વળી જુદી જુદી પુજાને અંગે ૨૫ પદ્યો અને “ધૂપ” પૂજાને ઉદેશીને સર્વત્ર સમાન એવું એક ૧. આ સોળ સંસ્કારના સંસ્કૃત નામો પૈકી પ્રત્યેકના અંતમાં “કીર્તન' શબ્દ જોડતાં એ ઉદય ૧-૧૬નાં નામો બને છે. એવી રીતે બ્રહ્મચર્યથી માંડીને મરણવિધિ પર્વતની સોળ બીનાઓ વિચારતાં ઉદય ૧૭-૩૨ સુધીના ઉદયોનાં નામ બને છે. ત્રીજા વર્ગગત આઠ બાબતો માટે પણ આ જ રીતે વિચાર કરતાં ઉદય ૩૩-૪૦નાં નામ બને છે. ૨. કુસુમાંજલિ નામની એક કૃતિ કે જેનાં આઠ પદ્યો પૈકી કેવળ આદ્ય પદ્ય સંસ્કૃતમાં છે તેની નોંધ મેં D C G C M (Vol. XVII, pt. 4, p. 185)માં લીધી છે. એ આદ્ય પદ્ય વાદિવેતાલકત અહંદભિષેકવિધિના તૃતીય પર્વનું પહેલું પદ્ય છે. ૩. આ સંબંધમાં પં. ધુરંધરવિજયગણિનો “પચીસ કુસુમાંજલિ મહાકાવ્ય” નામનો લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૧૭, અં. ૭, પૃ. ૧૪૦-૧૪૨)માં છપાયો છે. ૪. સ્નાત્રવિધિ ઉપર સમુદ્રાચાર્યે ૨૫૦ શ્લોક જેવડી રચેલી વૃત્તિનું પણ આ નામ છે. જુઓ જિ. ૨. કો. (વિ. - ૧, પૃ. ૯૫). For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૪ જ પદ્ય છે. આમ ૧૫૧ પદ્યો છે. પ્રત્યેક કુસુમાંજલિ ભિન્ન ભિન્ન છંદમાં રચાયેલી છે અને એ યમકથી વિભૂષિત છે. યમકના જે ૧૧૧ભેદ ગણાવાય છે તેમાંના ઘણાખરાને આ કુસુમાંજલિઓમાં સ્થાન આપ્યું છે. આથી આ નાનકડા મનોરમ કાવ્યની ગરજ સારે છે. આચારદિનકર (ભા. ૨, પત્ર ૧૯૭-૧૯૮૮)માં આઠ મંગલનું તાત્પર્ય સમજાયું છે. પ્રસ્તુત કૃતિમાં કેટલાક મંત્રો પણ અપાયા છે. આચારદિનકર (ભા. ૨, પત્ર ૨૦૭-૨૦૯અ)માં “ભગવતી-મંડલ” અપાયું છે. એમાં ૬૪ યોગિનીઓ, “બાવન વીર' તરીકે ઓળખાવાતી પર વ્યક્તિઓ અને ૮ ભૈરવ વગેરેનો ઉલ્લેખ છે. આચારદિનકર (ઉદય ૩૩, પત્ર ૧૮૪૮)માં સુવર્ણની શલાકા લઈને જિનપ્રતિમાના નેત્રના ઉન્સીલનનો ઉલ્લેખ છે. આમ આ અંજનશલાકાનું દ્યોતન કરે છે. અહંદભિષેકવિધિ કિવા જિનાભિષેકવિધિ (ઉં. વિક્રમની ૧૧મી સદી)– આ સંસ્કૃત કૃતિ પાંચ પર્વમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૧૦, ૧૬, ૩૦, ૧૮ અને ૨૪ પદ્યો છે. આમ કુલ્લે ૯૮ પદ્યો છે જ્યારે અન્યત્ર ૯૯ પદ્યો છે. એ વિવિધ વૃત્તોમાં રચાયેલાં છે. P ૨૭૫ P ૨૭૬ ૧. આનાં નામ શ્રીધરધરવિજયગણિએ (હાલ સૂરિએ) પૃ. 148, ટિ. 3માં નિર્દેશાયેલા લેખમાં આપ્યાં છે. ૨. આ કૃતિ પં. શ્રીકલ્યાણવિજયગણિએ રચેલી અને “શ્રીકલ્યાણવિજયજી શાસ્ત્રસંગ્રહ સમિતિ” તરફથી વિ.સં. ૨૦૧૨માં પ્રકાશિત કરાયેલી કલ્યાણકલિકા (ભા.૨)માં છપાવાઈ છે. એમાં ૯૯ પદ્યો છે અને પ્રસ્તાવના છે પરંતુ આ કૃતિ માટે કઈ હાથપોથીનો ઉપયોગ કરાયો છે તેનો ઉલ્લેખ નથી. ત્યાર બાદ લાંબે ગાળે વિ.સં. ૨૦૨૧માં “જૈન સાહિત્ય વિકાસ મંડલે” નિમ્નલિખિત નામથી પ્રકાશિત કરેલા પુસ્તકમાં આ અહંદભિષેકવિધિ (૯૮ પદ્યો)ને શીલાચાર્યકૃત પંજિકા, જીવદેવસૂરિએ પાઇયમાં ૫૪ પદ્યોમાં રચેલ જિણન્ડવણવિહિ (જિનસ્નાનવિધિ) તથા ગોગ્ગટસૂરિના શિષ્ય સમુદ્રસૂરિએ છથી અધિક સંવત્સરોમાં અર્થાત્ વિ.સં. ૧૦૦૬માં ધવલપુરીમાં રચેલી પંજિકા સહિત સ્થાન અપાયું છે :“(પંજિકા સહિત) જિનસ્નાત્રવિધિ તથા (પંજિકા સહિત) અહંદભિષેકવિધિ.” આ પુસ્તકના સંશોધનાર્થે છાણીના ભંડારની એક તાડપત્રીય પ્રતિનો ઉપયોગ કરાયો છે. આ પુસ્તકના પ્રારંભમાં પં. લાલચન્દ્ર ભગવાન ગાંધીની ગુજરાતીમાં પ્રસ્તાવના અને ત્યારબાદ જિનસ્નાત્રવિધિ તથા અહંદભિષેકવિધિનું સંસ્કૃતમાં વિષયપ્રદર્શન છે. ત્યાર પછી બંને કૃતિઓ કટકે કટકે પંજિકાપૂર્વક ગુજરાતીમાં અનુવાદ સહિત અપાઈ છે. અંતમાં પાંચ પરિશિષ્ટો છે. આ પૈકી પ્રથમ પરિશિષ્ટમાં બંને કૃતિઓનાં અને એની પંજિકાઓમાંનાં પધોની ભેગી અકારાદિ ક્રમે સૂચી અપાઈ છે. એવી રીતે તૃતીય પરિશિષ્ટમાં વૃત્તોની સૂચી છે. પાંચમાં પરિશિષ્ટ તરીકે જિનપ્રભસૂરિકૃત વિહિમગ્નપવાના પરિશિષ્ટરૂપે એમાં પ્રકાશિત અને એ સૂરિએ રચેલ દેવાધિદેવપૂયાવિહિ આપી એમાં પ્રસ્તુત કૃતિમાંથી અપાયેલાં અવતરણોનાં મૂળ વિષે નોંધ કરાઈ છે. [વીરશેખરસૂરિ સંપાદિત અહંદભિષેકવિધિ” પ્રકા. ભારતીય પ્રા. પીંડવાડાથી પ્રસિદ્ધ થઈ છે. ‘વિધિમાર્ગપ્રપા'નું પુનર્મુદ્રણ પ્રાકૃત ભા. અ. જયપુરથી થયું છે. ઈ.સ. ૨૦૦૦માં.] ૩. જુઓ પર્વ ૫, શ્લો. ૨૩. ૪. જુઓ કલ્યાણકલિકા ભા. ૨ પ્ર. “કલ્યાણવિજયજી શાસ્ત્રસંગ્રહસમિતિ” For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૫ : અનુષ્ઠાનવિધિ : પ્રિ. આ. ૨૭૪-૨૭૭] ૧૪૯ P ૨૭૭ પ્રથમ પર્વમાં જિનાભિષેકનું ફળ દર્શાવી ઋષભદેવના જન્મસમયના અને રાજાધિરાજ્યપ્રસંગના એમ બે અભિષેકનો નિર્દેશ કરાયો છે. દ્વિતીય પર્વમાં જિનબિમ્બ માટેની વેદી, જિનસ્નાત્રના અધિકારી શ્રાવક અને દસ દિપાલોને આહ્વાન એ બાબતો રજૂ કરાઈ છે. તૃતીય પર્વમાં ધૂમાવલીનું અને જિનબિમ્બનું વર્ણન, “ગંગા' વગેરે ચૌદ નદીઓનું આહ્વાન તેમ જ પાદિ મહાહદોમાં વસનારી છ દેવીઓને તથા પ્રભાસાદિ તીર્થોના અધિપતિઓને આમંત્રણ એમ વિવિધ બાબતો આલેખાઈ છે. ચતુર્થ પર્વમાં જિનને સર્વ ઔષધિઓ દ્વારા કરાતા સ્નાનનું વર્ણન છે. જિનપ્રતિમિાને આભૂષણોથી વિભૂષિત કરવામાં વાંધો નથી એમ અહીં કહ્યું છે કેમકે એ તીર્થંકરની પૂર્વાવસ્થા સાથે સંબંધ ધરાવે છે. પંચમ પર્વમાં ધાન્યાદિ દ્વારા બલિ, મંગલપ્રદીપ, આરાત્રિક પલૂણઉતારણ, દસ દિપાલોનું સન્માનપૂર્વક વિસર્જન તેમ જ નવ ગ્રહોના વર્ણ વગેરે વિષે માહિતી અપાઈ છે. ઉદ્ધરણો– પ્રસ્તુત અહંદભિષેકવિધિમાંના પો કેટલીક કૃતિઓમાં જૂનાધિક પ્રમાણમાં પણ એ જ સ્વરૂપે ઉદ્ધત કરાયેલાં જણાય છે. દા. ત. યોગશાસ્ત્ર (પ્ર. ૩, શ્લો. ૧૨૪)ની સ્વપજ્ઞ વૃત્તિ (પત્ર ૨૧૧આ)માં તૃતીય પર્વનું મીનર૬ થી શરૂ થતું સાતમું પદ્ય જોવાય છે. જિનપ્રભસૂરિએ દેવાહિદેવયાવિહિમાં જે વિવિધ અવતરણો આપ્યાં છે તેમાંનાં પચ્ચીસેક પદ્યો આ અ. વિ. માં છે. રત્નશેખરસૂરિએ સઢવિહિ ઉપર વિ. સં. ૧૫૦૬માં જે વિધિકૌમુદી રચી છે તેમાં એમણે “વાદિવેતાલ' શાન્તિસૂરીએ કહ્યું છે એવા ઉલ્લેખનૂર્વક તૃતીય પર્વનું ચોથું પદ્ય રજૂ કર્યું છે. વળી એમણે નામનિર્દેશ વિના તૃતીય પર્વનાં પહેલા અને બારમા પદ્ય એમાં આપ્યાં છે. “મુછાતાર''થી શરૂ થતાં કેટલાંક પદ્યો હરિભદ્રસૂરિએ રચેલાં સંભવે છે એમ કહી એ પણ ઉદ્ધત કરાયાં છે. આ મુplહૂરથી શરૂ થતું પદ્ય તે તૃતીય પર્વનું આદ્ય પદ્ય છે. પાઠાન્તર- અ. વિ. (પર્વ ૩)નું ૧૨મું પદ્ય પાઠભેદપૂર્વક અભિષેકમાં છે. જુઓ D c G C M (Vol XVII, pt. 4, p. 164) કર્તા- અ. વિ.ના આદ્ય પદ્યની પંજિકામાં આ કૃતિના કર્તા તરીકે વાદિવેતાલનો સ્પષ્ટ ઉલ્લેખ છે. બાકી અ. વિ.ના પ્રણેતાએ તો પોતાનો સંક્ષિપ્ત પરિચય તો શું નામ પણ દર્શાવ્યું નથી. કલ્યાણવિજયજી ગણિએ આ પંજિકાના અંત ભાગનો ઉલ્લેખ કર્યો છે. તેમાં અ. વિ. માટે “શાન્તિવાદિવેતાલીય” વિશેષણ જોવાય છે. એ ઉપરથી પ્રસ્તુત અ. વિ.ના કર્તા “વાદિવેતાલ શાન્તિ' છે એમ જાણી શકાય છે. ૧. આ નામની ૧૪ પદ્યાની એક પાઇય કૃતિને લગતી માહિતી મેં D c G C M (Vol. XVII, pp. 4, pp. 189-190)માં આપી છે. ૨. આ બાબતની ચર્ચા વાદમહાર્ણવ (પૃ. ૭૫૪)માં છે. ૩. D c G C M (Vol. XVII, pt. 4, No. 1378)નું આદ્ય પદ્ય કંઈક પાઠભેદપૂર્વક જીવદેવસૂરિકૃત જિણન્ડવણવિહિના ૪૯મા પદ્ય સાથે મળતું આવે છે. ૪. જિણન્ડવણવિહિના પદ્ય ૪૭-૪૮ આરાત્રિકમાં જોવાય છે. જુઓ D c G C M (Vol. XVII, pt. 4, No. 1343) ૫. સરખાવો D C G C M (Vol XVII, pt. 4, No. 1400) For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૪ P ૨૭૮ P ૨૭૯ ઉત્તરઝયણની પાઇયટીકા રચનારા અને વિ.સં. ૧૦૯૬માં સ્વર્ગે સંચરનારા વાદિવેતાલ શાન્તિસૂરિ' તરીકે સુપ્રસિદ્ધ છે. એ જ અ. વિ.ના કર્તા હશે એમ માનવામાં એક વાંધો આવે છે કેમકે શીલાચાર્ય ઉર્ફે તત્ત્વાદિયે આયારની ટીકા શકસંવત્ ૭૮૪માં અર્થાત્ વિ. સં. ૯૧૯માં રચી છે તેઓ અ. વિ.ના પંજિકાના પ્રણેતા હોઈ શકે નહિ એટલે વાદિવેતાલ કે પછી આ શીલાચાર્ય અન્ય કોઇ હોવા જોઇએ. જો પંજિકાકાર જ આયારના ટીકાકાર હોય તો વાદિવેતાલ વિક્રમની નવમી સદી જેટલા તો પ્રાચીન હશે જ. માથુરી તથા વાલભી વાચનાઓના સમન્વયાર્થે વલભીમાં મળેલી સભામાં જે “ગન્ધર્વ-વાદિવેતાલ' શાન્તિસૂરિ હતા તેઓ અ. વિ.ના કર્તા હશે એમ કલ્યાણવિજયજીનું કહેવું છે. અ. વિ.માંની કોઈ કોઈ પંક્તિ ઇત્યાદિ બૃહચ્છાન્તિસ્તવમાં જોવાય છે. દા. ત. વિચારો પર્વ ૧, શ્લો. ૯ અને પર્વ ૫, શ્લો. ૧૦ અને ૧૩ એ ઉપરથી તેમ જ કોઈ કોઈ હાથપોથીમાં બૃહચ્છાન્તિસ્તવનો અ. વિ.ના સાતમા પર્વ તરીકે શાન્તિપર્વના નામે ઉલ્લેખ જોવાય છે એથી આ બંનેના કર્તા એક હોવાનું કેટલાક માને છે. વિશેષમાં ચતુર્થ પર્વના સોળમા પદ્ય સાથે શાન્તિસૂરિકૃત ચેઇયદણભાસ (પૃ. ૨૬)માં મયં વના ઉલ્લેખપૂર્વકની “વેદન ” ગાથા ભાવની દૃષ્ટિએ સર્વાંશે મળતી આવે છે. એથી એ ગાથા અ. વિ.ના આધારે યોજાયેલી લાગે. કોઇક તો એ બંનેના કર્તા એક હોવાની પણ કલ્પના કરે છે પરંતુ એ વાત તો મને પ્રતીતિજનક જણાતી નથી. હાથપોથી- અ. વિ.ની વિ.સં. ૧૩૫૮માં લખાયેલી એક હાથપોથી પાટણના ભંડારમાં છે. પંજિકા– આ શીલાચાર્યે રચી છે અને એ છપાયેલી છે. (પ્ર. “જૈન સાહિત્યવિકાસ મંડલ.') પંજિકાકારે પોતાનો પરિચય આપ્યો નથી. અનુવાદ– પં લાલચન્દ્ર ભ. ગાંધીએ અ. વિ.નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને એ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૭૫, ટિ. ૧. સ્મલન– જૈ. ગ્રં. (પૃ. ૧૪૯)માં જયભૂષણે ધૂમાવલિકા રચ્યાનો જે ઉલ્લેખ છે તે ભ્રાન્ત છે. એ તો જીવદેવસૂરિકૃત જિણન્ડવણવિહિના અંતિમ પદ્યગત “જય ભૂષણ” જોઈ એનો અર્થ સમજવાની ભૂલને આભારી જણાય છે. જિ. ૨. કો. (વિ. ૧, ૫- ૧૯૮)માં તો કહ્યું છે કે જૈ. ગ્રં. ગત ઉલ્લેખ બૃહટ્ટિપ્પનિકા ક્રમાંક ૬૩૭-૬૩૮ ગત વાક્યોના ખોટા છેદ (splitting)નું પરિણામ છે. શાન્તિપર્વ– આને કેટલાક અ. વિ.નું સાતમું પર્વ ગણે છે અને એમાં બૃહચ્છાન્તિસ્તવનો અંતર્ભાવ કરાયાનું કહે છે. આ સ્તવ ઉપર હર્ષકીર્તિસૂરિની વિ.સં. ૧૬૫૫માં રચાયેલી ટીકાનો તથા ધનપાલની ટીકા હોવાનો ઉલ્લેખ જિ. ૨. કો. વિ ૧, પૃ. ૨૮૫)માં કરાયો છે. આ સ્તવનો વિષય બ્રાહ્મણોના સ્વસ્તિકવાચનાનું તેમ જ બૃહપુણ્યાહવાચન (Pet. VI No. 602)નું સ્મરણ કરાવે છે. ૧. આના પરિચય માટે જુઓ D G C M (VOL.XVII, pp. 4, pp. 114-221). આ કૃતિનો પદ્યાત્મક અનુવાદ નવસ્મરણ સચિત્ર (પૃ. ૧૭૮-૧૫૭)માં છપાયો છે. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૫ : અનુષ્ઠાનવિધિ : પ્રિ. આ. ૨૭૮-૨૮૧] ૧૫૧ અહંદભિષેકવિધિ– જૈ. ગ્રં. (પૃ. ૧૫૩)માં આ નામની એક કૃતિની નોંધ છે તે કઈ તે જાણવું બાકી રહે છે. અભિષેકવિધિ કિવા બૃહચ્છાન્તિકાભિષેક- આ દિ. આશાધરની કૃતિ છે એમ જિ. ૨. કો. મે ૨૮૦ (વિ. ૧)નાં પૃ. ૧૪ અને ૨૮૫માં ઉલ્લેખ છે. અભિષેકવિધિ નામની એક અજ્ઞાતકર્તૃક રચના પણ છે. 'નિત્યમહોદ્યોત કિવા મહાભિષેક- આ કૃતિ આશાધરે રચી છે અને એનો ઉલ્લેખ એમણે ધર્મામૃતની સ્વપજ્ઞ વૃત્તિ નામે ભવ્યકુમુદચન્દ્રિકાની પ્રશસ્તિ (શ્લો. ૧૭)માં કર્યો છે. એનો વિષય જિનાભિષેકની વિધિ છે. એથી આ કૃતિ તે જ ઉપર્યુક્ત અભિષેકવિધિ તો નથી એવો પ્રશ્ન મને ફુરે છે. મહાભિષેક- આ નામની બીજી ચાર કૃતિઓ છે. તે પૈકી એકના કર્તાનું નામ જાણવામાં નથી. બાકીના ત્રણનાં નામ ગુણભદ્ર, જિનસેન અને પૂજ્યપાદ છે. સ્નાત્ર-વિધિ- આ નામની ચાર કૃતિની નોંધ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૫૭)માં છે. એ પિકી જીવદેવસૂરિની રચના તો જ. મ. માં છે અને એના ઉપર “ચન્દ્ર' કુળના ગોગ્ગટસૂરિના શિષ્ય સમુસૂરિની ધૂમાવલિકા નામની વૃત્તિ છે. આ વૃત્તિનું બીજું નામ કુસુમાવલી છે અને એ ૨૫૦ શ્લોક જેવડી છે. દેવીન્દ્ર પસ્નાત્ર-વિધિ નામની એક કૃતિ રચી છે. વળી “વાદિવેતાલ' શાન્તિસૂરિએ ૨૮૧ પણ તેમ કર્યું છે એ સૂરિની આ કૃતિને પર્વપંચાશિકા, પર્વભંજિકા તેમ જ સ્નાનવિધિ પણ કહે છે. એ શું પૃ. ૨૭પમાં નિર્દેશાયલી અ. વિ. તો નથી એવો પ્રશ્ન કોઇક કરે છે. એક અજ્ઞાતકર્ણક સ્નાત્રવિધિ છે અને એ સટીક છે. “જન્માભિસેય (જન્માભિષેક)- આ નામની એક કૃતિ અપ્રભંશમાં છે. જુઓ પત્તન.સૂચી (પૃ. ૧૮૪). રત્નત્રયવિધાન- આ દિ. આશાધરની કૃતિ છે. એનો ઉલ્લેખ એમણે ધર્મામૃતની સ્વપન્ન વૃત્તિ નામે ભવ્યકુમુદચન્દ્રિકાની પ્રશસ્તિ (શ્લો. ૧૮)માં કર્યો છે. ૧. આને શ્રતસાગરની ટીકા સહિત પન્નાલાલ સોનીએ અભિષેકપાઠસંગ્રહમાં સ્થાન આપ્યું છે. આ ટીકાની એક હાથપોથી વિ. સં. ૧૫૮૨માં લખાયેલી છે. ૨. આ નામાંતર માટે જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૦૫). ૩. આ પૃ. ૨૭૫. ટિ. ૧માં મેં નોંધેલી જિણન્ડવણવિહિ (જિનસ્નાનવિધિ) છે અને એ “જૈ. સા. વિ.”માં પ્રકાશિત છે. ૪. આ “જૈન સાહિત્યવિકાસમંડલ” તરફથી છપાયેલી છે અને એને પંજિકા' કહે છે. ૫. આ ગુજરાતી જ કૃતિ હશે એમ લાગે છે. ૬. આ કૃતિ તે અ. વિ. છે એમ કેટલાક માને છે. ૭. આ પર્વપંચાશિકાની શીલાચાર્યકૃતિ વૃત્તિનું પણ નામ છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૪૦) જોતાં જણાય છે. ૮. “જન્માભિસેય અને મહાવીરકલશ” નામનો મારો લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૧૪, અં ૩-૪)માં છપાયો છે. For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૪ ઋષભતર્પણ- આ નામની એક અજ્ઞાતકર્તુક કૃતિ છે. એ ક્રિયાકાંડને અંગેની છે. બંભચેરપરિકરણ– આના કર્તા કપૂરમલ્લ છે. એમણે આ કૃતિ ૪૬ પદ્યમાં રચી છે. એ મણિધારી શ્રીજિનચન્દ્રસૂરિ” નામના પુસ્તકમાં છપાઈ છે પરંતુ મારા જોવામાં આવી નથી. એ પ્રાકૃતમાં છે. [संनशा प्रतिष्ठा७८५- सं. मा. त्यासा॥२सूरि. प्र. “सिमं५२ हैन मंEि२ पातुं" મહેસાણા સં. ૨૦૩૫ अंजनशला प्रतिष्ठास्यविधि- सं. अमृतवार (२५१. प्र. हैन पेढी २u.] જિનસ્નાત્રવિધિ તથા અહંદુ અભિષેકવિધિ– પ્ર. જૈન સાહિત્ય વિકાસમંડલ.” प्रतिष्ठाs८५ अंजनशला-प्रतिष्ठाहविधि- सं.भा. अशोऽयंद्रसूर. जिनदत्तसूरिज्ञान भंडार, जैसलमेर के हस्तलिखित ग्रन्थों का सूचीपत्र, द्वितीय खण्ड, संकलनकर्ताश्री जौद्ररीमल पारेख एवं अन्य, प्रका०-सेवा मंदिर, रावटी, जोधपुर 1988 ई०. जिनशासननांश्रमणीरत्नो, संपा०-नन्दलाल देवलुक, प्रका०-अरिहन्त प्रकाशन, भावनगर 1994 ई०. जैनऐतिद्रासिकगूर्जरकाव्यसंयय, संपा०-मुनि जिनविजय, प्रका०-प्रवर्तक श्री कांतिविजय जैनऐतिहासिक ग्रन्थमाला, भावनगर 1926 ई०. जैनतीर्थसर्वसंग्रह, भाग 1, खंड 1-2, भाग 2, लेखक-पं० अम्बालाल प्रेमचन्द शाह, प्रका०आनन्दजी कल्याणजी की पेढ़ी, अहमदाबाद 1963 ई०. जैनप्रतिभादर्शन, संपा०-नन्दलाल देवलुक, प्रका०-श्री अरिहन्त प्रकाशन, भावनगर 2000 ई०. तपागच्छवंशवृक्ष, लेखक-जयन्तीलाल छोटालाल शाह, प्रका०- जयन्तीलाल छोटालाल शाह, सातभाईनी हवेली, झवेरीवाड़, अहमदाबाद वीर संवत् 2462. पट्टावलीपराग संग्रह, संपा०-मुनि कल्याविजय गणि, प्रका०-श्री कल्याणविजय शास्त्र संग्रह समिति, जालोर 1966 ई०. पट्टावलीसमुच्चय, भा.1-2 संपा०- मुनि दर्शनविजय, प्रका०- श्री चारित्र स्मारक ग्रन्थमाला, वीरमगाम 1933 ई० पुनर्मुद्रा निशासन मा२।५। ट्रस्ट. अर्बुदपरिमंडल की जैनधातुप्रतिमाएँ एवं मंदिरावली डॉ. सोनसार ५८नी सिरोही. प्रतिष्ठालेखसंग्रह, संपा०- विनय सागर, प्रका०- सुमति सदन, कोटा 1953 ई०. प्रायीनजैनामेखसंग्रह, भाग 2, संपा०- मुनि जिनविजय, प्रका०- श्री जैन आत्मानन्द सभा, भावनगर 1921 ई०. प्राचीनतीर्थमालासंग्रह, संशोधक-विजयधर्मसूरि, प्रका०- यशोविजय जैन ग्रन्थमाला भावनगर वि०सं० 1978. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ P ૨૮૨ પ્રકરણ ૪૬ : સ્વમસમર્થન કિંવા ખંડનમંડન શબ્દો એના એ જ વપરાય તેમ છતાં કેટલીક વાર એના અર્થ પરત્વે–એનાં વિશિષ્ટ લક્ષણ બાબત ભિન્નતા પ્રવર્તે છે. દા. ત. દેવ, ગુરુ અને ધર્મ એ શબ્દો વિવિધ ધર્મના અનુયાયીઓ વાપરે છે પરંતુ એના સ્વરૂપ સંબંધી એકવાક્યતા નથી. એક જ સંપ્રદાયના માનવીઓમાં પણ કોઈ કોઈ વાર એ સંબંધમાં મતભેદ જોવાય છે. આને લઇને તો જૈન ગ્રંથકારોએ પણ પોતપોતાના પંથને-ગચ્છને અનુકૂળ મંતવ્યો રજૂ કરતી વેળા ખંડન-મંડનના ગ્રંથો યોજ્યા છે. આ જાતના ગ્રંથો પૈકી કેટલાકની હું અહીં નોંધ લઉં છું અને એમ કરતી વેળા જૈન દાર્શનિક કૃતિઓને જતી કરું છું કેમકે એમાં તો અજૈન મંતવ્યોની આલોચનાને સહજ સ્થાન અપાયું છે. સ્ત્રીનિર્વાણ-કેવલિભુક્તિ-પ્રકરણ – આ ‘આર્યા' છંદમાં રચાયેલા પ્રકરણના કર્તા યાપનીય’ વિયાકરણ શાકટાયન છે. એમાં સ્ત્રીની મુક્તિનું પ્રતિપાદન કરનારી પ૫ કારિકા છે અને કેવલજ્ઞાનીના કવલાહારને અંગે ૩૪ કારિકા છે. આમ એકંદર ૮૯ કારિકા છે. આ કૃતિની એક હાથપોથી પ્રમાણે તો ૪૬ અને ૩૭ એટલે કે કુલ્લે ૮૩ કારિકા છે. આ દ્વારા શ્વેતાંબરોની માન્યતાને અનુકૂળ એવી બે બાબતો ૨૮૩ રજૂ કરાઈ છે. ઉત્તરજઝયણ (અ. ૩૬, ગા. ૪૯)ની “વાદિવેતાલ' શાન્તિસૂરિએ રચેલી પાઇય ટીકા (પત્ર ૬૭૯૮, '૬૭૯, ૫૬૮૮અ ૬૮૦આ, ૬૮૧આમાં, અને “૬૮૨૮)માં, પ્રમાણનયતત્તાલોક (પરિ. ૭, સૂ. ૫૭)ની રત્નપ્રભસૂરિએ રચેલી ટીકા નામે રત્નાકરાવતારિકા (પૃ. ૯૧૬૩ અને ૦૧૬૫)માં, ‘ચાયાચાર્ય' યશોવિજયગણિએ રચેલી અઝપ્પમયપરિખા (ગા. ૧૬૪ અને ૧૬૯)ની વૃત્તિ (પત્ર '૯૧૮ અને ૨૯૫આ)માં તેમ જ હારિભદ્રીય શાસ્ત્રવાર્તાસમુચ્ચય (રૂ. ૧૧, શ્લો. ૫૪) ઉપરની સ્યાદ્વાદકલ્પલતા નામની ટીકા (પત્ર ૧૩૪૨૮અ અને ૧૪૪૩૦૮)માં આ પ્રકરણની કારકિાઓ ઉદ્ભૂત કરાઇ છે. જેમ આ શ્વેતાંબર મુનિવરોએ પ્રાયઃ સ્ત્રીની મુક્તિરૂપ પોતાના પક્ષની માન્યતાને સિદ્ધ કરવા આ પ્રકરણનો ઉપયોગ કર્યો છે તેમ દિ. પ્રભાચન્દ્ર પ્રમેયકમલ માર્તડ (પૃ. ૩૦૦, ૩૦૨ અને ૩૦૭)માં અને ન્યાયકુમુદચન્દ્ર (ભા. ૨, પૃ. ૧૫૮૬૯)માં પૂર્વ પક્ષ રજૂ કરવા માટે એનો એક યા બીજી રીતે ઉપયોગ ૧. આ ઇ. સ. ૧૯૨૫માં પ્રકાશિત કરાયું છે. જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૨૬ અને ૪૫૭). [વિદ્ધકર્ય મુનિશ્રી જંબૂવિજયજી મ.સા.એ અનેક પ્રાચીન પ્રતિઓના આધારે સંપાદિત કરેલ આ ગ્રંથ સ્વોપલ્લવૃત્તિ સાથે સં. ૨૦૩૦ માં “જૈન આત્માનંદસભા' દ્વારા પ્રસિદ્ધ થયેલ છે.] ૨. જિ. ૨. કો. (વિ. ૧)માં આ નામથી આ કૃતિની નોંધ નથી એમાં પૃ. ૨૬માં કેવલિભુક્તિપ્રકરણ તરીકે અને પૃ. ૪૫૪માં સ્ત્રીનિર્વાણપ્રકરણ તરીકે પ્રસ્તુત કૃતિનો બે કટકે ઉલ્લેખ છે. ૩. વä. માઁ.. ૪. ત્રી , નાનીd fબનવવંત. ૫વિષમ . ૬. સંવ૬૦, ૭, તન, ૮. સા હ (ઉત્તરાર્ધ) ૯, યત્ સંયમોપ૦. ૧૦. સંવ૬૦. ૧૧. સંવ૬૦, ૧૨. નિનવને નાનીતે. ૧૩. વા૦, નિનવનું ગાનતે. ૧૪. સંવ૬૦. ૧૫. ઈશેfપ૦. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૬ કર્યો છે અને એમાં અપાયેલી વિવિધ દલીલોનું ખંડન કર્યું છે.' P ૨૮૪ તપોટમતકુટ્ટન કિવા તપોટમતકુટ્ટનશત (લ. વિ. સં. ૧૩૫૦)- આના કર્તા “ખરતર' ગચ્છના જિનપ્રભસૂરિ છે. એમણે આ ૧૦૨ પદ્યોની કૃતિ દ્વારા “તપા' ગચ્છના કેટલાંક મંતવ્યોનું ખંડન કર્યું છે. વિશાલરાજગણિના શિષ્યના કથન મુજબ તો આ સૂરિએ “તપા' ગચ્છના સોમતિલકસૂરિને ૭૦૦ સ્તોત્રો રચી એ અર્પણ કર્યા હતાં. જો આ વાત સાચી જ હોય તો પછી તેમણે આ ખંડનાત્મક કૃતિ કેમ રચી એવો સહજ પ્રશ્ન ઉદ્ભવે. આનો ઉત્તર એમ સંભવે છે કે આવું કાર્ય એમણે યુવાવસ્થામાં “ખરતર” [P ૨૮૫ ગચ્છના તાજા અનુયાયી બન્યા તેવામાં કર્યું હશે પરંતુ પાછળથી એ અનુચિત જણાતાં “તપા” ગચ્છની નિન્દા કે ઝાટકણી કરવાનું એમણે માંડી વાળ્યું હશે. પ્રસ્તુત કૃતિ અપ્રકાશિત છે એટલે એનાં આદ્ય ત્રણ પદ્યો ઇત્યાદિ પૃ. ૨૮૪ના ટિ. ૧માં નોંધેલી એક હાથપોથીના આધારે રજૂ કરું તે પૂર્વે કહીશ કે સમગ્ર કૃતિ સુબોધ સંસ્કૃતમાં મુખ્યતયા “અનુભૂ' છંદમાં રચાઈ છે અને એનું પરિમાણ ૧૧૦ શ્લોકો જેટલું છે. એના પ્રારંભમાં નિમ્નલિખિત ત્રણ પદ્યો છે : "निर्लोठितशठकमळं त्रैलोक्ये प्रथितचारुकारुण्यम् । प्रणिपत्य श्रीपार्श्व 'तपोटमतकुट्टनं' वक्ष्ये ॥१॥ बाह्यक्रियादर्शनेन मोह यन्तो जगज्जनम् । तपोभूता अटन्तीति 'तपोटाः' परिकीर्तिताः ॥२॥ तपोटानां मतं चैव मुद्गलानां मतं तथा । शाकिनीनां मतं चैव प्रायस्तुल्यानि वक्ष्यन्ते ॥३॥" ૧. આ દલીલોના સ્પષ્ટીકરણાર્થે “ન્યાયાચાર્ય” મહેન્દ્રકુમારે ટિપ્પણરૂપે કેવલિભુક્તિ પ્રકરણમાંથી અવતરણો આપ્યાં છે અને સાથે સાથે એ અવતરણો જે શ્વેતાબરીય ગ્રન્થોમાં એમને જોયાજાણ્યાં તેનાં નામો પૃ. ૮૫૨૮૫૫ અને પૃ. ૮૫૮માં આપ્યાં છે. આવું કાર્ય સ્ત્રીમુક્તિપ્રકરણ અંગે પણ એમણે પૃ. ૮૬૫-૮૭૦ અને પૃ. ૮૭૪માં કર્યું છે. આ ટિપ્પણોમાં મેં નોંધેલા શ્વેતાંબરીય ગ્રન્થો ઉપરાંતના પણ કેટલાક ગ્રન્થોનો ઉલ્લેખ છે. દા.ત. વાદમહાર્ણવ (પૃ. ૬૧૨, ૬૧૩, ૭૫૨, ૭૫૩), સૂયગડની શીલાંકસૂરિકૃત ટીકા (પત્ર ૩૪૬આ), સ્યાદ્ધાવાદરત્નાકર (પૃ. ૪૭૩, ૪૭૪, ૪૮૦), નન્દીસુત્તની મલયગિરીય વૃત્તિ (પત્ર ૧૩૨), પષ્ણવણાની મલયગિરીય વૃત્તિ (પત્ર ૨૦ આ, ૨૧અ), ષડ્રદર્શનસમુચ્ચય (શ્લો. પ૨)ની ટીકા નામે તર્કરહસ્યદીપિકા અને યુક્તિપ્રબોધ (પૃ. ૧૧૫). ૨. આ નામ એની અહીંના “શ્રીજિનદત્તસૂરિ જ્ઞાનભંડારની એક હાથપોથીના અંતમાં પુષ્મિકારૂપે જોવાય છે. એમાં ૧૦૨ પડ્યો છે એટલે આ નામ પદ્યોની દૃષ્ટિએ સાર્થક ઠરે છે. ૩. જુઓ “કાવ્યમાલા” (ગુ. ૭)માં છપાયેલા સિદ્ધાન્તાગમસ્તવની અવચૂરિ કે જે આ શિષ્ય રચી છે. એમણે પ્રથમ પદ્યમાં પોતાના ગુરુનું નામ ગુપ્ત રીતે ગૂંચ્યું છે અને એનો નિર્દેશ અંતમાં એક પદ્ય આપી કર્યો છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે. કે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૫૮)માં આ અવસૂરિના કર્તા તરીકે વિશાલરાજનું જે નામ અપાયું છે તે ખોટું છે. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૬ : સ્વમતસમર્થન કિંવા ખંડનમંડન : [પ્ર. આ. ૨૮૩-૨૮૭] પ્રથમ પદ્ય આ કૃતિનું નામ દર્શાવે છે. બીજું પદ્ય ‘તપોટ’ કહેવાનું કારણ પૂરું પાડે છે. ત્રીજું પદ્ય ‘તપોટ’ મતને મુદ્ગલોના તથા શાકિનીના મતની લગભગ સમાન હોવાનું સૂચવે છે. ૨૪મા પદ્યમાં ‘પૂર્ણિમા’ પક્ષનો ઉલ્લેખ છે. ૩૪મા પદ્યમાં હરિભદ્ર મુનીન્દ્રના વચનની અવગણના તપોટ કરે છે એમ કહ્યું છે. અંતિમ પદ્ય નીચે મુજબ છે : ‘‘કૃતિ નિનપ્રભસૂરિષ્કૃત ‘તપોટમતદન' શાસ્ત્રમમત્સર: । भवति सूक्ष्मधिया परिभावयत्बुधजनो विधिपक्षविचक्षणः ॥१०२॥ 'ગુરુતત્ત્વપ્રદીપ કિંવા ઉત્સૂત્રકન્દકુદાલ (વિક્રમની ચૌદમી સદી)– આ કૃતિના પ્રણેતાએ આમાં કે એના સ્વોપજ્ઞ વિવરણમાં પોતાનો પરિચય જરા જેટલો પણ આપ્યો નથી. પ્રસ્તુત કૃતિ આઠ વિશ્રામમાં વિભક્ત છે. એમાં પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :– ૪૦, ૪૦, ૨૦, ૪૦, ૨૦, ૩૦, ૩૦ અને ૨૧ આમ એકંદરે ૨૪૧ પદ્યો છે. કર્તા આ કૃતિ ક્ષેમકીર્તિસૂરિના શિષ્ય નયપ્રભે રચી છે. વિષય– આ કૃતિમાં ‘તપ’ ગચ્છનું સ્થાપન છે જ્યારે દિગંબર, ચૈત્યપાક્ષિક, પૂર્ણિમીયક, ઔષ્ટ્રિક અને ત્રિસ્તુતિક અને પાંચ મતોનું નિરસન છે. દ્વિતીય વિશ્રામ (શ્લો. ૩૮)માં આર્દ્રગુપ્તના શિષ્ય ‘યાપનીય’ હોવાનો ઉલ્લેખ છે. પંચમ વિશ્રામ (શ્લો. ૧૪)માં કહ્યું છે કે તીર્થકરે આપેલી ક્રિયાનો છેદ જિનદત્તે કર્યો. મને સંઘ કંઇ કહેશે એવા ભયથી એઓ ઊંટ ઉપર બેસી પલાયન કરી ગયા. આના વિવરણ (પૃ. ૮૮)માં એવો ઉલ્લેખ છે કે રાત્રે ઊંટ ઉપર બેસી પત્તનથી જાવાલિપુર જિનદત્તસૂરિ નાસી ગયા એથી લોકોએ એમનું “ઔક્ટ્રિક નામ પાડયું. ૧૫૫ રચના સમય– આઠમા વિશ્રામના શ્લો. ૧૪માં ક્ષેમકીર્તિ વગેરેના ચારિત્રને ‘આગમાનુસારી’ કહ્યું છે. એ ઉ૫૨થી તેમ જ એના સ્વોપજ્ઞ વિવરણ (પૃ. ૧૩૪)માં ક્ષેમકીર્તિસૂરિનો અને સાથે સાથે એમના ગુરુ વિજયચન્દ્રસૂરિનો ઉલ્લેખ છે એ ઉપરથી જાણી શકાય છે કે આ ક્ષેમકીર્તિસૂરિ ‘બૃહત્ તપા’ ગચ્છના છે અને એમણે જ કપ્પના ભાસ અને ચુણિ ઉપર વિ. સં. ૧૩૩૨માં વૃત્તિ રચી છે. આમ પ્રસ્તુત કૃતિ એ અરસામાં રચાયેલી ગણાય. સ્વોપજ્ઞ વિવરણ– આમાં કેટલાંક અવતરણો છે. એમાં એક અભિ. ચિ.માંથી છે. પૃ. ૧૦૦માં વર્ધમાનસૂરિષ્કૃત મુહપત્તિકુલય ઉદ્ધૃત કરાયું છે. એમાં ૨૮ ગાથા છે. વિ. ૨, શ્લો. ૩૭ના વિવરણમાં દેવસૂરિએ દિ. કુમુદચન્દ્રને વાદમાં સિદ્ધરાજની સમક્ષ પરાજિત કર્યાનો વૃત્તાન્ત છે. ૧. આ કૃતિ સ્વોપજ્ઞ વિવરણ, એના ઉદ્ધારકની પ્રશસ્તિ તેમ જ ગુરુતત્ત્વ વ્યવસ્થાપનવાદસ્થલ સહિત ‘‘આગમોદ્ધારક ગ્રન્થમાલા''ના વીસમા રત્ન તરીકે વિ. સં. ૨૦૧૮માં પ્રકાશિત કરાઇ છે. એમાં ગુરુતત્ત્વપ્રદીપનો સંક્ષિપ્ત વિષયાનુક્રમ સંસ્કૃતમાં અપાયો છે. ૨. જુઓ જૈન ગૂર્જર કવિઓ (ભા. ૨, પૃ. ૭૩૪). ૩. આ મતની ઉત્પત્તિ વિ. સં. ૧૨૫૦માં થઇ છે. For Personal & Private Use Only P ૨૮૬ P ૨૮૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ P ૨૮૮ P ૨૮૯ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૬ ઉદ્ધરણો– ગુરુતત્ત્વપ્રદીપનાં કેટલાંક પદ્યો ધર્મસાગરગણિએ પોતાની વિવિધ કૃતિઓ નામે તત્ત્વતરંગિણી, પવયણપિરા ઇત્યાદિમાં ઉદ્ધૃત કર્યાં છે. ગુરુતત્ત્વપ્રદીપના વિ. ૧નો શ્લો. ૨૧ શ્રાદ્ધવિધિવિનિશ્ચયમાં ચતુર્થ ચરણ પૂરતા પાઠભેદપૂર્વક જોવાય છે. ૧૫૬ બે હાથપોથીઓ– નારદપુરીમાં ધર્મસાગરગણિએ તત્ત્વતરંગિણી રચી એ જોઇ અમને ‘નિહ્નવ’ કહ્યા છે એમ ખરતરોએ કજીયો ઊભો કર્યો. એ ઉપરથી એ ગણિએ વિનયસાગરગણિને ઠાકુર સદય વચ્છને ઘેર જીર્ણ તાડપત્રીય પ્રતિની શોધ માટે મોકલ્યા. એ પ્રતિ એમણે મેળવી. એવામાં આ પ્રતિનો પ્રચાર થશે એવી બીકથી ખરતરોએ બૃહચ્છાલિક લિંગીઓ (લૈંગિકો)ને પ્રેરણા કરી એટલે તેમણે કહ્યું કે અમારું પુસ્તક જલદી પાછું આપો, નહિ તો કજીયો થશે. તે ઉપરથી વિ. સં. ૧૬૦૬માં જલદી પ્રતિ ઉતારી લેવાઇ. એ કાર્ય પત્તનમાં રહીને વિમલસાગરગણિએ, જ્ઞાનવિમલગણિએ, વિનયસાગરગણિએ તેમ જ વિવેકવિમલગણિએ જેવું જણાયું છે પ્રમાણે કર્યું. કોઇક સ્થળે લિપિ નહિ સમજાવાથી તેમ જ કોઇ કોઇ પત્ર નહિ મળ્યાથી આ ઉદ્ધરણ અન્ય પ્રતિ દ્વારા સુધારી લેવાનું પ્રશસ્તિના અંતમાં વિવેકસાગરગણિએ સૂચન કર્યું છે. આની બીજી એક હાથપોથી વિ. સં. ૧૬૮૩માં લખાયેલી છે. આ ગુરુતત્ત્વપ્રદીપ ઉપરથી ધર્મસાગરે ગુરુતત્ત્વપ્રદીપિકા રચી છે. એનો ષોડશશ્લોકી પણ કહે છે. 'ગુરુતત્ત્વવ્યવસ્થાપનવાદસ્થલ- આ ૪૦૦ શ્લોક જેવડી કૃતિમાં શરૂઆતમાં એ કથન છે કે કેટલાક મતિવિર્ષયાસને લઇને એમ બોલે કે સંપ્રતિ કાળને યોગ્ય યતના વડે યત્ન કરનારા જે સાધુઓ છે તેઓ વન્ય નથી. એ ઉપરથી શું આ સાધુઓ પાર્શ્વસ્થ, અવસન્ત, કુશીલ, સસક્ત કે યથાચ્છેદક છે એમ પ્રશ્ન ઉઠાવી પાર્શ્વસ્થ વગેરેનું નિરૂપણ કરાયું છે. એમ કરતી વેળા વિવિધ ગ્રન્થોમાંથી મહત્ત્વનાં અવતરણો અપાયાં છે. પૃ. ૧૪૫-૧૪૬માં પંચકલ્પની પાંચ ગાથાઓ રજૂ કરાઇ છે. અંચલમતદલન ક્વિા અવિધિમવિષૌષધ (વિ. સં. ૧૪૮૦)– આના કર્તા હર્ષભૂષણ છે. એઓ મુનિસુન્દરસૂરિના ભક્ત છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪)માં એમને હર્ષસેનના શિષ્ય ગણ્યા છે. એમણે ૧૦૦૦ શ્લોક જેવડી આ કૃતિ ચાર અધિકારમાં વિભક્ત કરી છે. એ દ્વારા પ્રથમ અધિકારમાં મુખવન્નિકાની, બીજામાં પ્રતિક્રમણને અંગેના સ્થાપનાચાચર્યની, ત્રીજામાં અનુમાનની અને એના સાધનની અને ચોથામાં દૃષ્ટાન્તની સિદ્ધિ કરાઇ છે. ટૂંકમાં કહું તો એમણે આ કૃતિ દ્વારા ‘અંચલ’ ગચ્છની કેટલીક માન્યતાઓનું ખંડન કર્યું છે. શ્રાદ્ધવિધિવિનિશ્ચય (વિ. સં. ૧૪૮૦) આ પણ ઉપર્યુક્ત હર્ષભૂષણની કૃતિ છે. એ ચાર અધિકારમાં વિભક્ત છે. એમાં ‘અંચલ’ મતનું ખંડન છે. અંચલમતનિરાકરણ વિા વાસોઽન્તિકાદિપ્રકરણ (ઉ. વિ. સં. ૧૪૮૦)– આ ૫૦૦ શ્લોક ૧. આ આગમોદ્ધારક ગ્રંથમાળા પ્રકાશિત છે. ૨. આ કૃતિમાંના આદ્ય અને અંતિમ ભાગ પૂરતું લખાણ મેં DC G C M (Vol. XVIII. pt, 1, 127-130)માં આપ્યું છે. ૩. આની જે એક હાથપોથી જૈનાનન્દ પુસ્તકાલય''માં છે તેના પત્ર ૭અમાં ‘'ચરવલક શબ્દ છે. આ શબ્દ ઉ૫૨થી ગુજરાતીમાં ‘ચરવળો’ શબ્દ ઉદ્ભવ્યો હશે, સિવાય કે એ બનાવટી હોય. ૪. આના સંક્ષિપ્ત પરિચય માટે જુઓ ટિ. ૨માં નિર્દેશાયેલું સૂચીપત્ર (પૃ. ૧૩૧-૧૩૩). ૫. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૪૮)માં આ કૃતિનો મુખવસ્ત્રિકા તરીકે જે ઉલ્લેખ છે તે વિચારણીય છે. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૬ : સ્વમસમર્થન કિંવા ખંડનમંડન : પ્રિ. આ. ૨૮૭-૨૯૨] ૧૫૭ જેવડી કૃતિના પ્રણેતા ગુણરત્ન છે. એઓ દેવસુન્દરસૂરિના શિષ્ય થાય છે. આ પણ “અંચલ' મતની રે ૨૯૦ કેટલીક માન્યતાના ખંડનરૂપ કૃતિ છે. એમાં પરંપરાના પ્રામાણ્યનો વિચાર કરાયો છે. એ ઉપરાંત પાક્ષિક, પર્યુષણ પર્વ, મુખવસ્ત્રિકા, અરવલક (ચરવાળા) ઇત્યાદિ લગતી પણ હકીકત વિચારાઈ છે. તત્ત્વબોધ પ્રકરણ– જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૫૨) પ્રમાણે આના કર્તા શાન્તિસૂરિના શિષ્ય અમરચન્દ્રના શિષ્ય છે. એમણે આ કૃતિ દ્વારા “અંચલ' ગચ્છની કેટલીક માન્યતાઓનું ખંડન કર્યું છે. સમાનનામક કૃતિ- આના કર્તા હરિભદ્ર બીજા છે અને એ કૃતિનું અપર નામ નિજતીર્થકકલ્પિતકુમતનિરાસ છે એમ બૃ. ટિ. માં ઉલ્લેખ છે એટલું જ નહિ પણ અહીં આ કૃતિને “શાંતિપfમછિદ્ર” એમ કહ્યું છે. એથી એમ જણાય છે કે એ અંચલ અને પૌણિમિક એ બે ગચ્છના કેટલાક વિચારોના ખંડનરૂપ હશે. અંચલમતસ્થાપન– જૈ. ગ્રં. (પૃ. ૧૫૮)માં આની જે નોંધ છે એ પ્રમાણે અમદાવાદના ચંચલબાઇના ભંડારમાં આની એક હાથપોથી છે એ તપાસાય તો આ કૃતિ વિષે વિશેષ પ્રકાશ પડે, બાકી નામ ઉપરથી જ કહેવાનું હોય તો એ “અંચલ મતની જે માન્યતાઓ સામે અન્ય ગચ્છના અનુયાયીઓએ જે આક્ષેપો કર્યા છે તેના અહીં ઉત્તર આપી પોતાનો પક્ષ સ્થાપવામાં આવ્યો હોવો જોઈએ. સંશય-વદન-વિદારણ (ઉ. વિ. સં. ૧૫૮૨)- આ દિ. શુભચન્દ્રની કૃતિ છે. આ કૃતિનો ઉલ્લેખ એમણે પોતાના પાડવપુરાણની પ્રશસ્તિમાં કર્યો છે. આ કતિમાં શ્વેતાંબરોની સ્ત્રીની મુક્તિ મે ૨૯૧ ઇત્યાદિ માન્યતાઓનું ખંડન છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૦૭)માં આકૃતિ સંશય-વદન-વિદારણ એ નામે નોંધાયેલી છે. એની એક હાથપોથી વિ. સં. ૧૫૮૨માં લખાયાનો તેમ જ આ કૃતિ ઉપર સ્વપજ્ઞ વૃત્તિ હોવાનો અહીં ઉલ્લેખ છે. વૃત્તિ- આ સ્વપજ્ઞ છે. ‘ચામુહિડકમતસૂત્રદીપિકા ક્વિા ઔષ્ટ્રિકમતાસૂત્રદીપિકા (વિ. સં. ૧૬૧૭)- આ વિજયદાનસૂરિના વિનેય ધર્મસાગરગણિએ વિ. સં. ૧૬૧૭માં શોભાલપુરમાં રચેલી કૃતિ છે. આના પ્રારંભમાં ચાર પદ્યો અને અંતમાં ત્રણ પદ્યો છે : (૧) “ઔષ્ટ્રિક મતના નામનું સ્થાપન, (૨) “ઔષ્ટ્રીક મતનાં ઉત્સુત્રોને નિર્દેશ અને એનું નિરાકરણ, (૩) સમ્યકત્વનો ત્યાગ કરેલાઓનું ફરીથી સમ્યકત્વારોપણ અને (૪) ઔષ્ટ્રિક મતોત્સત્રનો ઔષ્ટ્રિકના જ મુખે આવિષ્કાર. પ્રથમ અધિકારમાં કહ્યું છે કે પોતાનો મત વિસ્તારવા માટે જિનદત્તે ચામુંડાનું આરાધન કર્યું હોવાથી આ મતને ચામુંડિક નામ અપાયું. ઔષ્ટ્રિક અને ખરતર એ બે એનાં નામાંતર છે. અહીં (પૃ. ૨માં) કહ્યું છે કે ઔષ્ટ્રિકોએ રચેલા આધુનિક ગ્રન્થોમાં એવો ઉલ્લેખ છે કે કવચિત ૮૪ મઠાધિકારીઓને દુર્લભરાજની સમક્ષ જિનેશ્વરસૂરિએ વિ. સં. ૧૦૨૪માં કે પછી વિ. સં. ૧૦૮૦ જીતીને ખરતર' બિરુદ ૨ ૨૯૨ મેળવ્યું હતું તો આ ઉલ્લેખ ખોટો છે કેમકે દુર્લભરાજને તો વિ. સં. ૧૦૬૬માં પત્તનમાં રાજ્ય મળ્યું હતું અને વિ.સં. ૧૦૭૭માં તો એનું નિધન થયું હતું એમ કુમારપાલપ્રબન્ધ વગેરેમાં કથન છે. પૃ. ૪માં કહ્યું છે કે જિનદત્તસૂરિથી વિ.સં. ૧૨૦૪માં “ખરતર’ મત ઉદ્ભવ્યો. ૧. જૈ. ગ્રં. (પૃ. ૯૪)માં આને બદલે ‘શુભચન્દ્રશિષ્ય' એવો ઉલ્લેખ છે તે બ્રાન્ત છે. ૨. આ નામ પ્રસ્તુત કૃતિના પ્રારંભમાંના ચતુર્થ પધમાં જોવાય છે. ૩. આ નામથી આ કૃતિ “આગમોદ્ધારક ગ્રન્થમાલા”માં ૧૬મા રત્ન તરીકે વિ. સં. ૨૦૧૮માં પ્રસિદ્ધ કરાઈ છે. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૬ P ૨૯૩ દ્વિતીય અધિકારમાં જિનેશ્વરની પૂજાનો સ્ત્રીને નિષેધ ઇત્યાદિ ૨૫ (૧૧+૩+૫+૬) ઉસૂત્રોનો ઉલ્લેખ કરી એની ચર્ચા કરાઇ છે. આ કૃતિમાં તિથિચર્ચા, ‘પર્યુષણ પર્વ ક્યારે કરવું ઇત્યાદિ બાબતો પણ વિચારાઈ છે. એકંદરે આ કૃતિ “સંવાદ' શૈલીમાં રચાઈ છે. કુમતાહિવિષજાંગુલીમન્ન કિવા હિતોપદેશ (વિ. સં. ૧૬૭૭)- ૫૧૮ શ્લોક જેવડી કૃતિના કર્તા શાન્તિચન્દ્રમણિના શિષ્ય રત્નચન્દ્રમણિ છે. અધ્યાત્મકલ્પદ્રુમની ટીકાની પ્રશસ્તિમાં એમણે પોતાની આ કૃતિનો ઉલ્લેખ કર્યો છે. એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૨)માં ઉલ્લેખ છે પરંતુ મુદ્રિત વૃત્તિમાં તો આ કૃતિનું નામ જણાતું નથી. આ કૃતિના નામનો અર્થ એ છે કે “કુમતરૂપી સર્પના ઝેરનો નાશ કરનારાનો મન્ત્ર'. કુમતાહિવિષજાંગુલીમન્નતિમિરતરણિ (પત્ર ૨)માં સૂચવાયા મુજબ આ કૃતિના અંતમાં ૬૬ શ્લોક જેવડી પ્રશસ્તિ છે પણ એ પ્રશસ્તિ મુદ્રિત કૃતિમાં અપાઈ નથી અને લખાણમાં ઘાલમેલ કરાઈ છે. પ્રથમ પત્રમાં કહ્યું છે કે ભક્તિસાગરગણિએ જે “ઉપાધ્યાય સામવિજયગણિને ૧૮ પ્રશ્નો”ના નામથી લખાણ લખ્યું હતું તેના પ્રતિકારરૂપે આ કૃતિ યોજાઇ છે. ઉપાધ્યાય ધર્મસાગરગણિએ વિ.સં. ૧૬૫૦માં રચેલા સવષ્ણુસયગ (સર્વજ્ઞશતક) આ મુમતાહિવિષજાંગુલીમન્નની ઉત્પત્તિમાં નિમિત્તરૂપ બની છે. આ કુમતાહિવિષજાંગુલીમત્રમાં વિ.સં. ૧૬૪૯નો અને વિ. સં. ૧૬૭૧નો એમ બે પટ્ટક અપાયા છે. પáિશન્મતખંડન- આ હીરવિજયસૂરિની રચના છે. એમાં એના નામ પ્રમાણે ૩૬ મતોનું ખંડન હશે. પત્રિશલ્પસંગ્રહ પત્રિંશજલ્પનિર્ણય કિવા જલ્પસંગ્રહ (વિ. સં. ૧૬૭૯)- આના કર્તા ભાવવિજય છે. એઓ ઉપાધ્યાય પમુનિવિમલના શિષ્ય થાય છે. એમણે ઉત્તરજઝયણ ઉપર વિ.સં. ૧૬૮૯માં રોહિણીપુરમાં વૃત્તિ રચી છે. એમાં એમણે કથાઓ પદ્યમાં રચી છે. એમણે વિ. સં. ૧૭૦૮માં ચંપકમાલાકથા રચી છે. વળી એમણે કલ્પસૂત્રદીપિકા, સુબોધિકા અને લોકપ્રકાશનું સંશોધન કર્યું હતું. એમણે પ્રસ્તુત કૃતિ વિ. સં. ૧૬૭૯માં કર્પટવાણિજ્ય (કપડવંજ)માં રચી છે. આ કૃતિ દ્વારા એમણે એ સમયની શાસનની સ્થિતિ વર્ણવી છે. • રચના- પ્રસ્તુત કૃતિમાં પ્રારંભમાં ત્રણ પદ્યો દ્વારા “શંખેશ્વર પાર્શ્વનાથ, વાણી અને હીરવિજયસૂરિની સ્તુતિ કરાઈ છે. અંતમાં ૧૧ પદ્યોની પ્રશસ્તિ છે. બાકીની કૃતિ ગદ્યમાં છે. P ૨૯૪ ચંપકમાલાકા ૧. આ કૃતિ વિ. સં. ૨૦૦૮ના જેઠ માસની આસપાસમાં પ્રકાશિત કરાઈ છે. તેમ છતાં પ્રકાશનવર્ષ ૨૦૦૭નું છે એમ મુમતાહિન્તરણિ (પત્ર ૨)માં ઉલ્લેખ છે. ૨. આને કેટલાક કુમતિવિષોત્તારણ જાંગુલીમન્ન તેમ જ મુમતાહિવિષમવિષોત્તરજાંગુલીમન્ન પણ કહે છે. ૩. આ કૃતિની અન્ય પ્રશસ્તિ પ્રમાણે એ વિ. સં. ૧૬૮૨માં પૂર્ણ કરાઈ છે. ૪. આ ગુજરાતી કૃતિ “શાસનકંટકોદ્ધારક’ હંસસાગરજીએ રચી છે અને એ મોતીચન્દ દીપચંદે ઠળિયાથી વિ. સં. ૨૦૦૯માં પ્રકાશિત કરી છે. ૫. એઓ વિજયદાનસૂરિના શિષ્ય વિમલહર્ષના શિષ્ય થાય છે. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૬ : સ્વમસમર્થન કિંવા ખંડનમંડન : પ્રિ. આ. ૨૯૨-૨૯૬] ૧૫૯ વિષય- આ કૃતિની શરૂઆતમાં કહ્યું છે કે મિથ્યાત્વરૂપ સમુદ્ર તરી જવા માટે જિનપ્રવચનરૂપ વહાણનો આશ્રય લેવો જોઇએ. અહીં સમુદ્ર અને વહાણનું રૂપકોની પરંપરા દ્વારા વર્ણન કરાયું છે. સોમવિજયે ધર્મસાગરગણિના ગ્રંથોમાંથી શાસ્ત્રવિરુદ્ધ જણાતા જે ૩૬ જલ્પો એકત્રિત કર્યા તેનું ખંડન એ આ કૃતિનો મુખ્ય વિષય છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪OO) પ્રમાણે આ કૃતિ તે ધર્મસાગરગણિએ તપા' ગચ્છના ગ્રંથોના બચાવરૂપે કરેલી રચના છે એમ “DA. Note”ના આધારે જે કથન કરાયું છે તે વિચારણીય જણાય છે. આ કૃતિનો ગદ્યાત્મક સારાંશ ઉપાધ્યાય વિનયવિજયગણિએ રચ્યો છે. ષત્રિશન્જલ્પવિચાર– જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪00) પ્રમાણે આના કર્તા ભીમભાવવિજય છે. વિનયભુજંગમયૂરી (લ. વિ. સં. ૧૭00)– જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૫૭) પ્રમાણે આ કૃતિ = ૨૯૫ અમૃતસાગરગણિએ રચી છે જ્યારે જૈ. ગ્રં. (પૃ. ૧૬૩)માં એવો ઉલ્લેખ છે કે ૧૨૨ શ્લોક જેવડી આ કૃતિ સાંભળવા મુજબ ઉપાધ્યાય ધર્મસાગરગણિના શિષ્ય પદ્મસાગરે રચી છે અને એ દ્વારા એમણે વિનયવિજયગણિએ રજૂ કરેલા કેટલાક વિચારોનું ખંડન કર્યું છે. મેં એમ સાંભળ્યું છે કે વિનયવિજયગણિએ સુબોધિનામાં ધર્મસાગરગણિકૃત કલ્પકિરણાવલીને અંગે જે આક્ષેપો કર્યા છે તેના રદિયારૂપે આ કૃતિ એ ધર્મસાગરગણિના શિષ્ય રચી છે. પ્રતિમાશતક (લ. વિ. સં. ૧૭૧૦)- આના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. એમની આ એક ખંડનાત્મક કૃતિ છે. એમાં ૧૦૪ પદ્યો છે. એ પૈકી પ્રશસ્તિરૂપ અંતિમ પદ્ય માલિનીમાં છે જ્યારે બાકીનાં શાર્દૂલવિક્રીડિતમાં છે. પ્રથમ પદ્ય પ્રતિમાની સ્તુતિરૂપ છે અને એનો પ્રારંભ “ઐન્દ્રથી કરાયો છે. પહેલાં ૬૯ પદ્ય “લોંકા' ગચ્છના અનુયાયીઓની તેમ જ સ્થાનકવાસીઓની એટલે કે મૂર્તિને નહિ ? ૨૯૬ માનનારની ઝાટકણીરૂપ છે. આ વિષય આ ગ્રંથકારે દેવધર્મપરીક્ષા, ગુજરાતીમાં રચેલાં મહાવીરસ્વામીસ્તવન અને સીમન્વરસ્વામીસ્તવન વગેરેમાં ચર્ચા છે. અહીં એમણે મૂર્તિપૂજાના વિરોધી તરફથી જે જે શંકા ઉઠાવી શકાય તે બધીનું નિરસન કર્યું છે. ૬૦મા પદ્યમાં કૂવાના દૃષ્ટાન્તનો ઉલ્લેખ છે. એને અંગેનું વિશેસા.માંનું અવતરણ સ્વોપજ્ઞ વૃત્તિમાં છે. ૧. એમના જલ્પો માટે જુઓ વિનયસૌરભ (પૃ. ૭૫). ૨. આ કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિના સારાંશરૂપ ભાવપ્રભસૂરિકત વૃત્તિ સહિત “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭૧માં પ્રસિદ્ધ કરાઈ છે. આ કૃતિ સ્વપજ્ઞ વૃત્તિ સહિત તો “મુ. ક. જૈ. મો. મા.”માં ઈ.સ. ૧૯૨૦માં પ્રકાશિત કરાઇ છે. પણ એમાં અશુદ્ધિઓ છે તેમ જ અવતરણો, ગ્રંથો વગેરેની સૂચી અપાઈ નથી. ગ્રંથો માટેની સૂચી તૈયાર કરી મેં યશોદોહનમાં આપી છે. એ પૃ. ૨૬૨-૨૬૫માં છપાઈ છે ખરી પરંતુ એનાં મુદ્રણપત્રો જોનારાએ ગ્રંથોનાં નામો મારી મુદ્રણાલયપુસ્તિકા અનુસાર નહિ રજૂ કરતાં સ્વેચ્છા પ્રમાણે ગ્રંથના નામોમાં વૃત્તિ, સૂત્ર જેવા શબ્દો કેટલીયે વાર ભિન્ન રાખ્યાં છે એટલે આ અશુદ્ધિઓ માટે હું જોખમદાર નથી. સ્વિોપજ્ઞટીકા સાથે પ્રતિમાશતક પં. અજિતશેખર વિ. ગણીના ગુજરાતી અનુવાદ સાથે દિવ્યદર્શનથી પ્રસિદ્ધ થયું છે.] ૩. સ્વપજ્ઞ વૃત્તિના આદ્ય પદ્યમાં “પ્રતિમાશતક-ગ્રંથ” એવો ઉલ્લેખ છે. ૪. આ સંબંધમાં ગ્લો. ૯૭ની સ્વપજ્ઞ વૃતિ અને એમાં ઉદયનાચાર્યકૃત ન્યાયકુસુમાંજલિનું ઉદાહરણ વિચારવા ઘટે. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૬ પદ્ય ૭૦-૭૮ દ્વારા વિધિ ઉપર ભાર મૂકનાર ધર્મસાગરગણિના વિચારોની ન્યાયાચાર્ય આલોચના કરી છે. એનાં પછીનાં બે પદ્યો રચી એમણે તીર્થંકરની પ્રતિમાની સ્તુતિ કરી છે. આના પછી બાર પડ્યો દ્વારા પાશચન્દ્ર (પાયચન્દ)મતનું ખંડન કર્યું છે. જિનપૂજા ઇત્યાદિ કૃત્યથી જે પુણ્ય ઉપાર્જન થાય તેનું શું એ વાતની ચર્ચા ત્રણ પદ્યો દ્વારા કરી છે. પછીનાં બે પદ્યો “શંખેશ્વર પાર્શ્વનાથને ઉદેશીને રચી એમણે નયાની સમજણ આપી છે. ૯૭માં પદ્યમાં એમણે વ્યવહારનયને ઉચિત ભક્તિ તેમ જ નિશ્ચયનયને ઉચિત ભક્તિનો ભેદ દર્શાવ્યો છે. ત્યાર બાદ એમણે છ પદ્યો દ્વારા સર્વશની અને એની પૂજાની પ્રશંસા કરી છે અને અંતિમ પદ્ય (શ્લો. ૧૦૪) પ્રશસ્તિરૂપે રચ્યું છે. 'સ્વોપણ વૃત્તિ- શિષ્યની અભ્યર્થનાથી યોજાયેલી આ વૃત્તિમાં પ્રારંભમાં ચાર પદ્યો છે અને P ૨૯૭ અંતમાં ૧૮ પદ્યો છે. એમાં વૃત્તિકારનાં ‘ન્યાયવિશારદ' અને ‘ન્યાયાચાર્ય” એ બે બિરુદોનો ઉલ્લેખ છે. આ વૃત્તિમાં અનેક ‘આગમોમાંથી અવતરણો અપાયાં છે. હરિભદ્રસૂરિએ પંચવત્યુગની સ્વપજ્ઞ ટીકામાં જે “થયપરિણા' (સ્તવપરિણા)નો અધિકાર આપ્યો છે તેને શ્લો. ૬૭ની વૃત્તિમાં સ્થાન અપાયું છે. વળી સમ્મઈપયરણની કેટલીક કેટલીક ગાથાઓ અવતરણરૂપે અપાઈ છે. તેમાં ગ્લો. ૯૫ની વૃત્તિમાં એક ગાથા આપતી વેળા “ગન્ધહસ્તી” એવો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે સિદ્ધસેન દિવાકરને ન્યાયાચાર્ય “ગન્ધહસ્તી' ગણે છે પરંતુ એમની પૂર્વે આમ કોઇએ કર્યાનું જણાતું નથી એટલું જ નહિ પણ સભાષ્ય ત. સૂ.ના ટીકાકાર સિદ્ધસેનગણિ તે જ ગન્ધહસ્તી છે એમ આધુનિક વિદ્વાનોનો મોટો ભાગ માને છે એટલે આ વાત વિચારવા જેવી ગણાય. શત્રુંજયગિરિ એ અનન્ત સિદ્ધોની સ્થાપનારૂપ તીર્થ છે એ સિદ્ધ કરવા માટે શ્લો. ૨ની વૃત્તિ (પત્ર ૧૦)માં એવો ઉલ્લેખ કરાયો છે કે મનુષ્યલોકમાં અન્યત્ર અનન્ત જીવો સિદ્ધ થયા છે છતાં એ જાતનો સ્પષ્ટ પ્રતિભાસ થાય છે. આ ગિરિને વિષે અનન્ત સિદ્ધોની સ્થાપનારૂપ તીર્થની સ્થાપના થયેલી હોવાથી અર્થાત્ ‘આ તીર્થ છે, આ તીર્થ છે' એવી ભાવના અનેક મહાપુરુષોએ ભાવેલી હોવાથી આ તીર્થ ઉત્કૃષ્ટ છે. P ૨૯૮ પર્વાપર્ય- શ્લો. ૯ની સ્વપજ્ઞ વૃત્તિમાં પત્ર 30માં અલંકારચૂડામણિની વૃત્તિનો અને પત્ર ૨૯૮માં અષ્ટસહસ્ત્રીવિવરણનો ઉલ્લેખ કરી એનાં બે પદ્યો અપાયાં છે. ગ્લો. ૯૫ વૃત્તિમાં ષોડશક ઉપર ન્યાયાચાર્યે રચેલી યોગદીપિકા નામની વૃત્તિનો અને ગ્લો. ૫૯ની વૃત્તિમાં ધર્મપરીક્ષાનો ઉલ્લેખ છે. આવી રીતે બીજા ઉલ્લેખો તરીકે અધ્યાત્મમત પરીક્ષા (પત્ર ૨૯૦), ગુરુતત્ત્વવિનિશ્ચય (પત્ર ૭), દેવધર્મપરીક્ષા (પત્ર ૬૭) અને ભાષારહસ્ય (પત્ર ૨૬૫)નો નિર્દેશ થઈ શકે તેમ છે. ૧. આ “મ. ક. જૈ, મો.”માં પ્રકાશિત છે આની એક હાથપોથી જે વિ. સં. ૧૭૧૩માં લખાયેલી છે તે મળે છે. ૨. ન્યાયાચાર્યે સીમંધરસ્વામીનું જે દોઢસો ગાથાનું સ્તવન રહ્યું છે તેમાં પ્રતિમાશતકનો આશય ઉતારાયો છે. આ સ્તવન ઉપર જ્ઞાનવિમલસૂરિએ બાલાવબોધ રચ્યો છે અને એમાં એમણે આ સ્વપજ્ઞ વૃત્તિમાંના આગમિક પાઠો રજૂ કર્યા છે. For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૬ : સ્વમસમર્થન કિંવા ખંડનમંડન : પ્રિ. આ. ૨૯૬-૩00] ૧૬૧ 'વૃતિ- આ વિ. સં. ૧૭૯૩માં રચાયેલી વૃત્તિના કર્તા મહિમપ્રભસૂરિના શિષ્ય ભાવપ્રભસૂરિ છે. અનુવાદ– પ્રતિમાશતકનો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે. સીમધરસ્વામીનું જે દોઢસો ગાથાનું સ્તવન રચાયું છે તે પ્રતિમાશતકની છાયારૂપ છે. ભાવપ્રભસૂરિકૃત વૃત્તિનો પણ અનુવાદ થયેલો છે. આ બંને અનુવાદ (ભાષાંતર)ના કર્તા મુળચંદ નથુભાઈ વકીલ છે. [૫. અજિતશેખરવિ. ગણિનો ગુજ. અનુવાદ દિવ્યદર્શન દ્વારા પ્રસિદ્ધ થયો છે.] પ્રતિમાશતક અને એની બે વૃત્તિઓ ઇત્યાદિ વિષે મેં યશોદોહન (પૃ. ૧૨, ૧૪, ૫૩, ૫૮, ૭૮, ૮૧, ૮, ૧૬૨, ૧૯૬, ૨૨૫, ૨૪૨, ૨૪૫, ૨૪૭, ૨૫૦-૨૫૨, ૨૫૫ અને ૨૬૧)માં માહિતી આપી છે. "પ્રતિમા-સ્થાપન-ન્યાય- આના કર્તા તરીકે ન્યાયાચાર્ય યશોવિજયગણિનો ઉલ્લેખ કરાય છે. P ૨૯૯ આ મુદ્રિત કૃતિની શરૂઆત “પૂનાં”એવા પ્રતીકથી કરાઈ છે. પ્રારંભમાં બહુમતાં, તાં, સૂત્રોમાં ઇત્યાદિના પર્યાય અપાયા છે. એ જોતાં આ કોઇક કૃતિનું વિવરણ છે એ વાત ફલિત થાય છે. પત્ર ૧૮માં નામમાલામાંથી એક અવતરણ અપાયું છે. સમગ્ર વિવરણ તાર્કિક વિચારસરણીતી ઓતપ્રોત છે. જિનપૂજા-મૂર્તિપૂજા સિદ્ધ કરવા માટે આ કૃતિ રચાઈ હોય એમ લાગે છે. એનું આ વિવરણ અપૂર્ણ મળ્યું છે. એની શરૂઆતનો પણ થોડોક ભાગ નાશ પામ્યો હોય એમ લાગે છે કેમકે પ્રારંભમાં મંગલશ્લોક જેવું કશું નથી. તેમ છતાં “સુથાનવોડ શ્રેયાન” અર્થાત્ અમૃતનો અંશ પણ શ્રેયસ્કર છે એ ન્યાયનો અવલંબી આનું પ્રકાશન કરાયું છે તે સમુચિત ગણાય. જૈ. ગ્રં. (પૃ. ૧૦૫)માં આ વિવરણની નોંધ છે. એ ઉપરાંત આની કોઈ હાથપોથી વિષે જિ. ૨. કો. (વિ. ૧)માં ઉલ્લેખ નથી. કમલશેખરગણિએ પ્રતિમા-સ્થાપના-વિચાર નામની કૃતિ રચી છે અને એની વિ. સં. ૧૬૦૮માં P 300 લખાયેલી હાથપોથી મળે છે. આધ્યાત્મિકમતખંડન કિવા આધ્યાત્મિકમ/પરીક્ષા (લ. વિ. સં. ૧૭૪૦)- આ ૧૮ પદ્યની ખંડનાત્મક કૃતિના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. આ કૃતિનું આ નામ એની સ્વપજ્ઞ ટીકાના પ્રારંભમાં જોવાય છે. ૧૮મા (અંતિમ) પદ્યમાં “આધ્યાત્મિકમતનિર્દલન' એવો શબ્દપ્રયોગ છે. એ ઉપરથી એનું આ બીજું નામ હશે એવી સંભાવના કરાય છે. આ કૃતિને ન્યા. ય. ઍની ગુજરાતી પ્રસ્તાવના ૯પત્ર ૧. આ “જૈ. આ. સ”માં પ્રસિદ્ધ થયેલી છે. ૨-૩. આ બંને અનુવાદ એક જ પુસ્તકરૂપે ભીમસી માણેક તરફથી મૂળ સહિત વિ. સં. ૧૯૫૯માં છપાવાયો છે. ૪. આ નામથી આ કૃતિ પરમજ્યોતિઃ પંચવિશતિકા અને પરમાત્માપંચવિંશતિકા સહિત “મુ. ક. જૈ. મો. મા”માં વિરસંવત્ ૨૪૪૬માં છપાયેલી છે. આ નામ શાના આધારે યોજાયું છે તે જાણવું બાકી રહે છે. ૫. આ “વિવતુ... વર% ૧૦”રૂપ અવતરણ અભિ. ચિ. (કાંડ ૩)ના અંતિમ ભાગમાં ગ્લો. ૫૯૬માં નજરે પડે છે. એથી નામમાલા તે હૈમ નામમાલા છે એમ અનુમનાય. ૬. આ કૃતિ અન્ય નવ કૃતિઓ સહિત “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૬૫માં પ્રકાશિત કરાઈ છે. For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૬ [P ૩૦૧ P ૩૦૨ ૪ અ)માં આધ્યાત્મિકપરીક્ષા કહી છે તો તેમ કરવા માટે શો આધાર છે તે જાણવું બાકી રહે છે. કેવલજ્ઞાનીને કવલાહાર ન હોઈ શકે એવી દિગંબરોની માન્યતાનું અહીં નિરસન કરાયું છે. એમ કરતી વેળા તીર્થકરના ૩૪ અતિશયો પૈકી આહાર-નીહારની અદશ્યતારૂપ અતિશયની ઉપપત્તિ અન્યથા નહિ ઘટી શકે એમ કહેવાયું છે. દિગંબરોની પરમ ઔદારિક શરીરની કલ્પના અસંગત છે એમ સિદ્ધ કરાયું છે. વળી કેવલજ્ઞાનીને ૧૧ પરીપહ હોઇ તે પણ એમને કવલાહાર માનવાથી જ ઘટી શકે એ વાત વિચારાઈ છે. સ્વોપજ્ઞ ટીકા- ઉપર્યુક્ત કૃતિ ઉપરની આ ન્યાયાચાર્યની ટીકા છે. ગ્લો. ૨ની ટીકામાં કર્મની આઠ મૂળ પ્રકૃતિ અને ૧૫૮ ઉત્તર પ્રવૃતિઓ ગણાવાઈ છે. શ્લો. ૪ની ટીકામાં ૩૪ અતિશયોને લગતાં જે આઠ પદ્યો છે તે અભિ. ચિં. (કાંડ ૧)ને ગ્લો. પ૭-૬૪ છે. ગ્લો. ૬ની ટીકામાં દિગંબર માટે નગ્નાટ’ શબ્દ વપરાયો છે. ગ્લો. ૧૬ની ટીકામાં દિગંબરોની ઉત્પત્તિ ઉપર પ્રકાશ પડાયો છે. હિન્દી કૃતિ– હેમરાજ પાંડેએ શ્વેતાંબરોનાં ૮૪ મંતવ્યોની ઝાટકણી કાઢી હશે એમ આ ન્યાયાચાર્યે રચેલી દિપટ ચૌરાસી બોલ પ્રયુક્તિનો અંતિમ ભાગ જોતાં જણાય છે. આ પ્રયુક્તિમાં દિગંબરો અને શ્વેતાંબરો વચ્ચે ૮૪ બાબતોમાં મતભેદ છે તેનો ઉલ્લેખ છે અને સાથે સાથે શ્વેતાંબરીય માન્યતાઓનું સમર્થન છે. પદેવધર્મપરીક્ષા (ઉ. વિ. સં. ૧૭૪૩)- આ ૪૨૫ શ્લોક જેવડી અને મુખ્યતયા ગદ્યાત્મક કૃતિના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. આના પ્રારંભમાં એક પદ્ય અને અંતમાં બે પદ્યો છે. અંતિમ પદ્યમાં આ કૃતિનું પરિમાણ ૪૨૫ શ્લોકનું છે એ વાત કહેવાઈ છે. જ્યારે ઉપાંત્ય પદ્યમાં કર્તાના નામનો અને પ્રસ્તુત કૃતિ રચાયાનો ઉલ્લેખ છે. પ્રારંભમાંના પ્રથમ પદ્યમાં એમણે વિષયનું સૂચન કરતાં કહ્યું છે કે કેટલાક જનો દેવોને “અધર્મી માનવાનો જે ભ્રમ સેવે છે તેનું હું નિરાકરણ કરું છું. દેવોને “અધર્મી' કહેવા એ સમુચિત નથી કેમકે એમને “અસંયત ન કહેતાં “નોસંયત' કહેવા જોઈએ એમ વિયાહપષ્ણત્તિ (શ. ૫, ઉ. ૪)માં ઉલ્લેખ છે. દેવોને “નોધમ' કહેવા એ પણ બરાબર નથી કારણ કે ધર્મના શ્રતધર્મ અને ચારિત્રધર્મ એવા બે ભેદ ૧. અઝપ્પમયપરિખા નામની પાઇય કૃતિ ન્યાયાચાર્યે સ્વપજ્ઞ વૃત્તિ સહિત રચી છે. એમાં પણ દિગંબરોની કેવલજ્ઞાનીને અંગેની કેટલીક માન્યતાઓનું ખંડન કરાયું છે. ૨-૩. વિશેષ માહિતી માટે જુઓ યશોદોહન (પૃ. ૨૪૩-૨૪૫). ૪. આની લગભગ શરૂઆતમાં “એકતીસા”માં રચાયેલું એક પદ્ય જૈનધર્મવરસ્તોત્ર (ગ્લો. ૩૦)ની સ્વપજ્ઞ વૃત્તિ (પૃ. ૯૫)માં ઉદ્ધત કરાયું છે. એવી રીતે બીજું એક પદ્ય શ્લો. ૨૮ની વૃત્તિ (પૃ. ૯૧)માં અને એક અન્ય પદ્ય શ્લો. ૩૬ની વૃત્તિ (પૃ. ૧૧૦)માં ઉદ્ધત કરાયાં છે. સમગ્ર કૃતિ પ્રકરણ રત્નાકર (ભા. ૧, પૃ. ૭૬૬૭૭૫, પ્રથમ આવૃત્તિ)માં .સ. ૧૮૭૬માં પ્રસિદ્ધ કરાઈ છે. ત્યાર બાદ આ સંપૂર્ણ કૃતિ ગુર્જર સાહિત્ય સંગ્રહના પ્રથમ વિભાગ (પૃ. ૫૭૨-૫૯૭)માં ઇ.સ. ૧૯૩૬માં પ્રકાશિત કરાયેલી છે, આ કૃતિની વિશેષ માહિતી માટે જુઓ યશોદોહન (પૃ. ૨૩૦-૨૩૫). ૫. આ કૃતિ અન્ય નવ કૃતિઓની સાથે “જે. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૬૫માં પ્રકાશિત ન્યા. ય. ગ્રં.માં અપાઈ છે. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૬ : સ્વમસમર્થન કિંવા ખંડનમંડન : પ્રિ. આ. ૩૦૦-૩૦૩] ૧૬૩ છે અને શ્રુત-શ્રુતધર્મ અને અર્થ-બૃતધર્મ એવા બે પેટાભેદ છે. સમ્યગુદૃષ્ટિમાં શ્રતધર્મનો સદ્ભાવ હોય દેવો શ્રતધર્મ છે. ઇન્દ્ર નિરવદ્ય ભાષા બોલે છે અને સાધુઓને અવગ્રહ દે છે, ચમર વગેરે વિનયરૂપ ધર્મ સાચવે છે ઇત્યાદિ બાબતોનો નિર્દેશ કરાયો છે." આ ખંડનાત્મક કૃતિમાં જાલ્મ (પત્ર ૩૭આ), ધર્મશૃંગાલ (પત્ર ૩૬આ) અને સૂત્રપશુ (પત્ર B ૩૦૩ ૪(અ) એવો શબ્દો નજરે પડે છે. અવતરણો- આ કૃતિમાં આગમોમાંથી– ખાસ કરીને વિયાહપત્તિમાંથી વિવિધ પાકો અવતરણરૂપે અપાયા છે અને એ દેવના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે. પત્ર ૩૮૮માં હરિભદ્રસૂરિના નામોલ્લેખપૂર્વક એમની એક કૃતિમાંથી અવતરણ અપાયું છે. વળી આ પત્ર ૪૧માં સંઘદાસગણિ (ઉવએસપય)નો ઉલ્લેખ છે. વળી આ પત્ર ૪૧આમાં સંઘદાસગણિ ક્ષમાશ્રમણના અને એમણે રચેલા કલ્પભાષ્યના નામોલ્લેખપૂર્વક એમના આ ભાગ્યમાંથી એક અવતરણ અપાયું છે. પર્વાપર્ય- પત્ર ૪૧ આમાં પર-હિંસાની જેમ આત્મ-હિંસાનો પણ નિષેધ છે એ બાબત દર્શાવતી વેળા જ્ઞાનબિન્દુમાં આ હકીકત વિચારાયાનું કહ્યું છે. આથી જ્ઞાનબિન્દુ કરતાં દેવધર્મપરીક્ષા પહેલી રચાઈ નથી એમ ફલિત થાય છે. બે ચાર્જિક ગ્રન્થો- આશાપલ્લીમાં જે ઉદયનકૃત જૈન મૂર્તિઓ છે તે વન્દનીય છે કે કેમ એ બાબતની આ બે ગ્રન્થોમાં ચર્ચા છે. એકના કર્તા પ્રદ્યુમ્નસૂરિ છે તો બીજાના જિનપતિસૂરિ છે. પ્રદ્યુમ્નસૂરિએ આ મૂર્તિઓને વન્દનીય હોવાનું સાહિત કર્યું છે જ્યારે જિનપતિસૂરિએ એથી ઊલટી વાત પુરવાર કરી છે. ૧. આગમિક પ્રકરણોનો ઉદ્ભવ અને વિકાસ. ૨. આગમસાર અને દ્રવ્યાનુયોગ. ૩. ધર્મોપદેશ. ૪. યોગ અને અધ્યાત્મ પ. અનગાર અને સાગારના આચાર. ૬. વિધિવિધાન, કલ્પ, મત્ર, તત્ર, પર્વ અને તીર્થ. અંતમાં એ ઉમેરીશ કે નૈન સાહિત્ય વા વૃહત્ તહાસ (ભા.૪)માં “આગમિક પ્રકરણ”ના નામથી મારા નિમ્નલિખિત પ્રકરણો અંગેના મારા વર્ષો પૂર્વેના ગુજરાતી લખાણનો પ્રા. શાન્તિલાલ મ. વોરાએ હિંદીમાં કરેલો અનુવાદ પૃ. ૧૪૩-૩૨૪માં છપાયો છે – . આ પ્રકરણોમાં સંસ્કૃત ઉપરાંત પાઈયમાં પણ રચાયેલા ગ્રંથોનો પરિચય અપાયો છે. એ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨) ગત લખાણ સાથે વિચારતાં કોઈ કોઈ નવીન બાબત કે વાત જાણવા મળશે. ૧. વિશેષ માહિતી માટે જુઓ ન્યા. ય. પ્ર.નો ઉપોદ્ધાત (પત્ર ૧૩૫ - ૧૩આ) ૨. આનાં નામ જાણવાં બાકી રહે છે. ૩. આ બંને ગ્રન્થો જેસલમેરના ભંડારમાં છે. ૪. જુઓ વિદ્વવલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીની “જેસલમેર પત્રધારા” નામની લેખમાળા (લેખાંક ૧) એ જૈન”ના તા. ૩૮-૪-'૫૦ના અંકમાં છપાયેલ છે. પ. આ “પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન જૈનાશ્રમ” તરફથી ઇ.સ. ૧૯૬૮માં વારાણસીથી પ્રસિદ્ધ કરાયો છે. [આનું બીજું સંસ્કરણ ઈ.સ. ૧૯૯૧માં પ્રગટ થયું છે.] For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૬ ધર્મમંજૂષા (વિક્રમની ૧૭મી સદી)- આના કર્તા ચન્દ્રપ્રભા વગેરેના પ્રણેતા મેઘવિજયગણિ છે. એમણે આ કૃતિ દ્વારા સ્થાનકવાસીઓનાં મંતવ્યોનું નિરસન કર્યું છે. પાણ્ડિત્ય-દર્પણ (વિ. સં. ૧૭૩૧)- આ કૃતિ રાજા અનૂપસિંહની આજ્ઞાથી ઉદયચન્દ્ર વિ. સં. ૧૭૩૧માં રચી છે. એમાં એમણે કેટલીક બાબતોનું ખંડન કર્યું છે. આ નવ વિભાગમાં વિભક્ત કૃતિની નોંધ જેસલ.સૂચી (પૃ. પ૬)માં અને એની પ્રસ્તાવના (પૃ. ૨૯)માં લેવાઈ છે. प्राचीनतीर्थमालासंग्रह, संपा०-मुनि विद्याविजय, प्रका०-यशोविजय जैन ग्रन्थमाला, भावनगर 1929 . मालवांचल के जैन लेख, संग्रा०- श्री नन्दलाल लोढ़ा-प्रका०-कावेरी राधि संस्थान, उज्जैन 1994 રૂં. लीबडीजैनज्ञानभंडारनी हस्तलिखितप्रतिओनुं सूचीपत्र, संपा०- प्रवर्तक कांतिविजय के शिष्य વતુરવિનય, પ્રlo–ા મોરય સમિતિ, મુખ્ય 1929 ૦. પ્રમાણસાર મુનિશ્વરસૂરિ - (જૈનદર્શનપ્રકરણ સંગ્રહ અંતર્ગત), પ્ર. લા. દ. રસાવતર - માણિક્યચન્દ્ર + આશ્ચર્યયોગમાલા - નાગાર્જુન (ગુણાકરકૃત ગુર્જરટીકા)ની હ. લિ. પ્રત ભાંડારકર ઈ. પુનામાં છે. પાર્શ્વનાથચરિત - વાદિરાજ, પ્ર. મા. દિ. પંચસન્ધાનકાવ્ય - શાન્તિરાજકૃત સ્વોપજ્ઞટીકા સાથે-હસ્તલિ. પ્રત જૈનમઠ કારનલ(સા.ક.)માં છે. શ્રીધરના અપભ્રંશ ગ્રંથો - વઢમાણચરિક સં. રાજારામ જૈન, પ્ર. ભા. શા., ભવિસયાચરિલ, સુકુમાલચરિઉ હલિ.પ્રત આમેર શાસ્ત્ર ભંડાર, જયપુર સિરિલાલચરિઉ - નરસેનદેવ, સં. ડૉ. દેવેન્દ્રકુમાર જૈન, પ્ર. ભા. જ્ઞા. (હિન્દી અનુ. સાથે) સંધિકાવ્યસમુચ્ચય - વિવિધકર્તાઓ – સં. ૨. મ. શાહ, પ્ર. લા.દવિ. (૧૬સંધિનો સંગ્રહ) પ્રાચીન ગુર્જરકાવ્યસંચય – સં. ભાયાણી અને અગરચંદ નાહટા, ક.લા.દ. સંધિ-વસ્તુ-રાસ-ભાસફાગ આદિ ૪૦કૃતિનો સંગ્રહ ભુવનભાનુકેવલીચરિયું - ઈન્દ્રરંસગણી, સં. ૨. મ. શાહ, પ્ર. લા. દ. ગ્રંથાનાં નૂતના સૂચી - સ. પુણ્યવિ.(જેસલમેર કેટલોગ), પ્ર. લા. દ. લિંબડીના જ્ઞાનભંડારની હ. લિ. પ્રતિઓનું સૂચીપત્ર – સં. ચતુરવિ., પ્ર. આ. સ. સૂરિમન્નકલ્પસમુચ્ચય ભા. ૧-૨, પ્ર. જૈન સાહિત્ય વિકાસ મંડલ (વિવિધ સૂરિમંત્ર) પ્રતિષ્ઠાલેખસંગ્રહ – સં. વિનયસાગર ભા.૧ પ્ર. સુમતિસદન ભા. ૨ પ્રાકૃત ભા. સૂરિમંત્રકલ્પસંદોહ - સં. અંબાલાલ પ્રે. શાહ, પ્ર. સારાભાઈ નવાબ. જિનરત્નકોશ - એચ.ડી. વેલણકર (૫૫ જેટલા હસ્તલિખિત જ્ઞાન ભંડારોની સંકલિત સૂચી), પ્ર. ભાંડારકર ઓ ઈન્સ્ટી. પુના. અપભ્રંશમાષા પામિવિલ વોર ડૉ. આદિત્ય For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ પવૃંદ 8: મવશિષ્ટ સાહિત્ય' P ૩/૪ પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો પાંચ ભક્તિ (પૂ. વિક્રમની છઠ્ઠી સદી)-જૈનેન્દ્ર વ્યાકરણ વગેરે રચનારા પૂજ્યપાદે નિમ્નલિખિત બાર કૃતિઓ પૈકી પહેલી પાંચ રચ્યાનું મનાય છે : (૧) સિદ્ધભક્તિ, (૨) શ્રતભક્તિ, (૩) ચારિત્રભક્તિ, (૪) યોગિભક્તિ, (૫) આચાર્યભક્તિ, (૬) પંચગુરુભક્તિ, (૭) તીર્થંકરભક્તિ, (૮) શાન્તિભક્તિ., (૯) સમાવિભક્તિ, (૧૦) નિર્વાણભક્તિ, (૧૧) નન્દીશ્વરભક્તિ અને (૧૨) ચૈત્યભક્તિ'. આની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે – ૧૦ (૯+૧), ૩૦, ૧૦, ૧૮, ૧૧, ૧૧, ૫, ૧૫, ૧૮, ૩૨, ૬૦ અને ૩૫. P. ૩/૫ (૧) સિદ્ધભક્તિ–આમાં સિદ્ધના ગુણો, મુક્તિનું સ્વરૂપ, જૈન દષ્ટિએ આત્માને સ્વયંભૂ બનવાનો અને સિદ્ધ થવાનો માર્ગ, સિદ્ધોનું સુખ, સિદ્ધ આત્મનું પરિમાણ અને સિદ્ધોને વન્દન એમ વિવિધ બાબત તાર્કિક દૃષ્ટિએ રજૂ કરાઇ છે. (૨) શ્રુતભક્તિ-આમાં પાંચ જ્ઞાનોની સ્તુતિ, મતિજ્ઞાનના ભેદ, વિવિધ જાતના બુદ્ધિ, શ્રુતજ્ઞાનના વીસ તેમજ બાર પ્રકારો, દૃષ્ટિવાદના પ્રકારો અને ઉપપ્રકારો, કર્મપ્રકૃતિના ૨૪ અનુયોગો, તેમજ ૧૪ પ્રકણકોને સ્થાન અપાયું છે. (૩) ચારિત્રભક્તિ-આમાં જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું સ્વરૂપ વર્ણવી એ પાળનારા મુનિઓને વંદન કરાયું છે. ચારિત્રપાલનને અંગેની દોષાની આલોચના કરાઈ છે. અને સુતપશ્ચર્યાથી ઉદ્ભવતી સાત ઋદ્ધિનો બાંધે ભારે ઉલ્લેખ કરાયો છે. (૪) યોગિભક્તિ–આમાં મુનિઓનો વનવાસ, ગ્રીષ્મમાં તીવ્ર તાપનું સહન તેમજ વર્ષા ઋતુમાં વૃક્ષ નીચે અને શિયાળામાં ચતુષ્પથ ઉપર બેસવું એમ ત્રણ યોગનું મુનિઓએ ધારણ કરવું એ બાબતો ને ૩૦૬ નિર્દેશાઇ છે. (૫) આચાર્યભક્તિ–આમાં આચાર્યના વિવિધ ગુણો ગણાવી એમને પ્રણામ કરાયા છે. ૧. આ બારે ભક્તિ (પ્રાકૃત કંડિકા અને ક્ષેપક શ્લોક સહિત અથવા એ વિના) અન્વય તેમજ હિન્દી અન્વયાર્થ અને ભાવાર્થ સહિત દેશભત્યાદિસંગ્રહમાં પૃ. ૯૬-૧૪૩માં છપાઈ છે. સંસ્કૃત ભક્તિની સાથે સાથે આઠ પાઇય ભત્તિ (ભક્તિ) પણ છે. આ પુસ્તક “અખિલ વિશ્વ જૈન મિશન” તરફથી સલાલ (સાબરકાંઠા)થી વીરસંવત્ ૨૪૮૧માં પ્રસિદ્ધ કરાયું છે. વિશેષમાં મૂળ કૃતિ પ્રભાચન્દ્રની સંસ્કૃત ટીકા નામે ક્રિયાકલાપ તેમજ એ જિનદાસના મરાઠી અનુવાદ સહિત સોલાપુરથી ઇ. સ. ૧૯૨૧માં છપાવાઈ છે. એ ક્રિયાકલાપ (પૃ. ૬૧)માં સંસ્કૃત ભક્તિ પૂજ્યપાદ અને પ્રાકૃત ભક્તિઓ કુન્દકુન્દ્રાચાર્યે રચ્યાનો ઉલ્લેખ છે. ૨. ગ્લો. ૧ અને ૭ ‘દ્વિપદી' છંદમાં અને ગ્લો. ૨ અને ૬ “ભદ્રિકા' છંદમાં છે. ૩. પ્રથમ પદ્ય પાઇયમાં છે. ૪. આ બીજા પુલ્વના “અવનલબ્ધિ” નામના પાંચમા અધિકારનો ચોથો અધ્યાય છે. For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૭ (૬) પંચગુરુભક્તિ–આમાં પાંચ પરમેષ્ઠીઓનું સંક્ષિપ્ત સ્વરૂપ આલેખી તેમની વંદનપૂર્વક સ્તુતિ કરાઈ છે. (૭) તીર્થંકરભક્તિ–આમાં ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના તીર્થંકરોનાં નામ ગણાવી એમને પ્રણામ કરાયા છે. (૮) શાન્તિભક્તિ-આમાં પ્રભુના ચરણકમળના શરણથી મળતી શાન્તિ, એમને પ્રણામ કરવાનું ફળ, એમની સ્તુતિ કરવાથી લાભ, શાન્તિનાથને વંદન, આઠ પ્રાતિહાર્યોનાં નામ, સર્વ પ્રજાની કુશળતાદિની શુભેચ્છા ઇત્યાદિ બાબતો રજૂ કરાઈ છે. (૯) સમાધિભક્તિ- આમાં કેવલજ્ઞાની પ્રભુનું શ્રુતજ્ઞાન દ્વારા દર્શન, ગુણો માટે યાચના, સંન્યાસપૂર્વકના મરણની વાંછા, સિદ્ધચક્રને વંદન, પરમાત્માના શરણની અને એમની ભક્તિની અભિલાષા ઇત્યાદિ બાબતોનું નિરૂપણ છે. (૧૦) નિર્વાણભક્તિ–આમાં સન્મતિના અર્થાત્ મહાવીરસ્વામીના પાંચ કલ્યાણકોનું વર્ણન છે. (૧૧) નન્દીશ્વરભક્તિ–આમાં ચારે નિકાયના દેવોનાં અકૃત્રિમ ચૈત્યાલયો, મનુષ્ય-ક્ષેત્રનાં | P ૩૦૭ ચૈત્યાલયોની સંખ્યા, “નન્દીશ્વર' દ્વીપના. ચિત્યાલયો અને પ્રતિમાઓ, દેવો દ્વારા અષ્ટાક્ષિક મહોત્સવ, ચોત્રીસ અતિશયો, આઠ પ્રાતિહાર્યો ઇત્યાદિની માહિતી અપાઈ છે. (૧૨) ચૈત્યભક્તિ-આમાં જિનેશ્વર અને જિનવાણીની સ્તુતિ, સ્તુતિનું ફળ, કૃત્રિમ તથા અકૃત્રિમ જિનપ્રતિમાઓને વંદન, રૈલોક્યનાં ચૈત્યાલયોનું કીર્તન, જિનેશ્વરને મહાનદની અપાયેલી સાંગોપાંગ ઉપમા અને એમના રૂપનું વર્ણન એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે. સજુલન–જ. સી.માં આઠ ભત્તિ છે એટલે કે એ ભાષામાં નિમ્નલિખિત સંસ્કૃત ભાષાઓ સાથે વિશેષતઃ સરખાવાય એવી ચાર ભત્તિ નથી. શાન્તિભક્તિ, સમાધિભક્તિ, નન્દીશ્વરભક્તિ અને ચૈત્યભક્તિ. જૈ. સા. ઈ. (પૃ. ૨૩૩ અને ૨૩૫)માં જે દશભજ્યાદિ મહાશાસ્ત્રના કર્તા તરીકે મુનિ વર્ધમાનનો ઉલ્લેખ છે તેથી કઈ દસ ભક્તિ અભિપ્રેત છે તે જાણવું બાકી રહે છે. ઈબ્દોપદેશ- આ ૫૧ પદ્યની સુંદર રચના છે. એનો વિષય ઉપદેશ છે. એના કર્તા દિ. પૂજ્યપાદ છે. આ કૃતિને લક્ષીને ત્રણ ટીકા રચાઈ છે : (૧) આ ટીકાનું મુખ્ય કાર્ય દરેક પદ્યની સંગતિ દર્શાવવાનું છે. કેટલાકને મતે એ સ્વપજ્ઞ છે. (૨) આ આશાધરે રચી છે. એમાં એમણે ઉપર્યુક્ત ટીકાને ગૂંથી લીધી છે. એમણે જિનયજ્ઞકલ્પની પ્રશસ્તિમાં ઇષ્ટોપદેશની પોતે કરેલી ટીકાનો ઉલ્લેખ કર્યો છે. (૩) એક ટીકા મેઘચન્દ્ર રચી છે. ૨. આ કૃતિ આશાધરની ટીકા સહિત મા. દિ. ગ્રં.'માં છપાઈ છે. ૩. ડે. ઉપાધ્યેએ ABORL (Vol. XII)માં આ સંબંધમાં ચર્ચા કરી છે. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો : [પ્ર. આ. ૩૦૬-૩૦૯] ૧૬૭ પૃ. ૩૮૦માં નિર્દેશાયેલી ધર્મપ્રમોદગણિકૃત ટીકા ભૈ. ૫. ક. માં પૃ. ૧૨૯-૧૩૬માં છપાઈ છે. "અષ્ટપ્રકરણ (ઉ.વિ. સં. ૮૧૦) –આના કર્તા સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિ છે. એમણે નાનાં નાનાં બત્રીસ પ્રકરણો ભિન્ન-ભિન્નવિષયને ઉદેશીને લખ્યાં છે. એનાં નામ “અષ્ટક’ શબ્દને બાજુએ રાખતાં નીચે મુજબ છેઃ મહાદેવ, સ્નાન, પૂજા, અગ્નિકારિકા, ભિક્ષા, સર્વસમ્પત્કરી ભિક્ષા, પ્રચ્છન્ન ભોજન, પ્રત્યાખ્યાન, જ્ઞાન, વૈરાગ્ય, તપ, વાદ, ધર્મવાદ, એકાન્તનિત્યપક્ષખંડન, એકાન્તાનિત્યપક્ષખંડન, નિત્યાનિત્યપક્ષમંડન, માંસભક્ષણ- દૂષણ, માંસભક્ષકમતદૂષણ, મદ્યપાનદૂષણ, મૈથુનદૂષણ, ધર્મવિચારોમાં સૂક્ષ્મબુઢ્યાશ્રયણ, ૩૦૮ ભાવશુદ્ધિવિચાર, શાસનમાલિ નિષેધ, પુણ્યાનુબન્ધિપુણ્ય, પુણ્યાનુબન્ધિપુણ્યપ્રધાનફલ, તીર્થકૃદ્દાનમહત્ત્વસિદ્ધિ, તીર્થકૃદાનનિષ્ફળતાપરિહાર, રાજ્યાદિનું દાન કરવા છતાં તીર્થકરમાં દોષના અભાવનું પ્રતિપાદન, સામાયિક સ્વરૂપનિરૂપણ, કેવલજ્ઞાન, તીર્થક્રદેશના અને મોક્ષસ્વરૂપનિરૂપણ. ટીકા-આના ઉપર જિનેશ્વરસૂરિની ટીકા છે. એ વિ. સં. ૧૦૮૦માં રચાઈ છે. ૧૭માં અષ્ટકમાં બોદ્ધાના લંકાવતારસૂત્રનો ઉલ્લેખ છે. એમાંથી એક અવતરણ આ ટીકા (પત્ર ૬૫-અ)માં અપાયું છે. સાથે સાથે "શીલપટલ નામના કોઈ બૌદ્ધ ગ્રંથનો ઉલ્લેખ છે. પબાલાવબોધ–મૂળ કૃતિ ઉપર કોઈકે આ રચ્યો છે. ભાષાન્તર-મૂળ કૃતિનું ભાષાન્તર અને ટીકાનો સારાંશ જે હીરાલાલ હંસરાજે તૈયાર કરેલાં તે છપાયાં છે. અષ્ટકપ્રકરણને અંગે કેટલીક બાબતો મેં શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૭૧-૮૦)માં આપી છે. દ્વત્રિશદ્વત્રિશિકા—આના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. આને સામાન્ય જનતા બત્રીસ ૧. આ કૃતિ જિનેશ્વરસૂરિની ટીકા સહિત શેઠ મનસુખભાઈ ભગુભાઈ તરફથી વિ. સં. ૧૯૬૩માં છપાવાઈ છે. ૨. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. ૩-૪. આ ગ્રંથ વિષે મેં કેટલીક માહિતી “લંકાવતારસુત્ર અને શીલપટલ” નામના મારા લેખમાં આપી છે. આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૭૪, અં. ૧૦ અને ૧૧)માં બે કટકે છપાયો છે. વળી શીલપટલ સંબંધી મારો અંગ્રેજી લેખ "A Note on S'ilapatala” ABORI (Vol. XXXVIII, pts. 3-4)માં છપાયો છે. ૫. મૂળ કૃતિ બાલાવબોધ સહિત ભીમસી માણેક તરફથી ઈ. સ. ૧૯૦૦માં પ્રસિદ્ધ કરાઈ છે. ૬, આ સ્વપજ્ઞ વિવૃત્તિ સહિત “જૈ. ધ.પ્ર.સ.”તરફથી વિ. સં. ૧૯૬૬માં પ્રસિદ્ધ કરાઈ છે. પ્રારંભમાં સંસ્કૃતમાં પ્રસ્તાવના છે. એમાં પ્રત્યેક દ્વાર્નાિશિકાનો વિષય સંક્ષેપમાં રજૂ કરાયો છે. આ પુસ્તકની જૈનાનંદપુસ્તકાલયમાં જે એક નકલ (ક્રમાંક ૭૩૮૮) છે. તેમાં પ્રથમ દાવિંશિકા પરત્વે આગમોદ્ધારકે ટિપ્પણ લખ્યાં છે. મુદ્રિત આવૃત્તિમાં સ્વપજ્ઞ વિવૃત્તિમાં છપાયેલાં વિવિધ અવતરણો પૈકી બહુ જ થોડાનાં મૂળ સ્થાન દર્શાવાયાં છે એથી તેમજ આજે આ પુસ્તક પ્રાયઃ મળતુ નથી એથી એનું સમુચિત સંસ્કરણ પ્રસિદ્ધ થવું ઘટે. મૂળ કૃતિનો છાયાત્મક ગુજરાતી અને અંગ્રેજી અનુવાદ પણ કરાય અને છપાવાય તો વિશેષલાભ થાય તેમ છે. [આનું પુનર્મુદણ થયું છે. આ અભયશેખરસૂરિના વિવેચન સાથે આઠ બત્રીસી “દિવ્યદર્શન' દ્વારા પ્રગટ થઈ છે. મુનિયશોવિજયજીએ સ્વોપજ્ઞટીકાં સાથે કા. લી.નું સંશોધન કર્યું છે. એ ટીકા ઉપર અતિવિસ્તૃત સંસ્કૃત ટીકા રચી છે. એમાં બે હજાર જેટલા ગ્રંથની સાક્ષી અપાઈ છે. ગુજરાતી વિવેચન પણ છે. આ સંસ્કરણ ૮ ભાગમાં દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં પ્રગટ થઈ રહ્યું છે.] ૭. જૈ. ચં. (પૃ. ૧૮૦)માં આ નામની એક અજ્ઞાતકર્તક કૃતિની નોંધી છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૮૪)માં હાવિંશિકાસંગ્રહ નામની એક અજ્ઞાતકર્તુક કૃતિની નોંધ છે. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૭ P. ૩૧૦ બત્રીસી' કહે છે. પ્રત્યેક ધાર્નિંશિકા અનુષ્ટ્રભૂમાં રચાયેલી છે અને એ દરેકમાં બત્રીસ બત્રીસ પદ્યો છે. કર્તાએ એના ઉપર તત્ત્વદીપિકા નામની સ્વીપજ્ઞ વિવૃતિ રચીને એ દ્વારા હાર્નિંશિકાઓનો પરસ્પર સંબંધ રજૂ કર્યો છે અહીં જે વિષય ચર્ચાયો છે તે કંઈ નવીન નથી પરંતુ એ સંક્ષેપમાં અને સચોટ રીતે અને કુશળ કવિને છાજે તેવી શૈલીમાં રજૂ કરાયો છે એ એની વિશેષતા છે. પ્રત્યેક કાર્નાિશિકાનું સાન્વર્થ નામ છે. એ ઉપરથી એના વિષયનો ખ્યાલ આવે છે. આ નામોમાં ધાર્નાિશિકા એવો જે અંતિમ અંશ છે તે બાજુએ રાખતાં એ નામો નીચે મુજબ દર્શાવાય – (૧) દાન, (૨) દેશના, (૩) માર્ગ, (૪) જિનમહત્ત્વ, (૫) ભક્તિ, (૬) સાધુસામગ્રય, (૭) ધર્મવ્યવસ્થા, (૮) વાદ, (૯) કથા, (૧૦) યોગ, (૧૧) પાતંજલ યોગ, (૧૨) પૂર્વસેવા, (૧૩) મુત્યષપ્રાધાન્ય, (૧૪) અપુનર્બન્ધક, (૧૫) સમ્યગ્દષ્ટિ, (૧૬) ઈશાનુગ્રહ, (૧૭) દેવપુરુષકાર, (૧૮) યોગભેદ, (૧૯) યોગવિવેક, (૨૦) યોગાવતાર, (૨૧) મિત્રા, (૨૨) તારાદિત્રય, (૨૩) કુતર્કગ્રહનિવૃત્તિ, (૨૪) સદ્દષ્ટિ, (૨૫) ફ્લેશતાનોપાય, (૨૬) યોગમાયાભ્ય, (૨૭) ભિક્ષુ, (૨૮) દીક્ષા, (૨૯) વિના, (૩૦) કેવલિભક્તિ, (૩૧) મુક્તિ અને (૩૨) સજ્જનસ્તુતિ. કાર્નિંશિકા ૨૧, ૨૨ અને ૨૪માં આઠ દૃષ્ટિઓનું નિરૂપણ છે. તત્ત્વદીપિકા–આ ઉપર્યુક્ત કૃતિની સ્વપજ્ઞ વિવૃતિ છે. આ નામ એની પ્રશસ્તિ (શ્લો-૬)માં છે તેમ છતાં કેટલાક એને અર્થદીપિકા કહે છે. યશોદોહન (પૃ. ૧૧, ૧૪, ૪૦, ૫૪, ૫૯, ૬૦, ૮૫, ૨૬, ૩૧૬, ૩૨૯ અને ૩૩૮)માં મેં આ મૂળ કૃતિ અને એની સ્વવજ્ઞ વિવૃતિ વગેરે અંગે કેટલીક બાબતો રજૂ કરી છે. પ્રગ્નશત કિંવા-પ્રશ્નોત્તરેકષષ્ટિશતક (. વિ. સં.૧૧૬૭)–આ કૃતિના કર્તા “ખરતરમ્ ગચ્છના જિનવર્ભસૂરિ છે. એમણે ભાવારિવારણસ્તોત્ર વગેરે રચ્યાં છે. પ્રસ્તુત કૃતિને કેટલાક પ્રશ્નષષ્ટિશતક તેમજ પ્રશ્નાવલી પણ કહે છે. એમાં ૧૬૧ પદ્યો છે. ૭૯મા પદ્યનો ઉત્તરાર્ધ પાઇયમાં છે. આ કૃતિમાં વિવિધ પ્રશ્નો રજૂ કરાય છે. પછઠ્ઠા, ૬૩મા અને ૭૧મા પદ્યના ઉત્તર શૃંખલાજાતિમાં છે. પદ્ય ૧૦, ૧૨, ૬૧, ૧૩૨, ૧૩૮, ૧૩૯ અને ૧૫રના મન્થાન-જાતિમાં ઉત્તર છે. એવી રીતે કેટલાક ઉત્તરો મન્થાનાન્તર-જાતિ, પદ્મ-જાતિ, અષ્ટદલ-કમલ, વિપરીત-અષ્ટદલ-કમલ, દ્વાદશ-પત્ર-કમલ, પોડશ-દલકમલ, વિપરીત-કમલ તરીકે પણ જોવાય છે. ૧. એક અજ્ઞાતકર્તૃક ધાર્નાિશિકા “મા. દિ. ગ્રં”માં વિ. સં. ૧૯૭૫માં પ્રકાશિત કરાઈ છે. એને કાન્નિશીભાવના પણ કહે છે. દેવભદ્રે પણ એક ધાર્નિંશિકા રચી છે. જુઓ પત્તન સૂચી (ભા. ૧, પૃ.૬૪). ૨. આ “જૈ. ધ. પ્ર. સ.” વગેરેથી પ્રકાશિત છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ-૨, ઉપખંડ-૧, પૃ. ૩૩૮). ૪. આ નામની એક કૃતિ સર્વદેવે રચી છે. ૫. વી-વીર-રાજ્ઞા-જ્ઞાવિ. દ. આને અંગેનાં પડ્યો અને ચિત્રો માટે જુઓ TL D (instal. 1, pp. 73-74 & 84-86). P ૩૧૧ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો : પ્રિ. આ. ૩૦૯-૩૧૩] ૧૬૯ વૃત્તિઓ-આના ઉપર કોઈકે વિ. સં. ૧૪૮૩ કરતાં પહેલાં વૃત્તિ રચી છે. આ ઉપરાંત વિ. સં. ૧૬૪માં પુણ્યસાગરગણિએ અને વિ સં. ૧૬૭૮માં “ખરતરમ્ ગચ્છના કમલમન્દિરગણિએ એકેક વૃત્તિ રચી છે. વિશેષમાં મુનિચન્દ્રસૂરિના શિષ્યવાદી દેવસૂરિએ અવચૂરિ રચી છે. ‘પ્રશ્નાવલિ ( )-“પત્રી' થી શરૂ થતી પંદર પદ્યની આ કૃતિ મુનિચન્દ્રસૂરિએ રચ્યાનું કેટલાક માને છે. એમાં પુછાયેલા પ્રશ્નોના ઉત્તર ક, ગ, ત, ન વગેરેની બારાખડીરૂપ છે. સંઘપટ્ટક (. વિ. સં. ૧૧૬૭)–આ ૪૦ પદ્યની કૃતિ ઉપર્યુક્ત જિનવલ્લભસૂરિએ રચી છે. 2 ૩૧૨ એ દ્વારા એમણે મુનિવરો વગેરેને સબોધનો ખ્યાલ કરાવ્યો છે. આમ આ જૈન નીતિને અંગેની કૃતિ છે. એ ધર્મશિક્ષાપ્રકરણની જેમ ચિત્તોડમાંના મહાવીર-જિનાલયના સ્તંભ ઉપર કોતરાવાઇ હતી. આનું ૩૮મું પદ્ય ચક્ર-બન્ધથી વિભૂષિત છે. એનું ચિત્ર મારા એક લેખ સહિત છપાયું છે". | વિવરણો–પ્રસ્તુત કૃતિ ઉપર “ખરતરમ્ ગચ્છના જિનપતિસૂરિએ ૩૬૦૦ શ્લોક જેવડી વૃત્તિ રચી છે. વળી હમ્મીરના પુત્ર લક્ષ્મીસને ૫૦૦ શ્લોક જેવડી લઘુ ટીકા વિ. સં. ૧૩૩૩માં રચી છે. આ ઉપરાંત ખરતર' ગચ્છના ઉપાધ્યાય સાધુકીર્તિએ વિ. સં. ૧૬૧૯માં એક ટીકા રચી છે. “ખરતર” ગચ્છના ઉપાધ્યાય અભયસોમના શિષ્ય હર્પરાજગણિએ પણ એક વૃત્તિ રચી છે. વિશેષમાં દેવરાજે વિ. સં. ૧૭૧૫માં પંજિકા, જિનવલ્લભ(?)ના શિષ્ય વિવૃતિ અને વિવેકરત્નસૂરિએ તેમજ અન્ય કોઇએ વૃત્તિ રચી છે. ભાષાન્તર–આ કોઈકે રચ્યું છે અને એ પ્રકાશિત છે. ધર્મશિક્ષાપ્રકરણ (ઉ. વિ. સં. ૧૧૬૭) –આના કર્તા પણ ઉપર્યુક્ત જિનવલ્લભસૂરિ છે એમણે P ૩૧૩ આ ૪૦ પદ્યોની કૃતિ દ્વારા ધાર્મિક ઉપદેશ આપ્યો છે અને એ દ્વારા “૧૮ બાબતો ઉપર પ્રકાશ પાડ્યો ૧. આ વર્ષમાં લખાયેલી હાથપોથી મળે છે. ૨. આ કૃતિ કોઇની અવચૂરિ સહિત સ્તોત્રરત્નાકર (ભા. ૨, પત્ર પપ-અ-૫૮-આ)માં પ્રસિદ્ધ કરાઇ છે. ૩. આ કૃતિ “ગા. પ. ગ્રં.માં ઈ. સ. ૧૯૨૭માં પ્રકાશિત કરાઈ છે. આ પૂર્વે આ કૃતિ “ખરતર' ગચ્છના સિરિની વૃત્તિ તેમજ ગુજરાતી ભાષાન્તર સહિત બાલાભાઈ છગનલાલ શાહે અમદાવાદથી ઇ. સ. ૧૯09માં છપાવી હતી. ૪. શિશુપાલવધ (સં.૧૯)નું ૧૨૦મું-અંતિમ પદ્ય “ચક્રબન્ધથી વિભૂષિત છે. ૫. જુઓ ABORI (VoL. XVII, pt. 1)ના ૮૫માં પૃષ્ઠ સામેનું પૃષ્ઠ. ૬, આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૩. ૭. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ-૨, ઉપખંડ-૧, પૃ. ૩૩૯) ૮. ત્રીજા પદ્યમાં આ બાબતો દર્શાવાઈ છે. આ રહ્યું એ પદ્ય – "भक्तिश्चैत्येषु सक्तिस्तपसि गुणिजने रक्तिरर्थे विरक्तिः । प्रीतिस्तत्त्वे प्रतीतिः शुभगुरुषु भवाद् भीतिरुद्धात्पनीतिः । क्षान्तिान्तिः स्वशान्तिमु सुखहतिरबलावान्तिरभ्रान्तिराप्ते । પ્ત ત્સિા વિથા તિથવિધ્વસ્ત્ર (? તું ) થી: પુરત વ્ર રૂ .” For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૭ P. ૩૧૪ છે જેમકે ચૈત્યોની ભક્તિ, તપશ્ચર્યાની આસક્તિ, ગુણી જનોની પ્રીતિ, ઇત્યાદિ. આ લઘુ કૃતિની બીજી ખૂબી એ છે કે એનું આદ્ય પદ્ય તેમજ અંતિમ પદ્ય પણ છ છ આરાના 'ચક્રબંધથી વિભૂષિત છે અને એ બંનેમાં “બિનવનિમવવનમઃ''ની ગૂંથણી કરાઇ છે. “શૃંગાર-વૈરાગ્ય-તરંગિણી–આના કર્તા “શતાર્થિક સોમપ્રભસૂરિ છે. આ વિવિધ છંદમાં ગુંથાયેલી ૪૬ પદ્યની કૃતિની રચના એવી છે કે બાહ્ય દૃષ્ટિએ કામોદ્દીપક જણાતાં કામિનીનાં અવયવો અન્ય રીતે વિચારતાં વૈરાગ્યનાં બોધક બને છે. આ કાર્ય એમણે શબ્દોની રમત દ્વારા સિદ્ધ કર્યું છે. દા. ત. ‘લસિત કેશ’ એટલે “ફ્લેશ”. અહીં ‘લસિત'ના બે અર્થ છે : ચળકતા અને ‘લ'થી બંધાયેલા-યુક્ત, આમ અહીં શૃંગાર અને વૈરાગ્ય એ બે વિષયોને અનુસરતા અર્થવાળી આ કૃતિ છે. એ રામચન્દ્ર ઇ. . ૧૫૪માં રચેલી રસિકરંજન નામની કૃતિનું સ્મરણ કરાવે છે. ટીકા-શૃંગારવૈરાગ્યતરંગિણી ઉપર આગ્રાના જૈન ગૃહસ્થ નન્દલાલની તેમજ અન્ય કોઈકને ટીકા છે. એ નન્દલાલે આ ટીકા જિનભક્તિસૂરિના રાજ્યમાં દાનવિશાલના શિષ્યના અનુરોધથી વિ સં. ૧૭૮૫માં રચી છે. એક અજ્ઞાતકર્તક ટીકા પણ છે. "અનુવાદ અને સ્પષ્ટીકરણ–આ બંને મેં ગુજરાતીમાં તૈયાર કર્યા છે. સમાનનામક કૃતિ (ઉં. વિ. સં. ૧૬૫૦) –ઉપર્યુક્ત નામની એક બીજી પણ કૃતિ છે. એમાં પર પડ્યો છે. કામિનીનાં વિવિધ અવયવોની બાહ્ય દૃષ્ટિએ દેખાતી મનોમોહકતાનું વર્ણન કરી એમાં આસક્ત ન થવાનો ઉપદેશ આપે છે. એના કર્તા સંઘતિલકના ભક્ત દિવાકર મુનિ છે. [કનુભાઈ શેઠ સંપાદિત જયવંતસૂરિકૃત શૃંગારમંજરી એલ.ડી.સિરિઝ ૬પમાં છપાઈ છે.] અનુવાદ– આ ગુજરાતી અનુવાદ કોઈકે કર્યો છે. વિવેકવિલાસ (લ. વિ. સં. ૧૨૫૦)–આના કર્તા વાયડ ગચ્છના જિનદત્તસૂરિ છે. એ પઘાનન્દમહાકાવ્ય વગેરે રચનારા અમરચન્દ્રસૂરિના તેમજ ચમત્કારી યોગવિદ્યાવાળા જીવદેવસૂરિના P. ૩૧૫ ૧. આ બંનેનાં ચિત્રો ધર્મશિક્ષાપ્રકરણવાળી આવૃત્તિમાં અપાયા છે. ૨. આ કૃતિ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ-૧, પૃ.૨૪૭). ૩. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ-૧, પૃ. ૨૭). ૪-૫. આ છપાયેલ છે. એજન, પૃ. ૨૪૭. ૬. આ કૃતિ શ્રી અભયચંદ ભગવાનદાસે ઇ. સ. ૧૯૧૬માં છપાવી છે. એ માટે વિ. સં. ૧૬૭૨માં લખાયેલી હાથપોથીનો ઉપયોગ કરાયો છે. આ કૃતિનો ગુજરાતી અનુવાદ છપાયો છે. મેં ઘણાં વર્ષો ઉપર એને જે ગુજરાતી અનુવાદ કર્યો હતો તે હજી અપ્રસિદ્ધ છે. ૭. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૬. ૮. આ “ડાયમન્ડ જ્યુબિલિ પ્રેસ"ના વ્યવસ્થાપક તરફથી ઇ. સ. ૧૮૯૮માં અને “સરસ્વતી ગ્રંથમાલા'માં વિ. સં. ૧૯૭૬માં છપાયો છે. ૯. “વાયડ' ગામ ઉપરથી ‘વાયડા' બ્રાહ્મણો અને અને ‘વાયડા’ વાણિયા થયા છે. વળી જૈનોમાં ‘વાયડ’ (વાયટીય) ગચ્છ પણ નીકળ્યો છે. ૧૦. એમણે એક ગામમાં બ્રાહ્મણો અને શ્રાવકોને એક બીજાના પરમ સ્નેહી બનાવ્યા હતા. 7 . For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો : પ્રિ. આ. ૩૧૩-૩૧૭] ૧૭૧ P ૩૧૬ ગુરુ થય છે. એમણે અનેક જનોને જૈન બનાવ્યા હતા. સુકૃતસંકીર્તન પ્રમાણે આ જિનદત્તસૂરિ વસ્તુપાલની સાથે શત્રુંજયની યાત્રાર્થે ગયેલા સૂરિઓ પૈકી એક હતા. વિ. સં. ૧૨૬૫માં વિદ્યમાન આ જિનદત્તસૂરિએ વિવેકવિલાસ નામનો ગ્રન્થ ૧૩૨૩ પદ્યમાં રચ્યો છે અને એને બાર ઉલ્લાસમાં વિભક્ત કર્યો છે. એ દ્વારા એમણે વિવિધ વિષયો આલેખ્યા છે. દા. ત. ગૃહસ્થનો ધર્મ, જૈન અને અજૈન દર્શનો ઇત્યાદિ, વિસ્તારથી કહું તો દિનચર્યા, ઋતુ-ચર્ચા, વર્ષ-ચર્ચા, જન્મ-ચર્ચા, પાપની ઉત્પત્તિનું કારણ, ધર્મની ઉત્પત્તિનું કારણ, દયાનું સ્વરૂપ અને પરમ પદનું નિરૂપણ. તૃતીય ઉલ્લાસના શ્લો. ૭૨-૯૨માં અન્નમાં વિષ હોય તો તે કેમ પારખવું તે એમણે દર્શાવ્યું છે અને એ પૈકી શ્લો. ૮૫-૮૯માં વિષની પક્ષીઓ અને જાનવરો ઉપર થતી અસર વર્ણવી છે. : ઉલ્લેખ-માધવાચાર્ય સર્વદર્શનસંગ્રહમાં આ વિવેકવિલાસનો ઉલ્લેખ કર્યો છે. વૃત્તિ–ભાનુચન્દ્રમણિએ વિ. સં. ૧૬૭૧માં આ વિવેકવિલાસ ઉપર વૃત્તિ રચી છે. અને એનું સંશોધન જયવિજયે કર્યું છે. એની એક હાથપોથી વિ. સં. ૧૬૭૮માં લખાયેલી મળે છે. અનુવાદ–વિવેકવિલાસનો ગુજરાતીમાં સ્વ. ભગુભાઇ ફતેહચંદ કારભારીએ અનુવાદ કર્યો છે અને એ પ્રકાશિત છે. ખરતરગચ્છાલંકાર–યુગપ્રધાનાચાર્ય-ગુર્વાવલી (લ. વિ. સં. ૧૪૦૦)-આ મુખ્યતયા ગદ્યમાં રચાયેલી અને લગભગ ૪૦૦૦ શ્લોક જેવડી કૃતિ લ. વિ. સં. ૧૦૫૦થી વિ. સં. ૧૩૯૩ના ગાળામાં વિદ્યમાન ખરતર' ગચ્છના અલંકારરૂપ મનાતા નિમ્નલિખિત તેર આચાર્યો પૈકી ઘણાખરાનું વિસ્તૃત ચરિત્ર પૂરું પાડે છે :વર્ધમાનસૂરિ, જિનેશ્વર, જિનચન્દ્રસૂરિ, અભયદેવસૂરિ, જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ, રિ, જિનચન્દ્રસૂરિ, જિનપતિસૂરિ, જિનેશ્વરસૂરિ, જિનપ્રબોધસૂરિ, જિનચન્દ્રસૂરિ, જિનકુશલસૂરિ અને જિનપસૂરિ. આ પૈકી પહેલાં આઠ આચાર્યોનું વિ. સં. ૧૩૦૫ સુધીનું અતિવૃત્ત ઉપાધ્યાય જિનપાલે સાહુલીના પુત્ર હેમચન્દ્રની અભ્યર્થનાથી સંકલિત કર્યું છે. એમાંની વિ. સં. ૧૨૧૧ પયંતની હકીક્ત તો ૧. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે "Detection of poison in Food (By noting its Effects on Beasts)". આ લેખ JU B (Vol. XXII, pt. 2)માં છપાયો છે. અર્થશાસ્ત્ર (અધિ. ૧. અ. ૨૦. પ્રક. ૧૭, પૃ. ૪:-૪૧)માં વિષ પરીક્ષા છે. ૨. કેટલાક આ જયવિજયને વિવેકવિલાસના વૃત્તિકાર ગણે છે તો એ તેમની ભૂલ છે. ૩. આ અનુવાદ સહિત મૂળની ત્રીજી આવૃત્તિ “મેસર્સ મેઘજી હીરજીની કંપની બુકસેલર્સ અને પબ્લિસર્સ” તરફથી ઇ. સ. ૧૯૧૬માં છપાવાયેલી છે. ૪. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૫. આ કૃતિને “ખરતરગચ્છબૃહદ્ગુર્નાવલિ'ના નામથી “સિં. જૈ. ગ્રં.”માં ઇ. સ. ૧૯૫૬માં પ્રકાશિત ગ્રંથમાં પ્રારંભમાં પૃ. ૧-૮૮માં સ્થાન અપાયું છે. અને પછી એમાં વઢાયરિયપબન્દાવલિ (વૃદ્ધાચાર્યપ્રબન્દાવલિ) મુદ્રિત કરાઇ છે અને એનું સંકલન જિનપ્રભસૂરિના કોઈ સંતાનીયે કર્યું છે. એમાં જિનપ્રભસૂરિનો પ્રબંધ છે. ૬. આ વર્ષમાં જિનદત્તસૂરિનો સ્વર્ગવાસ થયો હતો. ૩૧૭ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૭ - ૩૧૮ ગણતરસદ્ધસયગની સુમતિગણિકૃત બૃહદવૃત્તિની જેમ આલેખાઈ છે જ્યારે ત્યાર પછીની બાબતોની રજૂઆત સાલવાર શૃંખલાબદ્ધ છે. પ્રસ્તૃત કૃતિમાં નિમ્નલિખિત વિષયોને સ્થાન અપાયું છે : દીક્ષાવર્ષ, સૂરિપદવીનું વર્ષ, વિહારનાં સ્થળો, ચાતુર્માસો, ધાર્મિક પ્રવૃત્તિઓ, શિષ્યાદિની નામાવલી, વાદવિવાદ, નૃપતિઓ દ્વારા સન્માન તેમજ ગુજરાત વગેરે વિવિધ પ્રાંતોના ધાર્મિક અને ધનિક શ્રાવકશ્રાવિકાઓનો ઉલ્લેખ. આ કૃતિ આમ વિવિધ દૃષ્ટિએ મહત્ત્વની છે પરંતુ એમાં જિનપ્રભસૂરિનું નામ સરખું પણ નથી એ તો ઠીક પણ ‘ઉપકેશ” ગચ્છના પદ્મપ્રભસૂરિ અને “બૃહદ્ ગચ્છના પ્રદ્યુમ્નસૂરિ સાથે જિનપતિસૂરિનો વાદવિવાદ જે રીતે વર્ણવાયો છે તે સમુચિત નથી. ખરતર-ગચ્છ-પટ્ટાવલિ-સંગ્રહ ( )-આ કૃતિના સંગ્રાહક અને સંપાદક જિનવિજયજી છે. ખરતરગચ્છપટ્ટાવલિ-આ નામની ત્રણ કૃતિ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૦૧)માં નોંધાયેલી છે. એ પૈકી એક કૃતિ જિનચન્દ્ર ૪૦ ગાથામાં રચી છે. બીજી “ખરતર' ગચ્છના ક્ષમાકલ્યાણ વિ. સં. ૧૮૩)માં રચી છે અને ત્રીજીના કર્તાનું નામ જાણવામાં નથી. ખરતર-ગચ્છગુર્નાવલિ–આ આજ્ઞાતકર્તૃક રચના છે. તપાગચ્છપટ્ટાવલી–આ વિ. સં. ૧૮૮૪ સુધીની ‘તપાગચ્છ સંબંધી હકીક્ત પૂરી પાડે છે. એના કર્તા વિષે ખબર નથી. ઉપકેશગચ્છપટ્ટાવલિ–આ અજ્ઞાતકક છે. એમાં “ઉપકેશ' ગચ્છને અંગેની હકીક્ત છે. પકલ્પપ્રદીપ, તીર્થકલ્પ કિવા વિવિધતીર્થકલ્પ (લ. વિ. સં. ૧૩૬૫-(લ. વિ. સં. ૧૪00)–આ ૧. દા.ત. પૂજા, પ્રતિષ્ઠા અને સંઘોત્સવ. ૨. જુઓ ખરતરગચ્છબૃહન્નુર્વાવલિના પ્રકાશકનું “પ્રાસ્તાવિક વક્તવ્ય” (પૃ. ૨). ૩. આ કૃતિ પૂરણચંદ નાહરે કલકત્તાથી વિ. સં. ૧૯૮૭(?)માં પ્રકાશિત કરી છે. એ પૂર્વે એ “જૈન સાહિત્ય સંશોધક” (ખંડ-૩. અં. )માં છપાઇ છે. ૪. આ કૃતિ જિનવિજયજીએ ઇ. સ. ૧૯૩૨માં છપાવી છે. ૫. આ ગ્રન્થ વિવિધતીર્થકલ્પના નામથી “સિ. જે. ગ્રં.”માં ઈ. સ. ૧૯૩૪માં પ્રકાશિત કરાયો છે. [આનું પુનર્મુદ્રણ “પ્રાચીન સાહિત્ય પુન:પ્ર. શ્રેણિમાં આ. મુક્તિચન્દ્રસૂરિજીના પ્રયાસથી થયું છે.”] એમાં ૬૨ કૃતિ છે. એ પૈકી ૧૮મી કૃતિ તે ધર્મઘોષસૂરિએ રચેલો “અષ્ટાપદમહાતીર્થકલ્પ' છે. ત્રીજી અને ૪૪મી કૃતિ તે એકેક સ્તવ છે. અને પરમી કૃતિ તે સ્તુતિ છે. ૩૪મી કૃતિ તે સાતવાહનનું ચરિત્ર છે. પપમી કૃતિ તીર્થકરોના અતિશયોને લગતી છે. ૫૦મી કૃતિ હસ્તિનાપુરતીર્થનું સ્તવન છે. પ૬મી કૃતિ સોમસૂરિએ રચી છે અને એ પંચકલ્યાણકનું સ્તવન છે. આ પ્રકાશન પૂર્વે આ ગ્રન્થનો થોડો ભાગ-આ સમગ્ર સંપાદનનાં ૩૦ પૃષ્ઠ જેટલો અંશ “એશિયાટિક સોસાયટી ઑફ બેંગોલ” તરફથી પ્રસિદ્ધ કરાયો હતો. એ વાતને ઘણાં વર્ષ થઈ ગયાં છે છતાં આ કાર્ય સંપૂર્ણ થયાનું જાણવામાં નથી. વિવિધતીર્થકલ્પનો સંપૂર્ણ ગુજ. અનુવાદ મુનિ રત્નત્રયવિ. અને મુનિ રત્નજ્યોતવિ. એ કર્યો છે. “રંજનવિ. લાયબ્રેરી” માલવાડાથી પ્રસિદ્ધ થયેલ છે. ડો. શિવપ્રસાદલિખિત “જૈન તીર્થોના ઐતિહાસિક અધ્યયન વિવિધતી કે સંદર્ભમેં” પાર્શ્વનાથવિદ્યાપીઠ વારાણસીથી પ્રગટ થયું છે.] For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો : [પ્ર. આ. ૩૧૭-૩૨૦] ૧૭૩ P ૩૧૯ પદ્ય પદ્ય ૨૫ ખરતર ગચ્છના જિનપ્રભસૂરિની કૃતિ છે. એમાં ૬૨-૮=૫૪ કલ્યો છે. એ પૈકી કેટલાક સંસ્કૃતમાં તો કેટલાક પાઇયમાં અને તેમાં પણ કેટલાક ગદ્યમાં તો કેટલાક પદ્યમાં છે. અત્ર મેં આ કૃતિનાં ત્રણ નામો નોધ્યાં છે. એ પૈકી પ્રથમ નામ ગ્રન્થકારે વિ. સં. ૧૩૮૯માં આ કૃતિની પૂર્ણાહુતિરૂપે રચેલી પ્રશસ્તિના અંતિમ-ચતુર્થ પદ્યમાં છે. “તીર્થકલ્પ' નામ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૬૦)માં અપાયું છે. ત્રીજું નામ મેં એના સંપૂર્ણ પ્રકાશનના આધારે દર્શાવ્યું છે. સમગ્ર કૃતિનો પરિચય તો અત્ર અપાય તેમ નથી કેમકે એમાંના ૧૯ સંસ્કૃત કલ્પો જ અત્રે પ્રસ્તુત છે. એનાં નામો નીચે મુજબ છે :નામ શૈલી પૃષ્ઠક ૧ શત્રુંજયતીર્થકલ્પ પદ્ય ૧-૫ ૮ અબ્દાદ્રિકલ્પ પદ્ય ૧૫-૧૬ ૧૧ વૈભારગિરિકલ્પ ૨૨-૨૩ ૧૪ અપાપાપુરી (સંક્ષિપ્ત) કલ્પ ૨૦ રત્નવાહપુરકલ્પ ગદ્યપ્રધાન ૩૩ ૨૩ પ્રતિષ્ઠાનપત્તનકલ્પ (૧) પદ્ય ૨૪ નન્દીશ્વરદ્વીપકલ્પ પદ્ય ૪૮-૪૯ ૩૨ અભિનન્દનકલ્પ, અવન્તિદેશી ગદ્યપ્રધાન ૫૭-૫૮ ૩૩ પ્રતિષ્ઠાનપુરકલ્પ (૨) ગદ્યપ્રધાન ૫૯-૬૦ ૩૫ ચંપાપુરીકલ્પ ગદ્યપ્રધાન ૬૫-૬૬ ૩૬ પાટલિપુત્રનગરકલ્પ ગદ્યપ્રધાન ૬૭-૭) ૩૮ વારાણસીનગરીકલ્પ ગદ્યપ્રધાન ૭૨-૭૪ ૪૨ વસ્તુપાલ-તેજપાલ-કલ્પ ગદ્યપ્રધાન ૭૯-૮૦ ૪૩ ઢિપુરતીર્થકલ્પ ગદ્યપ્રધાન ૮૧-૮૩ ૪૫ ચતુરશીતિમહાતીર્થનામસંગ્રહકલ્પ ગદ્યપ્રધાન ૮૫-૮૬ ૪૭ નાભયદેવકલ્પ, કુડંગેશ્વર ગદ્યપ્રધાન ૮૮-૮૯ ૪૮ વ્યાધીકલ્પ પદ્ય ૯૦ ૫૩ પદ્માવતીદેવીકલ્પ, આમરકુંડસ્થ ગદ્યપ્રધાન ૯૮-૯૯ ૬૨ પંચપરમેષ્ઠિનમસ્કારકલ્પ પદ્ય ૧૦૮ ૪૭ P. ૩૨૦ ૧. આના પ્રથમ પદ્યમાં ગ્રંથનું પરિમાણ ૩૫૬૦ શ્લોક જેટલું હોવાનું દર્શાવાયું છે. દ્વિતીય પદ્ય પ્રહેલિકારૂપ છે. એ દ્વારા એના પ્રણેતાએ પોતાનું નામ ગૂંચ્યું છે. ત્રીજા પદ્યમાં આ ગ્રન્થ વિ. સં. ૧૩૮૯માં પૂર્ણ કરાયાનો ઉલ્લેખ છે. ૨. આદિ અને અંતમાં એકેક પદ્ય છે. ૩. આ જ કલ્પ આદ્ય પદ્ય તેમજ અંતિમ ત્રણેક પંક્તિ સિવાય ચવિંશતિપ્રબન્ધમાં સોળમાં પ્રબન્ધ તરીકે જોવાય છે તેમ છતાં એ ઉદ્ધત કરાયાનો ઉલ્લેખ નથી. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૭ આ કલ્પોમાં કેટલાંક સ્થળો વિષે પૌરાણિક તો કેટલાંક વિષે ઐતિહાસિક બિનાઓ રજૂ કરાઈ છે. "વિચારસંગ્રહ, વિચારામૃતસંગ્રહ, કિવા સિદ્ધાન્તાલાપકોદ્ધાર (વિ. સં. ૧૪૪૩)–આ કૃતિના રચનાર દેવસુન્દરસૂરિના શિષ્ય કુલમંડનસૂરિ છે. એમણે ૨૨૦૦ શ્લોક જેવડી આ કૃતિ વિ. સં. ૧૪૪૩માં રચી છે. આની આ જ વર્ષમાં રચાયેલી એક હાથપોથી મળે છે. ' P ૩૨૧ સમાનનામક કૃતિઓ-વિચાર સંગ્રહ એ નામની એક કૃતિ સોમપ્રભસૂરિએ રચી છે અને એ ૨૨000 શ્લોક જેવડી છે. એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૫૨)માં ઉલ્લેખ છે પણ આ ગ્રંથાગ્ર વિષે મને શંકા રહે છે. આ નામની બીજી એક કૃતિ સમયમાણિજ્યગણિએ રચી છે. વળી આ નામની બીજી એક અજ્ઞાતકર્તુક કૃતિ પણ છે. જેમ કુલમંડનસૂરિએ વિચારામૃતસંગ્રહ રચ્યો છે. તેમ જિનહર્ષે આ નામની કૃતિ રચી છે. એનું બીજું નામ વિંશતિસ્થાનકવિચારામૃતસંગ્રહ છે. એ ૨૮૦૦ શ્લોક જેવડી કૃતિ વિ. સં. ૧૫૦૨માં રચાઈ છે. એમાં વીસ સ્થાનકો યાને પદોનું સ્વરૂપ વિસ્તારથી અપાયું છે અને સાથે સાથે પ્રત્યેક પદ અને પદ્યાત્મક કથા પણ અપાઈ છે. એમાં રર પદ્યની પ્રશસ્તિ છે." ઐવિદ્ય-ગોષ્ઠી (વિ. સં. ૧૪૫૫)–આ કૃતિ “સહસાવધાની’ મુનિસુન્દરસૂરિએ બાળપણમાં P ૩૨૨ બાર-ચૌદ વર્ષની વયે જીભની પટુતા કેળવવા અર્થે વિ. સં. ૧૪૫૫માં મુખ્યતયા ગદ્યમાં રચી છે. આના પ્રારંભમાં અને અંતમાં એકેક પદ્ય છે. આ કૃતિ “જયશ્રી'થી શરૂ કરાઈ છે. એમાં વચ્ચે વચ્ચે સંસ્કૃત પદ્ય અવતરણરૂપે અપાયાં છે. વિષય-આ કૃતિનું નામ જ સૂચવે છે તેમ આમાં લક્ષણ અર્થાત્ વ્યાકરણ, છંદ, કાવ્ય અને પ્રમાણ અર્થાત્ તર્ક એમ ચાર વિદ્યાનું નિરૂપણ છે. પ્રથમ ભૂમિકા (પત્ર-૩૮)માં એ વિદ્યાનાં વિવિધ સાધનો ગણાવાયાં છે. જેમકે (૧) વિશુદ્ધ બુદ્ધિનો આભોગ (વિસ્તાર), (૨) સદ્ગુરુનો સમાયોગ, (૩) સગુરુના વિનયનો પ્રયોગ, (૪) પુસ્તકોની પ્રાપ્તિનો યોગ, (૫) પ્રમત્તતાનો વિયોગ, (૬) અવિચ્છિન્ન ઉપયોગ, (૭) શુભ અભિયોગ, (૮) શરીરનું આરોગ્ય, (૯) ભાગ્ય ઇત્યાદિ. આ સર્વ સાધનો એકસાથે મળવા મુશ્કેલ છે છતાં એવા મહાપુરુષો થયા છે કે જેમને એ મળ્યાં હતાં. દા. ત. સિદ્ધસેન દિવાકર, મલવાદી, હરિભદ્રસૂરિ, ‘વાદી” દેવસૂરિ, હેમચન્દ્રસૂરિ વગેરે. ૧. આ સંસ્કૃત કૃતિ હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે. ૨. આ નામ ‘ખરતરગચ્છના શાન્તિહર્ષના શિષ્ય જિનહર્ષે વિ. સં. ૧૭૪૮માં રચેલા “વીસ સ્થાનકનો રાસ”ના અંતમાં અપાયું છે. ૩. આ કતિ “દે. લા. જૈ. પુ. સ.” તરફથી ઇ. સ. ૧૯૨૨માં પ્રકાશિત થયેલી છે. ૪. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૫૩). ૫. વિશેષ માટે જુઓ શ્રી તીર્થંકર-પદવીસોપાનનું મારું પ્રાસ્તાવિક (પૃ. ૭-૧૧). ૬. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ-૧, પૃ. ૩૦૧). ૭. આનું બીજું નામ પંચદર્શનસ્વરૂપ છે. એવો જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૬૫)માં ઉલ્લેખ છે તે બ્રાન્ત છે. આ નામની એક કૃતિનો પરિચય મેં ઉપદેશરનાકરની ભૂમિકા (પૃ. ૬૮ ને ૯૨)માં આપ્યો છે. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો : [પ્ર. આ. ૩૨૦-૩૨૪] ૧૭૫ ‘લક્ષણ-ગોષ્ઠી'માં જૈનેન્દ્ર ઇત્યાદિ વ્યાકરણોનાં નામ ગણાવાયાં છે. વળી એનો અભ્યાસ કરવાની રીત અને એનાથી થતો લાભ જણાવેલ છે. “છંદ-ગોષ્ઠી'માં છંદના પ્રકાર અને કાવ્ય-ગોષ્ઠી”માં કાવ્યના પ્રકાર દર્શાવાયા છે. “પ્રમાણ-ગોષ્ઠી'માં પ્રમાણના પ્રકારોનું કથન છે. અંતમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વોનાં લક્ષણો વગેરેનું નિરૂપણ છે. વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૩૦)માં આ કૃતિના વિષય તરીકે ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, છંદ અને અલંકારનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. પ્રસ્તુત કૃતિના વિશેષ પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ-૧, પૃ. ૩૦૧-૩૦૨, ૩૦૪- P ૩૨૩ ૩૦૫ તેમજ ઉપોદ્ધાતનાં પૃ. ૨૬, ૪૮ અને ૪૯). પ્રશ્નોત્તરસમુચ્ચયકિવા હરપ્રશ્ન (લ. વિ. સં. ૧૬૫૦)-આ સંકલનાત્મક કૃતિના પ્રણેતા કીર્તિવિજયગણિ છે. એઓ હીરવિજયસૂરિના શિષ્ય થાય છે. એમણે વિ. સં. ૧૬૯૦માં વિચારરત્નાકર રચ્યો છે. એમણે પોતાના ગુરુને ગુરુભાઈઓ તરફથી તેમજ કેટલાંક નગરોનાં સંઘ તરફથી જૈન ધર્મને અંગે જે ઉત્તરો એમના ગુરુ તરફથી અપાયા હતા તે એકત્રિત કરી આ પ્રશ્નોત્તરસમુચ્ચય નામની કૃતિ યોજી છે. કેટલાક એને હીરપ્રશ્ન પણ કહે છે. એ ચાર પ્રકાશમાં વિભક્ત છે. પ્રથમ પ્રકાશમાં ચાર પ્રશ્નકારના ૪૬ પ્રશ્નોને ઉત્તર સહિત સ્થાન અપાયું છે. બીજામાં ચૌદ પ્રશ્નકારના ૫૮ પ્રશ્નોની ઉત્તરપૂર્વક નોંધ છે. ત્રીજામાં ચૌદ પ્રકારો તરફથી રે ૩૨૪ રજૂ થયેલા ૧૨૬ પ્રશ્નો અને એના ઉત્તરો અપાયા છે. ચોથામાં છ નગરના સંઘ જે પ્રશ્નકાર છે એમના ૭૬ પ્રશ્નો ઉત્તર સહિત અપાયા છે. આમ આ કૃતિમાં એકંદર ૪+૧૪+૧૪+૬=૩૮ પ્રશ્નકારો અને ૪૬+૫૮+૧૨૬+૭૬=૩૦૬ પ્રશ્નો અને એના ઉત્તર છે. પ્રકાશદીઠ પ્રશ્નકારોનાં નામ એમના પ્રશ્નોની સંખ્યા સહિત હું નોંધું છું – પ્ર. ૧-કલ્યાણકુશલગણિ (૭), કલ્યાણવિજયગણિ (૬), જગમાલગણિ (૧૩) અને વિમલહર્ષગણિ (૨૦). પ્ર. ૨-આનન્દવિજયગણિ (૨), કાન્હજીગણિ (ર), કાન્તર્ષિગણિ (૩), "ગુણવિજયગણિ (૪), ૧. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી જામનગરથી ઈ. સ. ૧૯૧૭માં છપાવાઇ છે. ત્યાર બાદ આ કૃતિ “હંસવિજય જૈન ફી લાઇબ્રેરી” તરફથી છપાવાઇ છે. વળી ચંદુલાલ જમનાદાસે છાણીથી વિજયલબ્ધિસૂરિ દ્વારા સંપાદિત અને મુનિશ્રી ચિદાન્ડવિજયના ગુજરાતી અનુવાદ સહિત આ કૃતિ ઇ. સ. ૧૯૪૩માં પ્રકાશિત કરી છે. આ કૃતિની વિ. સં. ૧૬પરમાં લખાયેલી એક હાથપોથી મળે છે. આ તેમજ વિ. સં. ૧૬૫૫માં લખાયેલી અન્ય હાથપોથીનો ઉપયોગ કરી આ કૃતિનું વિશિષ્ટ સંપાદન થવું ઘટે. ૨. આ નામની એક કૃતિ દીપવિજય વિ. સં. ૧૮૮૬માં રચી છે. ૩. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૬૧). ૪. નગર્ષિગણિએ બે વાર પ્રશ્ન પૂક્યા છે. એ હિસાબે ચૌદ છે, નહિ તો તેર ગણાય. ૫. એઓ સુમતિવિજયના શિષ્ય થાય છે. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૭ જિનાનન્દગણિ (૨), ડાહર્ષિગણિ (૧), દેવવિજયગણિ (૩), નગર્ષિગણિ (૮+૬), પદ્મવિજયગણિ (૬), યશોવિજયગણિ (૨), રવિસાગરગણિ (૬), વિવેકહર્ષગણિ (૫) અને હાનિર્ષિગણિ (૮). પ્ર. ૩–આનંદસાગરગણિ (૫), કલ્યાણકુશલગણિ (૩), કલ્યાણવિજયગણિ (૧૧), કાન્હર્ષિગણિ P ૩૨૫ (૯), કીર્તિહર્ષગણિ (૪), ગુણવિજયગણિ (૧૦), જગમાલગણિ (૧૩), જિનદાસગણિ (૫), દેવવિજયગણિ (૧૧), નગર્ષિગણિ (૧૯), વિવેકહર્ષગણિ (૪), વિષ્ણર્ષિગણિ (૨૦), વેલર્ષિગણિ (૩) અને "સૂરવિજયગણિ (૯). પ્ર. ૪-ડુંગરપુરનો સંઘ (૩), દ્વિ(દ્વી)પબંદરનો સંઘ (૪૫), ધાયતાગ્રામનો સંઘ (૩), જેસલમેરનો સંઘ (૧૮), દેવગિરિનો સંઘ (૪) અને સિદ્ધપુરનો સંઘ (૩). આ કૃતિમાં જાતજાતના પ્રશ્નો છે. જેમકે વંદિતૃસત્તના કર્તા કોણ ? (પ્ર. ૨૮), છઠ્ઠો કર્મગ્રંથ કોણે રચ્યો છે? (પ્ર. ૨૯), કાકુન્શની વ્યુત્પત્તિ શી છે એને એ કોનું નામ છે ? (પ્ર. ૩૪), મહાવિદેહમાં વિજયોમાં તીર્થકરોની હયાતીમાં અન્ય તીર્થકરનો જન્મ થાય ? (પ્ર. ૭૪), ઈદના દિવસે અસઝાય તરીકે ગણાય ? (પ્ર. ૧૧૫), “અનુત્તર’ વિમાનમાં કુંભનું પ્રમાણ કેવી રીતે સંગત ગણાય ? (પ્ર. ૧૬૪), મહાવીરસ્વામીનું ૭૨ વર્ષનું આયુષ્ય કેવી રીતે સિદ્ધ થઈ શકે? (પ્ર. ૨૦૬) અને મોતીનાં વલયો શાસ્ત્રોક્ત છે ? (પ્ર. ૨૪૭). ૧૬૪માં પ્રશ્નના ઉત્તરમાં લીલાવતીમાંથી કોષ્ટક અપાયું છે. વળી સાંપ્રત કાળે (વિક્રમની સત્તરની સદીમાં) નેપાલમાં ૩૬ પઇસા બારબર એક કુટપ” ગણાય છે એ બાબત દર્શાવાઈ છે. આ ઉપરાંત ભનવભાનુકેવલિચરિત્રનો ઉલ્લેખ કરાયો છે. પૃ. ૨૪૭ના ઉત્તરમાં દસ ગાથા અપાઈ છે. P. ૩૨૬ અનુવાદ-હીરપ્રશ્નનો ગુજરાતીમાં ચિદાનન્દવિજયે અનુવાદ કર્યો છે. સાથે સાથે કેટલાંક ટિપ્પણો પણ ગુજરાતીમાં અપાયાં છે. એમાં તિથિચર્ચાને લગતી બાબત છે. મહાવીરસ્વામીનું આયુષ્ય ૭૨ વર્ષનું કેવી રીતે ગણાવાય એ બાબત વિજયદાનસૂરિજીકૃત વિવિધ પ્રશ્નોત્તર (ભા. ૧, પૃ. ૧૧૫)ને આધારે અપાઈ છે. ૧. એમણે બે વાર પ્રશ્ન પૂછ્યા છે તે એકસાથે ન નોંધતાં અન્ય પ્રશ્નકારના પ્રશ્ન નોંધ્યા બાદ નોંધાયા છે તો તેનું શું કારણ હશે ? ૨. આ વટપલ્લીય છે. ૩. આ પૂર્વેના પ્રકાશમાં પણ એમના પ્રશ્ન છે. આ હકીક્ત કાન્હર્ષિગણિ તેમજ જગમાલગણિને અંગે પણ ઘટ છે. ૪. એઓ જયવંતગણિના શિષ્ય થાય છે. ૫. એઓ નાકર્ષિગણિના શિષ્ય થાય છે. ૬. મૂળમાં ૮ શબ્દ છે, એવી રીતે ૨૭૨માં પ્રશ્નમાં કેરી' એ અર્થમાં કયો શબ્દ છે. ૭. આ અનુવાદ મૂળ કૃતિ સહતિ “શ્રીહરિપ્રશ્નોત્તરાનુવાદ તેમજ શ્રી હરિપ્રશ્નાનુવાદ એમ બે નામથી “મુક્તાબાઈ જ્ઞાનમન્દિર” તરફથી ડભોઇથી ઇ. . ૧૯૪૩માં પ્રસિદ્ધ કરાયો છે. ગુજરાતી આદિવચનમાં સૂતક અને વિધિને અંગેની ચર્ચાની નોંધ લેવાઈ છે. આ આદિવચન (પૃ. ૧૩) ઉપરથી જાણી શકાય છે. કે આ પૂર્વે હીરપ્રશ્નનો ગુજરાતી અનુવાદ “જી. એમ. ગેકટીવાળા ઍન્ડ બ્રધર્સ” તરફથી ઇ. સ. ૧૯૧૩માં પ્રકાશિત કરાયો હતો. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો : પ્રિ. આ. ૩૨૪-૩૨૮] ૧૭૭ પ્રશ્નચિત્તામણિ–કિંવા પ્રશ્નોત્તર–આ ૨૨૦૦ શ્લોક જેવડી કૃતિ શુભવિજયગણિના શિષ્ય વીરવિજયગણિએ રચી છે. એ હીરપ્રશ્નગત પ્રશ્નો અને ઉત્તરો અંગે છે. પ્રશ્નોત્તર નામની એક અજ્ઞાતકર્તક કૃતિ પણ છે. પ્રશ્નોત્તરરત્નાકર', "પ્રશ્નોત્તરસંગ્રહ કિવા સેનપ્રશ્ન (લ. વિ. સં. ૧૬૭૦) – આ સંગ્રહાત્મક કૃતિના રચનાર શુભવિજયગણિ છે. એઓ હીરવજિયસૂરિના શિષ્ય થાય છે. એમની જે અન્ય કૃતિઓનો રે ૩૨૭ સ્પષ્ટ ઉલ્લેખ એમણે આ કૃતિના અંતમાંની પુમ્બિકામાં કર્યો છે તે નીચે મુજબ છે : (૧) તર્કભાષાવાર્તિક (વિ. સં. ૧૬૬૩), કાવ્યકલ્પલતામકરન્દ (વિ. સં. ૧૬૬૫), સ્યાદ્વાદભાષાસૂત્ર (વિ. સં. ૧૬૬૭) અને એની વૃત્તિ અને કાવ્યકલ્પલતાવૃત્તિ. આ ઉપરાંત શુભવિજયગણિએ વિ. સં. ૧૯૬૧માં હૈમનામમાલાબીજક અને વિ. સં. ૧૬૭૧માં પજ્જસવણકપ્પ ઉપર સંસ્કૃતમાં ટીકા રચ્યાં છે. આ ટીકાનો અહીં સ્પષ્ટ ઉલ્લેખ નથી એટલે એ પૂર્વે પ્રસ્તુત કૃતિ રચાઇ હશે એમ લાગે છે. જૈ. સા. સં. ઈ. (પૃ.૫૯૫) પ્રમાણે તો આ કૃતિ વિ. સં. ૧૬૫૭ અને વિ. સં. ૧૬૭૧ના ગાળામાં યોજાઈ છે. ‘સેનપ્રશ્ન' નામ સૂચવે છે તેમ આમાં વિજયસેનસૂરિને એમના રાજ્ય દરમ્યાન કેટલાક P. ૩૨૮ મુનિવરો તરફથી પૂછાયેલા પ્રશ્નોને સ્થાન અપાયું છે. સાથે સાથે એમણે આપેલા ઉત્તરોની પણ અહીં નોંધ લેવાઈ છે. ૧. આ કૃતિ મુંબઇથી ઇ. સ. ૧૯૧૯માં છપાવાઇ છે. ૨. આ નામની કૃતિ વિવિધ વ્યક્તિઓએ રચી છે. જેમકે ખ. જયસોમ, જિનચન્દ્ર, દેવચન્દ્ર, દેવભદ્ર, રૂપજિયગણિ અને વિમલહર્ષગણિ. ૩. આ કૃતિ “પ્રશ્નરત્નાકરાભિધઃ શ્રીસેનપ્રશ્ન:”ના નામથી “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઇ. સ. ૧૯૧૯માં પ્રસિદ્ધ કરાઇ છે. એમાં આશરે બસો ગ્રન્થોની સાક્ષી અપાઈ છે. [જિ. આ. ટ્ર. દ્વારા છપાયું છે.]. ૪. આ નામ આ કૃતિના અંતમાંની પુપિકામાં જોવાય છે. ૫. આ નામ પ્રશસ્તિના શ્લો. ૧૩ તેમજ ૧૫માં અપાયેલું છે. ૬. અહીં શુભવિજયના નામની આગળ પંડિત’ શબ્દ છે. એ શું કર્તાની પદવી છે. કે જેથી એમણે જાતે એનો ઉલ્લેખ કર્યો છે ? આ પુષ્મિકા એમના કોઇ શિષ્યની તો રચના નથી ? પિંડિત પંન્યાસ પદ] ૭. આ નામો રચનાવર્ષના ક્રમને અનુસરીને અપાયાં હોય એમ લાગે છે. [સ્યાદ્વાદભાષા દે.લા. તરફથી વિ.સં. ૧૯૬૭માં પ્રસિદ્ધ છે. જિનશાસન આરાધના ટ્રસ્ટે આનું પુનર્મુદ્રણ કર્યું છે.] ૮. આને અભિધાનચિંતામણિબીજક પણ કહે છે. જુઓ જૈ સં. સા. ઇ. (ખંડ-૧, પૃ.૧૧૬). ૯. અહીં પ્રશ્નોત્તરસંગ્રહને સેનપ્રશ્નથી ભિન્ન ગણ્યો છે તો એ વાત વિચારણીય જણાય છે. ૧૦. આ પૈકી પત્ર ૪ માં વૃદ્ધ પંડિત શુભવિજયગણિના નામથી પ્રશ્ન અપાયા છે. એ શું આ કૃતિના કર્તાએ જ પૂછેલા પ્રશ્ન છે? આવો કોઈ પ્રશ્ન કરે તો તેનો ઉત્તર નકારમાં છે કેમકે “વૃદ્ધ પંડિત’ એમ શુભવિજય પોતાને માટે લખે એ કેમ બને ? ૧૧. ૨૮ નગરના સંઘો તરફના પ્રશ્નો પણ આ કૃતિમાં અપાયા છે. એ નગરોનાં નામ નીચે મુજબ છે : અમદાવાદ, આગરા, ઉજ્જૈન, ઉસીઆર, ઉદયપુર, કાકનગર, ખંભાત (સ્તંભતીર્થ), જાલોર, જેસલમેર, ડુંગરપુર, દીવબંદર, દેવગિરિ, નવાનગર, પાટણ, પાલી, ફત્તેહપુર, બિભીતક, ભિન્નમાલ, મહેમદાવાદ, માલપુર, મુલતાન, મેદિનીપુર, રાજપુર, વટપલ્લી, વષા, સાચોર, સીસાંગ અને સુરત. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૭ આમાં નાના-મોટા ચાર ઉલ્લાસ છે. પ્રારંભમાં ત્રણ પદ્યો છે અને તેમાંનાં બીજા અને ત્રીજા પદ્યમાં વિષયનો નિર્દેશ છે. પ્રથમ ઉલ્લાસમાં નવ પ્રશ્નકારના ૧૩૬ પ્રશ્નો ઉત્તર સહિત અપાયા છે. એવી રીતે બીજા, ત્રીજા અને ચોથા ઉલ્લાસમાં પ્રશ્નકારોની સંખ્યા અનક્રમે ૧૭. ૪૫ અને ૨૮ છે જ્યારે પ્રશ્નોની સંખ્યા ૨૧૩, ૪૯૭ અને ૧૭૧ છે. ચોથા ઉલ્લાસના પ્રશ્નકાર વિવિધ નગરના સંઘ છે. આમ એકંદર પ્રશ્નકારોની સંખ્યા ૯૯ની છે અને પ્રશ્નોની સંખ્યા ૧૦૧૭ની છે. P. ૩૨૯ અહીં અપાયેલા પ્રશ્નો ચારે અનુયોગને સ્પર્શે છે. ગચ્છની મર્યાદા ઉપર આ કૃતિ પ્રકાશ પાડે છે. વ્યાકરણને અંગે પણ એમાં કેટલાક પ્રશ્નો વિચારાયા છે. અંતમાં ૧૭ પદ્યની પ્રશસ્તિ છે. ઉ. ૩ (પત્ર ૬૩અ)માં મહાવીરસ્વામીની જન્મકુંડલીને અંગે નીચે મુજબની મતલબનો ૧૫૪મો પ્રશ્ન છે : છૂટા પાનામાં વિર ભગવાનની જન્મોત્રી તરીકે એવો ઉલ્લેખ છે તે ચૈત્ર સુદ તેરસને મંગળવારે ઉત્તરા ફાલ્ગની’ નક્ષત્રમાં “સિદ્ધિ' યોગમાં રાત્રિની પંદર ઘડીએ “મકર' લગ્નમાં સિદ્ધાર્થ ભૂપતિને ત્યાં પુત્ર જન્મ્યો. આ જન્મોત્રી સ્કંદપુરાણમાંથી ઉદ્ધરેલી છે એમ લખ્યું છે તો તે જ આ જન્મોત્રી જાણવી P ૩૩૦ કે બીજી ? આનો ઉત્તર એમ અપાયો છે કે સ્કંદપુરાણને નામે છૂટા પાનામાં આ જન્મોત્રી જોવામાં આવે છે પરંતુ કોઇ ગ્રંથમાં જોવામાં આવી નથી. અનુવાદ–સેનપ્રશ્નનો ગુજરાતીમાં અનુવાદ વિજયકુમુદસૂરિજીએ કર્યો છે અને એનું નામ “ગુર્જરભાષા પર્યાયાત્મક સારસંગ્રહ” રાખ્યું છે. "તાત્ત્વિકપ્રશ્નોત્તર–આના કર્તા આગમોદ્ધારક છે. એઓ જાતે જ પ્રશ્નકાર તેમજ ઉત્તરકાર છે. એમણે ૧૪૪૬ પ્રશ્નો અને ઉત્તરો તેમજ કેટલીક કંડિકાઓ રચ્યાં છે. વિશેષમાં એ સંસ્કૃત વિભાગ ઉપરાંત ૧. “પં. મણિવિજયજી ગ્રંથમાલા”માં “સેનપ્રશ્ન” એ નામથી મૂળ કૃતિની સારસંગ્રહ જે વિજયકુમુદસૂરિએ ગુજરાતી અનુવાદરૂપે તૈયાર કર્યો હતો તે ઈ. સ. ૧૯૪૦માં છપાયો છે. એમાં અંતમાં દ્રવ્યાનુયોગ, ગણિત, જયોતિષ, દેવદેવી અને દેવલોક ઇત્યાદિ ઉલ્લેખપૂર્વક પ્રશ્નોની સંખ્યા નોંધાઈ છે. આનો ૭૭ પૃષ્ઠ જેવો ઉપદ્યાત પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ લખ્યો છે. એમણે સેનપ્રશ્નને હીરપ્રશ્નની પૂર્તિરૂપે ઓળખાવ્યો છે. એમણે વિજયસેનસૂરિનો જીવનવૃત્તાન્ત આપ્યો છે. ત્યાર બાદ પૃ. ૨૬-૭૭માં આજકાલની ધાર્મિક, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ વિશેના વિચારો એમણે રજૂ કર્યા છે પરંતુ એને બદલે ગ્રંથગત મુદાઓ છણ્યા હોત તો તે વધારે લાભદાયક થાત. ૨. આની નોંધ મેં "Horoscopic Data in the Jaina Literature" "Journal of Oriental Institue" નામના મારા લેખમાં લીધી છે. એ લેખ (Vol. II No. 1, pp. 42-49માં ઈ. સ. ૧૯૫૨માં છપાયો છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. ૪. આ કૃતિનો ૭૭ પ્રશ્ન પૂરતો ભાગ આગમોદ્ધારકનાં અવતરણો અને એમના પટ્ટધર શ્રીમાણિક્યસાગરસૂરિના ગુજરાતી શબ્દાર્થ સાથે “જૈન પુસ્તક પ્રચારક સંસ્થા” તરફથી ઇ. સ. ૧૯૪૯માં પ્રકાશિત થયેલો છે. ત્યાર બાદ આ વિદ્ધદુર્ભાગ્ય કૃતિનો કેટલીક કંડિકાઓ સિવાયનો ૧૪૪૬ પ્રશ્નો અને ઉત્તરોને લગતા વિભાગ “તાત્ત્વિકપ્રશ્નોત્તરાણિ”ના નામથી શ્રી પાનાચંદ સાકરચંદ મદ્રાસીએ વિ. સં. ૨૦૧૪માં પ્રકાશિત કર્યો છે. અલગ કરાયેલી કંડિકાઓના સમૂહને તાત્ત્વિકવિમર્શ નામ અપાયું છે. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો : [પ્ર. આ. ૩૨૮-૩૩૨] ૧૭૯ ૭૭ પ્રશ્નને અંગે તેમણે ગુજરાતીમાં વિવેચન કર્યું છે. એને “અવતરણ' તરીકે ઓળખાવાયું છે. આ કૃતિ જિનભદ્રગણિ ક્ષણાશ્રમણકૃત વિસે સણવઇનું મરણ કરાવે છે. વિચારરત્નાકર કિંવા વિશેષ સમુચ્ચય (વિ. સં. ૧૬૯૦) – આ મુખ્યતયા ગદ્યાત્મક કૃતિ રે ૩૩૧ ‘જગદ્ગ” હીરવિજયસૂરિના શિષ્ય કીર્તિવિજયગણિએ વિ સં. ૧૬૯૦માં રચી છે. આ ગણિની બીજી કૃતિ તે પ્રશ્નોત્તરસમુચ્ચય કિંવા હીરપ્રશ્ન છે. પ્રસ્તુત કૃતિના પ્રારંભમાં પાંચ પડ્યો છે અને અંતમાં છત્રીસ પદ્યની પ્રશસ્તિ છે. આ કૃતિની શરૂઆતના ચોથા પદ્યમાં સૂચવાયા મુજબ આ અંગ, ઉવંગ ઈત્યાદિ આગમાં, એની વિવૃત્તિ, પ્રકરણો વગેરેમાં દૃષ્ટિગોચર થયેલા રુચિર વિચારોના સમૂહરૂપ કૃતિ છે. એ પ્રાચ્ય તટ, મધ્યમ ભાગ અને અપર તટ એમ ત્રણ ખંડમાં વિભક્ત છે. પત્ર ૧અ-પત્ર ૮૧-અ જેવડા પ્રાચ્ય તટમાં ૧૧ તરંગો છે અને એ અનુક્રમે આયાર, સૂયગડ એમ વિવાગસુય સુધીનાં છે. ત્યાર પછીનું પદ્ય મધ્યમ ભાગના મંગલાચરણરૂપ હોય એમ લાગે છે, જો કે સંપાદકે તો એનો અંક ચાલુ આપ્યો છે. આ મધ્યમ ભાગ પત્ર ૮૧-અથી પત્ર ૧૪૧-અ સુધીનો છે. એમાં દસ તરંગ, એક આવર્ત અને એક કલિકા છે. પ્રારંભમાં ઓલવાઈય વગેરે ૧૨ ઉજંગોમાંના વિચારો રજૂ કરાયા છે અને એ માટે આઠ તરંગોની યોજના કરાઇ છે. આઠમો તરંગ નિરયાવલિયા વગેરે પાંચ વિંગને લગતો છે. એના પછી નન્દી સુત્તને અંગે નવમો અને અણુઓગદારને અંગે દસમો તરંગ છે. ત્યારે બાદ વિવિધ જૈન શાસ્ત્રોમાં જે મતાંતરો જોવાય છે તેને અંગે મતાંતર-સમુચ્ચય' નામનો આવર્ત રજૂ કરાયો છે. એ પત્ર ૧૨૦-આથી પત્ર ૧૨૫-અ સુધીનો છે. આના પછી મૂલસુત્તમાંથી કેટલાક વિચારો ઉપસ્થિત કરાયા છે અને એટલા વિભાગને “કલિકા' તરીકે ઓળખાવાયો છે. એ પૂર્ણ થતાં એક પદ્ય દ્વારા આ મધ્યભાગની પૂર્ણાહૂતિ કરાઈ છે. પત્ર ૧૪૧-અથી અપર તટની શરૂઆત થાય છે. એમાં છ તરંગ છે અને અંતમાં ‘વેલા છે. સૌથી પ્રથમ એમાં નિસીહ, મહાનિસીહ, દસાસુયખબ્ધ, કષ્પ, વવહાર અને પંચકપ્પ એ છ બેયસુત્તને ને ૩૩૨ લગતી વિચારણા કરાઈ છે અને એ પ્રત્યેકને અંગે એકેક તરંગ યોજાયો છે. એ પૂર્ણ થતાં પત્ર ૧૭૭આ ઉપર અપર તટ પૂર્ણ થાય છે. એના પછી “સંકીર્ણકવિચારસમુચ્ચય” નામની ‘વેલા” શરૂ કરાઈ છે. પ્રારંભમાં ચઉસરણ વગેરે પધણગમાના વિચારો રજૂ કરી પ્રકરણોમાંથી પવયણસારુદ્ધારની વૃત્તિ, સવિહિ વગેરે ગ્રંથોમાંથી કેટલીક બાબતો આપી આ “વેલા’ પૂર્ણ કરાઈ છે અને તેમ થતાં આ કૃતિ પૂર્ણ થાય છે. અંતમાં પ્રશસ્તિ છે. એ ઉપરથી આ કૃતિ “દર્શન-હિમકર-ગગન-રૈવેયકથી સૂચિત વર્ષમાં એટલે કે વિ. સં. ૧૬૯૦માં વિજયતિલકસૂરિના પટ્ટાલંકાર વિજયાનન્દસૂરિના સામ્રાજ્યમાં અને તે પણ ૧. આ કૃતિ “દે, લા. જૈ. પુ. સં.” તરફથી ઇ. સ. ૧૯૨૭માં પ્રકાશિત થયેલી છે. પત્ર ૧૬૮-અ તેમજ ૧૬૮ અ ઉપરના પાઠ ખંડિત છે. આ પ્રકાશનમાં સાક્ષીરૂપ પાઠોના મૂળ સ્થળોની સૂચી અને મતાંતરોના શકય સમન્વય અપાયાં હોત તો આ વિશેષ દીપી ઊઠતે. ૨. જુઓ પ્રાચ્ય તટની પુખિકા (પત્ર ૮૧ અ.). For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ P. ૩૩૩ P ૩૩૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૭ એમના આદેશથી રચાયાનો ઉલ્લેખ છે. વળી આ કૃતિનું સંશોધન રામવિજયના શિષ્ય દેવવિજય વાચકે તેમજ કર્તાના શિષ્ય વિનયવિજયે પણ કર્યું છે. એ બાબત પણ નિર્દેશાઇ છે. વિશેષમાં આ વિનયવિજયે આ કૃતિનો પ્રથમાદર્શ લખ્યો છે એનો પણ અહીં ઉલ્લેખ છે. ૧૮૦ સ્વોપજ્ઞ ટીકા—જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૫૧)માં આ કૃતિ ઉપર ૭૧૫૫ શ્લોક જેવડી સ્વોપજ્ઞ ટીકા હોવાનો ઉલ્લેખ છે એટલું જ નહિ પણ એની એક હાથપોથી પાટણના ભંડા૨માં છે એમ કહ્યું છે પરંતુ આ વાત ગલત હોય એમ લાગે છે કેમકે આવી કોઇ ટીકા રચાયાનો કોઇ સ્થળે ઉલ્લેખ જોવાતો નથી. વળી જૈ. ગ્રં. (પૃ. ૧૩૦) પ્રમાણે તો મૂળ કૃતિ જ ૯૬૧૦ શ્લોક જેવડી છે. વસ્તુવિજ્ઞાનરત્નકોશ–આ અજ્ઞાતકર્તૃક કૃતિની નોંધ પ્રો. પિટર્સને પોતાના ત્રીજા અને છઠ્ઠા હેવાલમાં લીધી છે. વ્યાખ્યા—કોઇકે રચેલી આ વ્યાખ્યાની પણ ત્રીજા હેવાલમાં નોંધ છે. વૃદ્ધપ્રસ્તાવોક્તિરત્નાકર (વિક્રમની ૧૭મી સદી)–આના કર્તા શતાવધાની સિદ્ધિચન્દ્રગણિ છે. આ કૃતિનો ઉલ્લેખ ભક્તામરસ્તોત્રની વૃત્તિમાં સિદ્ધિચન્દ્રગણિએ પોતે કર્યો છે એટલું જ નહિ પણ એનું એક પદ્ય ભક્તામરસ્તોત્ર (શ્લો.૬)ની પોતાની વૃત્તિમાં અને બીજાં બે પદ્ય આ સ્તોત્રનાં અંતિમ પદ્યની વૃત્તિમાં એમણે રજૂ કર્યા છે. આ કૃતિનું નામ જોતાં એમ ભાસે છે કે સિદ્ધિચન્દ્રગણિના પુરોગામી જે પ્રસંગોચિત પદ્યો ઉચ્ચારતાં હતાં તેના સંગ્રહરૂપે આ કૃતિ યોજાઇ છે. આની એક હાથપોથી જિ. ૨. કો.માં નોંધાયેલી નથી તો શું આ કૃતિ લુપ્ત થઇ છે? મધ્યાહ્નવ્યાખ્યાનપદ્ધતિ (વિ. સં. ૧૬૭૩)–આ વાદી હર્ષનન્દને વિ. સં. ૧૬૭૩માં રચેલી અને અઢાર અધ્યાયમાં વિભક્ત કરેલી પદ્યાત્મક કૃતિ છે. આનો ઉદ્દેશ મધ્યાહ્નના સમયે જનતાના મનોરંજનની સાથે સાથે ઉપદેશ આપવાનો છે એટલે વક્તા ગમે તેવા હોય તો પણ તેમણે આ કાર્ય કરવું જોઇએ. આ હર્ષનન્દન સમયસુન્દરગણિના એક મુખ્ય શિષ્ય થાય છે. એમણે કાવ્યકલ્પલતાનું સંશોધન કર્યું હતું એમ સમયસુન્દરગણિએ એની પ્રશસ્તિમાં જણાવ્યું છે. સાથે સાથે એ ગણિએ અહીં હર્ષનન્દનને ચિન્તામણિમાં વિશારદ કહ્યા છે. હર્ષનન્દને એ ગણિને સામાચારીશતકની રચનામાં સહાય કરી હતી. વિશેષમાં હર્ષનન્દને ઇસિમંડલથોત્ત ઉપર વિ. સં. ૧૭૦૪માં અનેક કથાઓથી અલંકૃત ટીકા નામે પ્રભાતવ્યાખ્યાપદ્ધતિ, ઠાણની અભયદેવસૂરિષ્કૃત વૃત્તિગત પાઇય અવતરણોની વિ. સં. ૧૭૦૫માં વૃત્તિ, ઉત્તરજ્જીયણની વિ. સં. ૧૭૧૧માં વૃત્તિ ઇત્યાદિ રચ્યાં છે. ૧. આ સંબંધમાં જુઓ હૈ. સં. સા. ઇ. (ખંડ-૧, પૃ. ૧૩૩). ૨. આની સામાન્ય નોંધ મેં હૈ. સં. સા. ઇ. (ખંડ-૧, પૃ. ૫૪ અને ૨૫૫)માં લીધી છે. ૩. આ વિ. સં. ૧૬૯૯માં સ્વર્ગે સંચરેલા જિનરાજસૂરિના રાજ્યમાં રચાઇ છે. ૪. આ ગંગેશકૃત તત્ત્વચિન્તામણિ છે. પ. જુઓ સ. કૃ. કુ. (મહોપાધ્યાય સમયસુન્દર, પૃ. ૪૦). અહીં બાર કૃતિઓ ગણાવાઇ છે. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો : પ્રિ. આ. ૩૦૬-૩૦૯] ૧૮૧ દીક્ષા પ્રતિષ્ઠાશુદ્ધિ (વિ. સં. ૧૬૮૫)–આ ખરતર' ગચ્છના સમયસુન્દરગણિએ “જ્યોતિષવિશારદ' વાચક જ્યકીર્તિની સહાયતાથી ‘લર્ણકર્ણસરસ'માં વિ.સં. ૧૬૫૮માં રચી છે. આ નામથી કોઇ હાથપોથી જિ. ૨. કો.માં નોંધાયેલી નથી. [નવપદપ્રકરણ– કર્તા દેવગુપ્તસૂરિ. સ્વોપજ્ઞટીકા સાથે અને યશોદેવોપાધ્યાયની બૃહટીકા સાથે “જિનશાસન આ. ટ્રસ્ટ” વિ. સં. ૨૦૪૫માં પ્રસિદ્ધ થયેલ છે. બૃહસ્ટીકાનો ગુજરાતી અનુવાદ આ. રાજશેખરસૂરિએ કર્યો છે. અરિહંતપ્રકાશન ભીવંડીથી પ્રગટ થયેલ છે.] [સંદેહસમુચ્ચય- આ. જ્ઞાનકલશસૂરિ. પ્ર. રમણલાલ કપડવંજ” સં. ૨૦૧૫ પ્રશ્નોત્તરચવારિંશત્ શતક– પં. બુદ્ધિસાગરગણી પ્ર. “મહાવીરસ્વામિ જૈન દેરાસર” મુંબઈ સં. ૨૦૧૨. ઉતરછરીક્ષાનન્ટીફૂવી– ભંવરલાલ નાહટા, વિનયસાગર. પ્રાકૃત ભારતી અ. જયપુર. સેવા-પૂર્તિપ્રવર –મંડનસૂત્રધાર. પ્રાકૃતભા. affજરિ નાનો-ભંવરલાલ નાહટા. પ્ર. પ્રા. ભા.] જૈનલક્ષણાવલી ભા.૧-૨-૩ - સંપા. બાલચંદ્ર, સિદ્ધાન્તશાસ્ત્રી, પ્ર. વીરસેવામંદિર આગમશબ્દકોશ - (૧૧ અંગ શબ્દસૂચી) પ્ર. વિશ્વભારતી .. જૈનેન્દ્રસિદ્ધાન્તકોષ ભા.૧-૨-૩-૪ – સંપા. જિનેન્દ્રવર્ણી, પ્ર. ભારતીય જ્ઞાનપીઠ અલ્પપરિચિત સૈદ્ધાત્તિક શબ્દકોષ - આ. આનંદસાગરસૂરિ, પ્ર. દે, લા. નિરુક્તકોશ - પ્ર. વિશ્વભારતી પ્ર. Studies in Jain Art - ઉમાકાંત પ્ર. શાહ, પ્ર. પાર્શ્વનાથ વિ. પાટણની અસ્મિતા - પ્ર. પાટણ જૈન મંડળ (પાટણના જિનાલયોની સચિત્ર વિગત) પ્રશસ્તિસંગ્રહ - સં. અમૃતલાલ, પ્ર. દેશવિરતિ ધ. સ. ખ. ઉપા. મતિસાગરના અપ્રગટ ગ્રંથો - દશાશ્રુતસ્કંધટીકા (ર.સં.૧૬૯૭ ગ્રં. ૧૮000 જૈનશાસ્ત્રમાળા લુધિયાણામાં વિ. સં. ૧૭૩૭ની પત્ર છે. (મુનિ રત્નત્રય વિ. આની મુદ્રણ યોગ્ય પ્રતિ લખે છે.) નિર્યુક્તિસ્થાપન, પ્રશ્નોત્તર, ગુણકિત્વષોડશિકા (પ્રેસકોપી મ. વિનયસાગર પાસે છે.) શ્રાવક વાડવકૃત વૃત્તરત્નાકર અવસૂરિ (અપૂર્ણ)ની પ્રેસકોપી મ. વિનયસાગર પાસે છે. એમાં વાડવે કુમારસંભવ વગેરે ૧૭ ગ્રંથો પર અવચૂરિ લખ્યાનો ઉલ્લેખ છે. (આર્મકલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ હિન્દી વિભાગ, પૃ. ૭૫ ઉપર વિનયસાગરનો લેખ.) વાલ્મટાલંકાર ઉપર જૈન ટીકાઓ – જિનવર્ધનસૂરિટીકા (પ્ર.મુંબઈથી) સિંહદેવગણિટીકા (પ્ર. મુંબઈથી) રાજહંસ ઉપાધ્યાય ટીકા, સમયસુંદર ટીકા, ક્ષેમહંસગણિ ટીકા (અપ્રગટ) નાગકુમારચરિત - મલ્લિણ - હલિ. પ્રત આમર શાસ્ત્ર ભંડાર, જયપુર. ૧. જુઓ સ. કૃ. કુ. (મહોપાધ્યાય સમયસુન્દર, પૃ. પ૩). For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ P ૩૩૫ P. ૩૩૬ પ્રકરણ : ૪૮ જૈન પાઠય કૃતિઓનાં સંસ્કૃત વિવરણો જૈનોએ પાલી સિવાયની જાતજાતની મુખ્ય પાઈય ભાષાઓમાં કૃતિઓ રચી છે. તેમાં અદ્ધમાગણી ભાષા તરફ એમનો સહજ પક્ષપાત છે કેમકે એ એમના પ્રાણરૂપ આગમોની ભાષા છે. આથી આ ભાષામાં રચાયેલા આગમનાં વિવરણોને હું પ્રથમ સ્થાન આપીશ અને ત્યાર બાદ આગમતર યાને અનાગમિક સાહિત્યનો વિચાર કરીશ. આમ કરતી વેળા મૂળ કૃતિના રચનાસમય પ્રમાણે તે તે કૃતિનાં વિવરણોનો હું ઉલ્લેખ કરીશ. આ પુસ્તકનું કલેવર વધી જવાના ભયને લઈને હું પાઇય કૃતિઓનો પરિચય આપવાનું માંડી વાળું છું, સિવાય કે એ કૃતિ વિષે મેં પા. ભા. સા.માં કોઈ કારણસર વિચાર ન કર્યો હોય. જૈન આગમોમાં આયારથી માંડીને દિઠ્ઠિવાય સુધીનાં બાર અંગો મુખ્ય સ્થાન ભોગવે છે. આ પૈકી આયારના ઉપર ગન્ધહસ્તીની ટીકા હતી. એ સંસ્કૃતમાં રચાઇ હોય તો પણ આજે તો મળતી નથી. આ આયાર ઉપર તેમ જ સૂયગડ ઉપર શીલાંકસૂરિએ ટીકા રચી છે. આયાર (સુય. ૧)ની ટીકાના રચનાવર્ષ તરીકે ભિન્ન ભિન્ન ઉલ્લેખ જોવાય છે : શકસંવત્ ૭૭૨, શકસંવત્ ૭૮૮, શકસંવત્ ૭૯૮ અને ગુપ્તસંવત્ ૭૭૨. આ બંને ટીકાની રચનામાં વાહરિગણિએ શીલાંકસૂરિને સહાય કરી હતી. પૃથ્વી ફરે છે કે સૂર્ય એ બાબત મતભેદ ઘણા લાંબા સમયથી પ્રવર્તે છે. યુરોપીય ખગોળશાસ્ત્રીઓ પૈકી ઇ.સ. ૧૪૭૩માં જન્મેલા અને ઇ.સ. ૧૫૪૩માં અવસાન પામેલા નિકોલસ કોપર્નિક્સ (Nicholus Copernicus) પૃથ્વી ફરે છે એમ જેમ કહ્યું છે તેમ આપણા દેશમાં આર્યભટ્ટ પહેલા (ઈ.સ. ૪૯૯)એ કહ્યું છે. એમને કે અન્યને ઉદેશીને શીલાંકસૂરિએ આયાર (સુય ૧, અ. ૮, ઉં. ૧, સુત્ત ૧૯૯)ની ટીકા (પત્ર ૨૬૬આ)માં નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે – "भूगोल: केषाञ्चिन्मतेन नित्यं चलन्नेवास्ते, आदित्यस्तु व्यवस्थि एव । तत्रादित्यमण्डलं दूरत्वाद ये पूर्वतः पश्यन्ति तेषामादित्योदयः, आदित्यमण्डलाधो व्यवस्थिातानां मध्याह्नः, ये तु द्रातिक्रान्तत्वान्नपश्यन्ति तेषामस्त इति ।" અહીં ‘ભૂગોલ” શબ્દ વપરાયો છે. તેનો અર્થ “પૃથ્વીનો ગોળો' થાય છે તો એ પ્રશ્ન ફુરે છે કે શું શીલાંક સૂરિ પૃથ્વીના આધુનિક ખગોળશાસ્ત્રીઓની જેમ પૃથ્વીને નારંગી કે સફરજન જેવા આકારની માને છે કે જૈન ઉલ્લેખો અનુસાર થાળીના આકારની ? ૧. કેટલીક પાઇય કૃતિઓની સંસ્કૃત છાયા થયેલી નજરે પડે છે. આ છાયાને ‘પ્રતિસંસ્કૃત' કહે છે. આવી પ્રતિસંસ્કૃતથી અલંકૃત કેટલીક કૃતિની નોંધ મેં “પ્રતિસંસ્કૃતથી અલંકૃત પાઠય કૃતિઓ” નામના મારા લેખમાં લીધી છે અને એ લેખ “જૈ. સ. પ્ર” (વ. ૧૬, અં. ૬, પૃ. ૧૪૩-૧૪૭)માં છપાયો છે. બાકી આ જાતના સંસ્કૃત સાહિત્યને આ પુસ્તકમાં સ્થાન આપી શકાય તેમ નથી કેમકે એની એ જાતની મર્યાદા છે. ૨. એમનો પરિચય મેં “શ્રીશીલાંકરિ તે કોણ ?” નામના મારા લેખમાં આપ્યો છે. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૭, એ ૧-૩)માં છપાયો છે. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૮ : જૈન પાઈય કૃતિઓનાં સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. ૩૩૫-૩૩૮] ૧૮૩ ઠાણથી માંડીને વિવાગસુય સુધીનાં નવ અંગો ઉપર અભયદેવસૂરિએ ટીકા રચી છે. તેમાં ઠાણ, રે ૩૩૭ સમવાય અને નાયાધમ્મકહાની ટીકા વિ.સં. ૧૧૨૦માં અને વિવાહપણત્તિની ટીકા વિ. સં. ૧૧૨૮માં એમણે રચી છે. બાકીનાં અંગોની ટીકા માટે રચનાવર્ષનો ઉલ્લેખ નથી. આ હકીકત એમણે વવાય નામના એક ઉવંગ ઉપર જે ટીકા રચી છે તેને પણ લાગુ પડે છે. આ નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિએ પણવણાતઇયાયસંગહણી, પંચાસગની વૃત્તિ (વિ. સં. ૧૧૨૪), જયતિથ્રણથોત્ત, પંચનિયંઠી અને સત્તરિયાભાસ રચ્યાં છે. એકંદરે સાઠેક હજાર શ્લોક જેવડું એમનું લખાણ છે. એમણે પહાવાગરણ (આસવદાર ૪)ની ટીકામાં વાસુદેવ કૃષ્ણનું ચરિત્ર આલેખ્યું છે. શ્વેતાંબરીય સંસ્કૃત રચનાઓમાં એ પહેલવહેલું હોય એમ ભાસે છે. મલયગિરિસૂરિએ એક અંગ, છ ઉવંગ, બે છેયસુત્ત અને ત્રણ મૂલસુત્ત ઉપર એકેક વૃત્તિ રચી છે. જુઓ પૃ. ૨૮. વળી એમણે નંદીસુત્ત, જોઈસકરંડગ અને વિસસા. ઉપર વૃત્તિ રચી છે. આ ૩૩૮ ઉપરાંત એમણે શિવશર્મસૂરિકૃત કમ્મપયડ, છાંસીઇ, સત્તરિયા, પંચસંગહ, ઉમાસ્વાતિકૃત ત. સૂ, દેવિન્દનરઈન્દપયરણ, હરિભદ્રસૂરિકૃત ધમ્મસંગહણી તથા ધર્મસાર તેમ જ જિનભદ્રીય સંગહણી અને ખેત્તસમાસ ઉપર પણ વૃત્તિ રચી છે. જુઓ પૃ. ૨૯. ઉપરાંત એમણે શબ્દાનુશાસન પણ રચ્યું છે. નન્દીના પ્રારંભિક ભાગ ઉપરની એમની વૃત્તિ દર્શનશાસ્ત્રના અભ્યાસ માટે મહત્ત્વનું સાધન પૂરું પાડે છે. આવસ્મય ઉપર જિનભટસૂરિએ ટીકા રચી હતી પરંતુ એ મળી આવી નથી. એ સંસ્કૃતમાં હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે. આ ટીકા વગેરેના આધારે હરિભદ્રસૂરિએ આ આગમ ઉપર બે વૃત્તિ રચી છે. વિશેષમાં એમણે પણ વણા, જીવાજીવાભિગમ, અણુઓગદાર અને નન્દીસુત્ત તેમ જ ચેઇયવન્દણસુત્ત ઉપર એકેક વૃત્તિ રચી છે. એમણે દસયાલિય ઉપર બે વૃત્તિઓ રચી છે. આ બધી વૃત્તિઓ વિષે મેં “શ્રીહરિભદ્રસૂરિ”માં કેટલીક બાબતો દર્શાવી છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પાઈયમાં ૩૬૦૩ પદ્યમાં મોડામાં મોડી શકસંવત્ પ૩૧ (વિ. સં. ૧. એમનો વિસ્તૃત પરિચય અ. બેચરદાસ જી. દોશીએ “નવાંગીવૃત્તિકાર શ્રી. અભયદેવસૂરિ'માં આપ્યો છે. આ પુસ્તિકા શ્રી. વાડીલાલ એમ. પારેખે કપડવણજથી વિ.સં. ૨૦૧૦માં પ્રસિદ્ધ કરી છે. ૨. એમનો પરિચય સટીક શતક અને સપ્તતિકા નામના પાંચમાં અને છઠ્ઠા કર્મગ્રન્થોની પ્રસ્તાવના (પૃ. ૧૫ ૨૧)માં વિદ્વવલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ આપ્યો છે. ૩. આ પૈકી જબૂદીવપણત્તિની એમણે રચેલી વૃત્તિ પુયસાગરને અને શાન્તિચન્દ્રને નહિ મળવાથી નહિ મળવાથી બંનેએ આ નાશ પામ્યાનો ઉલ્લેખ કર્યો છે પણ સદ્ભાગ્યે આજે એ જેસલમેરના ભંડારમાં છે. ૪. જુઓ શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૨૭૧). ૫. જોઇસકરંડગની વૃત્તિ (પત્ર ૨૭, ૧૦૧, અને ૧૦૭)માં ક્ષેત્રસમાસ ઉપર વૃત્તિ રચ્યાનું મલયગિરિસૂરિએ કહ્યું છે. ૬. એમની કૃતિઓ ઈત્યાદિ વિષે મેં શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૨૭૦-૨૭૩)માં નોંધ લીધી છે. આ ક્ષમાશ્રમણના કેટલાક વિચારો વગેરે અંગે “લા. દ. વિદ્યામન્દિર” તરફથી ઈ.સ. ૧૯૬૭માં પ્રકાશિત નિમ્નલિખિત પુસ્તકમાં રજૂ કરાયા છે :Akalanka's Criticism of Dharmakirti's Philosophy A Study (પૃ. ૨૩-૨૯, ૩૬, ૧૪૭ અને ૨૩૨) આમાં પ્ર. ૨૬માં જિનભદ્રગણિના એક મંતવ્યનું અકલંકે રાજવાર્તિકમાં ખંડન કર્યાનો ઉલ્લેખ છે. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૮ ૬૬૫) સુધીમાં એક મનનીય કૃતિ નામે વિસસા. રચી છે. એના ઉપર એમણે જાતે સંસ્કૃતમાં ટીકા રચી છે. આ છઠ્ઠા ગણધરની સંપૂર્ણ વક્તવ્યતા સુધીની અર્થાત્ ગાથા ૨૩૧૮ (આ. નિ.ની ગા. ૪૬૪) સુધીની જ છે. એમાં દિનાગકૃત પ્રમાણસમુચ્ચયના દ્વિતીય સ્વાર્થાનુમાન પરિચ્છેદની “સાતવાલાવિસંવાલ્સામાન્યાનુમનતા''રૂપ અડધી કારિકા ઉદ્ધત કરાઈ છે એટલું જ નહિ પણ દિનાગે યોજેલી ન્યાયપરિભાષા પણ કેટલેક સ્થળે દૃષ્ટિગોચર થાય છે. ક્ષમાશ્રમણના સ્વર્ગવાસને લઇને અપૂર્ણ રહેલી સ્વોપજ્ઞ ટીકા કોટ્ટાર્યવાદિગણિ મહત્તરે પોતાના તરફથી પૂર્ણ કરી છે. એ વિસસા.ની ગા. ૨૩૧૯-૨૬૦૩ને અંગેની છે પ્રારંભમાં ત્રણ પદ્યો સંસ્કૃતમાં છે. એ ટીકામાં પ્રમાણસમુચ્ચય તેમ જ દિનાગની અન્ય કૃતિ નામે ન્યાયમુખમાંથી અવતરણો અપાયાં છે પરંતુ કુમારિસ કે ધર્મકીર્તિના મંતવ્યનો કોઈ ઇસારો જણાતો નથી. વિશેષમાં કોટ્યાચાર્યે પણ એક વૃત્તિ રચી છે. એમણે ધર્મકીર્તિકૃત પ્રમાણવાર્તિકમાંથી અવતરણો આપ્યાં છે. એ હિસાબે એઓ કોટ્ટાર્યવાદિગણિ પછી થયા છે. આ ઉપરાંત મલધારી' હેમચન્દ્રસૂરિએ પણ એક ટીકા વિ.સં. ૧૧૭૫માં રચી છે. એમાં એમને પાંચ શ્રમણોએ અને બે સાધ્વીઓએ સહાય કરી P ૩૪૦ હતી. આ હેમચન્દ્રસૂરિ ‘હર્ષપુરીય' (મલધાર) ગચ્છના મુનિચન્દ્રસૂરિના શિષ્ય અભયદેવસૂરિના શિષ્ય થાય છે. પ્રાકૃત થાશ્રય ઉપર વિ. સં. ૧૩૮૭માં રચાયેલી “લધારી' રાજશેખરસૂરિકૃત વૃત્તિની પ્રશસ્તિમાં સૂચવાયા મુજબ એઓ પ્રદ્યુમ્ન નામના રાજસચિવ હતા અને એમણે ચાર પત્નીઓ હતી. આ પદવી અને પત્નીનો મોહ જતો કરી એમણે અભયદેવસૂરિ પાસે દીક્ષા લીધી હતી. એમણે જીવસમાસ ઉપર વિ.સં. ૧૧૬૪માં વૃત્તિ રચી છે. વળી એમણે અણુઓગદાર ઉપર વૃત્તિ, નન્દીસુત્ત ઉપર અને હારિભદ્રીય આવશ્યકવૃત્તિ ઉપર ટિપ્પનક તેમ જ સયાગ ઉપર વિવરણ રચ્યાં છે. આ ઉપરાંત એમણે ઉવએસમાલા રચી એને સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કરી છે. એવી રીતે ભવભાવણા રચી એ ઉપર પણ એમણે સ્વોપજ્ઞ વૃત્તિ રચી છે. આ વિ. સં. ૧૧૭૦માં રચાયેલી વૃત્તિમાં નેમિનાથનું અને સાથે સાથે કૃષ્ણનું ચરિત્ર વિસ્તારથી જ. મ. માં પદ્યમાં આલેખાયું છે જ્યારે ભુવનભાનુકેવલિચરિત્ર સંસ્કૃતમાં પ્રાયઃ ગદ્યમાં રચાયું છે. આ “માલધારી' હેમચન્દ્રસૂરિના શિષ્ય વિજયસિંહના કથન મુજબ એક લાખ શ્લોક જેવડું એમના ગ્રંથોનું પૂર છે. ૧. આ ટીકા સહિત “લા. દ. વિદ્યામંદિર” તરફથી ત્રણ ભાગમાં અનુક્રમે ઇ.સ. ૧૯૬૬ ઇ. સ. ૧૯૬૮ અને ઇ.સ. ૧૯૬૯માં છપાવાઈ છે. એમાં અનુક્રમે ગા. ૧-૧૫૨૮, ગા. ૧૫૨૯-૨૩૧૮, ગા. ૨૩૧૯-૩૧૬૧ અને ગા. ૩૧૬૨-૩૬૦૩ છે. ૨. આ ભા. ૧-૨માં છપાઈ છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૩. એમની ટીકા ભા. ૨ના ઉત્તરાર્ધમાં તેમ જ ભા. ૩માં છપાઈ છે. જુઓ ટિ. ૧. ૪. એમનાં મુબારક નામ નીચે મુજબ છે : અભયકુમારગણિ, જિનભદ્રગણિ, ધનદેવગણિ, લક્ષ્મણગણિ અને વિબુધચન્દ્ર. ૫. આનંદશ્રી મહત્તા અને વીરમતી ગણિની. ૬. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૪૫). For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૮ : જૈન પાઈય કૃતિઓનાં સંસ્કૃત વિવરણો : પ્રિ. આ. ૩૩૯-૩૪૨] ૧૮૫ ન્યાયાચાર્યની ટીકાઓ– એમણે અન્યકક તથા કેટલીક સ્વરચિત પાઇય કૃતિઓ ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે. જેમકે શિવશર્મસૂરિકૃત કમ્મપયડિ ઉપર એમણે બે ટીકા રચી છે. આ પૈકી બૃહત્ ટીકા તો પૂરેપૂરી મળે છે જ્યારે લઘુટીકા અંશતઃ મળે છે. હરિભદ્રસૂરિએ જે વીસવીસિયા રચી છે એ પૈકી જોગવીસિયા ઉપર ન્યાયાચાર્યની ટીકા મળે છે. આ તો અન્યકર્તૃક કૃતિઓની ટીકાઓની વાત થઈ. P ૩૪૧ ન્યાયાચાર્ય નિમ્નલિખિત સ્વરચિત પાઠય કૃતિઓ ઉપર પણ સંસ્કૃતમાં એકેક ટીકા રચી છે : *અઝમ્પમયપરિકખા, પવિએ સરહસ્ય, કૂવદિદંત, ગુરુતત્ત-વિચ્છિય, ધમ્મપરિકકા. ભાસરહસ્ય અને સામાયારીપયરણ. આ તમામ કૃતિઓનો પરિચય મેં યશોદોહનમાં આપ્યો છે. સમ્મઈપયરણની ટીકાઓ (૧) સ્વપજ્ઞ વિવરણ સિદ્ધસેન દિવાકર ૧૬૬ પદ્યમાં સમ્મઈપયરણ રચ્યું છે એ ત્રણ કાંડમાં વિભક્ત છે. આ પાઇય કૃતિનું મહત્ત્વ જોતાં એમ ભાસે છે કે સિદ્ધસેને જાતે આના ઉપર સંસ્કૃતમાં P ૩૪૨ વિવરણ રચ્યું હશે. આ પૂર્વે પ્રો. લોયમેને સ્વપજ્ઞ વિવરણ હોવાથી સંભાવના કરી છે.૧૧ ૧. આ ટીકા અજ્ઞાતકણ્વક ચણિ તેમ જ મલયગિરિસૂરિકૃત ટીકા સહિત ખૂબચંદ પાનાચંદ તરફથી ડભોઈથી ઈ.સ. ૧૯૩૭માં છપાવાઈ છે. [આ. પ્રેમસૂરિમ. રચિત “પ્રેમપ્રભા” ટીકા સાથે કમ્મપડિ ભારતીય પ્રા. પીંડવાડાથી પ્રસિદ્ધ થઈ છે.] ૨. આ “ગુરુતત્ત્વવિનિશ્ચય'ના અંતમાં છપાયેલી છે. ૩. આ ટીકા મૂળ કૃતિ અને પાતંજલ યોગદર્શન તેમ જ એ યોગદર્શન ઉપરની ન્યાયાચાર્યની ટીકા સહિત ઈ.સ. ૧૯૨૨માં છપાવાઈ છે. [યોગવિંશિકા સટીક આ. અભયશેખરસૂરિના વિવેચન સાથે દિ. દ. તરફથી તથા આ. ચન્દ્રગુપ્તસૂરિ અને મુનિ યુગભૂષણ વિ.ના વિવેચનો પ્રસિદ્ધ થયા છે.] ૪. આ મૂળ કૃતિ સ્વીપજ્ઞ વિવરણ સહિત દે. લા. તરફથી પ્રકાશિત છે. ૫. આ સ્વપજ્ઞ વિવરણ સહિત પ્રકાશિત છે. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૨૮). [૫. ચન્દ્રશેખરવિ. સંપાદિત કમલપ્ર. દ્વારા પ્રગટ થયેલ છે. આ જયસુન્દરસૂરિજીના વિવેચન સાથે દિવ્ય.દ. દ્વારા પ્રસિદ્ધ છે.] ૬, જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૫)માં કુપદેષ્ટાંત નામની ન્યાયાચાર્યની સંસ્કૃત કૃતિની એક હાથપોથી પત્તન સૂચી (પૃ. ૧૦૭)માં નોંધાયેલાનો ઉલ્લેખ છે. [આ. અભયશેખરસૂરિના ગુજ. અનુવાદ સાથે દિ.દ. તરફથી અને પં. પ્રવીણભાઈ મહેતાના વિવેચન સાથે ગીતાર્થગંગા દ્વારા પ્રગટ છે.] ૭. આ કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત છપાયેલી છે. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૫૪). [આ. રાજશેખરસૂરિના ગુજ. અનુવાદ સાથે જૈ. સા. વિ. તરફથી બે ભાગમાં પ્રસિદ્ધ છે.] ૮. આ સ્વપજ્ઞ વૃત્તિ સહિત “હેમચન્દ્રાચાર્ય સભા” તરફથી વિ. સં. ૧૯૭૮માં છપાવાઈ છે. [આ. અભયશેખરસૂરિના ગુજ.અનુવાદ સાથે “દિ.દ.” દ્વારા પ્રગટ થયેલ છે.] ૯. આ પ્રકાશિત છે (જુઓ પા. ભા. સા.નું પૃ. ૨૪૨) આની સ્વીપજ્ઞ વૃત્તિ છપાવાઈ છે. જુઓ યશોદોહન (પૃ. ૩૪૮) મુિનિયશોવિ.એ ભાપારહસ્ય ઉપર રચેલી વિસ્તૃતટીકા “દિ.દ.” દ્વારા પ્રગટ છે.] ૧૦. આ કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭૩માં છપાવાઈ છે. [ગુજ. અનુવાદ સાથે “દિ.દ.” દ્વારા પ્રસિદ્ધ છે. મુનિ ગુણહસ વિ. એ સામાચારી પ્ર. ઉપર “ચાન્દ્રશેખરીયા” સરળ લઘુ ટીકા રચી છે. આ અપ્રગટ છે.] ૧૧. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૧૧૩). For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૮ (૨) મલવાદીએ રચેલી ટીકા– “વાદિમુખ્ય’ મલવાદીએ સમ્મઈપયરણ ઉપર સંસ્કૃતમાં ટીકા રચી હતી એમ હરિભદ્રસૂરિકૃત અનેકાન્તજયપતાકાની સ્વોપજ્ઞ વ્યાખ્યા (ખંડ ૧, પૃ. ૫૮ ને ૧૧૬) જોતાં જણાય છે. યશોવિજયગણિએ અષ્ટસહસ્ત્રીની ટીકામાં મલ્લવાદીનો સમ્મઈપયરણના ટીકાકાર તરીકે ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં મલ્લવાદીએ આ ટીકામાં કોટિશઃ ભંગો દર્શાવ્યા છે એમ પણ એમણે કહ્યું છે. બુ. ટિમાં આ ટીકાનું પરિમાણ ૭૯૦ શ્લોકનું નોંધાયું છે. આ ટીકાની હાથપોથી હજી સુધી તે કોઈ સ્થળેથી મળી આવી નથી એટલે વિશેષ તપાસ થવી ઘટે. એમ લાગે છે કે યશોવિજયગણિએ તો આ ટીકા જોઈ હતી. એ જો લુપ્ત હોય તો સમ્મઈપયરણના અભ્યાસ માટેનું એક ઉત્તમ સાધન આપણે ગુમાવ્યું છે એમ કહેવાય. . (૩) સુમતિકૃત ટીકા- હરિભદ્રસૂરિએ શાન્તરક્ષિતનો ઉલ્લેખ કર્યો છે. આ શાન્તરક્ષિત બૌદ્ધ ગ્રંથકાર છે. એમણે તત્ત્વસંગ્રહ રચ્યો છે. આમાં “સ્યાદ્વાદપરીક્ષા” (કારકિા ૧૨૬૨ ઇ.) અને બહિરWપરીક્ષા” (કારિકા ૧૯૮૦ ઈ.)માં સુમતિનું ખંડન કર્યું છે. આ દિગંબર સુમતિએ સમ્મઇપયરણ ઉપર ટીકા રચી છે એ વાત વાદિરાજસૂરિકૃતિ પાર્શ્વનાથચરિત્રના પ્રારંભ ઉપરથી અને શ્રવણ બેલ્ગોલાની મલ્લિણપ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે. આ સુમતિનું બીજું નામ સન્મતિ પણ છે. એમણે રચેલી ટીકાની કોઈ હાથપોથી મળતી હોય એમ જણાતું નથી. (૪) તત્ત્વબોધવિધાયિની કિંવા વાદમહાર્ણવ- પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય તર્કપંચાનન” અભયદેવસૂરિએ ૨૫OOO શ્લોક જેવડી અને પોતાના સમય સુધીની વિવિધ દાર્શનિક ચર્ચાઓને રજૂ કરનારી તબોધવિધાયિની નામની અને વાદમહાર્ણવ તરીકે પ્રખ્યાતિ પામેલી વિવૃતિ રચી છે. સમ્મઇપયરણના દ્વિતીય કાંડની ૪૦મી ગાથાની વિવૃત્તિ (પૃ. ૪૪૭)માં એમણે કહ્યું છે કે એ આદ્ય બે ભંગોના ત્રણ ત્રણ પ્રકારો, તૃતીય અને ચતુર્થના દસ દસ અને પાંચમા વગેરેના ૧૩૦ પ્રકારો છે તે મલ્લવાદીએ દર્શાવ્યા છે. વળી એ મલ્લવાદીએ કહ્યું છે કે એ ૧૪ર૬ પ્રકારો દ્ધિ. આદિ સંયોગની કલ્પના કરતાં કરોડ થાય છે. સમ્મઈપયરણના ત્રીજા કાંડની ૬૫મી ગાથાની વિવૃત્તિમાં પૃ. ૭૫૪માં મૂર્તિને P ૩૪૪ આભરણો વડે ભૂષિત કરવી કે નહિ એ બાબતની ચર્ચા કરે છે. આ મહાકાય વિવૃતિની પ્રશસ્તિમાં ૧. એમણે સમ્માઇ-પયરણની ટીકા રચી હોય એમ જણાતું નથી અને “કલિકાલસર્વજ્ઞ' હેમચન્દ્રસૂરિ માટે પણ આમ જ ભાસે છે ખરું પણ એમ જ હોય તો એ નવાઈ જેવી હકીકત ગણાય. ૨. જુઓ એ. . ૫. (ખંડ ૨)નો મારો અંગ્રેજી ઉપોદ્રઘાત (પૃ. ૯૬). ૩. આનું અંશતઃ પ્રકાશન વીરસંવત્ ૨૪૩૬માં “યશોવિજય જૈન ગ્રંથમાલા” તરફથી કરાયું હતું. એ અપૂર્ણ કાર્ય પુરાતત્ત્વ મંદિર” તરફથી પૂર્ણ કરાયું છે. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૫૬-૧૫૭). એનું આ સંપાદન તેર પરિશિષ્ટો સહિત પં. સુખલાલ સંઘવી અને પં. બેચરદાસ દોશીને હાથે થયું છે. સંપાદનના પ્રમાણમાં કાગળ સારા વપરાયા નથી એ વાત ખટકે છે. આ સંસ્કરણમાં જે મહત્ત્વની ભૂલો રહી ગઈ છે તેનું તત્ત્વસંગ્રહ સટીકના પરામર્શપૂર્વક પરિમાર્જન થવું ઘટે. [દિવ્યદર્શનટ્રસ્ટ તરફથી હિંદી વિવેચન સાથે ૩ ભાગમાં આનું પ્રકાશન થયું છે.] ૪. ન્યાયાચાર્ય અસહસ્ત્રીવિવરણ (પૃ. ૨૧૦)માં આ કરોડ પ્રકારો મલવાદીએ સમ્મતિની ટીકામાં દર્શાવ્યાનું કહ્યું છે. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૮ : જૈન પાઈય કૃતિઓનાં સંસ્કૃત વિવરણો : પ્રિ. આ. ૩૪૨-૩૪૫] ૧૮૭ અભયદેવસૂરિએ કહ્યું છે કે આ રીતે (સમ્મઈપયરણનાં) કેટલાંક સૂત્રોની વ્યાખ્યા વડે જે પુષ્કળ પુણ્ય મેં ઉપાર્જન કર્યું છે તેના વડે ભવ્ય જીવોનો સંસારનો ભય દૂર થઈ તેઓ જ્ઞાનગર્ભિત, નિર્મળ અને આનંદપૂર્ણ એવા અભયદેવ (?) અર્થાત્ મોક્ષને પામો. આમ જો કે અહીં કેટલાંક સૂત્રો' એમ કહ્યું છે છતાં એમણે વ્યાખ્યા કરતી વેળા એકે પદ્યને કે એના મુખ્ય અંશને છોડી દીધેલ નથી. સમ્મઈપયરણનો સાંગોપાંગ અભ્યાસ કરનારે વાદમહાર્ણવનું પરિશીલન કરવું જોઇએ પરંતુ આ મહાસાગરમાં પ્રવેશ કરવો એ કંઈ સાધારણ વાત નથી. આને લક્ષમાં રાખીને જૈનાચાર્ય શ્રીવિજયલબ્ધિસૂરિએ સમ્મતિતત્ત્વસોપાનની યોજના કરી છે. (૫) ન્યાયાચાર્યકૃત ટીકા- ન્યાયાચાર્ય યશોવિજયગણિએ સમ્મઈપયરણનું આકંઠ પાન કર્યું છે. એમણે પોતાની વિવિધ કૃતિઓને આ અમૂલ્ય કૃતિમાંથી અવતરણો આપી એનું મૂલ્ય વધાર્યું છે. વિશેષમાં એ અવતરણો ઉપર પોતે વિવરણ પણ રચ્યું છે. કેટલીક વાર તો એ સ્વતંત્ર છે કેમકે એ વાદમહાર્ણવને અનુસરતું નથી કઈ કઈ કૃતિમાં સમ્મઇપયરણની ગાથાઓ આવે છે એ બાબત ઉપર્યુક્ત સંસ્કરણમાં પાંચમાં ભાગમાં ત્રીજા પરિશિષ્ટરૂપે રજૂ થઈ છે એટલે હવે તે તે સ્થળો તેમ જ ત્યાર પછી પ્રકાશિત કેટલીક કૃતિઓ જોઇ ફક્ત સંકલના જ કરવાની બાકી રહે છે. એ થતાં આપણને આ મહત્ત્વપૂર્ણ કૃતિ ઉપર યશોવિજયગણિ જેવા પ્રતિભાશાળીને હાથે રચાયેલી લઘુ ટીકા મેળવવાનો P ૩૪૫ લાભ થશે. (૬) અજ્ઞાતકર્તૃક ટીકા- સમ્મઈપયરણ ઉપર કોઇકની ટીકા હોવાનો ઉલ્લેખ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૨૩)માં છે. કવિદપ્પણ- કોઇક જૈને આ પાંચ પ્રકરણોમાં રહ્યું છે. એમણે હૈમ છન્દોડનુશાસનમાંથી અવતરણ આપ્યું છે તેમ જ પત્તા અને કડવનાં ઉદાહરણોમાં કુમારપાલનો ઉલ્લેખ કર્યો છે. આના ઉપર કોઈ જૈને વૃત્તિ રચી છે. એમાં ત્રિલોચનદાસ, ગિલ, મનોરથ, સૂર અને સ્વયંભૂ એ છંદશાસ્ત્રીઓનો તેમ જ પાઇય છંદકંદલીનો ઉલ્લેખ કર્યો છે. વળી એમણે પાદલિપ્તસૂરિને અંગેનું એક પદ્ય ઉદ્ધત કર્યું છે. છન્દોડણસાસણ- જિનેશ્વરસૂરિએ પાઇયમાં ૨૩ ગાથામાં ગાથાને અંગે ઇન્દ્રોડણસાસણ રચ્યું છે. એના ઉપર ૨૪૩ શ્લોક જેવડી વૃત્તિ મુનિચન્દ્રસૂરિએ રચી છે. ઇસિમંડલથીd કિંવા મહરિસિકુલ– પ્રાચીન ઋષીઓના ગુણોત્કીર્તનરૂપે ધર્મઘોષસૂરિએ ૨૦૮ ગાથાનું જ. મ. માં સ્તોત્ર રચ્યું છે. એને મહર્ષિકુલ તેમ જ મહર્ષિગુણસંસ્તવ પણ કહે છે. ૧. આ કૃતિ “શ્રીલબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા”ના પંદરમા મણિ તરીકે જાણીથી ઈ.સ. ૧૯૦૬માં પ્રકાશિત થઇ છે. ૨. દા. ત. અનેકાતન્તવ્યવસ્થા ૩. આ વૃત્તિ સહિત ABORIમાં ઈ. સ. ૧૯૩૫માં છપાયેલ છે. ૪. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૬૪-૬૫).. ૫. આ પ્રકાશિત છે. જુએ ટિ. ૧. ૬. મૂળ કૃતિ કથાર્ણવાંક સહિત “આત્મવલ્લભ ગ્રંથમાલા”માં ઈ. સ. ૧૯૩૯માં અને એ મૂળ કૃતિ કોઈકની અવચૂરિ સહિત “શ્રુતજ્ઞાન અમીધારા ગ્રંથમાલામાં ઇ.સ. ૧૯૫૦માં છપાઈ છે. [વિદ્યાશાળાથી ભાષાંતર છપાયું છે.] For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૮ P. ૩૪૬ એ મૂળ સ્તોત્ર અવસૂરિ સહિત જૈનસ્તોત્રદોહ (ભા. ૧, પૃ. ૨૭૩)માં છપાયું છે. એ મૂળ સ્તોત્ર વિવિધ વૃત્તિઓથી વિભૂષિત છે. એમાંની એક જ. મ. માં છે. બાકીની નિમ્નલિખિત વૃત્તિઓ સંસ્કૃતમાં છે :(૧) કથાર્ણવાંક- આ ટીકા “ખરતર' ગચ્છના ગુણરત્નસૂરિના શિષ્ય પદ્મમન્દિરગણિએ વિ. સં. ૧૫૫૩માં રચી છે. (૨) વૃત્તિ- સાધુવિજયગણિના શિષ્ય શુભવર્ધનગણિની આ વૃત્તિ ૧૮000 શ્લોક જેવડી છે. (૩). પ્રભાતવ્યાખ્યાપદ્ધતિ- આ “ખરતરમ્ ગચ્છના હર્ષનંદને વિ.સં. ૧૭૦૪માં ૪૨૦૦૦ શ્લોક જેવડી રચેલી ટીકા છે. (૪) વૃત્તિ- “અંચલ' ગચ્છના મહેન્દ્રસૂરિના શિષ્ય ભુવનતુંગસૂરિની આ ૪000 શ્લોક જેવડી રચી છે. આ ઉપરાંત કીર્તિરને, ખરતર' ગચ્છના જિનસાગરસૂરિએ, લક્ષ્મીસૂરિએ અને શીલરત્ન એકેક વૃત્તિ રચી છે. વળી મૂળ કૃતિ ઉપર કોઇકની અવચૂરિ છે. ધર્મસાગરગણિના શિષ્ય શ્રુતસાગરગણિએ વિ. સં. ૧૬૭૮માં બાલાવબોધ રચ્યો છે. ઇસિમંડલથવ- ૨૭૧ ગાથામાં રચાયેલો અને ૪૬૧૪ શ્લોક જેવડી કોઈકની સંસ્કૃત વૃત્તિથી વિભૂષિત એવો એક સ્તવ જ. મ. માં છે. P. ૩૪૭ સિદ્ધાન્તસાર– આ ૭૯ ગાથાની કૃતિના રચનાર દિ. જિનચન્દ્રસૂરિ છે. આના ઉપર સુમતિકીર્તિનું ભાષ્ય છે. એનું સંશોધન વીરચન્દ્રના શિષ્ય જ્ઞાનભૂષણે કર્યું હતું. આ પ્રમાણે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૪૦)માં ઉલ્લેખ છે. જૈ. સા. ઇ. (પૃ. ૫૭)માં તો ભાષ્યના કર્તા તરીકે ગુજરાતના રહીશ અને બહુશ્રુત જ્ઞાનભૂષણનું નામ અપાયું છે. વળી એમણે લક્ષ્મીચન્દ્ર અને વીરચન્દ્ર એ બે શિષ્યને કે પછી પ્રશિષ્યને ભણવા માટે આ ભાષ્ય રચ્યું હતું એમ પણ અહીં કહેવાયું છે. આ જ જ્ઞાનભૂષણના શિષ્ય વિજયકીર્તિના શિષ્ય તરીકે અનેક ગ્રંથોના કર્તા શુભચન્દ્ર (વિ. સં. ૧૬૦૮)નો ઉલ્લેખ કરાયો છે. એમની ગુરુપરંપરાનો પ્રારંભ પદ્મનન્દિથી કરી સકલકીર્તિનો અને ભુવનકીર્તિનો નિર્દેશ કરાયો છે. આ જ્ઞાનભૂષણની અન્ય કૃતિ તે તત્ત્વજ્ઞાનતરંગિણી છે. એની પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે સિદ્ધાન્તસારનું ભાષ્ય એમણે વિ.સં. ૧૫૬૦માં રચ્યું છે. દાણાઇકુલય (ઉં. વિ. સં. ૧૩૨૭)- આ વિ. સં. ૧૩૨૭માં સ્વર્ગે સંચરેલા દેવેન્દ્રસૂરિની ૮૦ P ૩૪૮ પદ્યોની કૃતિ છે. એમાં દાન, શીલ, તપ અને ભાવ એ ચારને અંગે વીસ વીસ પડ્યો છે. એના ઉપર ૧. જુઓ. જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૩૭૩, ટિ. ૧) ૨. આ “આત્મવલ્લભ ગ્રંથમાલા”માં પ્રકાશિત છે. ૩. આ માટે જુઓ આ પૃ. ૧૮૮ ૪. આ કૃતિ અજ્ઞાતકક ટીકા સહિત “મા. દિ. ગ્રં.”માં કેટલાક ગ્રંથો સહિત સિદ્ધાંતસારાદિસંગ્રહના નામથી ગ્રંથાંક ૨૧ તરીકે વિ.સં. ૧૯૭૯માં છપાઈ છે. ૫. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઈ.સ. ૧૯૨૨માં છપાવાઈ છે. ૬. આ લઘુ કતિ ધર્મરત્નમંજૂષા તેમ જ લાભકસલગણિકત ટીકા સહિત હીરાલાલ હંસરાજ તરફથી ત્રણ ભાગમાં .સ. ૧૯૧૫માં છપાવાઈ છે. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૮ : જૈન પાઈય કૃતિઓનાં સંસ્કૃત વિવરણો : પ્રિ. આ. ૩૪૬-૩૪૯] ૧૮૯ ધર્મરત્નમંજૂષા નામની અને ૧૨૦૧૬ શ્લોક જેવડી વૃત્તિ વિ. સં. ૧૬૬૬માં દેવવિજયગણિએ રચી છે. એઓ વિજયદાનસૂરિના શિષ્ય વિજયરાજસૂરિ (રાજવિજયસૂરિ)ના શિષ્ય થાય છે. એમણે રામચરિત્ર તેમ જ પાંડવચરિત્ર પણ રચ્યાં છે. વળી એમણે સત્તરિયઠાણની વૃત્તિ રચી છે. આ દાણાદિકુલય ઉપર લાભકુશલગણિએ પNOC શ્લોક જેવડી ટીકા રચી છે. ઠિઈ-બન્ધ– આ બન્ધવિહાણ (બન્ધવિધાન)ના પ્રતિબન્ધ, સ્થિતિ-બન્ધ, રસ-બન્ધ અને પ્રદેશબધુ એમ ચાર ખંડો પૈકી દ્વિતીય ખંડ છે. એમાં ૮૭૬ ગાથા છે એ શ્રીવિજયપ્રેમસૂરિજીના સંતાનીય વીરશેખરવિજયજીએ પાઇયમાં રચી છે. એ જૂનાધિક દ્વારવાળા છ અધિકારોમાં વિભક્ત છે. આ સંપૂર્ણ કૃતિ ઉપર ઉપર્યુક્ત સૂરિજીના સંતાનીય જગચન્દ્રવિજયજીએ વીરસંવત્ ૨૪૮૮માં સંસ્કૃતમાં ૨૦000 શ્લોક જેવડી ટીકા રચી એનું નામ પ્રેમપ્રભા રાખ્યું છે. આ કૃતિમાં ૭૮ યત્નો છે અને સંસ્કૃતમાં વિષયાનુક્રમ છે મિત્રાનંદ વિજયજીએ ગુજરાતીમાં વિરસંવત્ ૨૪૯૨માં પ્રસ્તાવના લખી છે. ગુજરાતીમાં વિપયપરિચય અપાયો છે. અંતમાં ત્રણ પરિશિષ્ટો છે. પિંડવાડાના વિરવિક્રમપ્રાસાદમાંના મૂળ નાયક મહાવીરસ્વામી વગેરેની પ્રતિકૃતિઓથી પ્રસ્તુત કૃતિ વિભૂષિત કરાઈ છે. "રસબંધ- આ ૭૮૫ પદ્યમાં પાઇયમાં વીરશેખરવિજયજીએ રચેલી કૃતિ છે. એમાં મૂળ = ૩૪૯ પ્રકૃતિના રસબંધ વિષે નિરૂપણ છે. આને અંગે જયશેખરવિજયજીએ “પ્રેમપ્રભા' નામની સંસ્કૃતમાં લગભગ ૧૭COC શ્લોક જેવડી વિસ્તૃત ટીકા વીરસંવત્ ૨૪૯૨માં રચી છે અને એ છપાયેલી છે. [આના બીજા પણ ઘણાં ગ્રંથો પિંડવાડાથી પ્રગટ થયા છે.] પ્રિવચનસારોદ્ધાર- કર્તા નેમિચન્દ્રસૂરિ. ટીકા સિદ્ધસેનસૂરી સાગરજી મ. દ્વારા સંપાદિત આ ગ્રંથનું પુન: સંપાદન પં. પદ્મસેન વિ. અને મુનિમુનિચન્દ્રવિ.એ કર્યું છે. પ્રકાશ ભારતીય પ્રાચ્ય. પિંડવાડાથી થયું છે. વિષમપદાર્થવબોધ નામની આ ઉદયપ્રભસૂરિ રચિત લઘુ ટીકાનું તાડપત્રીય આદિ પ્રતોના આધારે સંપાદન મુનિમુનિચન્દ્રવિ એ કર્યું છે. પ્રકા. કારસૂરિ જ્ઞાનમંદિર સૂરત.] [વિંશતિવિંશિકા- અ. હરિભદ્રસૂરિ. ટીકા-આ. કુલચન્દ્રસૂરિ પ્ર. જૈન સંઘ સિહોર સં. ૨૦૫૩] [પિંડવાડા ભારતીયપ્રાચ્યતત્ત્વ.માંથી નીચે મુજબ ગ્રંથો પ્રગટ થયા છે.] [1] “ખવગસેઢી' અને [2] “મૂલ પડિઠિઈબંધી” [3] મૂલ પડિરસબંધ [4] મૂલાયડિપએસબંધો [5] ઉત્તરપયડિરસબંધો [પર્વાર્ધ[6] ઉત્તરાયડિઠિઇબંધો [પૂર્વાધ] [7] ઉત્તર પડિબંધો [પૂર્વાર્ધ] [8] ઉત્તરપ ડિપઅએસબંધો [પૂર્વાર્ધ) [9] મૂલપડિબંધો [10] ઉત્તરાયડિએસબંધો [ઉત્તરાર્ધ] [11-12] [13] ઉત્તરાયડિરસબંધો [ઉત્તરાર્ધ] [14] ઉત્તરાયડિબંધો [ઉત્તરાર્ધ) બીજો અંશ] [15] ઉત્તરાયડિબંધો [ઉત્તરાર્ધ = પ્રથમાંશ] [16] ઉત્તરાયડિઠિઈબંધો[ઉત્તરાર્ધ]. (બધવિધાન મહાગ્રંથ પ્રશસ્તિના આધારે] ૧-૨. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૩૪૭, ટિ. ૩. ૩. આ કૃતિ પ્રેમસભા સહિત “ભારતીય પ્રાચ્યતત્ત્વ પ્રકાશન સમિતિ” તરફથી પિંડવાડાથી વિ. સં. ૨૦૦૨૨માં પ્રકાશિત કરાઈ છે. ૪. આ કૃતિ જયશેખરવિજયજીની ટીકા, ગુજરાતીમાં વિષયપરિચય (પૃ. ૧૭-૬૮), ત્રણ પરિશિષ્ટો, ૭૨ યો (પૃ. ૮૧-૮૬) તથા ચિત્રો સહિત “ભારતીય પ્રાચ્યત્તત્ત્વપ્રકાશ સમિતિ” તરફથી ઈ.સ. ૧૯૬૭માં પ્રકાશિત કરાઈ છે. તૃતીય પરિશિષ્ટ તરીકે “ખેzફસણા' નામની ૩૨ ગાથાની પાઇય કૃતિ સ્વોપજ્ઞ ટીકા સહિત અપાઇ છે. પ. જુઓ ઉપરનું ટિપ્પણ. For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ P ૩પ૦ પ્રકરણ ૪૯ : અજૈન દાર્શનિક કૃતિઓનાં સંસ્કૃત વિવરણો [૧] સાંખ્યદર્શન (૧) લક્ષ્મસંગ્રહ- આના કર્તા ભટ્ટ નરોત્તમ છે. આના ઉપર રત્નશેખરસૂરિએ ટીકા રચી છે." [૨] યોગદર્શન (૧) યોગસૂત્ર (ઉ. વિક્રમની ચોથી સદી)– આના કર્તા પતંજલિ છે. એમનો સમય ઇ.સ. પૂર્વે બીજી સદીથી .સ.ની ચોથી સદીનો ગાળો છે. આ યોગસૂત્રમાં સાંખ્ય' દર્શન અનુસાર યોગની પ્રક્રિયાનું સાંગોપાંગ વર્ણન છે. આ ચાર પાદમાં કુલ્લે ૧૯૫ સૂત્રમાં વિભક્ત છે. આ સુપ્રસિદ્ધ ગ્રન્થ ઉપર ન્યાયાચાર્ય યશોવિજયગણિએ વૃત્તિ રચી છે. [૩] વૈશેષિક દર્શન (૫) સપ્તપદાર્થી– આના કર્તા શિવાદિત્ય છે. એમની બીજી કૃતિ તે લક્ષણમાલા છે. કેટલાક શિવાદિત્યને જ વ્યોમવતીના કર્તા વ્યોમશિવ તરીકે ઓળખાવે છે. એ ગમે તે હો પણ એમણે વૈશેષિક દર્શનની અને ન્યાયદર્શનની સરિતાઓને એક તંત્રરૂપે આ સપ્તપદાથી દ્વારા યોજી છે. આ કૃતિ વિ. સં. ૧૦૦૦ની આસપાસમાં રચાઈ છે. એમાં ૩૨૨ સૂત્રો છે. પછી નિમ્નલિખિત પદ્ય છે. – “સપ્તદીપ ધરા યાવત્ યાવત્ સપ્ત ધરાધરા : | तावत् सप्तपदार्थीयमस्तु वस्तुप्रकाशिनी ॥' વૈશેષિકોને ‘પદાર્થવાદી' તરીકે સામાન્ય રીતે પ્રાચીન સમયમાં ઓળખાવાતા હતા પરંતુ કાલાંતરે તેમણે “અભાવ' નામનો સાતમો પદાર્થ સ્વીકાર્યો હતો. આ સ્વીકાર સ્પષ્ટપણે પ્રસ્તુત સપ્તપદાર્થમાં દૃષ્ટિગોચર થાય છે. વ્યાખ્યા- “સપ્તપદાર્થી ઉપર છ જૈન વિવરણો રચાયાં છે. તેમાં જિનવર્ધમાનસૂરિકૃત સંસ્કૃત વ્યાખ્યા પ્રાચીનતમ છે અને એ મહત્વનું સ્થાન ભોગવે છે. એઓ ખરતર' ગચ્છના જિનરાજસૂરિના પટ્ટધર અને ખરતરની પિપ્પલક શાખાના સ્થાપનાર અને વાલ્મટાલંકારના વૃત્તિકાર થાય છે. એ ઈ.સ. ૧૪૦૬થી ઈ. સ. ૧૪૧૯ સુધી “સૂરિ' પદથી વિભૂષિત હતા. એમણે જેસલમેરના ધર્મપ્રેમી નૃપતિ P ૩૫૧ ૧. આવો ઉલ્લેખ પં. સુખલાલે કર્યાનો અને આ ટીકાની એક હાથપોથી “ભાં. પ્રા. સં. મું.”માં છે એમ શ્રીઅગરચંદ નાહટાએ પોતાના એક લેખ (પૃ. ૨૮૮)માં કહ્યું છે. પરંતુ જિ. ૨. કો. (વિ. ૧)માં તો આ નામે એની નોંધ નથી. ૨. આ કૃતિ ન્યાયાચાર્ય યશોવિજયગણિની વૃત્તિ સહિત “જૈ. આ. સ.” તરફથી ઇ. સ. ૧૯૨૨માં છપાવાઇ છે. ૩. આનાં નામ સમાધિ, સાધન, વિભૂતિ અને કૈવલ્ય છે. ૪. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૨ ૫. આ કૃતિ જિનવર્ધનસૂરિકૃત વ્યાખ્યા, સંક્ષિપ્ત અંગ્રેજી પ્રસ્તાવના તેમ જ મૂળ કૃતિનાં સૂત્રોની અકારાદિ ક્રમે સૂચી સહિત “લા. દ. વિદ્યામંદિર” તરફથી અમદાવાદથી ઇ. સ. ૧૯૬૩ માં પ્રકાશિત કરાઈ છે. અને એનું સંપાદન ડો. જિતેન્દ્ર સે. જેટલીએ કર્યું છે. મૂળ કૃતિ તેમજ એનાં અન્ય વિવરણો આ પૂર્વે છપાયાં છે. [બીજ આવૃત્તિ ૨૦૦૩માં છપાઇ છે.] For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૯ : અજૈન દાર્શનિક કૃતિઓનાં સંસ્કૃત વિવરણો : પ્રિ. આ. ૩૫૦-૩૫૩] ૧૯૧ લક્ષ્મણના નામથી બંધાવાયેલા “લક્ષ્મણવિહાર” નામનું પાર્શ્વનાથ-જિનાલય વિ. સં. ૧૪૭૩માં પ્રતિષ્ઠિત કર્યું હતું એમણે આ વ્યાખ્યા વિ. સં. ૧૧૪૭૪માં રચી છે એમ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૭૪)માં ઉલ્લેખ P ૩૫ર છે. આ વ્યાખ્યા લગભગ ૧૮૫૦ શ્લોક જેવડી છે. જો કે વ્યાખ્યાકાર જૈન હોઈ એઓ જગતના કર્તા તરીકે ઈશ્વર છે એ મંતવ્યને નહિ સ્વીકારનાર ગણાય તેમ છતાં આ અજૈન મંતવ્યની સિદ્ધિ કરતાં તેઓ ખંચાયા નથી અને એ રીતે મૂળ કૃતિને વફાદાર રહી એમણે આ સ્પષ્ટીકરણ યોજ્યું છે. બૌદ્ધ ધર્મકીર્તિકૃત હતુબિન્દુ ઉપર દુર્વેકમિશ્ર અને અર્ચ. બ્રાહ્મણ હોવા છતાં ટીકા રચી છે તેમ કેટલા યે જૈન મુનિઓએ અજૈન કૃતિઓ માટે કર્યું છે. (૨) ટીકા- “ખરતરમ્ ગચ્છના ભાવસાગરે વિ. સં. ૧૭૩૦માં આ રચી છે. જિ. ૨. કો. (વિ. ૧)માં આની નોંધ નથી. (૩) ટીકા- આના કર્તા સિદ્ધિચન્દ્રગણિ છે. આ ગણિએ ચાર પત્ર પૂરતો મંગલવાદ તેમ જ શ્રીચૂડામણિ ભટ્ટાચાર્યવૃત ન્યાયસિદ્ધાન્તમંજરી ઉપર ટીકા રચી છે. [અનુસંધાન ૧૪ જુઓ.] (૪) ટીકા- આ બાલચન્દ્રની રચના છે. જિ. ૨. કો. (વિ. ૧)માં આની નોંધ નથી. (૫) ટીકા- આ ભાવસેન સૈવિઘે રચી છે. (૬) ટીકા- આના કર્તા દેવસાધુ છે. ન્યાયકન્ડલી (લ. વિ. સં. ૧૦૪૦)- આ વૈશેષિકસૂત્ર ઉપરના પ્રશસ્તપાદના ભાષ્ય ઉપરની વિસ્તૃત ટીકા છે. આના કર્તા શ્રીધર (ઇ.સ. ૯૯૧) છે. એમની આ ટીકા ઉપલબ્ધ ટીકાઓમાં સૌથી મોટી છે. એમની આ ટીકા ઉપર “હર્ષપુરીય' ગચ્છના “માલધારી દેવપ્રભસૂરિના શિષ્ય નરચન્દ્રસૂરિએ ૨૫૦૦ શ્લોક જેવડું ટિપ્પણ રચ્યું છે [ન્યાયકુસુમોગમટિપ્પણ “પ્રાચ્યવિદ્યામંદિર” વડોદરાથી છપાયું છે. ] જ્યારે એમની પરંપરામાં થયેલા અને ષદર્શનસમુચ્ચયના પ્રણેતા રાજશેખરસૂરિએ વિ.સં. ૧૩૮૫માં ૪૦૦૦ શ્લોક જેવડી P ૩૫૩ પંજિકા રચી છે. એમાં કહ્યું છે કે વત્સાચાર્યકત લીલાવતી નામની એક ટીકા પ્રશસ્તપાદભાષ્ય ઉપર છે. ન્યાયસાર કિંવા ન્યાયભૂષણ (વિક્રમની દસમી સદી)– ન્યાયસારનો છં. ટિ.માં ન્યાયભૂષણ તરીકે નિર્દેશ છે. આના કર્તા ભાસર્વજ્ઞ છે. એઓ ઈ.સ.ની દસમી સદીના પૂર્વાર્ધમાં થાય છે. એમણે પાશુપતસંપ્રદાયનો ગણકારિકા નામનો ગ્રંથ રચ્યો છે. ન્યાયસાર ઉપર નીચે મુજબનું જૈન વિવરણાત્મક સાહિત્ય છે :(૧) ટીકા- આના કર્તા વિજયહિંસગણિ છે. (૨) ન્યાયતાત્પર્યદીપિકા- આ ૨૯૦૦ શ્લોક જેવડી ટીકાના કર્તા “કૃષ્ણર્ષિ' ગચ્છના જયસિંહસૂરિ છે. ૧. હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ (પૂર્વાધ, પૃ. ૨૩૨)માં ઈ. સ. ૧૪૧૫નો ઉલ્લેખ છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૧૫)માં આના રચનાવર્ષની નોંધ નથી. ૨. જુઓ જૈનસપ્તપદાથી (પૃ. ૧૩). ૩. આ કૃતિ જયસિંહસૂરિની ટીકા સહિત “બિબ્લિઓથેકા ઇન્ડિકા”માં ઈ.સ. ૧૯૧૦માં છપાવાઈ છે. એનું સંપાદન ડો. સતીશચન્દ્ર વિદ્યાભૂષણે કર્યું છે. ૪. આ “ગા. પો. ગ્રં.”માં ઈ. ૧૯૨૧માં છપાયેલ છે. ૫. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૩. For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૯ P. ૩૫૪ (૩) ટીકા- આના કર્તા વિજયસિંહ (? વિજયહંસ) સૂરિ છે. (૪) પંજિકા– આના કર્તા વાસુદેવસૂરિ છે. શું એઓ જૈન છે ? (૫) પર્યાય- આ અવસૂરિરૂપ પર્યાયના કર્તા હર્ષકીર્તિસૂરિ છે. એની એક હાથપોથી વિ.સં. ૧૬૩૨માં લખાયેલી છે. (૬) અવચૂરિ– આના કર્તાનું નામ જાણવામાં નથી. "મહાવિદ્યાવિડંબન કિવા શ્રીમહાદેવવાદીન્દ્ર (વિક્રમની તેરમી સદી)- આના કર્તા ભટ્ટ વાદીન્દ્ર છે. એમનું વાસ્તવિક નામ મહાદેવ હોવાનું મનાય છે. એઓ ન્યાયસાર ઉપર ટીકા રચનાર ભટ્ટ રાઘવના ગુરુ થાય છે. એઓ ઈ. સ. ૧૨૨પના અરસામાં વિદ્યમાન હશે એમ લાગે છે. | મહાવિદ્યાનો સામાન્ય અર્થ “મોટી વિદ્યા” એટલે કે “મોટું શાસ્ત્ર' એમ થાય છે. કાલી વગેરે દસ દેવીઓ પૈકી પ્રત્યેકને પણ “મહાવિદ્યા' કહે છે. મંત્ર અને વિદ્યાનો ભેદ વિચારીએ તો વિદ્યાનો સંબંધ દેવી સાથે છે. એ દૃષ્ટિએ મહાવિદ્યા એટલે દેવીનું મહત્ત્વની આહ્વાન એમ થાય પરંતુ આ પૈકી એકે અર્થ સીધી રીતે તો અહીં પ્રસ્તુત નથી. અહીં તો ભટ્ટ વાદીન્દ્ર મહાવિદ્યાવિડંબન (પૃ. ૩)માં કરેલો નિમ્નલિખિત અર્થ કરવાનો છે : કેવલાન્વયી એવા વ્યાપકમાં પ્રવર્તતો જે હેતુ પક્ષમાં હોઈ વ્યાપક સિદ્ધ નહિ થઈ શકે એવા બળને લઈને અન્વયવ્યતિરેકી સાધ્યને કે જે વાદીને અભિમત છે તેને સિદ્ધ કરે છે તે હેતુને “મહાવિદ્યા' કહે છે. મહાવિદ્યાનો આ અર્થ તાન્ત્રિક કુલાર્કની ષોડશી તરફની ભક્તિને આભારી હોવાનું કહેવાય છે. મહાવિદ્યાને અંગે ઈ.સ.ની બારમી સદીની પહેલાં વિચાર કરાયો હોય એમ લાગે છે. ઉપર્યુક્ત વાદીન્દ્ર પંડિત કુલાર્ક અને શિવાદિત્યમિશ્રનો ઉલ્લેખ કર્યો છે. એમની આ ત્રણ પરિચ્છેદમાં વિભક્ત કૃતિ શ્રીમહાદેવવાદીન્દ્ર પણ કહેવાય છે. એના ઉપર બે ટીકા છે : (૧) આનન્દપૂર્ણકૃત મહાવિદ્યાવિડંબનવ્યાખ્યાન, (૨) ભુવનસુન્દરસુરિકૃત વ્યાખ્યાનદીપિકા. આ ભુવનસુન્દરસૂરિની- સોમસુન્દરસૂરિના શિષ્યની ટીકાનું સંશોધન ચારિત્રરાજે અને રાજશેખરે કર્યું છે. આ ટીકાને દીપિકાવૃત્તિ તેમ જ ટિપ્પણ પણ કહે છે. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૦૬). P ૩૫૫ ૧. આ કૃતિ આનંદપૂર્ણકૃત તથા ભુવનસુન્દરસૂરિકૃત ટીકા તેમ જ કુલાર્કની દશશ્લોકી તથા એનાં વિવરણ અને ટિપ્પણ સહિત “ગા. પો. ગ્રં.”માં ઇ.સ. ૧૯૨૦માં છપાઈ છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૦૬)માં મૂળ કૃતિનો મહાવિદ્યા તરીકે ઉલ્લેખ છે. વળી અજૈન કલાર્ક શબ્દની નિત્યતા સિદ્ધ કરવા માટે સોળ દલીલો દસ પદ્યમાં રજ કરતી મહાવિદ્યા નામની કતિ રચી છે અને એના ઉપર કોઈક અજૈને જે દીપિકા રચી છે તેના ઉપર ભુવનસુન્દરસૂરિએ વૃત્તિ (ટિપ્પણ) રચેલ છે એમ અહીં કહ્યું છે. ૨. એમણે દશશ્લોકીમહાવિદ્યાસૂત્ર રચ્યું છે. એમાં દસ પડ્યો છે. નવમું પદ્ય ઉપજાતિમાં છે જ્યારે બાકીનાં અનુષ્કુભૂમાં છે એ સોળ પ્રકારના અનુમાન ઉપર પ્રકાશ પાડે છે. સાથે સાથે આ પ્રત્યેક પઘની પછીનું ગદ્યાત્મક લખાણ તે તે જાતનું ઉદાહરણ રજૂ કરે છે. ૩-૪. આ બંને “ગા. પ્ર. ગ્રં.”માં ગ્રંથાક ૧૨ તરીકે ઇ.સ. ૧૯૨૦માં છપાયાં છે. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૯ : અજૈન દાર્શનિક કૃતિઓનાં સંસ્કૃત વિવરણો : પ્રિ. આ. ૩૫૩-૩૫૭] ૧૯૩ મહાવિદ્યાદશશ્લોકીવિવરણ– મહાવિદ્યાદશશ્લોકી ઉપર કોઇકે વિવરણ રચ્યું છે અને એને અંગે ભુવનસુન્દરસૂરિએ ટિપ્પણ રચ્યું છે. આ ટિપ્પણ (પૃ. ૧૮૯)માં કોઈકે બ્રહવૃત્તિ રચ્યાનો ઉલ્લેખ છે. વિશેષમાં મૂળ કૃતિને અહીં “મહાવિદ્યા' કહી છે. ટિપ્પણ (પૃ. ૧૫૭)માં કહ્યું છે કે મે વિડંબનની ટીકામાં મહાવિદ્યાબૃહદ્ઘત્તિની વ્યાખ્યા કરી છે. વાદીન્દ્રકૃત મહાવિદ્યા ઉપર સોમસુન્દરસૂરિના શિષ્ય ભુવનસુન્દરસૂરિની ટીકા છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૦૬)માં ભુવનસુન્દરસૂરિનો (લઘુ) મહાવિદ્યાવિડંબનના કર્તા તરીકે ઉલ્લેખ છે. [૪] ન્યાયદર્શન (૧). P. ૩૫૬ ન્યાયમૂત્ર- આના રચનાર ગૌતમ અક્ષપાદ છે. એમની આ કૃતિ ઉપર શ્રીકંઠે વૃત્તિ રચી છે. એને ન્યાયાલંકાર તેમ જ તાત્પર્ય-પરિશુદ્ધિ કહે છે. આ ન્યાયાલંકાર ઉપર જિનેશ્વરસૂરિના શિષ્ય ઉપાધ્યાય અભયતિલકગણિએ વિ. સં. ૧૩૧૨ની આસપાસમાં ૧૨૦૦ શ્લોક જેવડું ટિપ્પણ રચ્યું છે. એનો પંચપ્રસ્થન્યાયતર્કવ્યાખ્યા તરીકે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૨૧)માં ઉલ્લેખ છે. ઉપર્યુક્ત ટિપ્પણ ન્યાયસૂત્ર એનું ભાષ્ય, ભાષ્યનું વાર્તિક અને એ વાર્તિકની તાત્પર્યટીકા અને એ ટીકા ઉપરની તાત્પર્યપરિશુદ્ધિ એમ પાંચને સ્પર્શે છે. ખાસ કરીને તો એ તાત્પર્યપરિશુદ્ધિ ઉપર જ છે. તર્કભાષા (ઉ. વિ. સં. ૧૩૫૦)- આ કેશવમિશ્રની કૃતિ છે. એઓ ઈ.સ. ૧૩૦૦ની પહેલાં થયાનું અનુમનાય છે. આ તર્કભાષા ઉપર શુભવિજયગણિએ વિ. સં. ૧૬૬૫માં વાર્તિક રચ્યું છે અને સિદ્ધિચન્દ્રગણિએ ર૬૦૦ શ્લોક જેવડી ટીકા રચી છે, વળી આ તર્કભાષા ઉપર અજૈન ગોવર્ધન ગૌરીકાન્તની પણ તર્કભાષા પ્રકાશિના નામની ટીકા છે અને એ ટીકા ઉપર વિનયસમુદ્રના શિષ્ય ગુણરત્નમણિએ તર્કતરંગિણી નામની વૃત્તિ રચી છે. એ લગભગ ૭000 શ્લોક જેવડી છે અને એ નવ્ય ન્યાયથી પુષ્ટ છે. તર્કસંગ્રહ (વિક્રમની ૧૭મી સદી)– આના કર્તા અન્નભટ્ટ છે. એમણે આ કૃતિ ઉપર દીપિકા P ૩૫૭ રચી છે. એમણે રઘુનાથની દીધિતિનો ઉપયોગ કર્યો છે અને ગદાધરથી એઓ પરિચિત હતા. એ વિચારતાં એઓ ઇ.સ. ૧૬૦૦ પછી થયા જણાય છે. આ તર્કસંગ્રહ ઉપર ‘ખરતર’ ગચ્છના દીપચન્દ્રના શિષ્ય કર્મચન્દ્ર વિ.સં. ૧૮૨૪માં નાગપુરમાં પદાર્થબોધિની નામની ટીકા રચી છે. ૧. આ ગા. પો. ગ્રં. માં. પ્રકાશિત છે. ૨. શ્રીકંઠે રચેલું ટિપ્પણ જેસલમેરના ભંડારમાં છે. ૩. આ પ્રકાશિત છે. યશોવિજયગણિએ તેમ જ યશસ્વત્સાગરે પણ તર્કભાષા નામની એકેક જૈન કૃતિ રચી છે. ૪. આ વાર્તિક સાથે તર્કભાષા મુનિ રત્નજ્યોત વિ. ના અનુવાદ સાથે રંજનવિ. લાયબ્રેરી માલવાડાથી બે વાર છપાયું છે. આની પ્રસ્તાવનામાં પં.જિતેન્દ્ર બી. શાહે તર્કભાષા ઉપરની ૧૬ ટીકાની વિગત આપી છે.] ૫. આની રચના ઈ.સ. ૧૫૭૮થી ઇ.સ. ૧૬૮૧ના ગાળામાં થઇ છે. દ, અભયદેવસૂરિએ દીપિકા સહિત જે તર્કસંગ્રહ રચ્યો છે તે જૈન કૃતિ છે કે ઉપર્યુક્ત અન્નભટ્ટની કૃતિ ? Jain 23.cation International For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૯ P ૩૫૮ ફિક્કિકા- આ ઉપર્યુક્ત સ્વોપજ્ઞ દીપિકાની ક્ષમાકલ્યાણે રચેલી સરળ ટીકા છે. જો કે પ્રારંભમાં મંગલવાદ અંગેની ટીકા જટિલ છે. એમાં નવ-ન્યાયની છાંટ છે. એ વિસં. ૧૮૨૮માં નહિ પરંતુ વિ.સં. ૧૮૫૪માં રચાયાનું જિનવિજયજીનું કહેવું છે. ટીકા- કર્મ યતિએ આ રચી છે પણ એની નોંધ જિ. ૨. કો. (વિ. ૧)માં નથી. આ ટીકા તર્કસંગ્રહ ઉપરની સ્વતંત્ર ટીકા છે. ટીકાઆની અપૂર્ણ હાથપોથી મળે છે. એમાં કર્તાનું નામ નથી. એનો પ્રારંભ “pfખપત્ય નિન પાર્થ” થી કરાયો છે. આની એક હાથપોથી લીંબડીના ભંડારમાં છે. [૧] બૌદ્ધ દર્શન (૨) ન્યાયપ્રવેશ (ઉ. વિ. સં. ૪૮૦)- આ બૌદ્ધ આચાર્ય દિનાગની ન્યાયને લગતી કૃતિ છે. એમના જીવન અને કૃતિકલાપ વિષે મેં શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૨૭૩-૨૮૧)માં નોંધ લીધી છે. હસ્તવાલપ્રકરણ એમની કૃતિ હોવાનું કેટલાક માને છે. એમના સમય વિશે મતભેદ પ્રવર્તે છે. કલ્યાણવિજયજી એઓ ઇ.સ. ૩૨૦માં થઈ ગયાનું માને છે જ્યારે અન્ય કેટલાક વિદ્વાનો ઈ.સ. ૩૪પથી ઈ.સ. ૪રપનો સમય જણાવે છે. દિનાગકૃત પ્રમાણસમુચ્ચયમાં વાક્યપદયનું અવતરણ હોવાનું જંબૂવિજયજીએ કહ્યું છે. ટીકા ઇત્યાદિ– ન્યાયપ્રવેશ ઉપર હરિભદ્રસૂરિએ ૫૦૦ શ્લોક જેવડી શિષ્યહિતા નામની ટીકા રચી છે અને પાર્ષદેવે (શ્રીચન્દ્રસૂરિએ) વિ.સં. ૧૧૬૯માં એના ઉપર પંજિકા રચી છે. એક અજ્ઞાતકર્ત્તક ટીકા પણ છે. ૧. આ તર્કસંગ્રહ-ફક્કિકા તર્કસંગ્રહ અને એની તર્કસંગ્રહદીપિકા નામની સ્વપજ્ઞ ટીકા સહિત “રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૯ તરીકે “રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર” તરફથી જયપુરથી ઈ.સ. ૧૯૫૬માં પ્રકાશિત કરાઈ છે. એના અંતમાં (પૃ. ૭૩માં) એક હાથપોથીમાંથી જે ચાર પદ્યો અપાયાં છે તેમાં ફક્કિકાના રચનાવર્ષ તરીકે “વસુ-નેત્ર-સિદ્ધિ-ચન્દ્ર”નો અર્થાત્ ૧૮૨૮નો ઉલ્લેખ છે અને આ પુસ્તકના સંપાદક ડો. જિતેન્દ્ર જેટલીએ એ સ્વીકાર્યો છે પરંતુ એને અંગેના “વિશિષ્ટ સંશોધન” નામના લખાણમાં એ ભ્રાન્ત હોવાના અને વિ.સં. ૧૮૫૪ સાચો હોવાનો ઉલ્લેખ છે. ૨. આ કૃતિ હારિભદ્રીય ટીકા તેમ જ પાર્થચન્દ્રીય પંજિકા સહિત “ગા. પ. ગ્રં.”માં ઇ.સ. ૧૯૩૦માં છપાઈ છે. જ્યારે તિબેટી મૂળ (Text) “ગા.પી. ગ્રં.”માં પૂર્વે ઈ.સ. ૧૯૨૭માં છપાવાયું છે. ૩. આ કૃતિના તિબેટી અને ચીની રૂપાંતર ઉપરથી એનું સંસ્કૃતિકરણ કરી એ બંને રૂપાંતર અંગ્રેજી ભાષાંતર સહિત ડે. એફ ડબલ્યુ થોમસે “Royal Asiatic Society of London” ના સામાયિકમાં ઇ.સ. ૧૯૧૮માં છપાવ્યું છે. ડો. થોમસે આ ભાષાંતર કર્યું છે. ૪. આનો પરિચય મેં શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૨૨૯-૨૩૦)માં આપ્યો છે. ૫-૬. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૯ : અજૈન દાર્શનિક કૃતિઓનાં સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. ૩૫૦-૩૫૩] ૧૯૫ P ૩૫૯ "ન્યાયબિન્દુ- આના કર્તા ધર્મકીર્તિ છે. આ કૃતિ ઉપર બૌદ્ધ ધર્મોત્તર (ઇ.સ. ૬૫૦-૭૨૦)ની ટીકા છે અને એના ઉપર મલવાદીનું ટિપ્પણ છે. ધર્મકીર્તિનો પરિચયમે શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૨૮૨૨૯૩)માં આપ્યો છે. અકલંકે ધર્મકીર્તિનાં મંતવ્યોની આલોચના કરી છે. જુઓ "Akalanka's Criticism of Dharmakirti's Philosophy a Study" ન્યાયસિદ્ધાન્તમંજરી શબ્દખંડટીકા- ઉપા. યશોવિજયજી મ. યશોભારતી પ્રકાશન. ‘નવગ્રન્થિ'માં છઠ્ઠો ગ્રંથ. વ્યાપ્તિ રહસ્ય વિવરણમ્- આ. ચન્દ્રગુપ્તસૂરિ પ્ર. મોક્ષેકલક્ષી પ્રકાશન.]. જિનદત્તકથાનકમ્ - ગુણસમુદ્રસૂરિ (પૂર્ણિમા પક્ષીય), સં. સાધ્વી ઉૐકારશ્રી, પ્ર. જૈ. આ. સ. શ્રેયાંસનાથચરિત્ર (ગુજ.ભાષા), માનતુંગસૂરિ, પ્ર. જૈ. આ. સ. ખરતરગચ્છબૃહદ્ગુર્નાવલી - જિનપાલઉપાધ્યાય સં. જિનવિજય, વિનયસાગર, પ્ર. પ્રાકૃત ભારતી લિપિવિષયક મનનીય મુદા - લે. મુનિ હિતવિજય, પ્ર. અંબાલાલ રતનચંદ પ્રમેયરત્નકોષ - સં. એલ. વેલી, પ્ર. જિ. આ. ટ્ર. પ્રમાણપરિભાષા - આ. ધર્મસૂરિ + ન્યાયવિ. કૃત ન્યાયાલંકાર, પ્ર. જિ. આ. ટ્ર. શ્રાવકધર્મવિધિઅ. હરિભદ્રસૂરિ + માનદેવસૂરિટીકા + આ. રાજશેખરસૂરિકૃત ભાવાનુવાદ, પ્ર. અરિહંત આ. ટ્રસ્ટ કવિસમયસુન્દર એક અભ્યાસ - વસંતરાય બી. દવે, પ્ર. શા. ચી. એ. પં. વીરવિજય સ્વાધ્યાગ્રંથ, પ્ર. શ્રુતજ્ઞાન પ્ર. સભા પટ્ટાવલીપરાગ સંગ્રહ - લે. ૫. કલ્યાણવિજય, પ્ર. કલ્યાણવિજયશાસ્ત્ર સંગ્રહ The Jain Image Inscription of Ahmadabad, પ્ર. બી. જે. ઈન્સ્ટી. ઓફ લર્નીગ હસ્તપ્રતોનું સંરક્ષણ - લે. ડૉ. નરેશ શાહ, પ્ર. યુનિ ગ્રં. નિ. બોર્ડ. અમદાવાદની ચૈત્યપરિપાટીઓ - ડૉ. રમણલાલ ના. મહેતા સ્તુતિનંદિની - સંપા. મુનિ હિતવર્ધન વિ, પ્ર. કુસુમ અમૃત ટ્રસ્ટ, વાપી. (૪૦૦ ગ્રંથોના મંગલાચરણ- સ્તુતિનો સંગહ) અષ્ટાદશસહસશીલાંગગ્રંથ - સાધ્વી સૌમ્યજ્યોતિશ્રી, પ્ર. અરિહંત આ. ટ્રસ્ટ. (૧૮૦00 ગાથાઓ) તર્કસંગ્રહ + ક્ષમાકલ્યાણકત ફક્કિકા, પ્ર. પ્રવચનપ્રકાશન સુષઢચરિત્ર - પધસૂરિ, સં. ધર્મતિલક વિ., પ્ર. સ્મૃતિમંદિર યોગશાસ્ત્ર + સોમસુંદરસૂરિકૃત બાલાવબોધ, સં. પ્રશમરતિ વિ, પ્ર. પ્રવચનપ્રકાશન હY ૧. આ કૃતિ ધર્મોત્તરની ટીકા સહિત ‘બિબ્લિઓથેકા ઇન્ડિકા''માં કલકત્તાથી ઇ.સ. ૧૮૮૯માં છપાવાઇ છે. ૨. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. 3. આ ટિપ્પણ Th, Stcherbatskoi દ્વારા “બિબ્લિઓથેકા બુદ્ધિકા''માં સેન્ટપિટર્સબર્ગથી ઇ.સ. ૧૯૦૯માં છપાવાયું છે. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ P ૩૬૦ પ્રકરણ ૫) : ઉત્કીર્ણ લેખો ઈત્યાદિ સાહિત્યના ઉત્કીર્ણ અને અનુત્કીર્ણ એમ બે વિભાગ પાડી શકાય. જે કૃતિ કે એનો જે અંશ કે કોઈ જાતનું લખાણ પત્થર ઉપર ધાતુ ઉપર કોતરાવાયું હોય તે જાતનું સાહિત્ય “ઉત્કીર્ણ' કહેવાય છે. જૈનોનું આ પ્રકારનું સાહિત્ય મુખ્યતયા સંસ્કૃત તેમ જ પાઇયમાં મળે છે. મંદિરમાર્ગી યાને મૂર્તિપૂજક જૈનોનાં મંદિરોમાંની પાષાણની અને ધાતુની જે વિવિધ પ્રતિમાઓ જોવાય છે તે પૈકી કેટલીયે ઉપર ઉત્કીર્ણ લેખ હોય છે. એ લેખ પ્રતિષ્ઠા કરનાર અને કરાવનાર વિષે કેટલીક માહિતી પૂરી પાડે છે. મંદિર બંધાવનાર અને જીર્ણોદ્ધાર કરાવનારને અંગે પણ ઉત્કીર્ણ લેખો મળે છે. આ ઉપરાંત કેટલાંક તામ્રપત્રો પણ મળે છે. આમ આ લેખો વગેરે ઐતિહાસિક તેમ જ ભૌગોલિક સામગ્રીની ગરજ સારે છે અને રાજકીય તેમ જ ધાર્મિક પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડે છે. ભીંત અને બારશાખ અને ગોખલાની વેદી જેવાં સ્થાનો ઉપર પણ કોઈ કોઈ વાર લખાણ કોતરાયેલું મળી આવે છે. જૈન લેખો વિષે માહિતી આપનાર તરીકે ફ્રેન્ચ વિદ્વાન ડો. ગેરિનાએ પહેલ કરી છે. એમાં એમણે ઇ.સ. પૂર્વે ૨૪૨થી માંડીને ઈ.સ. ૧૮૮૬ સુધીના ૮૫૦ લેખકોની નોંધ લીધી છે. એમાં એમણે ફ્રેન્ચ ભાષામાં લેખકોનો સાર આપ્યો છે. સાથે P ૩૬૧ સાથે કયા વિદ્વાને કયો લેખ ક્યા વર્ષમાં ક્યાં પ્રસિદ્ધ કર્યો તેનો ઉલ્લેખ કર્યો છે. અત્યાર સુધીમાં ઉત્કીર્ણ સહિત્યને અંગે બારેક કૃતિઓ પ્રસિદ્ધ થઈ છે. જૈન લેખસંગ્રહ– સ્વ. પૂરણચંદ નાહરે કેટલાક લેખોનું થોડાંક ચિત્રો વગેરે સહિત સંપાદન કર્યું છે. આ સંગ્રહ ત્રણ ખંડમાં વિભક્ત કરાયો છે. એ પ્રતિષ્ઠાનાં સ્થાનોની, શ્રાવકોની જ્ઞાતિ તથા એમનાં ગોત્રોની તેમ જ વિવિધ ગચ્છોની સૂચી પૂરી પાડે છે. પ્રથમ ખંડમાં ૧૦00 લેખો અપાય છે. એના પ્રકાશનમાં અનેક અશુદ્ધિઓ એક યા બીજા કારણે રહેવા પામી છે એમ સંપાદકે જાતે કહ્યું છે. વળી એમના કથન મુજબ કેટલાયે લેખોની ભાષા અશુદ્ધ છે પણ એ તો સુધારી નથી લેખોનો પ્રારંભ તીર્થકરની ધાતુની “અર્ધપદ્માસન' મૂર્તિની પ્રતિકૃતિથી કરાયો છે. એના ઉપર ‘દ્રાવિડ' લિપિમાં લખાણ કોતરાયેલું છે. પગલાંઓની ચાર પ્રતિકૃતિ છે. આ ઉપરાંત એક જિનમંદિરની વિ.સં. ૧૬૯૮ની ગદ્યાત્મક પ્રશસ્તિની પણ પ્રતિકૃતિ છે. પૃ. ૧૯૨-૧૯૪માં એક જિનમંદિરની પધાત્મક પ્રશસ્તિ છપાયેલી છે. દ્વિતીય ખંડમાં ૧૦૦૧થી ૨૧૧૧ લેખોને એટલે કે ૧૧૧૧ લેખોને સ્થાન અપાયું છે. એમાં થોડાક દિગંબરીય લેખો છે. આ ખંડમાં રાજાઓની પણ સૂચી અપાઈ છે. આ ખંડમાં પાવાપુરીના જલમંદિરની બે પ્રતિકૃતિઓ અપાઈ છે જ્યારે વિ.સં. ૧૦૭૭ની આદીશ્વરની ધાતુની પ્રતિમાની, સમેતશીખરના જલમંદિરની, વિ. સં. ૧૫૧૨ની સુમતિનાથની ધાતુની પ્રતિમાની, દેલવાડાનાં જિનમંદિરોની ૩૬૨ અને એની છતની એકેક પ્રતિકૃતિ અપાઈ છે. વળી અહીં દેલવાડાના વિ. સં. ૧૪૯૧ના શિલાલેખની, ૧. “આ Repertoire Depigraphi Jaine”ના નામથી ઇ.સ. ૧૯૦૭માં પ્રકાશિત થયો છે. ૨. આનો પ્રથમ ખંડ “Jaina Inscriptions”ના નામથી “જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા” તરફથી ગ્રંથાંક ૮ તરીકે ઈ.સ. ૧૯૧૮માં પ્રકાશિત થયો છે જ્યારે દ્વિતીય અને તૃતીય ખંડ પૂરણચંદ નાહરે જાતે અનુક્રમે ઈ.સ. ૧૯૨૭માં અને ઈ.સ. ૧૯૨૯માં સચિત્ર સ્વરૂપે પ્રસિદ્ધ કર્યા છે. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૦ : ઉત્કીર્ણ લેખો ઇત્યાદિ : પ્રિ. આ. ૩૬૦-૩૬૩] ૧૯૭ જામનગરના મંદિરની વિ.સં. ૧૬૯૭ની સંસ્કૃતમાં ૧૭ પદ્યમાં રચાયેલી પ્રશસ્તિની તેમ જ પાવાપુરીના મંદિરની વિ.સં. ૧૬૯૮ની પ્રશસ્તિરૂપ શિલાલેખની એકેક પ્રતિકૃતિ છે. આ ઉપરાંત અહીં આગ્રાના જિનમંદિરની સાત પદ્ય પૂરતી સંસ્કૃતમાં અને ત્યાર બાદ એકત્રીસા સવૈયામાં એક પદ્ય જેટલી હિંદીમા એમ આઠ પદ્યની વિ.સં. ૧૮૧૮ની પ્રશસ્તિની પ્રતિકૃતિ અપાઈ છે. એમાં "વીસાયંત્ર તરીકે ઓળખાવાતા માયાવી ચોરસની તેમ જ પંદર, ચોત્રીસ અને ૧૭૦ને અંગેના માયાવી ચોરસો પણ અપાયા છે. ત્રીજા ખંડમાં જેસલમેરનાં મંદિરોને અંગેના ૪૭૯ લેખો છે. તેમાં કિલ્લા ઉપરનાં આઠ મંદિરોના P ૩૬૩ ૨૮૬, નગરનાં મંદિર અને દેરાસરોના ૯૫, અમરસાગરના ૨૪, લોદ્રપુર (લોદરવા)ના ૩૨, દેવીકોટના૦, બ્રહ્મસરના ૯, ગજરૂપસાગરનાર અને અન્ય સ્થાનોના ૨૫ લેખ છે.11 આમાં ૨૧૪૪મો લેખ તપવિધિ તેમ જ આ ચોવીસીના અહીંના તીર્થકરોનાં પાંચે કલ્યાણકોની પાઇયમાં અપાયેલી તિથિઓ ઉપર પ્રકાશ પાડે છે. લોદ્રવાના પાર્શ્વનાથ-મંદિરની પ્રશસ્તિરૂપ શિલાલેખમાંના સંસ્કૃત ૨૫ પદ્યો સો પાંખડીના કમળરૂપ બંધથી વિભૂષિત છે અને એની પ્રતિકૃતિ અહીં પૃ. ૧૬૦ની સામે અપાઈ છે. ૧૧ | ૧ ૧૨ (S. ૧૫ ૧૦ ૧૨. ૨ | ૧૩ ૧ | ૧૪ | ૪. આના અંકો તિજયપહુzથોત્તમાં દર્શાવાયા છે. પ-૬, આ મંદિરો અને દેરાસરોનો પરિચય આ પુસ્તકમાં અપાયો છે. ૭. આ જેસલમેરની પશ્ચિમે પાંચ માઇલ પર અને મૂલસાગરથી એક માઈલ દૂર છે. ૮. જેસલમેરના રાજ્યમાં એ પ્રાંતની આ પ્રાચીન રાજધાની હતી. આનો પરિચય આ પુસ્તકમાં અપાયો છે. ૯-૧૦. આ બેનો પરિચય પણ આ પુસ્તકમાં અપાયો છે. ૧૧. જેસલ.સૂચીમાં વીસ જૈન લેખો અને કિલ્લામાંના લક્ષ્મીકાંતના અજૈન મંદિરનો એક લેખ એમ ૨૧ લેખ અપાયા છે. અમરસાગરને અંગેનો લોક ગિરામાંનો લેખ “જે. સા. સં.”માં છપાયો છે. બાકીના ૪૫૮ લેખો પહેલી વાર આ પુસ્તકમાં છપાયા છે. ૧૨. આની તિથિઓનો એક શિલાલેખ (કલ્યાણકપટ) આબુમાં છે. એ પાઈયમાં છે. એની પ્રતિકૃતિ અહીં અપાઈ છે. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૫૦ વળી આ મંદિરના એકેક ખૂણામાં જે એકેક નાનું જિનમંદિર છે તેમાં ઇશાન (ઉત્તર-પૂર્વ)ખૂણાના મંદિરમાં P ૩૬૪ મહાવીરસ્વામીથી માંડીને દેવર્ધ્વિગણિ ક્ષમા શ્રમણ સુધીના જૈન જ્યોતિર્ધરોની પટ્ટાવલી અપાઈ છે અને એ પટ્ટકની પણ પ્રતિકૃતિ અપાઈ છે. જેસલમેરના શાન્તિનાથના મંદિરના શિખરના દૃશ્યની, જેસલમેરના કિલ્લાના પ્રવેશદ્વારની, લોદ્રવાના પાર્શ્વનાથના મંદિરના આગલા ભાગની તેમ જ એના પાછલા ભાગની, જેસલમેરમાંની પાષાણની મૂર્તિની શિલ્પકલાના નમૂનાની જેસલમેરના પાર્શ્વનાથના મંદિરના તોરણના દશ્યની અને એ મંદિરની સંસ્કૃત ૨૭ પદ્યોની પ્રશસ્તિની અને એક અન્ય પ્રશસ્તિની, સંભવનાથના મંદિરની સંસ્કૃત સાત પદ્યોથી શરૂ થતી પ્રશસ્તિની, શાન્તિનાથના મંદિરની, શાન્તિનાથના મંદિરની પાષાણના બે હાથીઓ ઉપર બેસાડેલી ધાતુની એકેક મૂર્તિની, સુપાર્શ્વનાથના મંદિરની સંસ્કૃત ૪૪ પદ્યની, ચન્દ્રપ્રભસ્વામીના અને ઋષભદેવના એકેક મંદિરની, શીતલનાથના મંદિરમાંની શત્રુંજય-ગિરિનાર-પટ્ટિકાની, “બેગડ ગચ્છના ઉપાશ્રયની બે પ્રશસ્તિની, ગઢીસર તરફથી જેસલમેરના દૃશ્યની, અમરસાગરના જિનમંદિરની અને એના સન્મુખ દૃશ્યની અને એ મંદિરની પ્રશસ્તિની તેમ જ લોદ્રવાનાં ચાર મંદિરના સ્તંભ ઉપરના શિલાલેખની એકેક પ્રતિકૃતિ અપાઈ છે. આ ત્રીજા ખંડમાં બીજા ખંડની પેઠે સૂચી અપાઈ છે. P ૩૬૫ જૈન ધાતુપ્રતિમાલેખસંગ્રહ (ભા. ૧)- આ કૃતિનું નામ જ કહી આપે છે તેમ એમાં જિનમંદિરોમાંની ધાતુની પ્રતિમાઓ ઉપરના લેખોને સ્થાન અપાયું છે. એમાં પૃ. ૧૩૯-૧૪૧માં પાંચ લાખ ને એકસો અગિયાર (૫૦૭૧૧૧) ટંક ખર્ચે બંધાવાયેલી અડાલજની સુવિખ્યાત વાવનો સંસ્કૃત ૧૬ પોથી વિભૂષિત શિલાલેખ છે તે અપવાદરૂપ ગણાય. આને બાદ કરતાં ૧૫૨૨ લેખો જે રહે છે તેમાંના ઘણાખરા તો શ્વેતાંબરીય ધાતુ-પ્રતિમાના છે. જે વણિક જ્ઞાતિઓએ પ્રતિમાઓ ભરાવી છે એનો સંક્ષિપ્ત ૧. આ સંગ્રહનો પ્રથમ ભાગ “શ્રીઅધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ” તરફથી વિ. સં. ૧૯૭૩માં પ્રકાશિત કરાયો છે અને એમાં જૈનાચાર્ય શ્રીબુદ્ધિસાગરસૂરિજીની પ૯ પૃષ્ઠની ગુજરાતીમાં પ્રસ્તાવના છે. આ સંગ્રહનો દ્વિતીય ભાગ પણ આ જ મંડળ તરફથી વિ. સં. ૧૯૮૦માં પ્રસિદ્ધ કરાયો છે. ૨. આને અંગે પ્રાચીન જૈન લેખસંગ્રહ (ભા. ૨)ની પ્રસ્તાવના (પૃ. ૮)માં ટિપ્પણરૂપે નીચે મુજબનો ઉલ્લેખ જિનવિજયજીએ કર્યો છે :શ્રીમદ્ બુદ્ધિસાગરજીનો આ સંગ્રહ બહુ કાળજીપૂર્વક તૈયાર થયો હોય તેમ જણાતું નથી કારણ કે આમાંનાં કેટલાએ-લેખોમાં મારી પાસેના તે જ લેખો સાથે મેળવતાં મોટી ભૂલો થએલી નજરે પડે છે. દ અને પાટણની ધાતુની કેટલીક પ્રતિમાઓની કારીગિરી જોવાલાયક છે કેટલાકની પરિકરની કોતરણી પણ મનોરમ છે. ૪. કેટલાંક શ્વેતાંબર મંદિરોમાં દિગંબરીય ધાતુ-પ્રતિમા છે અને કેટલાંક દિગંબર મંદિરોમાં શ્વેતાંબરીય ધાતુ પ્રતિમા છે. એને લઈને આ સંગ્રહમાં કેટલીક દિગંબરીય ધાતુ-પ્રતિમાઓના લેખોને સ્થાન મળ્યું છે. ૫. આમાંની એક જ્ઞાતિ તે ‘ડીસાવાલ' છે. ૧૭, ૭૭, ૨૩૩, ૬૪૨, ૧૮૬૦, ૧૦૬૪, ૧૦૮૫, ૧૫૦૮ અને ૧૫૨૧ એ ક્રમાંકવાળા લેખોમાં નિર્દેશાયેલી પ્રતિમા આ જ્ઞાતિના વણિકોએ ભરાવી છે. વળી પાલીતાણાની ટૂંકમાં “દસા ડીસાવાલ” (મારી પણ એ જ જ્ઞાતિ છે)નાં બંધાવેલાં જિનમંદિરો છે. વિશેષ માટે “ડીસાવાલ જ્ઞાતિ અને જૈન ધર્મ” નામનો મારો જે લેખ અહીંના “પ્રતાપ”ના તા. ૨૧-૫-૩૮ના અંકમાં છપાયો છે તે જોવો. ‘ઉવલ' અને મહનિયણ જ્ઞાતિ વિષે કશી વિશેષ હકીકત અપાઈ નથી. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૦ : ઉત્કીર્ણ લેખો ઇત્યાદિ : પ્રિ. આ. ૩૬૩-૩૬૭] ૧૯૯ પરિચય આ લેખ-સંગ્રહ તૈયાર કરનાર જૈનાચાર્ય શ્રીબુદ્ધિસાગરસૂરિજીએ પ્રસ્તાવનામાં આપ્યો છે જ્યારે ગચ્છોને માટે પોતાનું પુસ્તક નામે ગચ્છમતપ્રબંધ જોવા ભલામણ કરી છે. કેટલી યે જ્ઞાતિના વણિકો P ૩૬૬ મને કે કમને અજૈન બની ગયા છે. જૈન ધાતુપ્રતિમાલેખસંગ્રહ (ભા. ૨)- આ સંગ્રહમાં ૧૧૫૦ લેખો અપાયા છે. એના સંગ્રાહક પણ શ્રીબુદ્ધિસાગરસૂરિજી છે. પ્રથમ ભાગમાં ૫૪ ગામના-નગરના લેખો હતા તો આમાં ૧૨ ગામનાનગરના લેખ છે. આ ભાગની પ્રસ્તાવના (પૃ. ૪)માં એવો ઉલ્લેખ છે કે “વિ. સં.” એક હજાર વર્ષની પૂર્વના ધાતુપ્રતિમાના લેખો મળ્યા નથી. આમ જે બે ભાગમાં લેખો અપાયા છે તે વિક્રમની ૧૯મી સદીની લગભગ આખર સુધીના છે. પ્રથમ ભાગમાં જે જૈન વણિક જ્ઞાતિઓ તરફથી ધાતુની પ્રતિમાઓ ભરાવાઈ તેનાં નામની સૂચી, પ્રતિષ્ઠા કરાવનાર મુનિવરો અને એમના ગચ્છોનાં નામોની વર્ષના નિર્દેશપૂર્વકની સૂચી તેમ જ જે ગામ કે નગરના લેખો લેવાયા છે તેનાં નામોની સૂચી પ્રથમ ભાગમાં અપાઈ છે, જ્યારે બીજામાં આ ત્રણ સૂચી પિકી છેલ્લી બે જ અપાઈ છે. પ્રાચીન જૈન લેખસંગ્રહ- આના દ્વિતીય ભાગની પ્રસ્તાવના (પૃ. ૭) જોતાં જણાય છે કે આ સંગ્રહને ત્રણ વિભાગોમાં પ્રસિદ્ધ કરવાનો વિચાર એના સંપાદક જિનવિજયજીએ રાખ્યો હતો. એમની રે ૩૬૭ મૂળ યોજના એ હતી કે પ્રથમ ભાગમાં “સમ્રાટ, ખારવેલ સંબંધી લેખો પ્રકાશિત કરી બીજા ભાગમાં મથુરાના જૈન લેખો આપી ત્રીજા ભાગમાં અવશિષ્ટ લેખો પ્રસિદ્ધ કરવા, પરંતુ પ્રથમ ભાગ છપાયા બાદ એમણે ત્રીજા ભાગની સમગ્ર સામગ્રી ૮ “દ્વિતીય ભાગ” તરીકે પ્રસિદ્ધિમાં મૂકી છે. આ દ્વિતીય ભાગમાં કેવળ શ્વેતાંબરોના અને તે મુખ્યતયા પશ્ચિમ ભારતના લેખોને સ્થાન અપાયું છે. એમાં તામ્રપત્ર કે ધાતુની પ્રતિમા ઉપરના લેખોને સ્થાન ન આપતાં શિલાલેખો અને પાષાણની પ્રતિમા પરના લેખો જ ૧. પૃ. ૫૩માં એવો ઉલ્લેખ છે કે “વિધિ' ગચ્છના આચાર્યો પ્રતિમાની પ્રતિષ્ઠા કરી શકતા ન હતા. પૃ. ૫રમાં કહ્યું છે કે વિક્રમની સાતમી સદીની બુદ્ધની ધાતુપ્રતિમા અડાજણમાં હતી એમ કે. હ. ધ્રુવ કહેતા હતા. ૨. વડનગરના નાગર વાણિયાઓએ કેટલાયે મુનિરાજાને પોતાને જૈન જ્ઞાતિમાં અપનાવવા વિજ્ઞપ્તિ કરી હતી પણ કંઈ વળ્યું નહિ તેથી તેમને વૈષ્ણવ થવું પડ્યું. ૩. આ “અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ” તરફથી પ્રકાશિત છે. ૪. “જૈ. આ. સ.” તરફથી આ બે ભાગમાં છપાયો છે. ૫. નદિવર્ધન કલિંગ જીતી જે જૈન મૂર્તિ સ્વદેશમાં લઈ ગયો હતો તે મૂર્તિ આ સમ્રાટે પાછી મેળવી એ કલિંગમાં લઈ આવ્યા એમ એમના શિલાલેખ ઉપરથી જણાય છે. આથી જૈન મૂર્તિઓ ખારવેલના સમયના કરતાં તો પહેલાં અસ્તિત્વમાં આવી જ છે એ સહેજે ફલિત થાય છે. ૬, મથુરાના ઇસવીસનની શરૂઆતના શિલાલેખો શ્વેતાંબર સંપ્રદાય, મૂર્તિપૂજા ઈત્યાદિને અંગે મહત્ત્વપૂર્ણ પ્રમાણ પૂરાં પાડે છે. એ પછીથી છેક દસમી સદી સુધી મૂર્તિપૂજા ઉપરના લેખો કે અન્ય શિલાલેખો બહુ જ થોડા પ્રમાણમાં ઉપલબ્ધ થયા છે એ વિલક્ષણ ઘટના ગણાય. ૭. આ પ્રથમ વિભાગ જૈ. આ. સ. તરફથી ઇ.સ. ૧૯૧૭માં છપાવાયો છે. ૮. આ દ્વિતીય વિભાગ “જૈ. આ. સ.” તરફથી ઈ.સ. ૧૯૨૧માં પ્રકાશિત કરાયો છે. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૫૦ P ૩૬૮ અપાયા છે. અહીં જે ૫૫૭ લેખો અપાયા છે તે પૈકી લગભગ સો લેખો ડો. મેરિનોએ એમના પુસ્તક નામે “Repertoire D'epigraphi Jaine”માં નોંધેલા છે અને બીજા સોએક લેખો જુદે જુદે સ્થળેથી છપાયેલા છે એટલે લગભગ ત્રણસો જ લેખો પહેલી વાર આ પુસ્તકમાં પ્રસિદ્ધ થયા છે. એમાં શત્રુંજય અને ગિરનારના આ પૂર્વે પ્રસિદ્ધ થયેલા લેખો ઉપરાંત આબુ, આરાસણ (આધુનિક કુંભારિયા) વગેરેના શિલાલેખો નજરે પડે છે. એ લેખો વિ. સં. ૧૯૯૬થી વિ. સં. ૧૯૦૩ સુધીના સમયને લગતા છે. અબુંદ પ્રાચીન જૈન લેખસંદોહ (આબુ ભાગ ૨)- આનું સંપાદન “શાસ્ત્રવિશારદ' જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિજીના શિષ્ય જયન્તવિજયજીએ કર્યું છે. અબુદાચલ પ્રદક્ષિણા જૈનલેખસંદોહ (આબુ ભાગ ૫- “અર્બુદાચલ પ્રદક્ષિણા (આબુ ભાગ ૪)” નામના પુસ્તકમાં જે ૯૭ ગામોનું વર્ણન છે તેમાંનાં ૭૧ ગામનાં જૈન મંદિરોમાંની વિવિધ પાષાણની અને ધાતુની પ્રતિમાઓ ઉપરના લેખો તેમ જ તામ્રપત્રો અને શિલા-દસ્તાવેજો વગેરેનો અહીં સંગ્રહ રજૂ કરાયો છે. આમાં એકંદર ૬૪૫ લેખો છે એ લેખો એકત્રિત કરવાનું કામ સ્વ. જયન્તવિજયજીએ કર્યું છે. સાથે સાથે એમણે એનો ગુજરાતી અનુવાદ પણ કર્યો છે અને એ આ પુસ્તકમાં છપાયો છે. આ લેખોમાંનો લેખાંક ૩૬૫ વિ.સં. ૭૪૪નો છે. એ બાજુ ઉપર રાખતાં બાકીના લેખો વિ.સં. ૧૦૧૭થી વિ.સં. ૧૯૭૭ સુધીના સમયના છે. લેખ ૩૦૪ એ તામ્રપત્ર ઉપરનો લેખ છે. આ બંને સંદોહ આબુ જેવા નિશ્ચિત પ્રદેશ સાથે સંબંધ ધરાવે છે. એ શ્વેતાંબરોની સાંસ્કારિક સંપત્તિ ઉપર પ્રકાશ પાડે છે. ઉત્કીર્ણ પદ્યો- અભયદેવસૂરિના શિષ્ય જિનવલ્લભસૂરિએ જે જિનમંદિર બંધાવ્યાં અને જેને ‘વિધિ-ચૈત્ય' કહેવામાં આવે છે તેમાં શાસ્ત્રવિરુદ્ધ કાર્ય ન કરવાની શિખામણ પૂરી પાડનારાં પદ્યો કોતરાવાયાં છે.' પજૈન ધાતુપ્રતિમાલેખ– આ કૃતિમાં વિક્રમની તેરમી સદીથી માંડીને ઓગણીસમી સદી સુધીના લેખોને સ્થાન અપાયું છે. એનું સંપાદન “ખરતરમ્ ગચ્છના મુનિશ્રી કાન્તિસાગરજીએ કર્યું છે. જૈન શિલાલેખસંગ્રહ (ભા. ૧)- આ દિગંબરો અંગેના ૫00 લેખોનો સંગ્રહ છે. મૈસુરના P. ૩૬૯ ૧. મથુરાના લેખો આનાથી પ્રાચીન છે. ૨. આ “ય. જૈ ગ્રં.” તરફથી પ્રસિદ્ધ કરાયો છે. ૩. આ “ય. જૈ. ગ્રં.” તરફથી નવ પરિશિષ્ટો સહિત વિ.સં. ૨૦૦૫માં પ્રસિદ્ધ કરાયો છે. ૪. જુઓ ષષ્ટિશતક-પ્રકરણની પ્રસ્તાવના (પૃ. ૨૧) અહીં બે સંસ્કૃત પદ્યો ગુજરાતી અનુવાદ સહિત અપાયાં છે. ૫. આ કૃતિ સુરતથી ઇ.સ. ૧૯૪૯ (?)માં પ્રકાશિત થયેલી છે. ૬. આ “મા. દિ. ગ્રં.”માં ૨૮મા ગ્રંથાક તરીકે ઇ.સ. ૧૯૨૮માં પ્રકાશિત કરાયો છે. એનું સંપાદન પ્રો. હીરાલાલ જૈને કર્યું છે અને એમણે ૧૬૨ પૃષ્ઠની હિંદીમાં ભૂમિકા લખી છે. એમાં એમણે ચન્દ્રગિરિ, વિધ્યગિરિ, શ્રવણ બેલ્ગોલનાં નગર અને એની આસપાસનાં ગામ, લેખોની ઐતિહાસિક ઉપયોગિતા, ‘ગંગ’ વેગરે રાજવંશો તેમ જ સંઘ, ગણ, ગચ્છ ઇત્યાદિ વિષે માહિતી આપી છે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૯ : ઇત્કીર્ણ લેખો ઇત્યાદિ : પ્રિ. આ. ૩૬૭-૩૭૧] ૨૦૧ પુરાતત્ત્વવિભાગ તરફથી ઇ.સ. ૧૮૮૯માં 'શ્રવણ બેલ્ગોલના ૧૪૪ લેખો પ્રસિદ્ધ થયા હતા. એનું દ્વિતીય P. ૩૭૦ સંસ્કરણ ઇ.સ. ૧૯૨૨માં બહાર પડ્યું હતું અને એમાં ૫૦૦ લેખોને સ્થાન અપાયું હતું આ બે પુસ્તકના આધારે પ્રસ્તુત સંગ્રહ તૈયાર કરાયો છે. આમ આ લેખો શ્રવણ બેલ્ગોલ સાથે સંબંધ ધરાવે છે. કેટલાક લેખો સંસ્કૃતમાં છે તો કેટલાયે કન્નડ ભાષામાં પરંતુ બાળબોધમાં છપાયા છે. અનેક લેખોમાં ગોમટેશ્વરના મસ્તાભિષેક માટેના દૂધ માટે કરાયેલાં દાનનો ઉલ્લેખ છે. એ ઉપરથી તે તે સમયમાં દૂધનો શો ભાવ હતો તે જાણી શકાય છે. જૈન શિલાલેખસંગ્રહ (ભા. ૨)- આ સંગ્રહમાં ૩૦૨ લેખ અપાયા છે. એ એક યા બીજા સ્થળે પ્રકાશિત થયેલા છે અહીં એ ડો. ગેરિનોના “Repertoire D'epigraphi Jaine” નામના પુસ્તકને ક્રમની બાબતમાં અનુસરે છે. અશોક, ખારવેલ વગેરેના લેખોથી શરૂઆત કરાઈ છે. કેટલાક લેખો P ૩૭૧ પાઇયમાં, કેટલાક સંસ્કૃતમાં તો કેટલાક કન્નડમાં પરંતુ બાળબોધ લિપિમાં રજૂ કરાયા છે. મથુરાના લેખો પૈકી કેટલાક પાઇયમાં તો કેટલાક સંસ્કૃતમાં છે. આ ભાગના અંતમાં વિશેષનામોની સૂચી અપાઈ છે. તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર- આ દાર્શનિક કૃતિ કોતરાવાઈ છે– શિલારૂઢ કરાવાઈ છે. સુકૃતકીર્તિકલ્લોલિની- આ પ્રશસ્તિ-કાવ્ય ઉદયપ્રભસૂરિએ રચ્યું છે. એ શત્રુંજય ઉપર કોતરાવાયું હતું.' માઈક્રો-ફિલ્મ (micro-film)- જેસલમેરના ભંડારોમાં તાડપત્ર તેમ જ કાગળ ઉપર લખાયેલા સંસ્કૃત તથા પાઇય ગ્રંથો પૈકી લગભગ બસો ગ્રંથોનું માઈક્રો-ફિલ્મ કરાયું છે. [પૂ. મુનિરાજશ્રી જંબૂવિજયજી મ.સા.ના માર્ગદર્શન મુજબ જેસલમેર, પાટણ, ખંભાત, લીંબડી વગેરે જ્ઞાનભંડારોના હસ્તલિખિત ગ્રંથોની ઝેરોક્ષ અને સી.ડી. તૈયાર કરવામાં આવ્યા છે.] ['Jain Inscriptions of Rajasthan' રામવલ્લભ સોમાણી, પ્ર. પ્રાકૃત ભારતી] પિાટણ જૈન ધાતુપ્રતિમાલેખસંગ્રહ- સંપા.લક્ષ્મણભાઈ ભોજક, પ્ર. મોતીલાલ બ. દિલ્હી. જૈન શિલાલેખસંગ્રહ- ડૉ. વિદ્યાધર જોહરાપુરકર., પ્ર. ભારતીય જ્ઞાનપીઠ. અચલગચ્છીય પ્રતિષ્ઠાલેખો. પ્ર. અ. ભા. અચલગચ્છ જૈન સંઘ, સંપા. પાર્શ્વ. સં. ૨૦૨૭] ૧. શ્રવણ એટલે શ્રમણ. બેન્ગલ “કન્નડ” શબ્દ છે. એમાં ‘બેલનો “સ્વેત’ અને ‘ગુલ’ જે “કોલ'નો અપ્રભ્રંશ ગણાય છે એનો અર્થ “સરોવર’ થાય છે, આથી ‘શ્રવણ બેલ્ગોલ'નો અર્થ “જૈન મુનિઓનું શ્વેત સરોવર’ એમ થાય છે. ૨. આનો સારાંશ હિંદીમાં અપાયો છે. ૩. જુઓ ભૂમિકા (પૃ. ૧૨૨-૧૨૩). ૪. આ “મા. દિ. ગ્રં.”માં ગ્રંથાંક ૪૫ તરીકે ઈ.સ. ૧૯૫૨માં છપાયો છે. આ સંગ્રહ ૫. વિજયમૂર્તિએ તૈયાર કર્યો છે. આ લેખોનો હિંદીમાં અનુવાદ અપાયો છે. ૫. આ છૂટાછવાયા લેખો મેળવવા માટે વિશેષ મૂલ્ય આપવું પડે તેમ હોવાથી અને કેટલીક વાર તો મૂલ્ય આપતાં પણ કેટલાક ન જ મળે એવી પરિસ્થિતિ હોવાથી અહીં એને સ્થાન અપાયું છે. ૬. જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૨૦૬) ૭. આની સુચી “જૈન સંસ્કૃતિ સંશોધન મંડલ'' તરફથી બનારસથી ઇ.સ. ૧૯૫૧માં પ્રસિદ્ધ થયેલી અને પં. સુખલાલ સંઘવીએ “ઓરિયેન્ટલ કોન્ફરન્સના સોળમા અધિવેશનને અંગે સને ૧૯૫૧માં આપેલા ભાષણરૂપ પુસ્તિકા નામે નૈન સાહિત્ય ક્રી પ્રતિ ના અંતમાં અપાઇ છે. For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ઃ ગ્રન્થકારોની સૂચી (અ) શ્વેતામ્બર અને પાચનીચ 11 | 176 143 77 170 62 140 35 અક્ષયચન્દ્રસાગર આનન્દસાગરગણિ અજિતપ્રભસૂરિ 38,90 આનન્દસાગરસૂરિ(જી) (ત.) અજિતશેખરવિ. 29,159,161 જુઓ આગમોદ્ધારક અભયકુમારગણિ (સહાયક) 184 આર્યસમુદ્રસૂરિ અભયતિલકગણિ 193 ઇન્દુકલા, ડો. અભયદેવસૂરિ 193 ઇસૌભાગ્યગણિ 83 અભયદેવસૂરિ (તર્કપંચાનન) 120,186,187 ઉદયકુશલ 131 અભયદેવસૂરિ (નવાંગીવૃત્તિકાર) 180,183 ઉદયચન્દ્ર 164 અભયશેખરસૂરિ 60,185,167,90 ઉદયપ્રભસૂરિ 189,201 અમરચન્દ્રસૂરિ (વા.) ઉદયવલ્લભ વિ. 58,59 અમરપ્રભસૂરિ ઉદયવિજયગણિ(ત.). 6,9,11,20,22,24, અમરસુન્દર 25,26,102 અમિતાવિ. ઉમાસ્વાતિ અમૃતચન્દ્ર ઋદ્ધિસાગરસૂરિજી (ત.) 76,143,143,183 અમૃતલાલ કપૂરમલ્લ 152 અમૃતસાગરગણિ કમલકીર્ત (? દિ.) અદાસ કમલમન્દિરગણિ (ખ.) અશોકકુમાર યતિ કમલશેખરગણિ અશોકચન્દ્રસૂરિ કમલસંયમ (ખ.) અશ્વસેન વાચક કપૂરવિજય (ત.) આગમમંડનગણિ કર્મચન્દ્ર (ખ.) 193 આગમોદ્ધારક જુઓ આનન્દસાગરસૂરિ(જી) 3, કર્મ યતિ 194 6,8,39,109,167,178 કલાપૂર્ણસૂરિ 87,102 આત્મારામજી (ત.) કલ્યાણકુશલગણિ. 175 જુઓ વિજયાનન્દસૂરિજી કલ્યાણવિજયગણિ 175 આત્મારામજી (સ્થા.) ( કલ્યાણવિજયગણિ (ત.) આનન્દધનજી કલ્યાણવિજયજી 150,194 આનન્દવિજયગણિ કિલ્યાણવિજયજી ગણિ 149 આનન્દશ્રી(મહત્તરા)(સહાયક) 184 કલ્યાણસાગરસૂરિ 152 ૧. આથી ગ્રન્થના પ્રણેતા, સંશોધક, સમ્પાદક લેખ લખનાર, વક્તા તેમ જ પ્રસ્તાવનાકાર અભિપ્રેત છે. વિશેષમાં પ્રશ્નકારોનાં નામ જે પૃ. ૩૨૪-૩૨૫માં છે તેને અત્ર સ્થાન અપાયું છે. 132 152 148 175 For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : ગ્રન્થકારોની સૂચી (શ્વેતાંબર અને યાપનીય) ૨૦૩ 171 2 394 38 કાન્તિસાગર(જી) (ખ.) 141,369 કાન્હજીગણિ 175 કાન્તર્ષિગણિ 175 કાપડીઆ મોતીચંદ ગિરધર 137,167,100 કારભારી ભગુભાઈ ફત્તેહચંદ કીર્તિરત્ન 188 કીર્તિવિજયગણિ (ત.) 175,179 કીર્તિસેનસૂરિ કીર્તિહર્ષગણિ 176 કુલચન્દ્રસૂરિ 118,189 કુલમંડનસૂરિ 174 કેસરવિજયગણિ 104 કેસરવિજયજી 84,78 કોટ્ટાર્યવાદિગણિ 184 કોટ્યાચાર્ય 184 ક્ષમાકલ્યાણ (ખ.) 194,172 ક્ષમાશ્રમણ 140,93,94,183 જુઓ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ખુશાલદાસ 78 ગણધરદેવ 120 ગન્ધહસ્તી 160 જુઓ સિદ્ધસેન આચાર્ય અને સિદ્ધસેન (દિવાકર) ગન્ધહસ્તી 12,12,182 જુઓ સિદ્ધસેનગણિ ગન્ધહસ્તી સિદ્ધસેન 14 ( ગંભીરવિજયગણિ (ત.) 94,98,100,101 ગંભીરવિજયજી 13,96 ગાંધી મફતલાલ ઝવેરચંદ 52,54 ગાંધી લાલચન્દ્ર ભ. 62,148 ગુણચન્દ્ર (પૂ.) ગુણરત્ન (ત.) 156 જુઓ ગુણરત્નસૂરિ (ત.) ગુણરત્નમણિ 193 ગુણરત્નવિજયજી (ત.) 112 ગુણરત્નસૂરિ ગુણરત્નસૂરિ 1,55 ગુણરત્નસૂરિ (ત.) 2 જુઓ ગુણરત્ન ગુણરત્નાકરસૂરિ 145 ગુણવિજયગણિ 175,176 ગુણહંસવિજય 185 ગુરુદાસ 88 ઘાસીલાલ ચતુરવિજયજી (અમરવિજયજીના શિષ્ય) (ત.) 62,90,118 ચન્દનમલ નાગોરી 140 ચન્દુલાલ નાનચંદ 109 ચન્દ્રગુપ્તસૂરિ 28,60,73,185,195 ચન્દ્રતિલક ચન્દ્રપ્રભસૂરિ 51 ચન્દ્રશેખરવિ 93,185 ચન્દ્રપ્રભમહત્તર, 120 ચન્દ્રસૂરિ 130 ચન્દ્રસેન 68, 130 ચારિત્રરાજ 192 ચિદાનન્દવિજય 175,176 ચિરન્તનાચાર્ય 82 જગન્દ્રવિજયજી (ત.) 12,189 જગચ્ચન્દ્રસૂરિ (ત.). 145,145 જગમાલગણિ 175,176 જબૂવિજયજી (ત.) 2,2,7,13,28,29, 61,68,83,85,153,201,62,69,81,194,75 જયકીર્તિ (ખ.) જયકીર્તિ (? દિ.) 89 જયતિલકસૂરિ (આ.). 29,120 જયતિલકસૂરિ (બૃ. ત.) 29,120 જયન્તવિજયજી (ત.) 200 જયભૂષણ જયવન્ત સૂરિ જયવિજય 171 જયશેખરવિજયજી (ત.) 12,189 જયશેખરસૂરિ 111 જયસિંહસૂરિ (કુ) 191 181. 29 150 170 145 ! For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ 92 89 29 177 88 160 170 80 જયસુન્દરસૂરિ 4,60,72,74,185 જયસોમ (ખ.) 177 જિતેન્દ્રસાગર 140 જિનચન્દ્ર જિનચન્દ્ર જિનચન્દ્ર (ખ.) 172 જિનદત્તસૂરિ જિનદત્તસૂરિ (ખ.) 126 જિનદત્તસૂરિ (વા.) જિનદાસ જિનદાસગણિ (ત.) 176 જિનદાસગણિ મહત્તર 41,43,43,44,144 જિનપતિસૂરિ 163 જિનપતિસૂરિ (ખ.) 169 જિનપાલ ઉપાધ્યાય (ખ.) 171 જિનપ્રભસૂરિ (ખ.) 122,129,132,143,143, 148,149,154,155,173 જિનભટસૂરિ 183 જિનભદ્રગણિ, ક્ષમાશ્રમણ 11,26,66,94,102, 145,183,183 જુઓ ક્ષમા શ્રમણ જિનભદ્રગણિ (સહાયક) 184 જિનભદ્રસૂરિ 111 જિનમંડનગણિ 15,38,90 જિનમાણિજ્યગણિ 53 જિનવર્ધનસૂરિ 190 જિનવલ્લભગણિ(સૂરિ) (ખ.) 169,168 જિનવિજયજી (હાલ ગૃ.) . 44,120,128,172,194,199 જિનસાગરસૂરિ (ખ.) 188 જિનહર્ષ (ખ.) 174 જિનહર્ષ (ત.) 120,174 જિનાનન્દગણિ 176 જિનેન્દ્રસૂરિ 90,120 જિનેશ્વરસૂરિ 60,167 જિનેશ્વરસૂરિ 120,187 જીતમુનિજી 88 જીવદેવસૂરિ 148,148,150,151 જીવવિજય જૈન જગદીશચન્દ્ર જૈન સાગરમલ 6,38,140 જ્ઞાન કલશ, 181 જ્ઞાનચન્દ્ર 52,53 જ્ઞાનવિમલસૂરિ (ત.) જ્ઞાનશ્રી (આર્યા) ઝવેરી મોહનલાલ ભ. 124 1 ઝવેરી મોહનલાલ ભગવાનદાસ ઠાકુરપ્રસાદ (? દિ.) ડાહર્ષિગણિ 176 તિલકવિજય (પંજાબી) 100 તિલકસૂરિ 120,146 તુલસી, આચાર્ય (વે.) 22 તેજપાલ શાહ (લાં.) ઐવિદ્ય ભાવસેન (? અજૈન) 191 દર્શનસૂરિ દાનવિજય દિવાકર 170 દિવ્યગુણાશ્રી 98 દીપરત્નસાગર દીપવિજય 173 દેવગુપ્તસૂરિ 9,14,181 દેવચન્દ્ર 177 દેવચન્દ્ર (ખ.) 96,98,151,160 દેવપ્રભ દેવપ્રભસૂરિ (મ.) દેવભદ્ર 168 દેવભદ્ર દેવભદ્ર (શ્રીચન્દ્રના શિષ્ય) દેવભદ્રસૂરિ દેવરાજ દેવવિજયગણિ 12,189 દેવવિજયગણિ 176,176 6o 65 11 169 For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : ગ્રન્થકારોની સૂચી (શ્વેતાંબર અને યાપનીય) ૨૦૫ દેવસાધુ 132 26 22 184 176 38 77 દેવવિજય, વાચક (રામવિજયના શિષ્ય) 180 | 191. દેવસૂરિ દેવસૂરિ (વાદી) 43,46,94,52,68,169 દેવાનન્દ 85,88 દેવાનન્દ (પૌ.). દેવીદાસ (? દિ.) દેવેન્દ્રસૂરિ 28,88,188 દેશો મો. દ. 5,91 દોશી બેચરદાસ(જી) જી. 15,183,186 દ્વિજપા દેવગણિ 145 ધનદેવગણિ (સહાયક) ધનપાલ 150 ધનવિજયગણિ 91,91 ધર્મઘોષસૂરિ 105,131,172,187 ધર્મદાસગણિ ધર્મપ્રમોદગણિ 167 ધર્મવિજયજી (વિજયધર્મસૂરિજી) 77 ધર્મસાગરગણિ 156,157,158,160 ધીરજલાલ ટો. ધીરુભાઈ પંડિત 5,52,73 ધુરન્ધરવિજય 100 ધુરન્ધરવિજયગણિ (ત.). 27,147,147 ધુરન્ધરવિજયજી નગર્ષિગણિ નથમલજી (ત.). નન્દનસરિ નન્દલાલ નન્દિગુરુ (? દિ.) નયનશેખર નયપ્રભ નયવર્ધન વિ. 120 નરચન્દ્ર નરચન્દ્રસૂરિ (મ.) 191 નરેશ્વર 146 નાહટા અગરચન્દ 129,190 નાહર પૂરણચન્દ 196 નેમિચન્દ્રસૂરિ નેમિદાસ નેમિદાસ નેમિસૂરિ ન્યાયવિજય (ત.) ન્યાયચાર્ય 33,34,37,59,65,68,70, 92,95,97,119,160,160,161163,185186 જુઓ યશોવિજયગણિ ( ન્યાયચાર્ય ) પદ્મચન્દ્રસૂરિ 33,93 પદ્મમન્દિરગણિ (ખ.) 143,188 પદ્મવિજય 146 પદ્મવિજયગણિ પાસાગર 60,159 પદ્મસુન્દર પાસેનવિ. 189 પરમાનન્દ (? દિ.) 88 પાદલિપ્તસૂરિ 126,143,145 પારેખ પ્રભુદાસ બેચરદાસ 8,11,60,68,178 જુઓ પ્રભુદાસ, પં. પાર્શ્વદેવ જુઓ શ્રીચન્દ્રસૂરિ 194 પાર્શ્વદેવગણિ 130,145 જુઓ શ્રીચન્દ્રસૂરિ પાર્શ્વનાગ 109 પાર્શ્વનાગ 109 પુણ્યવિજિયજી (ત.) 52,77,163,183 પુણ્યસાગર (વિ.) 126,183 પુણ્યસાગરગણિ (ખ.) પુણ્યસાગરસૂરિ પુરુષચન્દ્ર 40,40 પ્રદ્યુમ્નસૂરિ 163 પ્રભુદાસ, ૫. જુઓ પારેખ 12 પ્રશમરતિ વિ. પ્રેમસૂરિ 185 બપ્પટ્ટિસૂરિ 129 બાલચન્દ્ર 191 60 13 176 169 90 146 29 For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ 158 99 13 74 38 બુદ્ધિવિજય 140 બુદ્ધિસાગરજી, શ્રીમદ્ (ત.) 198 બુદ્ધિસાગરજી (ત.) 60,98,106,132,198,199 ભક્તિસાગરગણિ (પ્રશ્નકાર) ભગવાનદાસ હરખચંદ 151,160 ભદ્રગુપ્તવિજયજી (ત.) 96 ભદ્રગુપ્તસૂરિ 25,100,106,121 ભદ્રંકરવિજયજી (ત.) 119,120 ભદ્રકરસૂરિ 93,94 ભદ્રબાહુ 141,142 ભદ્રબાહુસ્વામી 141,145 ભદ્રાનન્દવિ. 60 ભાનુચન્દ્રમણિ 171 ભાનુવિજયગણિ (ત.) ભાવપ્રભસૂરિ (પ.) 67,67,159,161 ભાવવિજય 33,140,158 ભાવવિજય 105 ભાવસાગર (ખ.) 191 ભુવનતિલકસૂરિ (38 ભુવનતુંગસૂરિ (અ.) ભુવનભાનુસૂરિ 60,73,74 ભુનવસુન્દરસૂરિ (ત.) 38,56,192,192 ભોજસાગર મગલવિજયજી (ત.) મણિભદ્ર મતિનન્દનમણિ (ખ.) 38,96 મલયગિરિસૂરિ 12,15,16, 28,45,47,53,110,183,183, મલયવિજયજી 52,54 મલવાદી પહેલા 61,62,63,64,70,186 મલવાદી બીજા 19 મલ્લેિષણ 124 મહેતા ભગવાનદાસ મ. મહેતા મનસુખભાઇ કિરતચંદ મહેતા મોતીચંદ ઝવેરચંદ માણિજ્યચન્દ્ર (રાજ.) 128 માણિજ્યસાગરસૂરિ(જી) ત.) 108,178 માણિક્યસુન્દર 38 માનતુંગસૂરિ માનવિજયગણિ 119 માનસાગર (ત.) માનસાગરજી (ત.) માલવણિયા દલસુખ 39,59,189 મિત્રાનન્દવિજયજી (ત.) મુક્તિદર્શનન વિ. મુતા પ્રવીણભાઈ 92,94,185 મુનિચન્દ્રસૂરિ26,68,82,119,120,169,187,189 મુનિશેખરસૂરિ 120 મુનિસુન્દરસૂરિ (ત.) 5,91,91,174 મુનીશ્વર મેઘચન્દ્ર 166 [મેઘવિજય (ત.) 24,25,98,140 (વાચક), ૨૫૫, ૨૫૯ (વાચક) મેઘવિજયગણિ 37,134 ઈ મેરૂતુંગ (અં.) 3 મેરૂતુંગસૂરિ 128,38,132 મેરુસુન્દરમણિ 38,84 મોદી અમૃતલાલ મોદી કેશવલાલ પ્રેમચંદ મોહનવિજય 140 યશસ્વસાગર 59,130 યશોદેવ ઉપાધ્યાય 181. યશોદેવસૂરિ 58, 130 યશોભદ્રસૂરિ 9,12,14,15 યશોભદ્રસૂરિ 15,76,76 યશોવિજય 35,69,71,72,77, 90,167,185,195 યશોવિજયગણિ યશોવિજયગણિ (ટબ્બાકાર) 16 યશોવિજયગણિ (ન્યાયાચાર્ય) (ત.) 3,4, 9,16,16,25,33,34,37,47,50,56,58,59,65,65, 66,67,69,69,31,71,74,77,85,86,89,92, 94,95,96,106,108,112,112,113,119,120, 188 28 31 6 S 176 For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : ગ્રન્થકારોની સૂચી (શ્વેતાંબર અને યાપનીય) ૨૦૭ 31 (33 150 172 182 162 153,159,161,161,162,167,186,187,187, | લાવણ્યવિજય 190,193 જુઓ ન્યાયાચાર્ય વકીલ મુળચંદ નાથુભાઈ 161 યશોવિજયજી (ત.) વજસેન વિ. 30,33 યશોવિજયસૂરિ 106 વજસ્વામી 121,129,130,143 યાદવસૂરિ 89 વર્ધમાનસૂરિ 146 યુગભૂષણવિ. 73,185 વર્ધમાનસૂરિ 120,155 યોગચન્દ્રાચાર્ય 88 વર્ધમાનસૂરિ (અભયદેવસૂરિના શિષ્ય) 146 યોગાચાર્ય ( વાદિવેતાલ (અહંદભિષેકવિધિના કર્તા) 147,149 યોગીન્દ્રદેવ 90 વાદિવેતાલ શાન્તિ રજ્ઞવિલાસ ( વાનરર્ષિગણિ 120 રત્નચન્દ્રમણિ 91,92,158 વાસુદેવસૂરિ (? અજૈન) 192 રત્નજ્યોતવિજય 52,77,146,172,193 વાહગિણિ રત્નત્રયવિજય વિક્રમવિજયગણિ (ત.) રત્નપ્રભસૂરિ 53,153 વિનયવિજય 60 રત્નમર્ડનગણિ 57,120 વિજયકુમુદસૂરિ 178 રત્નશેખરસૂરિ (ના. ત.) 8,56,84,105, વિજયજંબૂસૂરિ(જી) (ત.) 109,110,149,190 વિજયદર્શનસૂરિ (ત.) 16,17 રત્નસિંહસૂરિ 120 વિજયદાનસૂરિ(જી) (ત.) 176 રમણીક વિજય 108 વિજયનન્દનસૂરિ(જી) (ત.) રવિસાગરગણિ 176 વિજયનેમિસૂરિ (ત.) 35,35,59 રાજકીર્તિગણિ 118 વિજયલબ્ધિસૂરિ 107,108,120,186,187 રાજરત્ન 131 વિજયપ્રીતિચન્દ્રસૂરિજી (ત.) 133,133 રાજવલ્લભ 140 'વિજયપ્રેમસૂરિજી (ત.) ( રાજશેખર (મ.) 52,53,192 વિજયલાવણ્યસૂરિ (ત.) 65,67,71 ( રાજશેખરસૂરિ 1,2,25,55,184,128,191 વિજયલાવણ્યસૂરિજી રાજશેખર સૂરિ 5,12,36,73,76,96,182,185 વિજયસિંહસૂરિ રાજેન્દ્ર સૂરિ વિજયસિંહસૂરિ 105 રામચન્દ્ર (પૂ.) 29 વિજયસિંહસૂરિ 192 રૂપવિજયગણિ વિજયસિંહસૂરિ (મ.) 184,185 લક્ષ્મણગણિ (સહાયક) 184 વિજયસેનસૂરિ (ત.) 80,177 લક્ષ્મીસૂરી 188 વિજયહંસગણિ. લક્ષ્મીસેન 169 વિજયસૂરિ 192 લાભકુશલગણિ 188,188 વિજયાનન્દસૂરિ લાભવિજયગણિ વિજયામૃતસૂરિ (ત.) 4,27 લાલન (ફત્તેહચંદ કપૂરચંદ) 67,112 | વિજયોદયસૂરિ (ત.) 16 ૧. એમનો સ્વર્ગવાસ તા. ૨૨-૫-'૬૮ને રોજ થયો છે. 59 30 177 191 80 For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ 170 184 188 વિજયોદયસૂરિજી 33,69 | શિવાર્ય (યા.) 6,40,41,43,100 વિદ્યાતિલક (રુ.) શીલચન્દ્રસૂરિ 38,93 જુઓ સોમતિલક શીલરત્ન 40,188 વિદ્યાવિજય 146 શીલાંકસૂરિ 5,12,45,111,154,182 વિદ્યાસાગર 92 શીલાચાર્ય જુઓ તત્ત્વાદિત્ય 150 વિનયવિજયગણિ (ત.) 15,30,100,159,180 શીલાચાર્ય 151. વિબુધચન્દ્ર (સહાયક) 184 શીલાચાર્ય (અંજિકાકાર) 148,150 વિમલસૂરિ 111 શુભવર્ધનગણિ 119,188 વિમલહર્ષગણિ 175,176,177 શુભવિજયગણિ (ત.) 177,193 વિવેકરત્નસૂરિ 169 શુભવિજયગણિ વૃદ્ધ પંડિત (પ્રશ્નકાર) 177 વિવેકસાગરગણિ 156 શેઠ કનુભાઈ વિવેકહર્ષગણિ 176 શેઠ હરગોવિન્દદાસ ત્રીકમચંદ 87 વિષ્ણર્ષિગણિ (?) 176 શોભાચન્દ્ર ભારિલ્લ 52,54,58,59,78,84, વીરમતિ (ગણિની)(સહાયક) શ્યામાચાર્ય 6,143 વીરવિજય 93,94,95 શ્રીચન્દ્રસૂરિ જુઓ પાર્શ્વદેવ 143,145 વીરવિજયગણિ 176,177 શ્રીસાર 111 વીરશેખરવિજયજી (ત.). 148,189 શ્રુતસાગરગણિ (ત.) વેલર્ષિગણિ 176 સકલચન્દ્ર 105,104 વૈરાગ્યરતિવિજય 1,49,60,76 સકલચન્દ્ર (ત.) 143,145,145 વોરા શાન્તિલાલ મ. સકલચન્દ્રગણિ 132 શાક્ટાયન (યા.) 40,50,153, સંઘદાસગણિ 163 શાન્તિચન્દ્ર (ત.) સંઘવી સુખલાલ જુઓ સુખલાલ, પં. 186,201 શાન્તિચન્દ્રગણિ સમયમાણિજ્યગણિ 174 શાન્તિસૂરિ 131,140 શાન્તિસૂરિ ગન્ધર્વવાદિવેતાલ 33,180,181 સમયસુન્દરગણિ (ખ.) 150 શાન્તિસૂરિ (થા.) 148 સમુદ્રસૂરિ (ગોગ્યતસૂરિના શિષ્ય) 29,36,39,47,69 શાહ અંબાલાલ પ્રેમચંદ 147 133 સમુદ્રાચાર્ય 77,84 સર્વદેવ શાહ ચુનીલાલ હકમચંદ 168 126 શાહ જિતેન્દ્ર સાગરચન્દ્ર 193 શાહ નગીન જે. 3,15,37,74 સાગરજી 60,189 શાહ મોતીચંદ ઓઘવજી સાધુ કીર્તિ શાહ હીરાલાલ અમૃતલાલ સાધવિજય યતિ શિવકીર્તિ 131 સિંહતિલકસૂરિ 128,129 શિવશર્મસૂરિ 183,185 સિંહસૂર 63,64 શિવસ્વામી (યા. ?) 40,41,43 | સિંહસૂરિ 12,61,62 ૧. શું એઓ અજૈન છે ? 163 183 27 33 129 38 For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : ગ્રન્થકારોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય) ૨૦૯ 99 91 158 146 સિંહસૂરિ ક્ષમાશ્રમણ સિંહસૂરિગણિ સિદ્ધર્ષિ સિદ્ધસેન આચાર્ય જુઓ ગબ્ધ હસ્તી અને સિદ્ધસેન દિવાકર) સિદ્ધસેનગણિ 9,11,12,14,26, 43,160 જુઓ ગન્ધહસ્તી સિદ્ધસેન દિવાકર) 185 જુઓ સિદ્ધસેન આચાર્ય સિદ્ધસેન દિવાકર 7,17,39,61,78, 80,185 જુઓ સિદ્ધસેન સિદ્ધસેનસૂરિ 7,189 સિદ્ધસેનસૂરિ (ચં.) 12,55,122 સિદ્ધિચન્દ્રગણિ 180,191,193 સુખલાલ પં. 5,12,13,16,34,35,54, 58,59,87,113,113,190 જુઓ સંઘવી સુખલાલ સુમતિગણિ 172 સુલોચનાશ્રી સુવ્રતમુનિ સુશીલવિજયગણિ (ત.) સુશીલસૂરિ 3,11,22,29,120 સૂરપ્રભસૂરિ 110 સૂરવિજયગણિ 176 સોમચન્દ્રસૂરિ 120,152 સોમતિલક (રુ.) 1,2 જુઓ વિદ્યાતિલક સોમપ્રભસૂરિ 174 સોમપ્રભસૂરિ (શતાર્થિક) 170 સોમવિજય સોમસુન્દરસૂરિ સોમસૂરિ 172 હંસરત્ન 91,92 હંસરાજ જુઓ હર્ષવર્ધન હંસસાગર(જી) (ત.) હંસસાગરજી હરિભદ્ર (અમરચન્દ્રના શિષ્ય) 157 હરિભદ્રસૂરિ 145 હરિભદ્રસૂરિ પહેલા 1,3,4,7,9,12,14,15,27, 28,39,40,68,73,76,77,102,143,144,149, 160,163,165,166,183,185,149,160,163, 194,362 | હરિભદ્રસૂરિ (બૃહ.) 7,26 હર્ષકીર્તિ (ના. ત.) 89 હર્ષકીર્તિસૂરિ 150,192 હર્ષનન્દન (ખ) 180,180,132 હર્ષનન્દનગણિ હર્ષભૂષણ 156 હર્ષરાજગણિ હર્ષવર્ધન 99,99 જુઓ હંસરાજ હર્ષવર્ધન 111 હાર્ષિગણિ હિમાંશવિજયજી (ત.) 56,53 હીરવિજયસૂરિ (ત.) 158 હીરાલાલ વિ. હંસરાજ 78,84,87,167 હેમચન્દ્રવિજયજી (ત.) 27,38 હેમચન્દ્રવિજયજી (ત.) 111 હેમચન્દ્રસૂરિ (પૂ.) 6,22,50,54, 78,79,80,83,83,85,104,110,143 હેમચન્દ્રસૂરિ (મ.) 12,61,100,184 હેમપ્રભસૂરિ 18 હેમસાગરસૂરિ હેમસૂરિ 146 169 29 4,71 176 159 83. 84 For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ 1 કુન્દકુન્દ્રાચાર્ય 106,115 24,165 40,49 146 146 115 12 146 22 117 151 10,14,108 (આ) દિગંબર અકલંક 18,19,20,22,40,41,44,45,47, | કુન્દકુન્દ 43,48,49,50,63,183,19 જુઓ અકલંકભટ્ટ તેમજ ભટ્ટ અકલંક કુમારનન્દિ અકલંક 42. કુમારસેન અકલંક 115 કુમુદચન્દ્ર અકલંક 145 કુમુદચન્દ્ર (માધવનદિના ગુરુ) અનન્તકીર્તિ 27,41,43,48 કૈલાશચન્દ્ર પં. જુઓ અનન્તવીર્ય જુઓ શાસ્ત્રી કૈલાશચન્દ્ર અનન્તમુનિ 115 કોઠિયા દરબારીલાલ અનન્તરાય ખૂબચન્દજી અનન્તવીર્ય 47,48,51 ખંડેલવાલ મનોહરદાસ જુઓ અનન્તકીર્તિ ગણધરકીર્તિ અનન્તવીર્ય યતિ ગિદ્ધપિચ્છાઇરિય અપ્પપ્યાર્ય જુઓ ગૃદ્ધ-પિચ્છાચાર્ય અભયચન્દ્ર 46,105 ગુણચન્દ્ર અભયનન્દિ ગુણભદ્રા અમિતગતિ 90,114. ગુણભદ્ર (જિનસેનના શિષ્ય) અમૃતચન્દ્ર 24,25 વૃદ્ધપિચ્છાચાર્ય આમ્રદેવ 115 જુઓ ગિદ્ધપિચ્છાઇરિય આશાધર 38,24,72,86,88,91, ઘોશાલ એસ. સી. 114,115,122,143,145,151,151,166 ચારુકીર્તિ ઇન્દ્રન્ટિ 121,123,124,130,146 ચારકીર્તિ ઇન્દ્રનદિ (અમરકીર્તિના શિષ્ય) 83 જનાર્દનવિજય ઈન્દ્રવર્મા (? જે.). જયન્ત પંડિત ઇમદિ (?) ભટ્ટોપાધ્યાય _12 જયસેન ઉપાધ્યે એ. એન 120 જયસેન ઉપાધ્ય. ડો. 42,166 જિનચન્દ્રસૂરિ ઉમાસ્વામી જિનદાસ જુઓ ઉમાસ્વાતિ જિનસેન એકસબ્ધિ જિનસેન પહેલા એલાચાર્ય 123 જુગલકિશોર કનકકીર્તિ જૈન એસ. એ. કનકામર જૈન કમલેશ કલ્યાણકીર્તિ 100 જૈન ગોકુલચન્દ્ર કાર્તિકેય 100 | જૈન ચંપતરાય 146 72,188 165 151 115 145 113 113 For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : ગ્રન્થકારોની સૂચી (દિગંબર) ૨૧૧ 49 114 114 જૈન પરમાનંદ 106 જૈન મહેન્દ્રકુમાર 40,46 જૈન મોહનલાલ 115 જૈન સીમા 17 જૈન હીરાલાલ 90,113,114,200 જૈની જગમંદરલાલ 5,25,108 જૈન પદ્મનાભ 24 જ્ઞાનચન્દ્ર 113 જ્ઞાનભૂષણ (સંશોધક) 188 જ્ઞાનાનન્દ 115 ટોડરમલ્લ 108 ડાલૂરામ 72 દરબારીલાલ 49,53 દરબારીલાલ જૈન કોઠિયા દિવાકરનક્તિ દિવાકરભટ્ટ દીક્ષિત દેવદત્તા 38 દેવસેન 37,121. દેવીદાસ ધર્મભૂષણ (અભિનવ) યતિ 53,56,72 ધર્મભૂષણ ભટ્ટારક ધર્મસૂરિ નથમલ નયવિલાસ ન સેન 117 નરેન્દ્રસેન 72,146 નાથુલાલ 106 નિટ કલ્લા ભરમપ્પા 117 નેમિચન્દ્ર (તિલોયસારના કર્તા, વિ. સં. ૧૦૩૫) નેમિચન્દ્ર (ત્રિલોકા) નેમિચન્દ્ર (કૈવર્ણિકાચારના કર્તા) 115 નેમિચન્દ્ર (પ્રતિષ્ઠાતિલકના કર્તા, વિક્રમની સોળમી સદી). 146 નેમિચન્દ્રાચાર્ય 60 | નેમિચન્દ્ર (પ્રતિષ્ઠાપાઠના કર્તા) 145 નેમિચન્દ્ર (લખ્રિસારના કર્તા) 111 નેમિચન્દ્ર (સત્યશાસનપરીક્ષાના કર્તા) નિમિદત્ત 115 નેમિદત્ત, બ્રહ્મ નેમિદત્ત, બ્રહ્મ નેમિદાસ પાકીર્તિ પદ્મનદિ 38,115 પદ્મનદિ (બલનદિના શિષ્ય) પદ્મનાભ પદ્મપ્રભમલધારિદેવ પઘસાર 146 પાસિંહમુનિ 96 પરશુરામ 145 પર્વતધર્મ 106,106 પર્વતધર્માર્થી 72 પાત્રકેસરી 40,47 જુઓ પાત્ર સ્વામી પૂજ્યપાદ 9,17,17,40,114,115,165 પૂજ્યપાદ 151 પ્રભાચન્દ્ર (આત્માનુશાસનના ટીકાકાર) 108 પ્રભાચન્દ્ર (ક્રિયાકલાપનાકર્તા) 165 પ્રભાચન્દ્ર (ધર્મચન્દ્રના શિષ્ય). પ્રભાચન્દ્ર (પદ્મનદિના શિષ્ય) 18 પ્રભાચન્દ્ર (પ્રમેયકમલમાર્તડના કર્તા) 24,45, 45,50,153 પ્રભાચન્દ્ર બૃહત્ 723 પ્રભાચન્દ્ર ભટ્ટારક 114 પ્રભાચન્દ્ર (રત્નકરંડકના ટીકાકાર) 113,113 પ્રભાચ (? વૈયાકરણ). પ્રભાચન્દ્ર (સમાધિતનના ટીકાકાર) 106,106 પ્રેમી નાથુરામ 6,24,80 ફરેલાલ બન્યુષણ 124,125,126 22 92 86 2 24 143 For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ 22 12 114 191 166 42 બાલચન્દ્ર બ્રહ્મસૂરિ 115,146,146 ભટ્ટ અકલંક જુઓ અકલંક ભદ્રગુપ્તસૂરિ 121 ભદ્રબાહુ 115 ભાવશર્મા 145 ભાવન ભાવસેન (ત્રવિદ્ય) ભાસ્કરનન્દિ 22,105 મતિસાગર 121 મનોહરદાસ 72 મલ્લિણ (સૂરિ) 47,121,124 125 મલ્લિષેણસૂરિ 121,124126 મહસેન 122 મહાસેન મહેન્દ્રકુમાર (શાસ્ત્રી) (ન્યાયાચાર્ય) 43,44, 45,50,59,154 માધનદિ (કુમુદચન્દ્રના શિષ્ય) 115 માધનદિ (ત. સૂ.ના ટીકાકાર) માણિકચન્દ્રજી કૌદેય માણિક્યનન્દિ માધવચન્દ્ર "મુખ્તાર જુગલકિશોર જુઓ જુગલકિશોર 23,105,106,113,145 મુનિવર્ધમાન 166 મેઘચન્દ્ર 166,106 યશશ્ચન્દ્ર 106 યોગદેવ 22,38 યોગેન્દ્રદેવ રવિનન્ટિ 22 રાજમલ 92,98 રાજમલ્લ જુઓ રાયમલ્લ 114 રાજેન્દ્રમૌલિ 22 રામસેનાચાર્ય 105 રાવણ 122 લક્ષ્મણ લક્ષ્મીચન્દ્ર લક્ષ્મીદેવ લક્ષ્મીસેન 115 વંશીધર પં. વટ્ટકેર 100,115 વર્ધમાન ( વાદિરાજ 46 વાદિરાજસૂરિ 46,47,47,49,51,185 વાદીભસિંહ 68 વિજયમૂર્તિ (પંડિત) (સંગ્રહકાર). વિદ્યાનદિસ્વામી જુઓ વિઘાનદિસ્વામી 9,19, 20,34,40,48,49,63 વિદ્યાદિ 115 વિદ્યાનબ્દિસ્વામી જુઓ વિદ્યાનન્દ 19 વિબુધસેન વિમલદાસ વિશાલકીર્તિ 107,108 વીરસેનદેવ શર્મા વંશીધર શાન્તિવર્ણી શાસ્ત્રી કૈલાશચન્દ્ર જુઓ કૈલાશચન્દ્ર એ. 41,45 શાસ્ત્રી ચન્દ્રશેખરજી 122 શાસ્ત્રી નેમિચન્દ્ર 51 શાસ્ત્રી પનાલાલ 92,113 શાસ્ત્રી મહેન્દ્રકુમાર 44,50 શાસ્ત્રી વંશીધર 108 શાસ્ત્રી હીરાલાલ શિવકોટિ શિવશ્રી શિવાર્ય (યા.) 111 ૧. એમનું તા. ૨૨-૧૨-'૬૮ને રોજ અવસાન થયું હતું. For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : ગ્રન્થકારોની સૂચિ (અજૈન) શુભચન્દ્ર (અધ્યાત્મતરંગિણીના ટીકાકાર) શુભચન્દ્ર (જ્ઞાનવર્ણવના કર્તા) 86,100,104 22 85,188 શુભચન્દ્ર (ત. સૂ.ના ટીકાકાર) શુભચન્દ્ર (પાંડણપુરાણના કર્તા) શુભચન્દ્ર (યગ્દર્શનપ્રમાણપ્રમેયના કર્તા) +3 શુભચન્દ્ર (સંશયિવનવિદારણના કર્તા) 157 શુભચન્દ્રાચાર્ય જુઓ શુભચન્દ્ર (જ્ઞાનર્ણવના કર્તા) 80,85,86,88 શ્રીચન્દ્ર શ્રીદત્ત શ્રીભૂષણ શ્રુતસાગર શ્રુતસાગરસૂરિ સકલકીર્તિ સન્મતિ જુઓ સુમતિ આનન્દપૂર્ણ આનન્દે અરૂણા આર્યભટ, પહેલો ઇશ્વર ઉદયન 92 85, ઉદયનાચાર્ય ઉદ્યોતકર 108 40 72 9,20,21,86,146,151 21,21 107,114,115 અનંભટ્ટ અમર અર્ચટ ભટ્ટ (બૌદ્ધ) જુઓ ધર્માકરદત્ત આઉફ્રેક્ટ,થિઆડોરે(Aufrecht,Theadore)દ્ 186 59,193 139 69,191 સદાશુકદાસ, પં. સમન્તભદ્ર સમન્તભદ્ર (લઘુ) સર્વનન્દિ સિંહનન્દિ સિંહસૂરિ સુમતિ L (ઈ) અજૈન 192,192 90 182 64 56 66,159 19 સુમતિકીર્તિ સુરેન્દ્રકીર્તિ સેવારામ સોમદેવ સોમદેવ સોમદેવ (? શ્વે.) સોમસેન સ્વયંભૂ (? અજૈન) સ્વરૂપચન્દ્ર હસ્તિમલ્લ હેમરાજ પાંડે કણાદ કમલશીલ (બૌદ્ધ) કાનાકુરા, ઇ (Kanakura, E.) કુમારિલ કુલાર્ક કેશવ ગંગેશ ગેરિનો (Guerinot) (ફ્રેન્ચ) ગોપાણી એ. એસ. For Personal & Private Use Only ૨૧૩ 17,38,113,115 113 કેશવમિશ્ર કોપર્નિક્સ, નિકોલસ (Copernicus, Nicho-lus) 17 30 30 30 12,186 188 26 72 88 100 92 115,145 187 72 17,122,146 162 7 40 5 19,43,75,184 56,137,192 139 33,59,193 182 37,66 196,144 84 Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ગોવર્ધન ગૌડીકાન્ત ગૌતમ અક્ષપાદ ચર્પટિ (?) ચિન્તામણિકાર જગદીશ જયદેવ જેટલી જિનેન્દ્ર સું. જેઠાલાલ હિરભાઇ જેરેથ (Jareth) જૈમિનિ 33 54 82 66 4 ત્રિલોચનદાસ 187 થોમસ એફ. ડબલ્યુ. (Thomas E W.) 29 થોમસ, ડો. 194 13 દત્તક જુઓ દિફ્નાગ દાંડક્ય ભોજ 82 દિનાગ (બૌદ્ધ) જુઓ દત્તક 13,56, ઝા દુર્ગાનાથ તિલક લોકમાન્ય 144,184,194 દીક્ષિત કે. કે. દુર્વેકમિશ્ર દેશાઇ શાન્તિલાલ દ્વિવેદી એમ. એન. દ્વિવેદી મણીલાલ ન. ધર્મકીર્તિ (બૌદ્ધ) 47,48,50,69,184,191,195 ધર્મોત્તર (બૌદ્ધ) ધ્રુવ કેશવલાલ હર્ષદ નાગાર્જુન પટેલ ગોપાલદાસ પતંજલિ પાંડે જી. સી. 193 193 110 35 66 પાણિનિ પિંગલ 101 190,194 4,74,75,77 191 90 106 2,76 42,45,46, 195 199 90 78,79,80,83,86 101,190 120 21 187 જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ પિટર્સન (Peterson) પ્રજ્ઞાકરગુપ્ત (બૌદ્ધ) પ્રશસ્તપાદ 191 પ્રશસ્તમતિ 64 ફ્રાઉવાલ્નર, એરિચ (Frauwaliner, Erich) 62,62 139 બાહુબલિ બેલ્લિનિ, એ. (Ballini, A.) ભગવદ્દત્ત ભટ્ટ નરોત્તમ ભટ્ટ રાઘવ ભટ્ટ વાદીન્દ્ર જુઓ મહાદેવ ભર્તૃહર ભાયાણી હરિવલ્લભ ભાસર્વજ્ઞ મધુસૂદન સરસ્વતી મનોરથ માધવાચાર્ય મૂકરજી, એચ. મોક્ષાકર યાકોબી યાદવ ભિખારીરામ રઘુનાથ રઘુનાથ શિરોમણિ રાઘવ, ભટ્ટ રાધાકૃષ્ણન્ સર રામચન્દ્ર રાવણ રાવણ રાહુલ સાંકૃત્યાયન લોયમેન, ઇ. (Leumann, E.) વત્સાચાર્ય 180 50 વસુબન્ધુ વસુરાત For Personal & Private Use Only 26 12 190 192 56,192 64,110 38 191 34 187 171 55 58,59 5 60 193 66 192 21,46 170 63,64 122 21,46 185 191 14 64 Page #250 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : ગ્રન્થકારોની સૂચી (અજૈન) વાત્સ્યાયન વાદીન્દ્ર ભટ્ટ જુઓ મહાદેવ 192 વામન વિદગ્ધ વૈદ્યક જુઓ વરરુચિ 89 વિડિશ, ઇ, (Windish, E.) 78,84 વિન્તર્નિન્સ, મોરીસ (Winternitz, Maurice) 192 193 106 શાસ્ત્રી હીરાલાલ શિએનોબુ સુઝુકી (Shigenobu Suzuki) 5 શિવપ્રસાદ શિવાદિત્ય 190 શિવાદિત્ય મિશ્ર શ્રીકંઠ શ્રીચૂડાચણિ ભટ્ટાચાર્ય 191 શ્રીધર 191 શ્રીહર્ષ 67,139 સતીશચન્દ્ર વિદ્યાભૂષણ 50,54,191 સદાનન્દ 34 સુઆલિ, લુઇગ (suali, Luige) 27 RHUS Bila Suzuko ohiro સૂર 187 હરિસત્ય ભટ્ટાચાર્ય 53,54 હસ્તિમલ્લ વેલણકર વૈદ્ય પો. એલ વ્યાસ વ્યોમશિવ શર્માઇશ્વરચન્દ્રશાસ્ત્રી શાકટાયન શાન્તરક્ષિત (બૌદ્ધ) શાલિકાનાથ શાસ્ત્રી હરિશંકર કાળીદાસ 190 21 12 40,130 56 118,119 122 -રા For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ 92 140 પરિશિષ્ટ ૨ઃ ગ્રન્થો અને લેખોની સૂચી (અ) શ્વેતામ્બર અને ચાપનીય અક્ષયતૃતીયાકથા 140 | - ઉપદ્યાત અચલગચ્છીય પ્રતિષ્ઠાલેખો - ટિપ્પણ અજાપુત્રકથા - ટિપ્પણો અઝત્તતત્તાલોય – ટીકા (ધન.) જુઓ અધિરોહિણી 91 – અનુવાદ (સં.) - ટીકા (રત્ન.) જુઓ અધ્યાત્મકલ્પલતા - પ્રસ્તાવના (પાઇય) 99 91,158 અપ્પમયપરિખા જુઓ અધ્યાત્મમત પરીક્ષા – ટીકા (વિદ્યા.) 92,162,185 – પદ્યાત્મક અનુવાદ - છાયા (? સ્વોપજ્ઞ) 92 જુઓ અધ્યાત્મરાસ – (વિવરણ) (સ્વોપજ્ઞ) 92,185 – પરિચય 4,5 - વૃત્તિ (સ્વીપજ્ઞ) 153,162 - બાલાવબોધ (જીવ.) અંકયંત્રસાર –બાલાવબોધ (હંસ.) 91,92 અંગવિજની 38 *અધ્યાત્મકલ્પલતા 91,92 અંચલમતદલન જુઓ અવિધિમતવિષૌવધિ અધ્યાત્મતત્ત્વાલક 99 156 – અનુવાદ (સં.) 99,99 અંચલમતનિરાકરણ જુઓ વાસોડન્તિકાદિપ્રકરણ – અનુવાદ (ગુજ.) 99,99 156 વિવરણ (અં) 99 અંચલમતસ્થાપન - વિવરણ (ગુજ.) 99,99 અંજનશલાકા પ્રતિષ્ઠાકલ્પ 152 અધ્યાત્મપદ્ધતિ જુઓ યોગસંગ્રહસારપ્રક્રિયા અંજનશલાકા પ્રતિષ્ઠાકલ્પવિધિ 152 92 અણુઓગદાર 66,179 અધ્યાત્મપરીક્ષા 99,160 - વૃત્તિ (હરિ.) 183 અધ્યાત્મપ્રદીપ - વૃત્તિ (હમ.) 61,129 અધ્યાત્મપ્રબોધ અભુતપદ્માવતીકલ્પ 130 અધ્યાત્મબિન્દુ (યશો.) અધિરોહિણી અધ્યાત્મબિન્દુ (હર્ષ.) 98,99 અધ્યાત્મકભેદ - વિવરણ (સ્વોપજ્ઞ) 98,99 અધ્યાત્મકલિકા 99 અધ્યાત્મમત પરીક્ષા અધ્યાત્મકલ્પદ્રુમ 91,91 જુઓ અજઝપ્પમયપરિખા - અનુવાદ અને ભાવાર્થ 91 આધ્યાત્મરાસ ૧. આ ચિહ્ન આ કૃતિ મૌલિક નહિ પણ વિવરણાત્મક છે એમ સૂચવે છે. 157 99 92 For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચી (શ્વેતામ્બર અને યાપનીય) ૨૧૭ અને ઇ – વિવૃત્તિ જુઓ તત્ત્વબોધિની - વૃત્તિ અનેકાર્થરત્નમંજૂષા અન્તરીક્ષતીર્થ માહાભ્ય અન્યયોગવ્યવચ્છેદઢાત્રિશિકા - ટીકા જુઓ સ્યાદ્વાદમંજરી 2,29,78 અપાપુરી (સંક્ષિપ્ત)કલ્પ (ગ્રન્થાંશ) 173 અપ્પસિખાપયરણ જુઓ આત્મશિક્ષાપ્રકરણ 104 અધ્યાત્મલિંગ અધ્યાત્મવિદ્યોપનિષદ્ 77 જુઓ અધ્યાત્મોપનિષદ્ યોગશાસ્ત્ર અને યોગશાસ્ત્ર પ્રકાશ 69,92,93,94,95,104,105 જુઓ અધ્યાત્મ સાર પ્રકરણ આધ્યાત્મસાર – અનુવાદ 94 - ટબ્બો 93, 94,95 – ટીકા 93,94,95 અધ્યાત્મસાર-પ્રકરણ 34,93 જુઓ અધ્યાત્મસાર અધ્યાત્મસારોદ્ધાર અધ્યાત્મોપદેશ 92 અધ્યાત્મોપનિષદ્ (યશો.) 71,92, 93,94,95,97,97,107 અધ્યાત્મોપનિષદ્ (હેમ.) જુઓ અધ્યાત્મવિદ્યાપ નિષદ્ અનુભવસિદ્ધમત્રદ્ધાંત્રિશિકા 84,121. *અનુયોગચતુષ્ટયવ્યાખ્યા 129 અનુયોગદ્ધારા - ચૂર્ણિ અનુસખ્યાન 3,27,74,191 અનેકાન્તજયપતાકા 14,15,68,69 ઉપોદ્યાત (અં) 2,6,127,342 - ઉપોદ્ધાત (સં.) - ટિપ્પણક - વ્યાખ્યા (સ્વપજ્ઞ) 68,69,186 અનેકાન્તવાદ મ(મા)હાસ્યવિંશિકા (ગ્રન્થાંશ) અભયકુમારચરિત્ર 38 અભિધાનચિન્તામણિ જુઓ નામમાલા 82, 155,161,162 અભિધાનચિન્તામણિબીજક જુઓ હૈમનામમાલાબીજક 177 અભિનન્દનકલ્પ, અવન્તિદેશસ્થ (ગ્રન્થાંશ) 173 અભિષેક અભિષેકવિધિ (અજ્ઞાત) અમરચરિત્ર 126 *અમોઘવૃત્તિ (યા.) x'અમ્બિકા (અંબા) દેવી અને જૈન દૃષ્ટિ 77 149 11 29 અમ્બિકા (અંબા) દેવી સંબંધી વિશેષ માહિતી 68 127 82 68 અયોગવ્યવચ્છેદદ્વાáિશિકા અરુણોદય (ગ્રન્થાંશ) 272 અર્જુન પતાકાયન્નવિધિ 134 અર્થદીપિકા (યશો.) જુઓ તત્ત્વદીપિકા 168 *અર્થદીપિકા (રત્ન.) 56 *અર્થવિશેષનિર્ણય અર્બદ પ્રાચીન જૈન લેખસંદોહ (આબુ ભાગર) 200 80 - ભાવાર્થ અનેકાન્તવાદપ્રવેશ અનેકાન્તવ્યવસ્થા જુઓ જૈનતર્ક 60,69,70,71 ૧. આ ચિહ્ન મારો લેખ સૂચવે છે. For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ 49 88 અર્બુદાચલ પ્રદક્ષિણા (આબુ ભાગ ૪) 200 | આગમમહાત્મોધિ 121 અર્બુદાચલપ્રદક્ષિણા જૈન લેખ સંદોહ (આબુ આચારદિનકર 123,127,132,142,146,147 ભાગ ૫). 200 આચારપ્રદીપ 142 - અનુવાદ 200 આચારંગસૂત્ર જુઓ આયાર 108 અન્દાદ્રિકલ્પ (ગ્રન્થાંશ) 173 આચાર્ય ભિક્ષુ સ્મૃતિગ્રન્થ અહંદભિષેકવિધિ (અજ્ઞાત). 151 + आचार्य हेमचन्द्र के योगशास्त्र पर एक प्राचीन અહંદભિષેકવિધિ (વાદિવેતાલ) જુઓ જિના- दिगंबर टीका ભિષેકવિધિ 147,148,149,151,151 आंचलिकपौर्णमतच्छिद्रम् 157 – અનુવાદ 148,150 જુઓ નિજતીર્થકલ્પિતકુમતનિરાસ અને - પંજિકા 148,149,150 તત્ત્વબોધ પ્રકરણ (હરિ.) આઠ દૃષ્ટિઓની અદ્ગીતા જુઓ તત્ત્વગીતા સઝાય આત્મગીતા જુઓ અધ્યાત્મ ગીતા *અલંકારચૂડામણિ 73,74 - વૃત્તિ 160 આત્મબોધસંગ્રહ અલંકારનેમિ 38 આત્મશિક્ષાપ્રકરણ જુઓ અપ્પસિખાપયરણ અવિધિમતવિષષધિ જુઓ અંચલમતદલન 104 156 આત્માનુશાસન (અજ્ઞાત) અશ્વસનીય કૃતિ – ટીકા 1 અષ્ટકાન્નિશ જુઓ જ્ઞાનસાર આત્માનશાસન (પાર્થ.) 108 અષ્ટકપ્રકરણ (યશો.) - અનુવાદ (ગુજ.). 108,109 અષ્ટકપ્રકરણ (હરિ.) 167,167 અનુવાદ (હિન્દી) 200,2017 – ટીકા 167 *આત્મોન્નતિનો ક્રમ 109 - ટીકાનો સારાશ 167 આધ્યાત્મિકમતખંડન જુઓ - બાલાવબોધ 167 આધ્યાત્મિકતપરીક્ષા 92,161. - ભાષાંતર 167 – ટીકા (સ્વોપજ્ઞ) 161,162 *અસહસ્ત્રી આધ્યાત્મિકમતદલન 92 અષ્ટસહસ્ત્રીતાત્પર્યવિવરણ 49 આધ્યાત્મિકમતનિર્દલન 161 - ટીકા 186 આધ્યાત્મિકમતપરીક્ષા 162 - વિવરણ 66,161,186 જુઓ આધ્યાત્મિકમતખંડન આપ્રભંશિક પ્રબન્ધ અષ્ટાપદગિરિકલ્પ 129 અષ્ટાપદમહાતીર્થકલ્પ 172 આપ હી આપ બુઝાય અસ્પૃશદ્ગતિવાદ 36,37 | આકાર જુઓ આચારાંગસૂત્ર103,150,179,182 108 29 108 96 70 106 ૧. શું આ કોઇ ગ્રન્થનું નામ છે ? ૨. આ ચિહ્ન અન્યકર્ત્તક લેખનું ઘોતન કરે છે. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચી (શ્વેતામ્બર અને યાપનીય) ૨૧૯ 126 82 189 જુઓ આચારાંગસૂત્ર - ટીકા (ગધે.) 182 - નશીલાંક) 12,111,150,182 આરાત્રિક 149 'આહતદર્શનદીપિકા 34,35 આવશ્યક. જુઓ આવસ્મય - વૃત્તિનું ટિપ્પણક આવસ્મય. જુઓ આવશ્યક – ચણિ - ટીકા (નિ.) 183 - ટીકા (મલય.) જુઓ વૃત્તિ (મલય.) 45 - ટીકા (હરિ.) જુઓ વૃત્તિ (હરિ.) 103 – નિજુત્તિ 89,102,103 - વૃત્તિ (મલય.) જુઓ ટીકા (મલય.) 15,47 - વૃત્તિ (હરિ.) જુઓ ટીકા હરિ.) 183 - વૃત્તિ (હરિ.) 183 આવસ્મય સટીક 102 ઇસિમડલથવા 188 - વૃત્તિ ઇસિમડલથોત્ત જુઓ મહરિસિકુલ, મહર્ષિકુલ અને મહર્ષિગુણસંસ્તવ, 187,188 - અવચૂરિ 187,188 - ટીકા (પદ્મ.) જુઓ કથાર્ણવાંક 188 - ટીકા (હર્ષ૦) જુઓ પ્રભાતવ્યાખ્યાપદ્ધતિ 180,188 - બાલાવબોધ . 188 - વૃત્તિ (કીર્તિ.) 188 – વૃત્તિ (જિન.) 188 - વૃત્તિ (ભુવન.) 188 – વૃત્તિ (લક્ષ્મી.) 188 - વૃત્તિ (શીલ.). 188 ૨. આ જૈનતત્ત્વ પ્રદીપનું ગુજરાતી વિવેચેન છે. – વૃત્તિ (શુભ.) 188 ઉગ્રવીરકલ્પ (? દિ.) ઉણાદિસૂત્ર ઉત્તરઝયણ 66,101,102 – ટીકા (ભાવ.) જુઓ વૃત્તિ (ભાવ.) 33 – ટીકા (શાન્તિ.) જુઓ પાઈયટીકા 29,150,153 – વૃત્તિ (કમલ.) જુઓ સર્વાર્થસિદ્ધિ 17 - વૃત્તિ (ભાવ.) જુઓ ટીકા (ભાવ.) 158 – વૃત્તિ (હર્ષ.) 180 ઉત્તરાયડિઠિઇબંધો ઉત્તરાયડિઠિપએસબંધો 189 ઉત્તરપયડિઠિબંધો 189 ઉત્તરાયડિઠિરસબંધો 189 ઉત્પાદાદિલાનિંશિકા ઉત્પાદાદિસિદ્ધિ ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણ ઈ – વિવરણ (સ્વોપજ્ઞ). 68,69 – વૃત્તિ (સ્વોપજ્ઞ) 68 उत्पादादिसिद्धिप्रकरणं वादमाला अस्पृद्गतिवादः विजयप्रभसूरिस्वाध्याश्चेति ग्रन्थचतुष्टयी ઉસૂત્રકન્દકુંદાલ જુઓ ગુરુતત્ત્વપ્રદીપ 36,68,155 ઉપકેશગચ્છપટ્ટાવલિ ઉપદેશપદ જુઓ વિએસપથ ઉપદેશરત્નાકર 188 163 – ભૂમિકા 174 - વિવરણ (સ્વોપજ્ઞ) ઉપદેશરહસ્ય જુઓ ઉવએ સરહસ્ય 71,91, ઉપમિતિભવપ્રપંચાકથા 107,107 ઉપવા શ્રેણિસ્વરૂપ 111 For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ લઘુવૃત્તિ (યશો.) 36,185 - વૃત્તિ (મલય.) જુઓ ટીકા 16,183 કમ્મવિવાગ - ટીકા સ્વોપs). 82,83 કર્મગ્રન્થ (જય.) [જુઓ ચાર સંસ્કૃત કર્મગ્ર] 77 184 29 118 159 183 ઉપાધ્યાય સોમવિજયગણિને પ્રશ્નો 10,158 ઉપાસકાધ્યયન (? દિ.) 113 ઉવએસપાય જુઓ ઉપદેશપદ 163,164 ઉવએસમાલા (ધર્મ.) ઉવએસમાલા (મ.) - વૃત્તિ (સ્વીપજ્ઞ) ઉવએ સરહસ્ય જુઓ ઉપદેશરહસ્ય 71,185 – વિવરણ (સ્વોપજ્ઞ) ઉવસગ્ગહરથોત્ત 185 - ટીકા 145 ઉવાસગદસા ઋષભતર્પણ 152 ઐન્દ્રસ્તુતિ 27 ઓલવાઇય 179 - ટીકા ઓપનિષુત્તિ - વૃત્તિ (મલય.) ઔષ્ટ્રિકમતોત્સત્રદીપિકા જુઓ ચામુણ્ડિકમોતસૂત્રદીપિકા 15,157 કથામૃતસંજીવની કથા રત્નકોશ જુઓ કહારયણકોસ 52 *કથાર્ણવાંક 187,188 કપ્પ 179 - ચુષ્ણિ અને ભાસની વૃત્તિ (મ.) 155 - નિષુત્તિ 103 - વૃત્તિ (મલય.) 15 કપ્પવડિસિયા 145 કપ્પિયા જુઓ નિરયાવલિયા કમ્મસ્થય 1450 – ટીકા (કમલ.) 17 - વિવરણ 110 કમ્મપડિ – ચણિ 185 - ટીકા જુઓ વૃત્તિ (મલય.) 185 – બૃહદ્રવૃત્તિ (યશો.) 185 38 કર્મગ્રન્થ છઠ્ઠો કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય કર્મસિદ્ધિ 30 કલ્પભાષ્ય 163 * કલ્પકિરણાવલી કલ્પપ્રદીપ જુઓ તીર્થકલ્પ અને વિવિધતીર્થકલ્પ 172 કલ્પામામૃત * કલ્પલતાવતારિકા કલ્પસંગ્રહ કલ્પસૂત્ર - અનુવાદ (જપાની) * કલ્પસૂત્રદીપિકા 158 કલ્યાણકલિકા 148 કલ્યાણમદિરસ્તોત્ર 139 કલ્યાણમદિરસ્તોત્રમ——ાય કવિદપ્પણ 187 - વૃત્તિ 187 કહારયણકોસ જુઓ કથાનકોશ 52,55 કહાવલી કાલ-નિધિકલ્પ 122 કાવ્યકલ્પલતા (અમર.) - વૃત્તિ 177 કાવ્યકલ્પલતા (સમય.) 180 *કાવ્યકલ્પલતામકરન્દ 177 કાવ્યપ્રકાશ - ટીકા જુઓ સંકેત 128 62 104 For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખો તામ્બર અને યાપનીય) ૨૨૧ 140 26 76 કાળલોકપ્રકાશ 32 કિસ્મતનો કિમિયો કીર્તિકલ્લોલકાવ્ય 38 કુમંતાહિવિષજાંગુલીમન્ન જુઓ મુમતાહિવિષમવિષમત્તારજાંગુલીમત્ર કુમતિવિષોત્તરણ જાંગુલીમન્ન અને હિતોપદેશ 91,158,158 કુમતાહિવિષજાંગુલીમન્નતિમિરતરણિ 91,158,158 કુમતાહિવિષમવિષોત્તરજાંગુલીમા જુઓ (કુમતાહિવિષજાંગુલીમત્ર કુમતિવિષોરારજાંગુલીમત્ર 158 કુમારપાલપ્રબન્ય 15,157 કુમારપાલચરિય જુઓ પ્રાકૃત દ્વયાશ્રય 82, *કુલધ્વજની કસોટી કુસુમાંજલિ (અજ્ઞાત) 147 * કુસુમાંજલિ જુઓ સ્નાત્રવિધિની વૃત્તિ 147 કુસુમાવલી જુઓ ધૂમાવલિકા કૂપદષ્ટાન્ત 185 કૂવદિઢત્ત - ટીકા (સ્વીપજ્ઞ) જુઓ તત્ત્વવિવેક 185 ઇ કેવલિભુક્તિ (યા.) ' કેવલિભુક્તિપ્રકરણ (યા.) 153,153 કેવલીચરિત્રમ્ કેશીગણધરમ7 128 ક્ષપકશ્રેણિસ્વરૂપ 111 ક્ષેત્રલોક (ગ્રન્યાંથ) ક્ષેત્રસમાસ (અજ્ઞાત) - વૃત્તિ ક્ષેત્રસમાસ (ઉમા.) જુઓ જમ્બુદ્વીપસમાસ ક્ષેત્રસમાસ (જિનદાસ) 26 42 - ટીકા (સ્વોપજ્ઞ) ક્ષેત્રસમાસ (જિનભદ્ર) જુઓ ખેત્તસમાસ (જિન.) – ટીકા (મલય) 183 ક્ષેત્રસમાસ (દેવા.) 26,27 - વૃત્તિ (સ્વપજ્ઞ) 26,27 खण्डहरों का वैभव ખરતરગચ્છગુર્વાવલિ 172 ખરતરગચ્છપટ્ટાવલિ (અજ્ઞાત) 172 ખરતરગચ્છપટ્ટાવલિ (ક્ષમા.) 172 ખરતરગચ્છપટ્ટાવલિ (જિન.) 172 ખરતરગચ્છપટ્ટાવલિસંગ્રહ 172 ખરતરગચ્છબૃહદ્ગુર્નાવલિ 171 – પ્રાસ્તાવિક વક્તવ્ય [171,172 ખરતરગચ્છાલંકાર-યુગપ્રધાનાચાર્યગુર્નાવલી 171 નવગસેઢી 189,111 – ભાવાનુવાદ 112 - વૃત્તિ (સ્વોપજ્ઞ) 112,112 ખેરફુસણા - ટીકા (સ્વોપલ્સ) 189 ખેત્તસમાસ (ઉમા.) -(જિન.) જુઓ ક્ષેત્રસમાસ (જિનભદ્ર) – વૃત્તિ 16,26,183 ગચ્છમતપ્રબન્ધ 199 ગણહરસિદ્ધસયગ – ટીકા 143 – બૃહદ્રવૃત્તિ 172 ગર્ભોત્પતિ (ગ્રન્થાંશ) + ગુજરાતી જૈન સાહિત્ય : છન્દ 140 ગુણઠાણકમારોહ (જિન.) 111 – વૃતિ (સ્વોપજ્ઞ) 111 જુઓ લોકનાલ 151 189 50 38 96 63 – ટીકા (વિજય.) - વૃત્તિ 26 | For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ 131 132 111. 179 134 122 111. ગુણસ્થાનકનિરૂપણ 111 ઘટાકર્ણકલ્પ (૩) 131,132 ગુણસ્થાનક્રમારોહ (જય.) 111 ઘટાકર્ણકલ્પ (૧) ગુણસ્થાનક્રમારોહ (રત્ન.) જુઓ ગુણસ્થાનરત્ન- – અનુવાદ 131 રાશિ અને ગુણસ્થાનસ્વરૂપ 84,101,109,110 ઘટાકર્ણ મહાવીરદેવ, શ્રી - અનુવાદ (ગુજ.) 109 ઘટાકર્ણ મહાવીરમગ્નસ્તોત્ર 131 - અનુવાદ (હિન્દી) 109 ઘટાકર્ણ-માણિભદ્ર-મ-તન્ત્ર-કલ્પાદિસંગ્રહ - અવચૂરિ 131. – ઉપોદ્યાત 109,110 ચઉસરણ - બાલાવબોધ 111 ચતુરશીતિમહાતીર્થનામસંગ્રહકલ્પ (ગ્રન્થાંશ) – વૃત્તિ ( ? સ્વપજ્ઞ) 105,109,110 173 ગુણસ્થાનક્રમારોહ (વિમલ.). 111 ચતુર્વિશતિપ્રબન્ધ જુઓ પ્રબન્ધકોશ 39,173 ગુણસ્થાનદ્વાર 111 ચન્દપષ્ણત્તિ ગુણસ્થાનરત્નરાશિ જુઓ ગુણસ્થાનક્રમારોહ – વૃત્તિ 15 (૨ન.) 109,110 ચન્દ્રકલ્પ ગુણસ્થાનસ્વરૂપ (રત્ન) 110 ચન્દ્રપ્રભસ્તવન (નિ.) ગુણસ્થાનસ્વરૂપ (હર્ષ.) ચન્દ્રપ્રભસ્તવન (? દિ.) 122 ગુણસ્થાપનક 111,185 ચન્દ્રપ્રભસ્તવન (ષભાષામય) 122 ગુરુતત્તવિણિચ્છ જુઓ ગુરુતત્ત્વવિનિશ્ચય 36 *ચન્દ્રપ્રભા 100,134,164 - ટીકા (સ્વપજ્ઞ) 47 ચમ્પકમાલા 158 - વૃત્તિ (સ્વીપજ્ઞ) 185 ચમ્પકમાળાકથા 140 ગુરુતત્ત્વપ્રદીપ જુઓ ઉસૂત્રકન્દકુંદાલ ચમ્યાપુરીકલ્પ (ગ્રન્થાંશ) 173 155,156 ચાન્દ્રશેખરીયા 185 - વિવરણ (સ્વોપન્ન) 155,155 ચામુણ્ડિકમતોત્સત્રદીપિકા જુઓ ગુરુતત્ત્વ પ્રદીપિકા જુઓ ષોડશશ્લોકી 156 ઔષ્ટ્રિકમતોત્સત્રદીપિકા ગુરુતત્ત્વવિનિશ્ચય પુસ્તકનું નામ) 36,185 ઇ ચાર સંસ્કૃત કર્મગ્રન્થ જુઓ કર્મગ્રન્થ (જય.) - અનુવાદ (ગુજ.) (રાજ.) 36 ચાર સંસ્કૃત કર્મગ્રન્થો 3,30 ગુરુતત્ત્વવ્યવસ્થાપનવાદસ્થલ 155,156 ચાર્જિક ગ્રન્થો, બે 163 ગુર્જરભાષાપર્યાત્મકસારસંગ્રહ (સેનપ્રશ્નનો ચિત્રસેન પદ્માવતી 140 અનુવાદ) 178 ચિન્તામણિકલ્પ 131 ગુર્નાવલી ચિત્તામણિકલ્પબૃહદ્ધાર 131 ગૂર્જરસાહિત્યસંગ્રહ 162 ચિન્તામણિકલ્પસાર 131 ગ્રન્થત્રયી 60,71 ચિત્તામણિસમ્પ્રદાય 131 ગૌતમાષ્ટક 128 ચેઇયવન્દણભાસ 150 ઘટ્ટાકર્ણકલ્પ (૨) 131,132 | ચેઇયવન્દણસુત્ત જુઓ ચૈત્યવન્દનસૂત્ર 157 91 For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચી (શ્વેતામ્બર અને યાપનીય) ૨૨૩ 28 - વૃત્ત (શ્રીચન્દ્ર) 145 | જિનસ્નાનવિધિ જુઓ જિણન્ડવણવિહિ 148 - વૃત્તિ (હરિ.) 183 જિનસ્નાત્રવિધિ 148 ચૈત્યવન્દનસૂત્ર જુઓ ચેઇયવન્દણ સુત્ત – અનુવાદ 148 - વૃત્તિ (શ્રીચન્દ્ર) 145 – પંજિકા 148 છન્દકન્દલી 187 જિનસ્નાત્રવિધિ તથા અઈભિષેકવિધિ 152 છન્દોડણસાસણ 187 જિનાગમસ્તવન 62 - વૃત્તિ 187 જિનાભિષેકવિધિ જુઓ અહંદભિષેકવિધિ છન્દોડનુશાસન 187 (વાદિ.) 148 છાસીઈ જીતકલ્પ જુઓ જીયકપ્પ 145 - ટીકા (સ્વીપજ્ઞ) – બૃહસ્થૂર્ણિનું ટિપ્પણ (વ્યાખ્યા) 145 - વૃત્તિ (મલય.) 16,110,183 જીયકપ્પ જુઓ જીતકલ્પ 145 જન્માભિષેક જુઓ જમ્માભિસેય 151 xજીવનશોધનનાં સોપાન સંબંધી જૈન તેમજ જમ્માભિસેય અને મહાવીરકલશ 151 અજૈન મંતવ્યો 109 જબૂદીવપણત્તિ - 143 જીવસમાસ - વૃત્તિ 15,183 – વૃત્તિ 184 જબુદીવકરણચુષ્ણિ 11 જીવાજીવાભિગમ જમ્બુદ્વીપસમાસ જુઓ ક્ષેત્રસમાસ 7,11,26 - વૃત્તિ (મલય.) 15 જમ્બુદ્વીપસમાસ પ્રકરણ – વૃત્તિ (હરિ.) 183 જમ્માભિસેય જુઓ જન્માભિષેક 151 xજુત્તિપબોહનાટ્ય જયતિહુયણથોત્ત 127 - ટીકા જલ્પકલ્પલતા જેસલમેર પત્રધારા (લેખાંક ૧) 163 જલ્પસંગ્રહ જુઓ ષત્રિશજ જલ્પનિર્ણય અને ને સત્તરીયભાઇg IIરીય સૂવી 164,197 ષટત્રિશંજૂ-જલ્પસંગ્રહ 158 - પ્રસ્તાવના 164 જિણન્ડવણવિહિ જુઓ જિન સ્નાનવિધિ જૈન ગુર્જરાદિ કૃતિ-સમુચ્ચય 105 148,148,151,151 જૈન ગૂર્જર કવિઓ (ભા. ૨) 155 – પંજિકા 148 જૈન ગ્રંથાવલી 2,5,89,108,110,150, जिनप्रभसूरिरचित रहस्यकल्पद्रुम के खोजकी 157,159,161,167,180 आवश्यकता 129 જૈનતર્ક જુઓ અનેકાન્ત વ્યવસ્થા 69 જિનરત્નકોશ 3,7,8,25,33,34,35,36, જૈનતર્કપરિભાષા જુઓ તર્કભાષા (યશો.) 42,47,58,65,74,79,86,88,89,91,93,97, 58,59 100,105,105,107108,108,110,111,112, 114,114,115,119,123,124,129,131,132, – પરિચય (હિન્દી) 59 133,139,141,146,147,150,151,153,154, – વૃત્તિ જુઓ તાત્પર્યસંગ્રહા 58,59 156,157,158,159,161,172,173,174,175, – વૃત્તિ જુઓ રત્નપ્રભા 58,59 180,181,185,187,188,190,191,192,194 24 57 For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ જૈનતર્કવાર્તિક જુઓ ન્યાયાવતારસૂત્રવાર્તિક 69 14 - 75 162 200 33 35 - અનુવાદ (સં.) 99 जैनतीर्थों के ऐतिहासिक अध्ययन विविधतीर्थ के सन्दर्भ में 172 જૈનદર્શનનું તુલનાત્મક દિગ્દર્શન 23 જૈનદાર્શનિક પ્રકરણ સંગ્રહ 3,37,56 જૈન દૃષ્ટિએ યોગ जैनधर्म और तन्त्रसाधना 140 जैनधर्म का यापनीय संप्रदाय 38 જૈનધર્મવરસ્તોત્ર – વૃત્તિ (સ્વોપજ્ઞ) જૈન ધાતુપ્રતિમાલેખ જૈન ધાતુપ્રતિમાલેખસંગ્રહ 198,199 – પ્રસ્તાવના 198 जैनन्याय નૈનન્યાય કો મનં 1 ગવાર 60 जैन योग का आलोचनात्मक अध्ययन जैन योग के सात ग्रन्थ જૈન લેખસંગ્રહ 196 જૈનવિશેષતર્ક જુઓ તર્કભાષા (યશસ્વત્.) તેમ જ સ્યાદ્વાદમુક્તાવલી [58 જૈનશાસ્ત્રકથાસંગ્રહ 91,93 જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ 9,9,15, 22,30,39,39,41,48,48,53,80,82, 89,90,115,117,128,153,168,170, 170,174,175,180,180,188,201 જૈનસપ્તપદાર્થો जैन साहित्य का बृहद् इतिहास 163 जैन साहित्य की प्रगति 201 જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ 29,67, 110,144,177,184,185,191 જૈનસિદ્ધાન્તદીપિકા 23 - અનુવાદ 22,23 – વ્યાખ્યા 22,23 જૈનસ્તોત્રસંચય (વિ. ૩) 133 જૈનસ્તોત્રસન્દ્રોહ 126,131,145 (ભા. ૧), ૩૪૬ (ભા. ૧) – પ્રસ્તાવના 117 જોઈસકરંડગ – વૃત્તિ 15,183,183 જોગપાયચ્છિત્તવિહિ જુઓ યોગ પ્રાયશ્ચિત્તવિધિ90 જોગવીસિયા (ગ્રન્થાંશ) 73,73,75,97,102 – ટીકા 185 - અંગ્રેજી જોગસયગ જુઓ યોગશતક 73 – અનુવાદ (અં.) – ટીકા (વૃત્તિ) (સ્વોપજ્ઞ) 73,77 જ્ઞાનબિન્દુ જુઓ જ્ઞાનબિન્દુ-મકરણ 34,35,163 – અનુવાદ – ટીકા * જ્ઞાનબિન્દુની અન્યકર્તક અને જ્ઞાનસારની સ્વોપજ્ઞ ટીકા જ્ઞાનબિન્દુ-મકરણ જુઓ જ્ઞાનબિન્દુ 33,34 - ટિપ્પણો 34,35 – પરિચય *જ્ઞાનમંજરી - અનુવાદ જ્ઞાનસાર (મતિ.) જ્ઞાનસાર (યશો.) જુઓ અષ્ટકઢાત્રિશત્ 95,96,97 – અનુવાદ - ટીકા (અજ્ઞાત) – ટીકા (ગંભીર) 96,98 – ટીકા (દેવ.) જુઓ જ્ઞાનમંજરી 96,98 – ટીકા (સ્વોપજ્ઞ) જુઓ દીપિકા - બાલાવબોધ (સ્વોપજ્ઞ) 96,97 – વિવેચન 98. 191. 98 97 For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચી (શ્વેતામ્બર અને યાપનીય) ૨૨૫ 34 – વિવેચન (ભદ્ર.) 96 | તત્ત્વસાર 38 જ્ઞાનસાર સ્વોપજ્ઞ ભાવાર્થના અનુવાદ સહિત] तत्त्वार्थकर्तृतन्मतनिर्णय याने श्रीतत्त्वार्थसूत्रका 96 છે શ્વેતામ્બર જૈ યા ફિલાન્ડર શ્રી ? 6 જ્ઞાનાર્ણવ 33,34,85,86,128 तत्त्वार्थटिप्पणकम् श्री - વૃત્તિ (સ્વીપજ્ઞ): તત્ત્વાર્થત્રિસૂત્રી પ્રકાશિકા જ્ઞાનાર્ણવસારોદ્ધાર - પ્રસ્તાવના *ટિપ્પણ જુઓ દીપિકાવૃત્તિ તેમ જ વ્યાખ્યો- તત્ત્વાર્થસૂત્ર (ઉમા.) જુઓ તત્ત્વાર્થભિગમશાસ્ત્ર દીપિકા 192 તેમ જ તત્ત્વાર્થધિગમસૂત્ર 5,9,11,12,13,14, જવાલા માલિની (દેવી). 122 16,17,22,24,26,41,60,100,102,117,160 જ્વાલામાલિની-મંત્ર 122 – અનુવાદ (અ.) ઝાણઝયણ જુઓ ધ્યાનશતક 102,103, – અનુવાદ (ગુજ.) 104,105,110 - અનુવાદ (ગુજ.) વગેરે ઝાણસયગ 94 - અનુવાદ (જપાની) ઠાણ 8,9,100,102,112 - ટબ્બો – ટીકા 183 - ટિપ્પણ જુઓ તત્ત્વાર્થાધિગમપરિશિષ્ટ - ટીકાની વૃત્તિ 180 - ટીકા (અજ્ઞાત, યશોભદ્રના શિષ્ય) 14 ઠિઈબન્ધ જુઓ સ્થિતિબન્ધ – ટીકા (દર્શન.) – ટીકા જુઓ પ્રેમપ્રભા 189 – ટીકા (દેવ.) – પ્રસ્તાવના 189 – ટીકા (મલય.) જુઓ વૃત્તિ (મલય.) 16 ૪ ડીસાવાલા જ્ઞાતિ અને જૈન ધર્મ 198 – ટીકા (યશોભદ્ર.) * ડુંડપિકા જુઓ ત. સૂ. ની ટીકા (હરિ.) અને – ટીકા (યશોવિજય.) લઘુવૃત્તિ 5,14 - ટીકા (વિજય.) ઢિપુરીકલ્પ ગ્રન્થાંશ 173 - ટીકા (સિદ્ધ.) જુઓ વૃત્તિ (સિધ્ધ.) 5,6, તત્ત્વગીતા જુઓ અહંદ્ગીતા 7,10,11,12,14,19,26,40,41,43 તત્ત્વચિન્તામણિ પરીક્ષા જુઓ મણિપરીક્ષા 37 – ટીકા (સુશીલ) તત્ત્વતરંગિણી 156 - ટીકા (હરિ.) જુઓ ડુપડુપિકા *તત્ત્વદીપિકા જુઓ અર્થદીપિકા 168,168 5,9,12,13,14,25 * તત્ત્વપ્રભા 30,35 – પરિચય 12,12,20 તત્ત્વબિન્દુપ્રકરણ - પ્રસ્તાવના (સં.) જુઓ ઉપોદ્ધાત 6 તત્ત્વબોધપ્રકરણ (અજ્ઞાત) – ભાષાન્તર (અં) 5. आंचलिकपौर्णमतच्छिद्रम् - ભાષ્ય (સ્વોપલ્સ) 6,11,12, *તત્ત્વબોધવિધાયિની જુઓ વાદમહાર્ણવ 186 14,17,19,20,24,100,102,160 તત્ત્વબોધિની 69,70,71 – ભાષ્યનું ભાષાન્તર, હિન્દી 12 16 98 22 55 157 For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ 193 193 - લઘુવૃત્તિ જુઓ ડપડુપિકા – વાતિક (શુભ.) 193 - વિવરણો તર્કભાષા (યશસ્વ.) જુઓ જૈનવિશેષતર્ક - વિવેચન (ગુજ.) 58,193 – વિવેચન (હિન્દી) તર્કભાષા (યશો.) જુઓજૈન તર્કપરિભાષા - વૃત્તિ (મલય.) જુઓ ટીકા (મલય.) 183 56,58,58,177 - વૃત્તિ (સિદ્ધ.) જુઓ ટીકા (સિદ્ધ.) 12 – વાર્તિક तत्त्वार्थसूत्र और उसकी परम्परा 6 *તર્કરહસ્યદીપિકા 2,3,154 તત્ત્વાર્થસૂત્રજૈનાગમસમન્વય - ભાષાન્તર તત્ત્વાર્થાધિગમપરિશિષ્ટ જુઓ તત્ત્વાર્થસૂત્રટિપ્પણ તર્કસંગ્રહ (અન્નભટ્ટ) 16 – ટીકા (અજ્ઞાત) 194 તત્ત્વાર્થભિગમશાસ્ત્ર જુઓ તત્ત્વાર્થસૂત્ર - ટીકા (કર્મચન્દ્ર) જુઓ પદાર્થબોધિની 193 ટીકા (કર્મયતિ) 194 5,7,201 - દીપિકાની ટીકા - અનુવાદ (ગુજ.). - ફક્કિકા જુઓ તર્કસંગ્રહફક્કિકા 194 - ઉપોદ્દાત (અં.) – વિવેચન 60 - ઉપદ્યાત (સં.) જુઓ પ્રસ્તાવના 5 - તર્કસંગ્રહ (અભય.) – ટીકા (દેવ.) - દીપિકા 193 - ભાષ્ય (સ્વોપજ્ઞ) 5,7,12,13 * તર્કસંગ્રહફક્કિકા 194 તત્ત્વાર્થાધિગમસૂત્ર સ્વોપજ્ઞ ભાષ્ય : ગુર્જર તાત્ત્વિકપ્રશ્નોત્તર 178 ભાષા પર્યાય : તથા રહસ્યપરિમલવિવેચના: – શબ્દાર્થ 178,179 યુક્ત ભાગ ૧લો, શ્રી तात्त्विकप्रश्रोत्तराणि 178 તપાગચ્છપટ્ટાવલી 172 તાત્ત્વિકવિમર્શ 178 તિપોટમતકુટ્ટન 154 “તાત્પર્યપરિશુદ્ધિ તિપોટમતકુટ્ટનશત 154 - ટિપ્પણ જુઓ પંચપ્રસ્થચાયતર્ક વ્યાખ્યા તરંગવાઈ 141 193 *તરંગિણીતરણિ 67,67 * તાત્પર્યસંગ્રહ 58,59 *તર્કતરંગિણી 193 સિડન્તાન્વયોક્તિ 60 તર્કભાષા (કેશવ) તિજયપહુzથોત્ત – ટીકા (ગોવર્ધન) તીર્થકલ્પ જુઓ કલ્પપ્રદીપ 172,173 - ટીકાની વૃત્તિ (ગુણ.) જુઓ તર્કતરંગિણી તીર્થંકર-પદવી સોપાન, શ્રી - ટીકા (સિદ્ધિ.) 193 - ૧પ્રાસ્તાવિક 174 ૧. આ વિ. સં. ૧૬૧૦માં રચાયેલી ટીકા વિષે તેમ જ એના કર્તાને અંગે કેટલીક માહિતી ડો. વસંત ગિ. પરિખે “તર્કતરંગિણી : એક પરિચય” નામના લેખમાં આપી છે. આ લેખ “આ. પ્ર.” (પુ. ૬૬, અં, ૯)માં છપાયો છે. ૨. એમને કાવ્યપ્રકાશ ઉપર વિસ્તૃત ટીકા રચી છે. 11 197 For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચી (શ્વેતામ્બર અને યાપનીય) ત્રિદશતરંગિણી . વૃત્તિ ત્રિભુવનસિંહચરિત્ર ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (હેમ.) ત્રિસૂઝ્યાલોક દોધિકશતક જુઓ સમાધિશતક દ્રવ્યગુણપર્યાય (અજ્ઞાત) દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જુઓ દ્રવ્યગુણપર્યાય વિવરણ રાસ જૈવિદ્યગોષ્ઠી વૈવિદ્યગોષ્ઠી જુઓ પંચદર્શનસ્વરૂપ થયપરિણ્ણા (ગ્રન્થાંશ) જુઓ સ્તવપરિજ્ઞા દર્શનચતુષ્ટયસ્વરૂપ દર્શનશુદ્ધિપ્રકરણ × દર્શનોની ગણના અને ઘટના દસવેયાલિય – વૃત્તિ(બૃહદ્)(હિર.) - વૃત્તિ (લઘુ) (હિર.) દસાસુયન્ય દાણાઇકુલય – ટીકા (લ. ભ.) - વૃત્તિ (દેવ.) જુઓ ધર્મરમંજૂષા દિક્ષટકપટકુઠાર દિક્પટચૌરાસી બોલ દિક્પટ ચૌરાસી બોલ પ્રત્યેક્તિ *દિપ્રદા દિમ્રિવાય દીક્ષાપ્રતિષ્ઠાશુદ્ધિ * દીપિકા જુઓ ન્યાયાવતારદીપિકા દીપિકા(સ્વોપજ્ઞ) · દીપિકાવૃત્તિ જુઓ ટિપ્પણ દુર્ગપદવ્યાખ્યા દુર્ગપ્રદેશવિવરણ * # * દેવધર્મપરીક્ષા દેવાનન્દસુવર્ણાંક દેવાહિદેવપૂયાવિહિ દેવિન્દનરઇન્દ્રપયરણ 91 120 80,82 17,67 17 5 174 76,160 5 72 1 183 183 179 188 188,189 189 70 70 162 4,4 61,182 181 39 97 192 144 133 159,160,162,163 65 148,149 – 37 બાલાવબોધ (સ્વોપજ્ઞ) 37 દ્રવ્યગુણપર્યાય૨ાસ જુઓ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબ્બો દ્રવ્યસપ્તતિકા ભાષાંતર – વૃત્તિ (સ્વોપજ્ઞ) દ્રવ્યાનુયોગતર્કણા અનુવાદ (હિન્દી) દ્રવ્યાલંકાર - ક્રાંત્રિંશદ્ધાંત્રિંશિકા (અજ્ઞાત) દ્વાત્રિંશિદ્ધાંiિશિકા બત્રીસ- બત્રીસી – વિવૃત્તિ (સ્વોપજ્ઞ) જુઓ તત્ત્વદીપિકા દ્વાત્રિંશદ્ધાંત્રિંશિકા (સિદ્ધ.) દ્વાત્રિંશિકા (દેવ.) દ્વાત્રિંશિકા (૧) (યશો.) ટિપ્પણ દ્વાત્રિંશિકા (૨૧-૨૩) (યશો.) દ્વાત્રિંશિકા (૩) (સિદ્ધ.) દ્વાત્રિંશિકા (૨૧) (સિદ્ધ.) ૨૨૭ 16,183 106,106 37 દ્વાત્રિંશિકાઓ, બત્રીસ (સિદ્ધ.) દ્વાત્રિંશિકાસંગ્રહ 37,37 29,29 168 (યશો.) જુઓ 74,95,167 For Personal & Private Use Only 61 61 37 37 37 37 168,168 39 168 168 168 17 80 39 167 100 100 90 દ્વાદશભાવના (અજ્ઞાત) દ્વાદશભાવના (વિનય.) દ્વાદશવ્રતકથા સંગ્રહ દ્વાદશારનયચક્ર જુઓ નયચક્ર તથા નયચક્રવાલ 12,45,61,61,64,70 Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ 120 119 28 28 151 - ટીકા જુઓ વૃત્તિ 62,63,64 - પ્રસ્તાવના (સં.) - પ્રાકથન (વિક્રમ.) 62 - પ્રાકથનનો અનુવાદ (સં.) 13,62 – ભાગ 62,63 - વૃત્તિ જુઓ ટીકા તથા ન્યાયગમાનું સારિણી 61,62 द्वादशारं नयचक्रम् (અર ૧-૪) - પ્રસ્તાવના (.). 62 - પ્રસ્તાવના (ગુજ) 7,61,62 - પ્રાકથન (જબૂ) (સં.) 24,62,63,64 - વૃત્તિ જુઓ ન્યાયાગમાનુસારિણી 7,62,75 દ્વિવર્ણરત્નમાલિકા 90 ધમ્મપરિફખા 185 - વૃત્તિ (સ્વોપજ્ઞ 185 ધમ્મસંગહણી - ટીકા - વૃત્તિ 16,183 ધર્મપરીક્ષા 90,160 ધર્મ પરીક્ષા પ્રકરણ ધર્મબિન્દુ 28,79 - અનુવાદો - ભાષાન્તર – વૃત્તિ 28,82 ધર્મમંજૂષા ધર્મરત્નકરંડક 120 * ધર્મરત્નમંજૂષા 188,189 ધર્મરત્નાકર 120 ધર્મશિક્ષાપ્રકરણ 169,169 ધર્મસંગ્રહ (અજ્ઞાત) 120 ધર્મસંગ્રહ (માન.) 119 - ટિપ્પણ 119 - ટિપ્પણ (સ્વોપજ્ઞ) 119 – ભાષાન્તર 119,120 ધર્મસંગ્રહ (મુનિ.) ધર્મસંગ્રહ (વિજયા.) 120 x ધર્મસંગ્રહની સ્વોપજ્ઞ વૃત્તિના સંશોધક અને ટિપ્પણકાર ધર્મસંગ્રહ સારોદ્ધાર 120 ધર્મસાર (દેવ.) 29 ધર્મસાર (હરિ.) જુઓ ધર્મસારપ્રકરણ 28 - ટીકા (મલય.) જુઓ વૃત્તિ 28,29 - ટીકા (સ્વપજ્ઞ) - મૂલટીકા 28 - વૃત્તિ જુઓ ટીકા (મલય.) 16,183 ધર્મસારપ્રકરણ જુઓ ધર્મસાર 28 ધર્મોપદેશકાવ્ય 120 ધર્મોપદેશશ્લોકા 120 ધાતુપાઠ, હૈમ ધૂમાવલિકા 150 * ધૂમાવલિકા જુઓ કુસુમાવલી ધૂમાવલી (અજ્ઞાત) 149 ધ્યાનદણ્ડકસ્તુતિ 105,110 ધ્યાનદીપિકા (દેવ) જુઓ ધ્યાનદીપિકાચતુષ્પદી 140,104 ધ્યાનદીપિકા (સકલ.) જુઓ ધ્યાનસુદીપિકા અને ધ્યાનાધ્વગદીપિકા 104 -: અનુવાદ 104 - ભાવાર્થ ધ્યાનદીપિકાચતુષ્પદી જુઓ ધ્યાનદીપિકા (દેવ.) 140 ધ્યાનવિચાર (અજ્ઞાત) 8,102 – અનુવાદ 102 ધ્યાનવિચાર (અજ્ઞાત) 105 ધ્યાનશતક જુઓ ઝાણઝયણ 94,102 - ટીકા (હરિ.) 1 2 ધ્યાનસાર 104 ધ્યાનસુદીપિકા જુઓ ધ્યાનદીપિકા (સકલ.) 104 98 164 104 For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્યો અને લેખોની સૂચી (શ્વેતામ્બર અને યાપનીય) ૨૨૯ 44 (ધ્યાનસ્વરૂપ 105 ધ્યાનસ્વરૂપનિરૂપણપ્રબન્ધ 105 ધ્યાનાધ્વગદીપિકા જુઓ ધ્યાનદીપિકા (સકલ.104 નન્ટિ. જુઓ નન્દિસૂત્ર અને નન્દી સૂર - ચુર્ણિ નદિસૂત્ર જુઓ નન્ટિ 143 નન્દીશ્વરદ્વીપકલ્પ (ગ્રન્થાંશ) 173 નન્દીસુત્ત જુઓ નદિ 15,103,179 – ટિપ્પણક 184 - ટીકા (હરિ.) 144 - ટીકાની વ્યાખ્યા જુઓ દુર્ગ પદવ્યાખ્યા 144 - વૃત્તિ (મલય.) 15,154,183 + નન્દીસૂત્ર અને નયચક્ર 65 નન્દી સૂત્રો મલયગિરીયા વૃત્તિમાં આવતા દાર્શનિક સાક્ષિપાઠોનાં મૂલ સ્થાનો, 69 નમસ્કારસ્વાધ્યાય (પ્રાકૃત વિભાગ) 102 નયકર્ણિકા 60,67 નયચક્ર જુઓ દ્વાદશાનિયચક્ર 20,61,62,64 – વૃત્તિ જુઓ ન્યાયગમાનુસારિણી 13,61,64 નયચક્ર ગ્રન્થ અને બૌદ્ધ સાહિત્ય 63,64 નયચક્રનો સંક્ષિપ્ત પરિચય તાર્કિકશિરોમણિ नयचक्रा की वृत्ति में विद्यमान वैशेषिक ग्रंथ व ग्रंथकारों का विशिष्ट उल्लेख 65 નયવાદપાર ગતવાદિ પ્રભાકર આચાર્યશ્રી મલવાદી ક્ષમાશ્રમણવિરચિત નયચક્રવાલ જુઓ દ્વાદશાર નયચક્ર 62 નયચક્રસાર નયચક્રાલાપપદ્ધતિ નયપ્રદીપ જુઓ સપ્તભંગી-નયપ્રદીપ નય પરિચ્છેદ નયપ્રકાશસ્તવ નયપ્રદીપ-નયચક્રસંક્ષેપ નયપ્રદીપપ્રકરણમ્ (ગ્રન્થાંશ, નયપ્રાકૃત (ગ્રન્થાંશ) 61,62 નયરહસ્ય 58,60,66,67,71,71 - વિવૃત્તિ જુઓ પ્રમોદા 66,67 નયવિર્મશદ્ધાત્રિશિકા નયષોડશિકા નયવિચાર નયવર્ણન નયાદ્ધિગમ નયનુયોગ નયામૃતમ્ * નયામૃતતરંગિણી – વૃત્તિ જુઓ તરંગિણીતરણિ नयानां ज्ञानात्मके शब्दात्मकं च स्वरूपम् 60 નયાવતાર 61,61 નયોપદેશ 60,66,67,67 – ટીકા (સ્વોપજ્ઞ) જુઓ નયામૃતરંગિણી 66,67 – પર્યાય 67,67 નવગ્રંથી 60,71,195 નવતત્ત્વસંગ્રહ નવપદ પ્રકરણ નવસ્મરણ સચિત્ર 150 नवस्मरणाणि परिशिष्टयुक्त तत्त्वार्थयुतानि 8 + નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિ 183 નાણપ્લવાય (ગ્રન્થાંશ) 34,61 નાભાઇચરિત્ર 120 નાભયદેવકલ્પ, કુડગેશ્વર (ગ્રન્થાંશ) 173 નામમાલા (હેમ.) જુઓ અભિધાનચિત્તામણિ 161. નાયાધમ્મકહા - ટીકા 183 નિજતીર્થકકલ્પિતકુમતનિરાસ જુઓ आंचलिक-पौर्णमतच्छिद्रम् 157 નિરયાવલિકાશ્રુતસ્કન્ધ 145 – વૃત્તિ નિરયાવલિકાશ્રુતસ્કન્ધ 145 - વૃત્તિ 145 69 181 64 145 For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ 192 37 નિરયાવલિયા જુઓ કપ્પિયા 145,179 નિર્વાણકલિકા (અજ્ઞાત) 141 નિર્વાણલિકા (પાદ.) જુઓ નિર્વાણકલિકાપ્રતિષ્ઠાપદ્ધતિ તથા પ્રતિષ્ઠાપદ્ધતિ 123,141,142 નિર્વાણલિકા પ્રતિષ્ઠાપદ્ધતિ (અજ્ઞાત) 142 નિર્વાણકલિકા પ્રતિષ્ઠાપદ્ધતિ (પાદ.) જુઓ નિર્વાણકાલિકા (પાદ.) 141 નિશાભક્તદુષ્ટવિચાર 37 'નિશાભક્તિપ્રકરણ નિસીહ - વિસેણિ 41,43,144 - વિસે સચણિની વ્યાખ્યા 144 નૃતત્ત્વનિગમ જુઓ લોક તત્ત્વનિર્ણય 27 - અનુવાદ (ઇટાલિયન) – અનુવાદ (ગુજ.). નૈસર્પ-નિધિકલ્પ 122 ન્યાયકન્ડલી - ટિપ્પણ 191 - ન્યાયકુસુમોમ ટિપ્પણ - પંજિકા 192 ન્યાયખંડખાદ્ય - ટીકા (સ્વોપલ્સ) *ન્યાયતાત્પર્યદીપિકા 191. ન્યાયપ્રવેશ જુઓ ન્યાયપ્રવેશક - ટીકા (અજ્ઞાત) 194 - ટીકા (હરિ.) જુઓ શિષ્યહિતા 194 - ટીકાની પંજિકા ન્યાયપ્રવેશક જુઓ ન્યાય પ્રવેશ 144 - વૃત્તિ જુઓ ઉપર્યુક્ત શિષ્યહિતા 144 વૃત્તિની પંજિકા 144 ન્યાયબિન્દુ - ટીકા – ટીકાનું ટિપ્પણ ન્યાયસાર 19 - અવચૂરિ (અજ્ઞાત) 192 - અવચૂરિ (હર્ષ.) જુઓ પર્યાય 192 – ટીકા (જય.). 191 - ટીકા (વિજયસિંહ) - ટીકા (વિજયાંસ) – પંજિકા - પર્યાય જુઓ અવચૂરિ (હર્ષ.) ન્યાયભુવનભાનું ન્યાયભૂમિકા ન્યાયસિદ્ધાન્તમંજરી – ટીકા 191,195 ન્યાયસિન્ધ 59 * ન્યાયાગમાનુસારિણી 7,13,61,62,63,64 ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજીકૃત ગ્રન્થમાલા 34,93,162 ઉપોદ્યાત 163 – પ્રસ્તાવના 161 * ન્યાયામૃતતરંગિણી જુઓ નયામૃતતરંગિણી ન્યાયાલંકાર 67 - ટિપ્પણ જુઓ પંચપ્રસ્થચાયતર્કવ્યાખ્યા 27 191 193 194 ન્યાયાલોક 35,66,67,71 - પ્રસ્તાવના (સં.) – વિવૃત્તિ (ટીકા) જુઓ તત્ત્વપ્રભા 35,35 - વ્યાખ્યા (યશો.) - અનુવાદ (ગુજ.) ન્યાયાવતાર જુઓ ન્યાયાવતારસૂત્ર 39,46,113 – અનુવાદો - ટીકા (હરિ.) - ભાષાન્તર (અં.) - વાર્તિક જુઓ જૈનતર્કવાર્તિક - વાર્તિકની પ્રસ્તાવના વાર્તિકની વૃત્તિ જુઓ વિચારકલિકા For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રો અને લેખોની સૂચી (શ્વેતામ્બર અને યાપનીય) ૨૩૧ 3g 6. પંજાબકેસરી આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી 69 (પંજિકા સહિત) જિનસ્નાત્રવિધિ તથા (પંજિકા સહિત) અહંદભિષેકવિધિ 148 પટ્ટાવલી, ધર્મસાગરીય પણ વણા 6,36 - વૃત્તિ (મલય.) 15,154 – વૃત્તિ (હરિ.) 183 પણવણાતઇયાયસંગહણી પહાવાગરણ - ટીકા 183 પત્તનનૈનમા_IIીયન્થસૂવી 55,88, 92,151,168,185 પદાર્થબોધિની પમાનન્દમહાકાવ્ય 170 પદ્માવતીદેવીકલ્પ, આમરકુંડસ્થ (ગ્રન્થાંશ) 130 193 - વિવૃત્તિ - વિવૃત્તિની ટિપ્પણી - વિવૃત્તિનું ટિપ્પણ – વિવૃત્તિનો અનુવાદ * ન્યાયાવતારદીપિકા જુઓ દીપિકા * ન્યાયાવતારસૂત્ર. જુઓ ન્યાયાવતાર - વાર્તિક જુઓ જૈનતર્કવાર્તિક પઉમચરિય 101 પચીસ કુસુમાંજલિ મહાકાવ્ય 147 પક્ઝોસવણાકપ્પ 139 - ટીકા 177 (પંચકપ્પ 179 પંચકલ્પ 156 પંચપરમેષ્ઠિમકલ્પ પંચપરમેષ્ઠીમન્નરાજધ્યાનમાલા (? દિ.). 88 પંચદર્શનખડ પંચદર્શનસ્વરૂપ (અજ્ઞાત) પંચદર્શનસ્વરૂપ (મુનિ.) જુઓ ઐવિદ્યગોષ્ઠી 174 પંચનિયંઠી 183 પંચપરમેષ્ઠિનમસ્કાર કલ્પ (ગ્રન્થાંશ) 173 પંચપરમેષ્ઠિમત્રકલ્પ 130. પંચપ્રસ્થન્યાયતર્કવ્યાખ્યા 193 પંચવત્યુગ 76,117,118 - ટીકા (સ્વોપs) પંચસંગહ - ટીકા (મલય.) - વૃત્તિ (મલય.) 16,183 66 પંચાગ - વૃત્તિ 183 5,38 5 173 176 145 112 પદ્માવતીસ્તોત્ર પદ્માવત્યષ્ટક - વૃત્તિ 186,145 પરબ્રહ્મોત્થાપનસ્થલ 38,56 પરમજ્યોતિ પંચવિંશતિકા 112,161 – ભાષાન્તર 'પરમાગમ 121 પરમાત્મજ્યોતિ પંચવિંશતિકા 112 પરમાત્મપંચવિંશતિકા 112,161 - ભાષાંતર 112 પર્વપંચાશિકા (શાન્તિ.) જુઓ પર્વાંજિકા (શાન્તિ.), સ્નાનવિધિ તથા સ્નાનવિધિ (શાન્તિ.) 151 - વૃત્તિ (શીલા.) જુઓ પર્વાંજિકા (શીલા.) 151 160 28 પંચાશ 142 ૧. શું આ કોઈ ગ્રન્થનું નામ છે ? For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પર્વપંજિકા (શાન્તિ.) જુઓ પર્વપંચાશિકા પર્વપંજિકા (શીલા.) જુઓ પર્વપંચાશિકાની વૃત્તિ (શીલા.) પવયણપિરક્ષા પવયણસારુદ્ધાર * વૃત્તિ * પાઇયટીકા પાણ્ડવચરિત્ર પાણ્ડિત્યદર્પણ પાઈય (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય પાણ્ડક-નિધિકલ્પ પિંગલક-નિધિકલ્પ પુચૂલિયા પુષ્ટિયા પિણ્ડનિ′ત્તિ - વૃત્તિ પીઓ અનુભવરસપ્યાલા 201 પાટણ જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ પાટલીપુત્રનગરકલ્પ (ગ્રન્થાંશ 173 पातंजल एवं जैन योग का तुलनात्मक अध्ययन 90 189 164 પુરુષચન્દ્રીય કૃતિ પૂજાપ્રકરણ (મા.) પૂજાપ્રકરણ (ભદ્ર.) પૂજાવિધિ પોષદસમી કથા 151 55,66,111,122,141,179 151 156 111,122,127 24,180,181,185,186,187 પ્રકૃતિબન્ધ પ્રકૃતિવિચ્છેદ (ગ્રન્થાંશ) પ્રકૃતિસ્વરૂપ (ગ્રન્થાંશ) 50,61,150,153 122,122 122,122 15 105 145 144 40 7 પ્રકરણરત્નાકર પ્રકરણસમુચ્ચય * પ્રકાશિકા જુઓ તત્ત્વાર્થત્રિસૂત્રી-પ્રકાશિકા14 142 142 140 91,93,162 53 189 30 30 જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ પ્રતિમાશતક જુઓ પ્રતિમાશતકગ્રન્થ159,160 અનુવાદ 161 છાયા 161 ટીકા (સ્વોપજ્ઞ) જુઓ વૃત્તિ (સ્વોપજ્ઞ) 71 વૃત્તિ (ભાવ.) વૃત્તિનો અનુવાદ 159,161 161 વૃત્તિ (સ્વોપજ્ઞ) જુઓ ટીકા 159,160 પ્રતિમાશતકગ્રન્થ જુઓ પ્રતિમાશતક પ્રતિમાસ્થાપનન્યાય 159 પ્રતિમાસ્થાપનવિચાર પ્રતિષ્ઠાકલ્પ (અજ્ઞાત) પ્રતિષ્ઠાકલ્પ (ઉમા.) પ્રતિષ્ઠાકલ્પ (ગુણરત્ન) પ્રતિષ્ઠાકલ્પ (ગુણરત્નાકર) પ્રતિષ્ઠાકલ્પ (જગ.) પ્રતિષ્ઠાકલ્પ (ભદ્ર.) * પ્રતિષ્ઠાકલ્પ (સકલ.) અનુવાદ પ્રતિષ્ઠકલ્પ (સમુદ્ર.) પ્રતિષ્ઠકલ્પ (હરિ.) પ્રતિષ્ઠકલ્પ (હેમ.) ×પ્રતિષ્ઠાકલ્પ નામની કૃતિઓ પ્રતિષ્ઠાકલ્પવિધિ (અજ્ઞાત) પ્રતિષ્ઠાકલ્પવિધિ (પદ્મ.) પ્રતિષ્ઠાદીક્ષાકુણ્ડલિકા પ્રતિષ્ઠાકલ્પ (વિદ્યા.) પ્રતિષ્ઠાકલ્પ (શ્યામાચાર્ય) પ્રતિષ્ઠાકલ્પ (શ્રીચન્દ્ર) જુઓ પ્રતિષ્ઠાવિધિ 143,144 132,145 143,145,145 – અવસૂરિ પ્રતિષ્ઠાનપત્તનકલ્પ (ગ્રન્થાંશ) પ્રતિષ્ઠાનપુરકલ્પ ગ્રન્થાંશ પ્રતિષ્ઠાપદ્ધતિ જુઓ નિર્વાણકલિકા પ્રતિષ્ઠાપાહુડ (ગ્રન્થાંશ) 112,161 161 146 143,143 145 145 For Personal & Private Use Only 145,145 143,145 146 143 143 143,145 143 143 146 146 146 146 173 173 141 142 Page #268 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચી (શ્વેતામ્બર અને યાપનીય) ૨૩૩ 146 146 146 60 442 189 52 પ્રતિષ્ઠાવિધાન 146 પ્રતિષ્ઠાવિધિ (અજ્ઞાત) 146 પ્રતિષ્ઠાવિધિ (તિલક.) પ્રતિષ્ઠાવિધિ (નરેશ્વર) પ્રતિષ્ઠાવિધિ (વધે.) 146 પ્રતિષ્ઠાવિધિ (શ્રીચન્દ્ર જુઓ પ્રતિષ્ઠાકલ્પ (શ્રીચન્દ્ર) 143 પ્રતિષ્ઠાવિધિ (હેમ.) 146 પ્રતિષ્ઠાવિધિવિચાર પ્રત્યક્ષવિવાદરહસ્ય *પ્રતિસંસ્કૃતથી અલંકૃત પાઠય કૃતિઓ 182 પ્રત્યક્ષવિવાદ રહસ્ય પ્રત્યંગિરાકલ્પ પ્રદેશબન્યું પ્રબન્ધકોશ * પ્રભાતવ્યાખ્યાપદ્ધતિ 180,188 પ્રમાણગ્રન્થ પ્રમાણનયતત્ત્વરહસ્ય – અવચૂર્ણિ 55 પ્રમાણનયતત્તાલોક (પરિ. ૧-૮, સંપૂર્ણ) જુઓ પ્રમાણનયતત્તાલોકાલંકાર 52,54,59,66,68 - અનુવાદ (હિન્દી) 52,53,54 - અવચૂરિ – ટીકા જુઓ વૃત્તિ (રત્ન) તથા રત્નાકરાવતારિકા 153 - લેખ 52,53 – વૃત્તિ (રત્ન) જુઓ ટીકા - વૃત્તિ (સ્વોપજ્ઞ જુઓ સ્યાદ્વાદરત્નાકર) 53 – સારાંશ (અં.) 53 પ્રમાણનયતત્તાલોક (પરિ. ૧-૨) 52 - અનુવાદ (મલય.). 52,54 પ્રમાણનયતત્તાલોક (પરિ. ૧-૫) – અનુવાદ (મફત.) 52,54 પ્રમાણનયતત્કાલોક (પરિ. ૩-૬) - અનુવાદ (મલય.) પ્રમાણનયતત્તાલોક (પરિ. ૩-૮) 52 – વૃત્તિ જુઓ રત્નાકરાવતારિકા 52 પ્રમાણનયતત્ત્વાલકાલંકાર જુઓ પ્રમાણનયતત્કાલીક 53,54 ભાવાનુવાદ 52,53,54 પ્રમાનિયતત્ત્વોનોર્નિર વી સમીક્ષા 54 પ્રમાણપ્રકાશ (દેવપ્રભ) 55 પ્રમાણપ્રકાશ (? દેવભદ્ર) પ્રમાણમીમાંસા 23,43,54 - અનુવાદ (અં.) - ટિપ્પણો (અં.). - ટિપ્પણો (હિન્દી) - પ્રસ્તાવના - વૃત્તિ (સ્વોપજ્ઞ) પ્રમાણલક્ષણ, પ્રમાણસાર પ્રમાણસુન્દર પ્રમેયમાલા અમારહસ્ય 71,72 પ્રમેયરત્નકોશ પ્રમેયરત્નમાલા (? દિ.) |55 પ્રમોદા 66,67 પ્રશમરતિ 7,25,25,100, 108 53 54 ૧. આ કૃતિ “મૂલપડિ-પએસબંધો”ના નામથી “પ્રેમપ્રભા' નામની સંસ્કૃત ટીકા તથા કેટલાક યંત્રો સહિત “ભારતીય પ્રાચ્યતત્ત્વપ્રકાશ સમિતિ' તરફથી પિંડવાથી વિ.સં. ૨૦૨૪માં પ્રસિદ્ધ કરાઈ છે. મૂળ કૃતિમાં પાઇયમાં ૬૬૫ ગાથા છે અને એ ગાથાઓ વીરશેખરવિજયજીએ રચી છે જ્યારે એની ઉપર્યુક્ત ટીકા રાજશેખરવિજયજીએ રચી છે. For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ 177 175 184 15 98 189 189 - અનુવાદ (ઇટાલિયન) 26 પ્રશ્નોત્તર (વિમલ.) - અવચૂર્ણિ 7,26 પ્રશ્નોત્તર (વીર.) જુઓ પ્રશ્નચિન્તામણિ 177 - ટીકા (હરિ.) પ્રશ્નોત્તરચત્વારિશતશતક 181 - ટીકાઓ (પ્રાચીન) પ્રશ્નોત્તરરત્નાકર (શુભ.) જુઓ સેનપ્રશ્ન 177 - ભાવાર્થ પ્રશ્નોત્તરસંગ્રહ (શુભ.) * 177 - વિવરણ (હરિ.) પ્રશ્નોત્તરસમુચ્ચય (કીર્તિ.) જુઓ હીરપ્રશ્ન - વિવેચન 175,179 - વૃત્તિ (? અજ્ઞાત) – અનુવાદ 175 – વૃત્તિ (અજ્ઞાત) પ્રશ્નોત્તરસમુચ્ચય દીપ.). પ્રશમરતિ અને સમ્બન્ધકારિકા પ્રશ્નોત્તરેકટિશતક જુઓ પ્રશ્નશત (જિન.)168 -ઉત્થાનિકા 9,25 પ્રાકૃત ધયાશ્રય જુઓ કુમાર વાલચરિય 191 પ્રશ્નચિન્તામણિ જુઓ પ્રશ્નોત્તર (વીર.)177 - વૃત્તિ પ્રશ્નપ્રકાશક 141. પ્રાચીન જૈન લેખસંગ્રહ प्रश्ररत्नाकराभिधः श्रीसेनप्रश्न 177 – પ્રસ્તાવના 198,199 પ્રશ્નવ્યાકરણ પ્રેમગીતા પ્રશ્રશત (જિન.) જુ ઓ પ્રશ્રષષ્ટિશતક, * પ્રેમપ્રભા (જ.) પ્રશ્નાવલી અને પ્રશ્નોત્તરષષ્ટિશતક 168 * પ્રેમપ્રભા (જય.) પ્રવચનસારોદ્ધાર 189 પ્રેમપ્રભા (પ્રેમ) - વિષમપદાર્થોવબોધ 189 * ફક્કિકા જુઓ તર્કફક્કિકા 194 - અવચૂરિ 169 બત્રીસ બત્રીસી. (યશો.) જુઓ - વૃત્તિ (અજ્ઞાત) 169 દ્વાઢિંશદ્વાર્નાિશિકા 167 - વૃત્તિ (કમલ.) ( બન્ધવિધાન 189 - વૃત્તિ (પુણ્ય.) ન બન્ધવિધાન મહાગ્રંથ પ્રશસ્તિ પ્રશ્નષષ્ટિશતક જુઓ પ્રગ્નેશત (જિન.) 168 બિન્યવિહાણ 189 પ્રશ્નાવલિ (મુનિ) 169 બન્યસ્વામિત્વ (ગ્રન્થાંશ) - અવચૂરિ 169 બન્યુમતી આખ્યાયિકા પ્રશ્નાવલી (જિન.) જુઓ પ્રગ્નશત (જિન.)168 * બાલબોધિની 65,66 પ્રશ્નાવલી (સર્વ.) 168 બભચેર પરિકિરણ પ્રશ્નોત્તર (અજ્ઞાત) 177 બાવન વીર અને આઠ ભૈરવ પ્રશ્નોત્તર (જય.) 177 બિમ્બાઇઠ્ઠાવિહિ (ગ્રન્થાંશ) 142 પ્રશ્નોત્તર (જિન.) બુદ્ધિસાગર પ્રશ્નોત્તર (દેવચન્દ્ર) બૃહચ્છાન્તિસ્તવ 150,150 પ્રશ્નોત્તર (દેવભદ્ર) - અનુવાદ (પદ્યાત્મક) 150 પ્રશ્નોત્તર (રૂપ.) 177 | – ટીકા (ધન.) 150 185 169 169 189 152 132 76 177 177 177 For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચી (શ્વેતામ્બર અને યાપનીય) ૨૩૫ 150 | 65 152 445 98 180 128 65 - ટીકા (હર્ષ.) બૃહટ્ટિપ્પનિકા 150,157,186,191 બૃહસ્યાદ્વાદરહસ્ય બૃહદ્દÖકારકલ્પામ્રાય 130,133 બૃહન્નન્દિ 143 બ્રહ્મબોધ બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય 73,77,98 ભક્તામરસ્તોત્ર - વૃત્તિ ભક્તામરસ્તોત્ર-મન્ત્રસ્ત્રાસ્નાય ભગવાઈઆરાણા (યા.) 100 ભગવતીઆરાધના + ભર્તુહરિ અને દિન્નાગ + भर्तहरि और दिङ्नाग का समय 65 ભવભાવણા 184 - વૃત્તિ (સ્વીપજ્ઞ) 100, 184 ભવિષ્યદત્તચરિત્ર 140 ભાવારિવારણસ્તોત્ર 168 ભાષારહસ્ય 71,160 ભાસરહસ્સ 37,71,185 - વૃત્તિ (સ્વપજ્ઞ) 71,185 ભિક્ષુન્યાયકર્ણિકા ભુવનદીપક – વૃત્તિ 184 ભુવનભાનુકેવલિચરિત્ર ભૂવિશ્વેત્યાદિતવ્ય - વિવરણ 134,139 જુઓ વિંશતિયત્નવિધિ મંગલકલકથાનક મંગલવાદ (યશો.) મંગલવાદ (સમય.) મંગલવાદ (સિદ્ધિ.) 191 મણિકાકલ્પ 132 મણિધારી શ્રીજિનચન્દ્રસૂરિ મણિપરીક્ષા જુઓ તત્ત્વ ચિન્તામણિ પરીક્ષા મણિભદ્રસ્તોત્ર મધ્યાહ્નવ્યાખ્યાનપદ્ધતિ 180 મરાજરહસ્ય 129,129 - વૃત્તિ (સ્વોપજ્ઞ) જુઓ લીલાવતી 128,129 મત્રાધિરાજ 127 મત્સાધિરાજકલ્પ મત્રાધિરાજમ (?)ત્ર 126,127 મંત્રિ કર્મચન્દ્રવંશાવળી પ્રબંધ 120 મરણવિહિ 100 મરણસમાહિ 103 મલયસુન્દરીચરિત્ર 120,140 મલ્લવાદિચરિત્ર (ગ્રન્થાંશ) 62 + મલ્લવાદી ક્ષમાશ્રમણ અને ભર્તુહરિનો સમય, આચાર્ય ભગવાન 65 + મલ્લવાદી તથા ભર્તુહરિનો સમય 64 મહરિસિકુલ જુઓ ઇસિમણ્ડલથોત્ત 187 { મહર્ષિકુલ મહર્ષિગુણસંસ્તવ 187 મહાકાલ-નિધિકલ્પ 122,122 મહાચમત્કારીક વિશાયત્રકલ્પ 126,134 મહાનિસીહ 130179 મહાપદ્મ-નિધિકલ્પ 122,122 મહાપ્રભાવશાળીયન્ટોનો સંગ્રહ 140 મહાપ્રભાવિત નવ સ્મરણ 84 22 187 176,340 ૧. આ નામ પુણ્યવિજયજીએ યોજ્યું છે. ૨. શું આ ગ્રન્થ છે ? For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ 57 52 60 શ્રી 73 મહાવિદ્યા મુક્તાવલી (ન્યાયસિદ્ધાન્ત). 60 - ટીકા 192 મુક્તાશુક્તિ (ગ્રન્થાંશ) 108 - દીપિકા 192,193 મુક્તાશુક્તિ જુઓ વૈરાગ્યરતિ (?) 108 - દીપિકાની વૃત્તિ 192 મુક્તાશુક્તિસંવાદ 108 - દીપિકાનું ટિપ્પણ 192 મુખવસ્ત્રિકા જુઓ વાસોડન્તિકાદિપ્રકરણ 156 - બૃહદ્રવૃત્તિની વ્યાખ્યા 56,192 મુગ્ધમેધાકરાલંકાર મહાવિદ્યાદશશ્લોકી 192,193 મુશ્વમેધાકરાલંકાર અને એના જલ્પકલ્પલતા. - વિવરણ ઇત્યાદિ ભાંડુઓ 192,193 57 - વિવરણનું ટિપ્પણ મુષ્ટિવ્યાકરણ જુઓ શબ્દાનુશાસન (મલય.)15 56,56,192 મહાવિદ્યાવિડંબન મુહપત્તિકુલય 155 192 189 - ટિપ્પણ જુઓ દીપિકાવૃત્તિ મૂલપ ડિ ઠિઈબંધ 192 - ટીકા મૂપિયડિ પએસબંધો 189 56,192,192 મૂલપ ડિબંધો 189 - દીપિકા 192 189 - દીપિકાવૃત્તિ જુઓ ટિપ્પણ મૂલપ ડિરસબંધો | 192 મોહરાજપરાજય 78 મહાવીરચરિય યક્ષિણીકલ્પ 132 મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ, યતિદિનકૃત્ય થનમકલ્પસંગ્રહ 140 મહાવીરસ્તવ 126 યત્નમહિમાવનછંદ 140 - ટીકા 126 યશોદોહન 4,4,17,17,33,35, મહાવીર સ્તવન (યશો.) 36,37,49,58,64,65,69,72,93,94,96,106, મહોપાધ્યાય સમયસુન્દર (ગ્રન્થાંશ) 107,108,112,117,159,161,162,168,185 માણિભદ્રનો છંદ (ઉદય.) યુક્તિ પ્રકાશસૂત્ર 60 માણિભદ્રનો છંદ (રાજ.) 131 યુક્તિપ્રબોધ જુઓ જુત્તિપબોહનાડયું 25,154 માણિભદ્રનો છંદ (શાન્તિ.) 131 યોગકલ્પદ્રુમ 88 માણિભદ્રનો છંદ (શિવ.) યોગચિન્તામણિ જુઓ વૈદ્ય,સારસંગ્રહ અને માતૃકાપ્રસાદ વૈદ્યકસારોદ્ધાર માનતુંગ માનવતીચરિત્ર 140 * યોગતરંગિણી ટીકા 88 માનવક-નિધિકલ્પ 122,122 યોગદર્શન- વ્યાખ્યા માર્ગ પરિશુદ્ધિ 117 યોગદર્શન તથા યોગવિંશિકા માર્ગશુદ્ધિ – પ્રસ્તાવના (હિન્દી) 87,104 ૧. આ ચાર છંદો પૈકી પહેલા અને ચોથાનો સંક્ષિપ્ત પરિચય મેં “ગુજરાતી જૈન સાહિત્ય : છંદ” નામની મારી લેખમાળાના લેખાંક ૪માં આપ્યો છે અને એ “આ. પ્ર.” (પુ. ૬૬, અં. ૮)માં છપાયો છે. જ્યારે બીજા અને ત્રીજા છંદો વિષે લેખાંક ૩માં નોંધ લીધી છે અને એ લેખાંક “આ. પ્ર.” (પૃ. ૬૬, અં. ૫-૬ ભેગા)માં છપાયો છે. ૨. આની સંક્ષિપ્ત રૂપરેખા મેં “ગુજરાતી જૈન સાહિત્ય છંદ” (લેખાંક ૪)માં આલેખી છે અને એ “આ પ્ર” (પુ. ૬૬, અં. ૮માં) છપાયો છે. 159 131 1311 98 89 117 For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચી (શ્વેતામ્બર અને યાપનીય) 74 14 74 73,77 *યોગદીપિકા 76,77,160 | યોગલક્ષણદ્વાત્રિશિકા યોગદષ્ટિનાં અજવાળાં. યોગવિંશિકા (ગ્રન્થાંશ) યોગદષ્ટિસમુચ્ચય 73,73,74,75,94,110 યોગવિધિ - અનુવાદ (સં.) 74,75 યોગવિવરણ - અનુવાદ (ગુજ.) યોગવિવેકદ્વત્રિશિકા - ટીકા (સાધુ.) 74 યોગશત - વિવેચન જુઓ સુમનોનદિની બૃહત્ ટીકા યોગશતક જુઓ જોગસયગ યોગશતક આચાર્ય હરિભદ્રકૃત સ્વોપજ્ઞ વૃત્તિ તથા બ્રહ્મ સિદ્ધાન્ત- વૃત્તિ (સ્વપજ્ઞ) 74 સમુચ્ચય સહ - વ્યાખ્યા (સ્વપજ્ઞ) 73,74 - ઉપોદ્દાત (સં.) 77 યોગદષ્ટિસમુચ્ચયપીઠિકા – પ્રસ્તાવના (સં.) યોગદષ્ટિસ્વાધ્યાયસૂત્ર યોગશાસ્ત્ર જુઓ અધ્યાત્મવિદ્યોપનિષદ્ અને યોગનિર્ણય યોગશાસ્ત્રપ્રકાશ (?). 77,79,80,80, યોગપ્રદીપ (અજ્ઞાત) 83,84,86,87,88,89,100,104,104,121 યોગપ્રદીપ (અજ્ઞાત) – અનુવાદ (કેસર.) 78 – અનુવાદ – અનુવાદ (ગોપાલ.) - બાલાવબોધ – અનુવાદ (ચુની.) યોગપ્રદીપ (દેવા.) - અનુવાદ (જર્મન) 85,88 યોગપ્રાયશ્ચિતવિધિ જુઓ જગપાયચ્છિત્તવિહિ 90 – અનુવાદ (હિન્દી) 78,84 યોગબિન્દુ – અર્થ 73,73,74,75,97,110 - ભાષાંતર (ગુજ.) - અવચૂરિ - વિવેચન - ઉપોદઘાત - ટીકા જુઓ યોગિરમા - વૃત્તિ 73,76 योगबिन्दुके परिप्रेक्ष्यमें जैन योग साधना 75 - ટીકાટિપ્પન - નિરૂપણ (અં) + યોગબિંદુના ટીકાકાર કોણ ? – બાલાવબોધ (મેરુ.) યોગભક્તિ યોગભેદદ્ધાત્રિશિકા ' - બાલાવબોધ (સોમ.) - ભાવાર્થ યોગમાયાભ્યદ્વાáિશિકા - વાર્તિક યોગમુહૂર્ત - વિવરણ (સ્વોપજ્ઞ) જુઓ વૃત્તિ (સ્વીપજ્ઞ) 80 યોગરત્નસમુચ્ચય - વિવૃત્તિ યોગરત્નાકર (જય.) - વૃત્તિ (અમર.) યોગરત્નાકર (નયન.) - વૃત્તિ (સ્વોપજ્ઞ) જુઓ વિવરણ 77,78,79, યોગરત્નાવલી 80,82,84,86,100,104,149 76 83 For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ 78 90 – શબ્દાર્થ (અનુવાદ) યોગશાસ્ત્ર (પ્ર. ૪) - વૃત્તિ (સ્વોપજ્ઞ) 82,83 યોગશાસ્ત્ર (પ્ર. ૭-૧૦) 104 - વૃત્તિ (સ્વોપજ્ઞ) 104 યોગશાસ્ત્ર (પુસ્તકનું નામ) 78 યોગશાસ્ત્ર (પુસ્તકનું નામ) યોગશાસ્ત્ર અને એનું સ્વપજ્ઞ વિવરણ 78 84 53 યોગશાસ્ત્ર અષ્ટમપ્રકાશનું સવિસ્તરવિવરણ 84 યોગશાસ્ત્ર : એક પરિશીલન યોગશાસ્ત્ર પ્રકાશ જુઓ યોગશાસ્ત્ર 79 યોગશાસ્ત્ર-ભાષાન્તર જુઓ અનુવાદ (કેસર.) * યોગિરમા 83,83 યોગોદ્ધહનવિધિ રક્તપદ્માવતીકલ્પ 9,131 * રત્નપ્રભા 58,59 રત્નવાહપુરકલ્પ (ગ્રન્થાંશ). 173 * રત્નાકરાવતારિકા (સંપૂર્ણ) 53,53,66,153 - અનુવાદ (હિન્દી) – પંજિકા – ભાવાનુવાદ 53,54 - લેખ * રત્નાકરાવતારિકા (આદ્ય પદ્ય) - સો અર્થો * રત્નાકરાવતારિકા (પરિ. ૧-૨ પૂરતી) 52 - અનુવાદ (મલય.). 52,54 - ટિપ્પણ 52,53 ટિપ્પણનો અનુવાદ (મલય.) 54 - પંજિકા - પંજિકાનો અનુવાદ (મલય.) 52,54 *રત્નાકરાવતારિકા (પરિ. ૩-૬ પૂરતી) 52 - અનુવાદ - ટિપ્પણ ટિપ્પણનો અનુવાદ - પંજિકા – પંજિકાનો અનુવાદ * રત્નાકરાવતારિકા (પરિ. ૩-૮ પૂરતી) 52 રસબન્ય - ટીકા જુઓ પ્રેમપ્રભા (જય.) 189 રહસ્ય કલ્પદ્રુમ 129 રહસ્યપરિમલ 11,12 રામચરિત્ર 189 રાયપ્પલેણ ઇજ્જ 66 - વૃત્તિ લક્ષ્મસંગ્રહ - ટીકા 190 યોગસંકથા યોગસંગ્રહ યોગસંગ્રહસાર (અજ્ઞાત) યોગસંગ્રહસાર (જિન.) યોગસંગ્રહસારપ્રક્રિયા જુઓ અધ્યાત્મપદ્ધતિ 92 યોગસાર (અજ્ઞાત) 87,89 – અનુવાદ - ભાષાન્તર 87,87 યોગસાર (અજ્ઞાત) - અનુવાદ યોગસાર (ગુરુ) યોગસાર (યોગીન્દુ) યોગસૂત્ર - ટીકા (યશો.) - વૃત્તિ (યશો.) યોગાંગ યોગાચાર્યની કૃતિ યોગાનુશાસન યોગાનુષ્ઠાનવિધિ યોગાવતારદ્વત્રિશિકા 89 87 189 For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચી (શ્વેતામ્બર અને યાપનીય) ૨૩૯ 111 15 33 લક્ષ્મી અને સુખપ્રાપ્તિ માટેનાં સાધનો 132 | લોકપ્રકાશ (ભાવલોક, સ. ૩૬) 25,26 લઘુતત્ત્વસ્ફોટ વણિહદસા 145 લઘુમહાવિદ્યાવિડંબન 56,57,193 વદ્ધમાણદેસણા - 65 લઘુ યોગશાસ્ત્ર વન્દિત્તસુત્ત જુઓ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર144,176 લઘુષદર્શનસમુચ્ચય - વૃત્તિ 109,144 લઘુસ્યાદ્વાદરહસ્ય વર્ધમાનદેશના 118 લંકાવતારસૂત્ર અને શીલપટલ 167 – ભાષાન્તર 118,65 * લલિતવિસ્તરા 73 વર્ધમાનવિદ્યાકલ્પ (અજ્ઞાત) 130 લીંબડીના જૈન જ્ઞાનભંડારની વર્ધમાનવિદ્યાકલ્પ (ચન્દ્ર) 130,133 હસ્તલિખિત પ્રતિઓનું સૂચીપત્ર 92 વર્ધમાનવિદ્યાકલ્પ (યશો.) 130 * લીલાવતી 128,129 વર્ધમાનવિદ્યાકલ્પ (વજ.) 129 લોકતત્ત્વનિર્ણય ૫. જુઓ નૃતત્ત્વ નિગમ વર્ધમાનવિદ્યાકલ્પ (સિંહ.) 129,129 લોકતત્ત્વનિર્ણય એક સમીક્ષાત્મક અધ્યયન27 વવહાર 179 * લોકનાલ - વૃત્તિ લોકપ્રકાશ (સંપૂર્ણ) 15,30,32,32,100,158 વસ્તુપાલ-તેજપાલ-કલ્પ (ગ્રન્થાંશ) 173 – ચિત્રો વસ્તુવિજ્ઞાનરત્નકોશ 180 - યંત્રો – વ્યાખ્યા 180 લોકપ્રકાશ (અપૂર્ણ દ્રવ્યલોક સ. ૧-૩) + वाचक उमास्वातिका सभाप्य तत्त्वार्थसूत्र और – અનુસૂદ उनका सम्प्रदाय - ટિપ્પણો વાદચતુષ્ક - યત્નો * વાદમહાર્ણવ જુઓ તત્ત્વબોધાવધાયિની – વિવેચન 50,148,154,186,186 લોકપ્રકાશ (દ્રવ્યલોક અને અપૂર્ણ વાદમાલા ક્ષેત્રલોક, સ. ૧-૨૦) વાદમાલા - ભાષાંતર વાદમાલા લોકપ્રકાશ (ક્ષેત્રલોક, સ. ૧૨-૨૭) 27 વાદિવિજયપ્રકરણ લોકપ્રકાશ (કાલલોક, સ. ૨૮-૩૫) વાયૂષ્માદે લોકપ્રકાશ (કાલલોક અને વારાણસીનગરકલ્પ (ગ્રન્થાંશ) 173 ભાવલોક, સ. ૨૮,૩૬). વાસોડન્નિકાદિપ્રકરણ જુઓ અંચલમતનિરાકરણ - ઉપોદઘાત - ભાષાંતર વિંશતિયત્નવિધિ જુઓ ભૂવિચેત્યાદિકાવ્યલોકપ્રકાશ (વિભાગ ૩-૪) 30 વિવરણ 134 લોકપ્રકાશ (કાલલોક ભાવલોક અને પ્રશસ્તિ) – અનુવાદ - ભાષાંતર (જેઠા). 33 1 - ટિપ્પણ 145 For Personal & Private Use Only 38 33 156 137 Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ – ટીકા 183 176 180 174 174 60 - ભાષાન્તર 134,145 વિવાગય 179 વિંશતિવિંશિકા 189 - ટીકા 183 -ટીકા (કુલ) 189 વિવાહપણત્તિ જુઓ વિયાહ પણણત્તિ વિંશતિસ્થાનક વિચારામૃતસંગ્રહ જુઓ વિચારામૃત સંગ્રહ (જિન.) 174 – વૃત્તિ 15 * વિચારકલિકા 39 વિવિધતીર્થકલ્પ જુઓ કલ્પપ્રદીપ 143,172 વિચારરત્નાકર 175,179 વિવિધ પ્રશ્નોત્તર જુઓ વિશેષ સમુચ્ચય વિવિધમત સ્થાપકોત્થાપકાનમાનસંગ્રહ 38 – ટીકા (સ્વીપજ્ઞ) વિવેકવિલાસ 171,171 વિચારસંગ્રહ (અજ્ઞાત) – અનુવાદ 171 વિચારસંગ્રહ (કુલ.) જુઓ વિચારામૃતસંગ્રહ - વૃત્તિ 171 (કુલ.) અને સિદ્ધાન્તાલાપકોદ્ધાર 174 વિશેષસમુચ્ચય જુઓ વિચારરત્નાકર 179 વિચારસંગ્રહ (સમય.) વિષયતાવાદ વિચારસંગ્રહ (સોમ.) 174 વિસેસણવઈ 179 વિચારામૃતસંગ્રહ (કુલ.) જુઓ વિચારસંગ્રહ વિસસાવસ્મયભાસ 12,36, (કુલ.) 174,374 59,66,70,94,159,184 વિચારામૃતસંગ્રહ (જિન.) જુઓ વિંશતિસ્થાનક- - ટીકા (કોટ્ટાર્ય) 63,184 વિચારા મૃતસંગ્રહ 174,307 - ટીકા (સ્વોપજ્ઞ) વિક્ટપ્પવાય (ગ્રન્થાંશ) જુઓ. વિદ્યાપ્રવાદ143 - ટીકા (હેમ.) 184 વિજયોલ્લાસ મહાકાવ્ય 120 - વૃત્તિ (કોટ્યા.) 184 વિજ્ઞપ્તિત્રિવેણી - વૃત્તિ (મલય.) 183 - પ્રસ્તાવના 175 વિહિમગ્નપવા જુઓ વિધિમાર્ગપ્રપા 142,148 વિડબન વીતરાગસ્તવ 94 – ટીકા | વીતરાગસ્તોત્ર 78,78,81,95 વિદ્યાનુશાસન 125 - વૃત્તિ વિદ્યાપાહુડ (ગ્રંથાંશ) 142 વીસવીસિયા 73,76 વિદ્યાપ્રવાદ (ગ્રન્થાંશ) જુઓ વિક્લપ્પવાય વીસ સ્થાનકનો રાસ 65 121 વઢાયરિયપબન્દાવલિ જુઓ વૃદ્ધાચાર્યપ્રબન્ધા* વિધિકૌમુદી 149 વલિ 171 Uવિધિમાર્ગપ્રપા જુઓ વિડિમગ્નપવા 142,148 વૃદ્ધપ્રસ્તાવોક્તિરત્નાકર 180 ( વિનયભુજંગમયૂરી 159. વૃદ્ધાચાર્યપ્રબન્દાવલિ 171 વિનયસૌરભ 30,100,159 જુઓ વઢાયરિય પબંધાવલિ વિયાહપષ્ણત્તિ જુઓ વિવાહપણત્તિ ઇ વૈદ્ય,સારસંગ્રહ જુઓ યોગચિન્તામણિ 89 102,162,163 | વૈદ્યકસારોદ્ધાર 89 184 193 71 For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચી (શ્વેતામ્બર અને યાપનીય) ૨૪૧ 38 195 170 170 117 61 વૈભારગિરિકલ્પ (ગ્રન્થાંશ) 173 શાસ્ત્રવાર્તાસમુચ્ચય વૈરાગ્ય કલ્પલતા 95,95,107,108 શીલોપદેશમાળા બાલાવબોધ – અનુવાદ (ગુજ.) 108 - ટીકા જુઓ સાદ્વાદકલ્પલતા 4,36,153 વૈરાગ્યદીપક 108 - ભાવાર્થ વૈરાગ્યરતિ 25,108 - વૃત્તિ (સ્વીપજ્ઞ) જુઓ દિપ્રદા 4 વૈરાગ્યરસમંજરી 108 શૃંગારમંજરી 170 વ્યાપ્તિરહસ્ય વિવરણમ્ શૃંગારવૈરાગ્યતરંગિણી (દિવા.) * વ્યાખ્યાનદીપિકા 56 – અનુવાદ * વ્યાખ્યાનદીપિકા (ભુવન.) 56,192 શૃંગારવૈરાગ્યતરંગિણી (સોમ.) 170 વ્યાધીકલ્પ (ગ્રન્થાંશ) 173 – અનુવાદ 170 શકસ્તવ (સં.) 81. - ટીકા (અજ્ઞાત) 170 શકસ્તવકલ્પ - ટીકા (નન્દ.) શંખ-નિધિકલ્પ 12,122 - સ્પષ્ટીકરણ શતક શોભન સ્તુતિ - પ્રસ્તાવના 183 – ભૂમિકા શતારનયચક્રાધ્યયન શૌચપ્રકરણ 7 Cશત્રુંજયકલ્પ (ગ્રન્થાંશ) 143 શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર જુઓ વન્દિતુસુત્ત 143 1 શત્રુંજયતીર્થકલ્પ (ગ્રન્થાંશ) 173 - વૃત્તિ 143 શબ્દાનુશાસન (મલય. 15,184 શ્રાદ્ધવિધિવિનિશ્ચય 156,156 જુઓ મુષ્ટિવ્યાકરણ શ્રાવકધર્મપ્રકરણ 120 - પ્રસ્તાવના શ્રાવકપ્રજ્ઞપ્તિ 7,142 – વૃત્તિ શ્રીચન્દ્રકવલી 120 શબ્દાનુશાસન (શા.) શ્રીમદ્ દેવચન્દ્ર 160 – વૃત્તિ (યા.) શ્રીમહાદેવવાદીન્દ્ર શબ્દાનુશાસન (હેમ.) - ટીકા જુઓ વ્યાખ્યાનદીપિકા (ભુવન.) શસ્ત્રપરિજ્ઞા 190 - વિવરણ શ્રીશીલાંકસૂરિ તે કોણ ? શાકુનસારોદ્ધાર 120 શ્રી હરિભદ્રસૂરિ 1,2,4,15,27, શાન્તસુધારસ 100,101. 28,28,73,76,118,167,183,194,195 - અનુવાદ 100 શ્રુતજ્ઞાન અમીધારા શ્રી 96,100 - ટીકા 100,101 શ્રુતજ્ઞાન અમીધારા અથવા શ્રીશાન્ત સુધાર- વિવેચન 100 | સાદિગ્રન્થસન્દ્રોહ શાન્તિપર્વ (ગ્રન્થાંશ) 150,150 શ્રુતાસ્વાદ જુઓ સુયસ્સાય 104 શાશ્વતકલ્પપુસ્તકો પત્રિંશજલ્પનિર્ણય 158 181 94 12 | For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ 159 15 158 76 18 169 169 169 169 3 ષત્રિશwલ્પવિચાર ષોડશકપ્રકરણ જુઓ ષોડશક ષત્રિશસ્જલ્પસંગ્રહ ષોડશશ્લોકી જુઓ ગુરુ તત્ત્વપ્રદીપિકા 156 ષત્રિશન્મતખંડન ષોડશાધિકારપ્રકરણ પત્રિશિકાસંગ્રહ * સંકેત ષટ્રદર્શનખંડન સંક્રમપ્રકરણ પદર્શનખંડ સંગહણી પદર્શનદર્પણ - વૃત્તિ પદર્શનદિમાત્રવિચાર સંઘપટ્ટક પદર્શનનિર્ણય જુઓ પદર્શનસમુચ્ચય (મેરુ.) - ટીકા (તાધુ.) 3,38 પંજિકા પદર્શનનિર્ણયોપનિષદ્ - ભાષાન્તર પદર્શનપરિક્રમ – લઘુ ટીકા 169 પદર્શનસંક્ષેપ - વિવૃતિ 169 પદર્શનસમુચ્ચય (મેરુ.) જુઓ પદર્શનનિર્ણય - વૃત્તિ (અજ્ઞાત) 169 - વૃત્તિ (જિન.) 169 પદર્શનસમુચ્ચય (રાજ.) 2,2,55,191. - વૃત્તિ (વિવેક.) 169 - ટીકા – વૃત્તિ (હર્ષ.) 169 પડ્રદર્શનસમુચ્ચય (હરિ.) સદ્ગવિહિ 142,179 અવચૂરિ - વૃત્તિ 149 – ટીકા (ગુણ.) જુઓ તર્કરહસ્યદીપિકા1,154 સત્તરિ. જુઓ સત્તરિયા અને સપ્તતિકા – ટીકા (મણિ.) – ભાસ – ટીકા (વિદ્યા.) સત્તરિયા. જુઓ સત્તરિ – ટીકા (સોમ.) - ભાસ 183 – ભાષાંતર - વૃત્તિ 16,183 x પદર્શનસમુચ્ચય અને એની ટીકાઓ 2 સત્તરિસટ્ટાણ પદર્શનસ્વરૂપ વૃત્તિ ષણમતનાટક સત્તિકરસ્તવાસ્નાય ષષ્ટિશતકપ્રકરણ સન્દહસમુચ્ચય 181. - પ્રસ્તાવના 20 સન્મતિ જુઓ સમ્મઈપયરણ અને સમ્મતિ ષોડશક જુઓ ષોડશકપ્રકરણ 73,73,76 [સન્મતિપ્રકરણ 61,62 - અનુવાદ અને વિવેચેન - પરિચય - 20 - ટિપ્પણો સપ્તતિકા. જુઓ સત્તરિ - વિવરણ 76,76,77 પ્રસ્તાવના – વૃત્તિ જુઓ યોગદીપિકા 76,77,160 સપ્તપદાર્થી 189 183 For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની ર અને યાપનીય) ૨૪૩ 191. 15 ઈ – ટીકા (દેવ.) 191 - ટીકા (બાલ.) 191 ટીકા (ભાવસાગર) - ટીકા (ભાવસેન) 191. – ટીકા (સિદ્ધિ.) 191 - વ્યાખ્યા 190,191 સપ્તભંગી ઉપનિષ સપ્તભંગન વિસ્તર જુઓ નયપ્રદીપ(યશો.) 60 106 106 6 - 65 65 186 સપ્તભંગીતરંગિણી સપ્તભંગીનયપ્રદીપ (અજ્ઞાત) સપ્તભંગીનયપ્રદીપ (યશો.) જુઓ નયપ્રદીપ 65,70 – અનુવાદ 66 સપ્તભંગીનયપ્રદીપપ્રકરણ જુઓ નયપ્રદીપ (યશો.) - વિવૃત્તિ જુઓ બાલબોધિની સપ્તભંગીપ્રકરણ સપ્તભંગીપ્રદીપ (ગુજ.) સપ્તભંગીપ્રભા સપ્તભંગીસમર્થન (ગ્રન્થાંશ) [ સપ્તશતારનયચક્ર ( સપ્તશતારનયચક્રાધ્યયન 61,61. સમતાશતક સમભાવશત (ક) > સમભાવભાવી હરિભદ્રસૂરિ પૂર્વવર્તી કે સિદ્ધસેનગણિ? સમયખિત્તસમાસ 11. સમયસુન્દરકૃતિકુસુમાંજલિ 33 સમરાઇચચરિય સમવાય 66,102 - ટીકા સમાધિતત્ર જુઓ દોધિકશતક 106,106 સમાધિદ્ધાંત્રિશિકા 107 સમાધિભક્તિ 107 સમાધિમરણ 107 સમાધિમરણવિધિ 107 * સમાધિરાજ અને જૈન કૃતિઓ સમાધિશતક જુઓ દોધિકશતક 93,106 સમાધિશતકમ્ તથા આત્મકાન્તિપ્રકાશ 106 – ભાવાર્થ - વિવેચન સમ્મઈપયરણ જુઓ સન્મતિ 34,37, 45,70,93,160,185,186,187 – ટીકા (અજ્ઞાત) 187 - ટીકા (! અભય.) 68 – ટીકા (મલ્લ.) 186,186 - ટીકા (સુમતિ.) - ટીકા (? હરિ.) 186 - ટીકા (? હેમ.) - પરિચય T – લઘુ ટીકા (યશો.) – વિવરણ (યશો.) 187 ( – વિવૃત્તિ જુઓ તત્ત્વબોધવિધાયિની 186,187 ( વ્યાખ્યા 187 સમ્મઈપયરણ (કાંડ ૧, ગા. ૩)નું સંસ્કૃતીકરણ 45 સમ્મતિ જુઓ સન્મતિ 67 – ટીકા 186 સમ્મતિતત્ત્વસોપાન 186,187 સમ્યકત્વકૌમુદી 120 સમ્યકત્વપ્રકરણ સયગ 102 વિવરણ 184 સરસ્વતીપ્રસાદ 129 સરસ્વતીસિવુ 129 સર્વજ્ઞવાદ અને તેનું સાહિત્ય પર 93 105 12 120 82 183 For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ 28 146 171 17 સર્વજ્ઞસિદ્ધિ 27 | સિદ્ધિવિનિશ્ચય (યા.) 40,41 - ટીકા (સ્વીપજ્ઞ) 27,27 સિદ્ધિવિનિશ્ચય (શિવ.) 40,41 - પુરોવચન સિદ્ધિવિનિશ્ચય (શિવાર્ય) 40 - ભાવાનુવાદ 27,27 સિરિવાલકહા 109 - વૃત્તિ જુઓ સર્વહિતા 27,27 સીમંધરશોભાતરંગ 101 સર્વજ્ઞસિદ્ધિાત્રિશિકા સીમન્વરસ્વામીનું દોઢસો ગાથાનું સ્તવન સર્વજ્ઞસ્થાપનાપ્રકરણ 160,160 સર્વજ્ઞાભાવનિરાકરણ – બાલાવબોધ 157 સર્વરત્ન-નિધિકલ્પ 12,122 સીમન્વરસ્વામીસ્તવન 159 સર્વસિદ્ધાન્તપ્રવેશક સુકૃતકીર્તિકલ્લોલિની - ટિપ્પણો સુકૃતસંકીર્તન સર્વસિદ્ધાન્તવિષમપદ સુકૃતસાગર 57 - પર્યાય 145 ધાસમાચારી 144 * સર્વહિતા 27,27 | સુબોધસામાચારી 144 * સર્વાર્થસિદ્ધિ (ઉત્તર.ની ટીકા) * સુબોધિકા 158,159 સવષ્ણુસયગ 158 સુમતિચરિત્ર 120 સાધ્વાચારસમુચ્ચય 120 સુમનોનન્દિની બૃહત્ ટીકા 74 સામાયારીપયરણ 185 સુયસ્સાય (? દિ.) જુઓ શ્રુતાસ્વાદ 104 - વૃત્તિ (સ્વોપજ્ઞ) 185 સુરપ્રિયમુનિકથાનક 120 - ચાન્દ્રશેખરીયા 185 સસ્માર્થસંગ્રાહક (ગ્રન્થાંશ) (30 સામ્યશતક સૂયગડ 179 સિર્જસનાહચરિય 55 – ટીકા 5,45,154,182, x સિદ્ધરસ અને રસકૂપ સૂરપણ્યત્તિ + સિદ્ધસેન દિવાકરના સમયનો પ્રશ્ન, 113 સિદ્ધહેમ 82 સૂરિમન્તથોર જુઓ સૂરિમ–સ્તોત્ર 132 સિદ્ધાન્તસાર (? અજૈન) 3,55 સૂરિપત્ર 132 સિદ્ધાન્તસારોદ્ધારસમ્યકત્વોલ્લાસ – પ્રદેશવિવરણ - ટિપ્પણ 17 સૂરિમ–કલ્પ (અજ્ઞાત) 9,133 સિદ્ધાન્તાગમસ્તવ – વિવરણ જુઓ દુર્ગપ્રદેશવિવરણ 128,133 – અવચૂરિ સૂરિમન્નકલ્પ (દેવ.) સિદ્ધાન્તાલાપોદ્ધાર જુઓ વિચાર સંગ્રહ (કુલ.) – અનુવાદ 174 સૂરિમન્નકલ્પ(રાજ.) 120 સિદ્ધિવિચ્છિય 41,43 સૂરિપત્રકલ્પસમુચ્ચય 128,133 સિદ્ધિવિનિશ્ચય (અજ્ઞાત) 40,43 | + સૂરિમ–કલ્પસન્દ્રોહ [એક ટુંકી સમાલોચના] 133 105 - વૃત્તિ 16 132 154 132 133 For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચી (શ્વેતામ્બર અને યાપનીય) ૨૪૫ 57 સૂરિમ–કલ્પસારોદ્ધાર 132 स्याद्वाद और सप्तभंगी 60 સૂરિમ– પટાલેખન વિધિ 133 * સ્યાદ્વાદકલ્પલતા 4,434,36,54,55,71,153 સૂરિમ–બૃહત્ કલ્પવિવરણ 128 – હિન્દી અનુવાદ સૂરિમવિશેષામ્યાય 132 સ્યાદ્વાદભાષાસૂત્ર સૂરિમ–સ્તોત્ર 133 – વૃત્તિ 177 સૂરિમનેશવિવરણ 128 * સ્યાદ્વાદમંજરી 16,29,43,78 સૂરિમન્નસ્તોત્ર 13 – અનુવાદ (સં.) જુઓ Flower-spray of સૂચિમુખ્યમત્રકલ્પ 132,133 the Quadammodo Doctrine, The 29 x સૂરિવર્યની શ્રુતભક્તિ સ્યાદ્વાદમહાર્ણવ (? દિ.) 64 સૃષ્ટિપરીક્ષા સ્યાદ્વાદમુક્તાવલી જુઓ જૈનવિશેષતર્ક 58 સેનપ્રશ્ન જુઓ પ્રશ્નોત્તરરત્નાકર 67,69 * સ્યાદ્વાદરત્નાકર 43,46,48,50,52, – અનુવાદ 178 53,55,60,154 - સારસંગ્રહ 178 * સ્યાદ્વાદરહસ્ય 60,71 સોમસૌભાગ્યકાવ્ય * સ્યાદ્વાદરહસ્ય (બૃહ) 71,72 સોહિભાવનિગ્રંથ 106 * સ્યાદ્વાદરહસ્ય (મધ્યમ) 71,72 સ્તવપરિજ્ઞા (ગ્રન્થાંશ) જુઓ થયપરિણા160 * સ્યાદ્વાદરહસ્ય (લઘુ) 71,72 તિદ્વત્રિશિકા 160 સ્યાદ્વાદવાટિકા સ્તોત્રરત્નાકર (ભા. ૨) 169 સ્યાદ્વાદસિદ્ધિ સ્તોત્રો, ત્રણ 52 સ્વપ્નપ્રદીપ 120 સ્ત્રીનિવાર્ણ-કેવલિભુતિ-પ્રસારણ (યા.) | સ્ત્રીનિર્વાણપ્રકરણ (યા.) સ્વાધ્યાયદોહન 120 હરિશ્ચન્દ્રકથાનક 38 | સ્ત્રીમુક્તિ (યા.) હરિભદ્ર અને તેમનો યો.દ.ગ્રંથ 74,90 સ્ત્રીમુક્તિપ્રકરણ (યા.) – ટીકા હરિભદ્રીય યોગભારતી સ્નપવિધિ જુઓ પર્વપંચાશિકા 151 હિંસાષ્ટક સ્નાત્રવિધિ (અજ્ઞાત) 151 - અવચૂરિ (સ્વોપલ્સ) – ટીકા 151 હિતોપદેશ જુઓ મુમતાહિવિષજાંગુલીમ7 158 સ્નાત્રવિધિ (જીવ.) : 151 હીરપ્રશ્ન જુઓ પ્રશ્નોત્તરરત્નમાલિકા - વૃત્તિ જુઓ કુસુમાવલી 147,151 175,176,178,179 સ્નાત્રવિધિ (દેવ.) 151 - અનુવાદ સ્નાત્રવિધિ (શાન્તિ.) - ટિપ્પણો સ્નાત્રવિધિ (સમુદ્ર.) હરિપ્રશ્નાનુવાદ, શ્રી 176 – વૃત્તિ જુઓ ધૂમાવલિકા 151 હીરપ્રશ્નોત્તરાનુવાદ, શ્રી 176 ૧. આનો ગુજરાતી અનુવાદ સાધ્વી શ્રીજી સુલોચનાશ્રીએ કર્યો છે અને એ “જૈ. આ. સભા” તરફથી ઇ. સ. ૧૯૬૮માં પ્રસિદ્ધ કરાયો છે. 40 27 176 176 151 For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ 182. 182 30 હેતુબંડનપાંડિત્ય 38 | હેતુવિડમ્બન સ્થળ હેમકલ્પ - અવચૂરિ (સ્વીપજ્ઞ) હેમકલ્પ, આમ્નાય 182 હેમસમીક્ષા હૈમનામમાલાબીજક જુઓ અભિધાનચિન્તામણિબીજક 177 હૈમલઘુપ્રક્રિયા હોલિકાવ્યાખ્યાન 140 હૂકારકલ્પ હ્રીંકારવર્ણનસ્તવન 13 XA Lost Treatise on Logic 40 D A, Note 159 Descriptive Catalogue of the Govern ment Collections of Manuscripts : Vol. XVII, pts. 2 & 4; Vol. XVIII, pts. 1 & 3; and Vol. XIX sec. 1, pts. 1-2 & sec. 2,42,63,77,85,92,99,134,147,149,. 149,150,154,157 Detection of Poison in Food (by noting its effects on Birds and Beasts)171 Flower-spray of the Quadammodo Doctrine, The 29 Geschichte der Indischen Litteratur 84 xGudha-citra etc. in Sanskrit and prakrit Poetry 127 Haribhadra's yoga works and pshehosyn thysis History of Indian Literature, A (Vol. II) Horoscopic Data in the Jain Literature 178 xillustrations of Letter diagrams 238 Jaina Inscriptions 196 Jain Yoga 90 xNote on Siddhivinis' caya and Srsitpariksa A xNote on Silapatala, A 167 Repertoire D'epigraphi Jaine 200,201 Studies of Tattvarthsutra with Bhasya 12 Sraman Tradition it's History and Contridution to Indian Calture 120 41. © (આ) દિગંબર 92,92 41,44,46,46 41,41,44,46,48 अकलङ्कग्रन्थत्रयम् - પ્રસ્તાવના - પ્રસ્તાવિક અકલંકત્રયી અકલંકપ્રતિષ્ઠા પાઠ અકલંકપ્રાયશ્ચિત્તસંગ્રહ અકલંકસ્તોત્ર અકલંકાષ્ટક અધ્યાત્મકમલમાર્તણ્ડ | અધ્યાત્મતરંગિણી - ટિપ્પણ – ટીકા (ધર્મ.) - ટીકા (શુભ.) અધ્યાત્મરહસ્ય અધ્યાત્માષ્ટક અનગારધર્મામૃત (ગ્રન્થાંશ) – ટીકા (સ્વોપલ્સ) | જુઓ વૃત્તિ અને ભવ્યકુમુદચન્દ્રિકા 42 92,98 For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચી (દિગંબર) ૨૪૭ 113 145 108 108 122 - ટીકા (હિન્દી) 116 વસુનન્દિશ્રાવકાચાર અને શ્રાવકાચાર (વસુ.) - વૃત્તિ (સ્વોપજ્ઞ) 117 113,114 જુઓ ટીકા (સ્વોપન્ન) ઉપાસકાધ્યાયાન (? સમન્ત.) 113 અભિષેકપાઠસંગ્રહ 151 જુઓ રત્નકરણ્ડક, રત્નકરપ્ટશ્રાવકાચાર અને અભિષેકવિધિ જુઓ બૃહચ્છાન્તિકાભિષેક શ્રાવકાચાર (સમન્ત.) 151 ઉવાસગઝયણ જુઓ ઉપાસકાધ્યયન (વસુ.) * અર્થપ્રકાશિકા 51,51 113 અત્યતિષ્ઠાસારસંગ્રહ જુઓ નેમિચન્દસંહિતા કરકંડુચરિય 100 અને પ્રતિષ્ઠાતિલક (નેમિ.) 146 કર્મપ્રકૃતિ (ગ્રન્થાંશ) 165 * અબ્દશતી 41,42,44 * કલ્પદીપિકા * અષ્ટસહસ્ત્રી 48,49,63,68 ક્રાચાંડાલિનીકલ્પ જુઓ સિદ્ધાયિકાકલ્પ - ટીકા 17 121,126 આચાર્યભક્તિ 165,165 *ક્રિયાકલાપ 165 આત્માનુશાસન 108 ખવણાસાર 111 - અનુવાદ (અં) - ટીકા 111 - અનુવાદ (હિન્દી) 108 ગણધરવલય (આશા.) 122 – ટીકા ગણધરવલય (હસ્તિ.) - તત્ત્વાર્થ (હિન્દી) ગણભૂયત્રપૂજાવિધાન 122 આદિપુરાણ *ગન્ધહસ્તિ-મહાભાષ્ય – પ્રસ્તાવના 40 ગુણસ્થાનક્રમારોહ 111 આપ્તપરીક્ષા 19,48 ગોમ્મસાર 111,111 - ટીકા (સ્વોપજ્ઞ) 48 ચારિત્રભક્તિ 165,165 આપ્તમીમાંસા ચારિત્રસાર 117 *આલોક 44 *ચૂડામણિ ઈબ્દોપદેશ 86,166 ચૈત્યભક્તિ ઉપાસકાચાર (અજ્ઞાત) 114 ચ્યવનલબ્ધિ (ગ્રન્થાંશ) ઉપાસકાચાર (અમિત.) 114 છખંડાગમ (ખંડ ૧-૫) જુઓ શ્રાવકાચાર (અમિત.) - ટીકા જુઓ ધવલા ઉપાસકાચાર (પૂજ્ય.) 114 જબૂદીવપણત્તિસંગહ ઉપાસકાચાર (પ્રભા.) 114 જબૂપ્રજ્ઞપ્તિસંગ્રહગ્રન્થ ઉપાસકાચાર (સકલ.) 114 જબૂસ્વામિચરિત જુઓ ધર્મપ્રશ્નોત્તર, પ્રશ્નોત્તરોપાસકાચાર અને जम्बूस्वामिचरितम्, अध्यात्मकमलमार्तण्डश्च શ્રાવકાચાર (સકલ.) 114 ઉપાસકાધ્યયન (વસુ.) જુઓ ઉવાસગઝયણ | જલ્પનિર્ણય 108 17 113 For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ જિનકલ્પિસૂત્ર જુઓ તત્ત્વાર્થસાર, તત્ત્વાર્થસૂત્ર (પ્રભા.) અને દશસૂત્ર જિનપ્રવચનરહસ્યકોશ જુઓ પુરુષાર્થસિદ્ધયુપાય 23 (મલ્લિ .) 25 કલ્પ 145 જિનયજ્ઞકલ્પ (આશા.). 145 જુઓ પ્રતિષ્ઠાકલ્પ (આશા.) અને પ્રતિષ્ઠાસારોદ્ધાર જિનયજ્ઞકલ્પ (ભાવ.) 145 જિનસંહિતા જિનસંહિતાસારોદ્વાર જુઓ ત્રિવર્ણાચાર, નૈવર્ણા ચાર, નૈવર્ણિકાચાર અને પ્રતિષ્ઠાતિલક (બ્રહ્મ.) 145 146 40 જવાલામાલિનીવિદ્યા 124 જ્વાલામાલિનીસ્તોત્ર (અજ્ઞાત) 121 જ્વાલામાલિનીસ્તોત્ર (મલ્લિ.). 121 વાલિનીકલ્પ (ઇન્દ્ર.) જુઓ જવાલામાલિની 122,123,130 જ્વાલિનીકલ્પ (મલ્લિ.) 121,123 જ્વાલિનીમત જુઓ જ્વાલામાલિનીકલ્પ 122,123 જવાલિનીમત્રવાદ જુઓ વાલામાલિનીકલ્પ 122,123 જ્વાલિનીવિધાન 124 તચ્ચFસુત્ત જુઓ તત્ત્વાર્થસૂત્ર (ઉમા.) અને મોક્ષશાસ્ત્ર (ઉમા.) તત્ત્વજ્ઞાનતરંગિણી 188 *તત્ત્વપ્રકાશિકા *તત્ત્વાર્થચિન્તામણિ 19,21, *તત્ત્વાર્થરાજવાર્તિક જુઓ તત્ત્વાર્થવાર્તિકાલંકાર, J રાજવાર્તિક, રાજવાર્તિકાલંકાર અને વાર્તિક 17,18,44 *તત્ત્વાર્થવાર્તિક 18,20,41 – ટિપ્પણ - વિવરણ (સ્વોપલ્સ) 18,18,20 તત્ત્વાર્થવાર્તિક [રાજવાર્તિક] 18 *તત્ત્વાર્થવાતિકાલંકાર જુઓ તત્ત્વાર્થરાજવાતિક 2 જિનેન્દ્રગુણસ્તુતિ જિનેન્દ્રપુરાણ 38 જૈનશિલાલેખસંગ્રહ (ભા. ૧) 200 જૈનશિલાલેખસંગ્રહ (ભા. ૨) 201 जैन साहित्य और इतिहास 30,47,165,166,188 જૈનેન્દ્રકલ્યાણાભુદય જુઓ પ્રતિષ્ઠાસાર (અપ્પ.) 146 જૈનેન્દ્રવ્યાકરણ 17,18,19,24,165,175 – મહાવૃત્તિ 22 જ્ઞાનદીપિકા જ્ઞાનસાર જુઓ નાણસાર જ્ઞાનર્ણવ જુઓ યોગપ્રદીપ અને યોગર્ણવ 79,85,88,88,100,104 - ટીકા (અજ્ઞાત) – ટીકા (નય.) - ટીકા (શ્રુત.) 86 જ્વાલામાલિનીકલ્પ જુઓ જવાલિનીકલ્પ (ઇન્દ્ર), જ્વાલિનીમત અને જ્વાલિનીમંત્રવાદ *- અવલોકન જવાલામાલિનીમત્રાસ્નાય 124 19 117 96 "તત્ત્વાર્થવૃત્તિ જુઓ તાત્પર્ય 18,19,20,21 તત્ત્વાર્થવૃત્તિ(દિવ્ય) તત્ત્વાર્થવૃત્તિ(પદ્મનન્ટિ) તત્ત્વાર્થવૃત્તિ (યોગિદેવ) *તત્ત્વાર્થવૃત્તિપદવિવરણ તત્ત્વાર્થશ્લોકવાર્તિક જુઓ શ્લોકવાર્તિક 17,19,21,40,48,63 - ટિપ્પણી 112 21 For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચી (દિગંબર) ૨૪૯ 19 5 1 2 - વિવરણ (સ્વોપજ્ઞ) 19,20,21,48 ત્રિલોકસાર 60 | * તત્ત્વાર્થસ્લોકવાર્તિકાલંકાર ત્રિવર્ણાચાર (અન્નત.) 115 તત્ત્વાર્થસાર (અમૃત.) 24,25 ત્રિવર્ણાચાર (બ્રહ્મ.) જુઓ જિનસંહિતાસારોદ્ધાર તત્ત્વાર્થસાર (પ્રભા.) જુઓ જિનકલ્પિસૂત્ર 24 15,146 *તત્ત્વાર્થસુખબોધવૃત્તિ ત્રિવર્ણાચાર (મહ.) 122, તત્ત્વાર્થસૂત્ર (ઉમા.) જુઓ તચ્ચFસુત્ત ત્રિવર્ણાચાર (વટ્ટ.) જુઓ તિવણાયાર 115 5,7,18,18,19,21,41,41 ત્રિવર્ણાચાર (સોમ.) 145 - અનુવાદ (સં.) ત્રિવર્ણાચાર-પ્રરૂપણ (અજ્ઞાત) 115 - ટીકા (પૂજ્ય.) જુઓ સર્વાર્થસિદ્ધિ 17 ત્રિવર્ણાચાર-પ્રરૂપણ (નેમિ.) 115 - ટીકા (શિવ.) 17 ત્રિવર્ણાચાર-પ્રરૂપણ (સોમ.) 115 - ટીકાઓ 22,22 ત્રિવર્ણાચાર-સંહિતા (જિન.) 115 - વિવરણ જુઓ ગન્ધહસ્તિમહાભાષ્ય 17 ત્રિષષ્ઠિસ્મૃતિ - વિવરણ ત્રિલોક્યદીપિકા (? જે.) જુઓ ત્રિલોકદીપિકા - વિવરણો 27 - વૃત્તિ જુઓ તત્ત્વાર્થવૃત્તિ ત્રવર્ણાચાર જુઓ જિન સંહિતાસારોદ્ધાર - વૃત્તિઓ 146 - સ્પષ્ટીકરણ (સં.) નૈવર્ણિકાચાર (કુમુદ.) 115 તત્ત્વાર્થસૂત્ર (પ્રભા.) જુઓ જિનકલ્પિસૂત્ર નૈવર્ણિકાચાર (નેમિ.) 115 7,23 ત્રવર્ણિકાચાર (બ્રહ્મ.) જુઓ જિનસંહિતા– અનુવાદાદિ 7 સારોદ્ધાર 115,146 *તત્ત્વાર્થસૂત્રપદવિવરણ 50 દંસણસાર 137 *તાત્પર્ય જુઓ તત્ત્વાર્થવૃત્તિ 21,21 દશભકત્યાદિમહાશાસ્ત્ર 165 * તાત્પર્ય તત્ત્વાર્થ-ટીકા દશભકત્યાદિસંગ્રહ * તાત્પર્યાવદ્યોતિની વ્યાખ્યાનરત્નમાલા જુઓ - અનુવાદ (મરાઠી) 165 ન્યાયવિનિશ્ચયાલંકાર – અન્વય 165 તિલોયપણત્તિ - અન્વયાર્થ તિલોયસાર - ટીકા જુઓ કિયાકલાય તિવણાયાર જુઓ વિવર્ણચાર (વટ્ટ.) 115 - ભાવાર્થ 165 તીર્થંકરભક્તિ 165,165 દશસૂત્ર જુઓ જિનકલ્પિસૂત્ર 23,24 ત્રિભંગીસાર દૃષ્ટિવાદ 165 ત્રિલક્ષણદર્શન દ્રવ્યગુણપર્યાયનિરૂપણ 37 ત્રિલોકદીપક [[લાનિંશિકા (અજ્ઞાત) 167 ત્રિલોકદીપિકા (? છે.) જુઓ રૈલોક્યદીપિકા તે દ્વાન્નિશીભાવના 168 27 | હાદશાનુપ્રેક્ષા (અજ્ઞાત) 100 22 165 165 165 0 For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ 100 | 73 72 12 45 42 56 53 117 117 દ્વાદશાનુપ્રેક્ષા (કલ્યાણ.) નિર્વાણભક્તિ 165 દ્વાદશાનુપ્રેક્ષા (સોમ.) 100 નેમિચન્દ્રસંહિતા જુઓ અહત્વતિષ્ઠાસારસંગ્રહ ધર્મપરીક્ષા 146 ધર્મપીયૂષ જુઓ શ્રાવકાચાર (બ્રહ્મ.) 114 નેમીશ્વરચરિત્ર ધર્મપ્રશ્નોત્તર જુઓ ઉપાસકાચાર (સકલ.) *ન્યાયકુમુદચન્દ્ર જુઓ ન્યાયકુમુદચન્દ્રોદય 114,115 43,44,45,45,50,59,153 ધર્મવિલાસ - પ્રસ્તાવના 41,42,43,45,50,51. ધર્મપ્રબોધ * ન્યાયકુમુદચન્દ્રોદય જુઓ ન્યાયકુમુદચન્દ્ર ધર્મસંગ્રહ (આશા.) 114 ધર્મસંગ્રહ (મેધાવી) જુઓ શ્રાવકાચાર (મેધાવી) ન્યાયચૂલિકા 114,120 ન્યાયદીપિકા 53,56,72 ધર્મસંગ્રહશ્રાવકાચાર 114 - અનુવાદ (દર.) 53,56 ધર્મામૃત (અજ્ઞાત) 115 - અનુવાદો ધર્મામૃત (આશા.) જુઓ ભવ્યકુમુદચન્દ્રિકા - ટિપ્પણ જુઓ પ્રકાશ 5,56 117,151,151 – પ્રસ્તાવના ધર્મામૃતપુરાણ * ન્યાયમણિદીપિકા 51,51 ધર્મામૃતસાર ન્યાયવિનિશ્ચય 41,42,44,46,47,48,64 ધર્મોપદેશસંગ્રહ 72 - ટીકા (અનન્ત.) ધવલા 5,40 – પ્રસ્તાવના 46,47 ધ્યાનમાલા 140 – વિવરણ જુઓ તાત્પર્યાવદ્યોતિની વ્યાખ્યાનધ્યાનશાસ્ત્ર રત્નમાલા અને વ્યાખ્યા 45,46,47 ધ્યાનસાર - વિવૃત્તિ (સ્વોપજ્ઞ) 47 ધ્યાનસ્તવ - વ્યાખ્યા જુઓ વિવરણ 46,47 ધ્યાનામૃત * ન્યાયનિવનિશ્ચયાલંકાર નન્દીશ્વરભક્તિ 165,166 ન્યાયસૂર્યાવલિ નયચક્ર (? શ્વે) પંચગુરુભક્તિ 165,165 નાગકુમારચારિત્ર 72 પંચત્યિકાયસંગ્રહ નાણસાર જુઓ જ્ઞાનસાર - વૃત્તિ નિત્યમહોદ્યોત જુઓ મહાભિષેક (આશા.) પંચપરમેષ્ઠિસ્તોત્ર 151 પંચાધ્યાયી - ટીકા 151 પત્ર પરીક્ષા 40,48,49 નિધિરત્નાકર 22 પરમાનન્દવિલાસ નિયમસાર [ પરીક્ષામુખ – ટીકા 42 Tી પરીક્ષામુખસૂત્ર 47 104 104 105 105 For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચી (દિગંબર) ૨૫૧ 50 Anes 51. 50 | - અનુવાદ (સં.) પ્રતિષ્ઠાતિલક (નેમિ.) જાઓ અઈમ્પ્રતિષ્ઠાસાર- ટીકા સંગ્રહ 146 - પ્રસ્તાવના પ્રતિષ્ઠાતિલક બ્રહ્મ. જુઓ જિનસંહિતાસારોદ્ધાર - લઘુવૃત્તિ જુઓ પ્રમેયરત્નમાલા 146 - વિવરણ પ્રતિષ્ઠાપાઠ (અજ્ઞાત) 146 - વૃત્તિ જુઓ પ્રમેયકમલમાર્તણ્ડ 50,51 - ટીકા (શ્રુત.) 146 * પરીક્ષામુખાલંકાર પ્રતિષ્ઠાપાઠ (અજ્ઞાત) જુઓ પ્રતિમાલક્ષણ પવયણસાર 146 - વૃત્તિ પ્રતિષ્ઠાપાઠ (ઈન્દ્ર) 146 પાણ્ડવપુરાણ (શુભ.). 85,145,157 પ્રતિષ્ઠાપાઠ (કુમુદ.) 146 પાડવપુરાણ (શ્રીભૂષણ) પ્રતિષ્ઠાપાઠ (જય.) 146 પારસવિલાસ 72 પ્રતિષ્ઠાપાઠ (નેમિ.) 145 પાર્શ્વનાથચરિત્ર (વાદિ.) 47,49,186 પ્રતિષ્ઠાપાઠ (વસુ.) જુઓ પ્રતિષ્ઠાસારસંગ્રહ પાર્શ્વનાથપુરાણ 51 (વસુ.) 143,146 પાર્શ્વનાથસ્તોત્ર 121 પ્રતિષ્ઠાપાઠ (હસ્તિ.) 146 પુરુષાર્થસિદ્ધપુપાય જુઓ જિનપ્રવચનરહસ્યકોશ પ્રતિષ્ઠાસાર (અપ્પ.) જુઓ જૈનેન્દ્રકલ્યાણા 24,25 ભુદય 146 – અનુવાદ (સં.) પ્રતિષ્ઠાસાર (કુમાર.) 146 - ટીકા પ્રતિષ્ઠાસારદીપક જુઓ પ્રતિષ્ઠાતલિક (નરેન્દ્ર) - ટીકા (હિન્દી) 146 પ્રતિષ્ઠાસારસંગ્રહ (ફરે.) 143 પ્રકીર્ણકો, ચૌદ 165 પ્રતિષ્ઠાસારસંગ્રહ (વસુ.) જુઓ પ્રતિષ્ઠા પાઠ પ્રતિમાલક્ષણ જુઓ પ્રતિષ્ઠાપાઠ (અજ્ઞાત) 146 143,145 પ્રતિષ્ઠાકલ્પ (અકલંક) 145 પ્રતિષ્ઠાસારોદ્ધાર જુઓ જિનયજ્ઞકલ્પ (આશા.) પ્રતિષ્ઠાકલ્પ (આશા.) જુઓ જિનયજ્ઞકલ્પ 145 (આશા.) 143,145 પ્રમાણનિર્ણય (વાદિ.) - વૃત્તિ (અજ્ઞાત) 145 પ્રમાણનિર્ણય (વિદ્યા.) - વૃત્તિ (પરશુ.) 145 - ટીકા 49 - વૃત્તિ (શુભ.) પ્રમાણપરીક્ષા 34,48 - વૃત્તિ (સ્વોપજ્ઞ) જુઓ કલ્પદીપિકા 1450 પ્રમાણપ્રમેયકલિકા 72 પ્રતિષ્ઠાકલ્પ (ઇન્દ્ર) 123 પ્રમાણસંગ્રહ 41,42,44,46,47,49,64 પ્રતિષ્ઠાતિલક 49 - ટીકા 48 પ્રતિષ્ઠાતલિક (નરેન્દ્ર) જુઓ પ્રતિષ્ઠાસારદીપક – ભાષ્ય (સ્વોપજ્ઞ) 47,48 146 | પ્રમાણસંગ્રહાલંકાર 24 * પ્રકાશ 145 48 For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ 151 51 114 * પ્રમેયકષ્ઠિકા 50,51 ભૈરવપદ્માવતીકલ્પ, શ્રી 47,121,121,124, * પ્રમેયકમલમાર્તણ્ડ જુઓ પરીક્ષામુખાલંકાર 125,126,130,128,129,167 24,45,50,51,153 - ઉપોદઘાત 80,121,123,124 - પ્રસ્તાવના – ટીકા - 124,125,125 * પ્રમેયરત્નમાલા મલ્લિષણપ્રશસ્તિ 186 - ટીકા, પાંચ મહાપુરાણ 121,124,124,126 – ટીકાઓ મહાભિષેક (અજ્ઞાત) – લઘુવૃત્તિ મહાભિષેક(આશા) 151 + प्रमेयरत्नमाला की टीकाएँ જુઓ નિત્ય મહોદ્યોત * પ્રમેયરત્નમાલાલંકાર 51,51 મહાભિષેક (ગુણ.) 151 * પ્રમેયવિવૃત્તિ મહાભિષેક (જિન.) 151 પ્રશ્નોત્તરશ્રાવકાચાર જુઓ લાટીસંહિતા અને | મહાભિષેક (પૂજય.) 151 શ્રાવકાચાર (રાજ.) મહોદય જુઓ વિદ્યાનન્દ મહોદય 48 પ્રશ્નોત્તરોપાસકાચાર જુઓ ઉપાસકાચાર મૂલાયાર 100,115 (સકલ.) 114 મોખપાહુડી 106 પ્રાયશ્ચિત્ત જુઓ શ્રાવકાચાર (અકલંક) 113 મોક્ષશાસ્ત્ર (ઉમા.) જુઓ તથ્થસ્થસુત્ત 8 બારસાણખા 18,100 મોક્ષશાસ્ત્ર (ભવ.) 8 બાલગ્રહચિકિત્સા 122 યશસ્તિલકચમ્પ 100 *બાલબોધ-ટીકા યુત્યનુશાસન જુઓ વીરજિનસ્તોત્ર યોગપ્રદીપ બૃહચ્છાન્તિકાભિષેક જુઓ અભિષેકવિધિ જુઓ જ્ઞાનાર્ણવ 151 યોગમાર્ગ બૃહદ્ગુર્નાવલી યોગામૃત બૃહત્સર્વજ્ઞસિદ્ધિ યોગસારપ્રાભૃત ભક્તિ, આઠ જુઓ ભત્તિ, આઠ યોગાર્ણવ જુઓ જ્ઞાનાર્ણવ ભક્તિ, પાંચ યોગિભક્તિ 165,165 ભક્તિ , બાર યોગીન્દ્રપૂજા (અજ્ઞાત) – અન્વયાર્થ અને ભાવાર્થ યોગીન્દ્રપૂજા (ધર્મ.) 89 ભક્તિઓ 165 રત્નકરંડક જુઓ ઉપાસકાધ્યયન (? સમન્ત.) ભત્તિ, આઠ જુઓ ભક્તિ, આઠ 113,115 165,165 - અનુવાદ (અ) 113,113 ભરતેશ્વરાભ્યદય 115 – અનુવાદ (મરાઠી) 113 *ભવ્યકુમુદચન્દ્રિકા 24,116,117,151,151 - ટીકા (અજ્ઞાત) 113 – અનુવાદ (હિન્દી) - ટીકા (જ્ઞાન.) 113 ભારતીકલ્પ જુઓ સરસ્વતીકલ્પ 126 - ટીકા (પ્રભા.) 113 2 165 165 165 165 116 For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્યો અને લેખોની સૂચી (દિગંબર) ૨૫૩ 114 6 41 18 20 18 48 – પ્રસ્તાવના 113 | લોહવિહાગ જુઓ લોકવિભાગ (સર્વ.) 30 રત્નકરંડશ્રાવકાચાર જુઓ ઉપાસકાધ્યયન વસુનન્ટિશ્રાવકાચાર જુઓ ઉપાસકાધ્યયન (? સમન્ત.) (વસુ.) 114 –અર્થ અને ભાવાર્થ 113 – અનુવાદ - પ્રસ્તાવના – પ્રસ્તાવના 114 રત્નત્રયવિધાન + वाचक उमास्वाति का सभाष्य तत्त्वार्थसूत्र રત્નપ્રદીપિકા 22 और उनका संप्रदाय રત્નપ્રભાકર વાદન્યાય (કુમાર.) 40,49 *રાજવાર્તિક જુઓ તત્ત્વાર્થરાજવાર્તિક *વાર્તિક જુઓ તત્ત્વાર્થરાજવાર્તિક 12,18,19,24,41,42,183 18,19,41 - વિવરણ (સ્વોપજ્ઞ) . - વિવરણ 18,19 *રાજવાર્તિકાલંકાર જુઓ તત્ત્વાર્થરાજવાર્તિક *વાર્તિક જુઓ તત્ત્વાર્થશ્લોકવાર્તિક 19,20 *વાર્તિકો - ટીકા વિક્રાન્તકૌરવનાટક - પરિચય + विद्यानन्द और उनके ग्रन्थ હિન્દી અનુવાદ વિદ્યાનન્દમહોદય જુઓ મહોદય લઘીયસ્ત્રય જુઓ લઘીયઐયાલંકાર અને વિદ્યાનુવાદ 48,122,123 લઘીયસ્ત્રયી 41,44,45,46,58 વિદ્યાનુશાસન 121,122,125 - ટીકા 46 વીરજિનસ્તોત્ર. જુઓ યુટ્યનુશાસન - પરિચય 46 – ટીકા 48 - વિવૃત્તિ (સ્વીપજ્ઞ) 41,44,45 * વૃત્તિપદ – વૃત્તિ જુઓ ન્યાયકુમુદચન્દ્ર 45,59 વૈરાગ્યમણિમાલા (વિશાલ.) લવીયસ્રયાલંકાર જુઓ લઘીયસ્ત્રય વૈરાગ્યમણિમાલા (શ્રીચન્દ્ર) 108 લઘીયાસ્ત્રયી વ્રતોદ્યોતનશ્રાવકાચાર જુઓ શ્રાવકાચાર * લઘુવૃત્તિ 22 (આમ્ર.) 115 લઘુસર્વજ્ઞસિદ્ધિ શબ્દાનુશાસન લદ્ધિસાર શાન્તિ-ભક્તિ 165,166 – ટીકા 111 શાસ્ત્રસિદ્ધિ (ગ્રન્થાંશ) લાટીસંહિતા જુઓ પ્રશ્નોત્તરશ્રાવકાચાર શૃંગારકથા 98,114 શ્રાવકાચાર (અકલંક) જુઓ પ્રાયશ્ચિત 115 લોકવિભાગ (સર્વ.) જુઓ લોગવિહાગ 30 શ્રાવકાચાર (અમિત.) જૂઓ ઉપાસકાચાર [ – રૂપાન્તર (સંસ્કૃત) (અમિત.) 114 | લોકવિભાગ (સિંહ.) 30,30 શ્રાવકાચાર (આમ્ર) 115 लोकविभाग और तिलोय पण्णत्ति 30 જુઓ વ્રતોદ્યતન શ્રાવકાચાર 18 108 44 22 111 30 For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ 115 115 115 સમયસાર 93,97 વૃત્તિ [24 સમવસરણદર્પણ (ગ્રન્થાંશ) સમાધિતત્ર (કુન્દ.) 106 - ટીકા (નાથ) 106 - ટીકા (પર્વત.) સમાધિન્ન (પૂજ્ય.) જુઓ સમાધિત—વિચાર અને સમાધિશતક 105,106,107 - ટીકા (પર્વત) 72 समाधितन्त्र और इष्टोपदेश 106 સમાધિત—વિચાર જુઓ સમાધિતત્ર (પૂજય.) 106 શ્રાવકાચાર (આશા.) 114 શ્રાવકાચાર (કુન્દ.) 115 શ્રાવકાચાર (જ્ઞાના.) શ્રાવકાચાર (પ.). 115 શ્રાવકાચાર (પૂજ્ય.) શ્રાવકાચાર (બ્રહ્મ.) જુઓ ધર્મપીયૂષ 114 - વૃત્તિ જુઓ શ્રાવકાચાર શ્રાવકાચાર (ભદ્ર.) 115 શ્રાવકાચાર (માધ.) 115 – ટીકા 115 શ્રાવકાચાર (મેધાવી) જુઓ ધર્મસંગ્રહ 115 શ્રાવકાચાર (રાજ.) જુઓ પ્રશ્નોત્તરશ્રાવકાચાર 114 શ્રાવકાચાર (લક્ષ્મી.) 115 શ્રાવકાચાર (વસુ.) જુઓ ઉપાસકાધ્યયન (વસુ.) 114 107 165 113 72 સમાધિભક્તિ સમાધિમરણોત્સાહદીપક 107 સમાધિશતક જુઓ સમાધિતત્ર (પૂજ્ય.). 105,106,107 - અનુવાદ (અં. 106,106 - અનુવાદ (મરાઠી) 106,106 - અનુવાદ (હિન્દી) 106,106 – ટીકા (પર્વત.) 106 - ટીકા (પ્રભા.) 106,106 – ટીકા (મેઘ.) 106 – ટીકા (યશશ્ચન્દ્ર) – પ્રસ્તાવના સમ્યકત્વ પ્રકાશ સરસ્વતીકલ્પ જુઓ ભારતીકલ્પ 121,126 સરસ્વતી સ્તોત્ર 122 * સર્વાર્થસિદ્ધિ 7,13,17,17,19,20,20,21, - અનુવાદ (અં) (હિન્દી) 17,18 – ટીકા જુઓ વૃત્તિપદ - વ્યાખ્યા જુઓ તત્વાર્થસૂત્રપદવિવરણ 50 સર્વાર્થસિદ્ધિા તાનિરિશીતન 17 સાગારધર્મામૃત (ગ્રન્થાંશ) 115,116 – અન્વયાર્થ, ભાવાર્થ અને વિશેષાર્થ 115 106 106 41. શ્રાવકાચાર (વિદ્યા.) 115 શ્રાવકાચાર (સકલ.) જુઓ ઉપાસકાચાર 114,115 શ્રાવકાચાર (સમન્ત) 113,115 જુઓ ઉપાસકાધ્યયન (? સમન્ત) 115 શ્રીપાલચરિત્ર શ્રીપુરપાર્શ્વનાથસ્તોત્ર 38,49 શ્રીમદ્ભટ્ટાકલંક (આંશિક) શ્રુતભક્તિ 165,165 *શ્લોકવાર્તિક જુઓ તત્ત્વાર્થશ્લોકવાર્તિક12,19 શ્લોકવાર્તિક એ સ્ટડી પદર્શનપ્રમાણપ્રમેય સંશયવદનવિદારણ 157 – વૃત્તિ (સ્વોપજ્ઞ) 157 સંશવિંદનવિદારણ 157 સત્યશાસનપરીક્ષા (નેમિ.). 49 સત્યશાસનપરીક્ષા (વિદ્યા.) 48,49 સપ્તભંગીતરંગિણી 65 72 . 18 For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચી (અજૈન) ૨૫૫ 42 114 114 113 114 12 - ટિપ્પણીઓ 117 | - ટીકાની પ્રસ્તાવના 40,42 - ટીકા (મરાઠી) 117 | – ટીકા (કન્નડ) - વૃત્તિ (સ્વોપજ્ઞ) 117 - વૃત્તિ (સ્વોપજ્ઞ) 41,43,44 સાગારધર્મામૃત (વિજયા-ટીકા સહિત) 115 સિદ્ધિવિનિશ્ચય-ટીકા સારસંગ્રહ 40 * સુખબોધ સાવયુધમ્મદોહા * સુખબોધિની - પંજિકા સુદંસણચરિય સિદ્ધભક્તિ 165,165 સુભાષિતરત્નસન્દ્રોહ સિદ્ધાન્તસાર સેતુબંધ (? અજૈન) 121 188 - ટીકા સ્યાદ્વાદસિદ્ધિ 188 – ભાષ્ય 188 સ્વરૂપસંબોધન સિદ્ધાન્તસારાદિસંગ્રહ સ્વરૂપસંબોધપંચવિંશતિ 17,113 સ્વામી સમન્તભદ્ર (પ્રાકથન) સિદ્ધાયિકાકલ્પ જુઓ કામ ચાંડાલિનીકલ્પ 126 સ્વાનુભૂતિ પ્રકાશ સિદ્ધિવિનિશ્ચય 19,41,42,43 હરિવંશપુરાણ - ટિપ્પણ જુઓ આલોક હિન્દી તત્વાર્થ 44 108 - ટીકા (અનન્ત.) 41,44,44,47,48 Sacred Books of the Jainsa, The 25,50,108 છે , 188 (ઈ) અજેના 132 અગ્નિપુરાણ અત્રિસૃતિ અનર્ધરાઘવ અનશાસન-પર્વ (ગ્રન્થાંશ) અભિધર્મકોશ (બૌદ્ધા) અમૃતનાદ (ઉપનિષ) *કટન્દી કઠ (ઉપનિષદ્) કાત કામસૂત્ર – કંડિકા કારુણ્યકલિકા કૌશીતકિ (ઉપનિષ) ખંડનખંડખાદ્ય ગંગાપ્રવાહ ગણકારિકા ગરુડપુરાણ ગીતગોવિન્દ અર્થશાસ્ત્ર 138 અષ્ટાધ્યાયી – મહાભાષ્ય - વૃત્તિ આઇને અકબરી - અનુવાદ (સં.) 191 19,125 101 For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ 64 191 192 193 193 193 ગીતારહસ્ય ચિન્તામણિ જુઓ તત્ત્વચિન્તામણિ 180 ચૂડામણિશાસ્ત્ર 138 છાન્દોગ્ય (ઉપનિષ) જ્ઞાનમંજરી 138 જ્ઞાનેશ્વરી 6 તત્ત્વચિન્તામણિ જુઓ ચિન્તામણિ 37,180 તત્ત્વસંગ્રહ (બૌદ્ધ) 186 તસ્ત્રાર્થસંગ્રહ તર્કભાષા 33,58,59,193 - ટીકા * તકભાષાપ્રકાશિની 193 તર્કસંગ્રહ 59, 193 - ટીકા (સ્વોપજ્ઞ) 194 - દીપિકા 193 * તાત્પર્યટીકા 193 * તાત્પર્યપરિશુદ્ધિ જુઓ ન્યાયાલંકાર 193 તૈત્તિરિય (ઉપનિષ) 95,101. ત્રિપુરાસ્તવ 138 દર્શનદિગ્દર્શન દશશ્લોકી 192 - ટિપ્પણ - વિવરણ 192 દશશ્લોકીમહાવિદ્યાસૂત્ર 192 દીધનિકાય (બૌદ્ધ). 101. * દીધિતિ 67,193 * દીપિકા 193 નચક્ર 138 ન્યાયકુસુમાંજલિ ન્યાયદર્શન – ભાષ્ય ન્યાયપ્રવેશ (બૌદ્ધ) જુઓ ન્યાયપ્રવેશક 194 - ચીની રૂપાંતર 194 - તિબેટી રૂપાતંર 194 – ભાષાન્તર 194 ન્યાયપ્રવેશક (બૌદ્ધ) જુઓ ન્યાયપ્રવેશ 144 ન્યાયબિન્દુ ( 2,58,19 - ટીકા 19 ન્યાયભૂષણ જુઓ ન્યાયસાર 191 ન્યાયમુખ (બૌદ્ધ) 50,189 * ન્યાયવાર્તિક ન્યાયવિનિશ્ચય (બૌદ્ધ) ન્યાયસાર જુઓ ન્યાયભૂષણ – ટીકા ન્યાયસૂત્ર 193 - ટિપ્પણ - ભાષ્યનું વાર્તિક - ભાષ્યના વાર્તિકની ટીકા 193 - વૃત્તિ જુઓ તાત્પર્યટીકા 193 * ન્યાયાલંકાર જુઓ તાત્પર્ય પરિશુદ્ધિ 193 પત્ર પરીક્ષા * પદાર્થસંગ્રહ જુઓ પ્રશસ્ત પાદભાષ્ય 47 પૂર્વમીમાંસા 82 * પ્રામણવાર્તિક (બૌદ્ધ) 20,44,47,184,154 - વૃત્તિ * પ્રમાણવાર્તિકાલંકાર (બૌદ્ધ) 44,47 પ્રમાણવિનિશ્ચય (બૌદ્ધ) 46 પ્રમાણસમુચ્ચય (બૌદ્ધ) 47,62,63,184,194 - વૃત્તિ (સ્વીપજ્ઞ) * પ્રશસ્તપદભાષ્ય જુઓ પદાર્થસંગ્રહ 47 – ટીકા જુઓ લીલાવતી 191 પ્રગ્નેશ્વર 134 બહિરર્થપરીક્ષા (ગ્રન્થાંશ) (બૌદ્ધ) 185,186 બહત્પષ્યાહવાચન 150 બૃહત્સંહિતા 103 બૃહદારણ્યક (ઉપનિષ) 82 ભગવદ્ગીતા 13,19,27,80,86,94,95,103,1051 56 21 45 192 62 159 For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચી (અજૈન) ૨૫૭ 1. 193 ભાગવત 21 ભાષ્ય (વ્યાસ) 21. મનુસ્મૃતિ 153 મહાપુરાણ, નારદીય 125 મહાભારત 82 મહાવિદ્યા 192,193 - ટીકા (આનન્દ.) જુઓ મહાવિદ્યાવિડંબનવ્યાખ્યાન 192 – દીપિકા 192 મહાવિદ્યાદશશ્લોકી 193 - બ્રહવૃત્તિ - વિવરણ 193 મહાવિદ્યાવિડંબન જુઓ શ્રીમહાદેવવાદીન્દ્ર 56,192 - ટીકા (આનન્દ.) 192 – વ્યાખ્યાન 192 મહાવિદ્યાસૂત્ર - ટીકા * મીમાંસાશ્લોકવાર્તિક 19 મુદ્રારાક્ષસ યોગદર્શન, પાતંજલ 97,101, 101,105,106,185 - ટીકા 185 યોગરત્નમાલા 90 યોગવાસિષ્ઠ 89,95,95 યોગશત યોગશાસ્ત્ર, પાતંજલ જુઓ યોગદર્શન104,190 લંકાવતારસૂત્ર (બૌદ્ધ) 167 *લીલાવતી 176,191 વાક્યપદીય 194 વાભુટાલંકાર 190 વાદળ્યાય (બૌદ્ધ) વાર્ષગણ્યતન્ન વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિત્રિશિકા (બૌદ્ધ) વિશ્વકર્મપ્રકાશ વિષ્ણુપુરાણ વેદાન્તકલ્પલતિકા વેદાન્તસાર વૈશેષિકસૂત્ર – ટીકા – ભાગ – ભાષ્યની ટીકા ઉપર - વાક્ય વ્યોમવતી શિલ્પદીપક શિશુપાલવધ 169 શીલપટલ (બૌદ્ધ) 167 શ્રીમહાદેવવાદીન્દ્ર જુઓ મહાવિદ્યાવિડંબન 192,192 – ટીકા (આનન્દ.) જુઓ મહાવિદ્યાવિડંબન 192 શ્વેતાશ્વતર (ઉપનિષ) 101 સપ્તપદાર્થો 190,190 – પ્રસ્તાવના (અં.) 190,190 – વિવરણો 190 સમરસાર 138 સમરાંગણ 142 સમાધિરાજ (બૌદ્ધ) સર્વદર્શનસંગ્રહ 51,171 સર્વાર્થસિદ્ધિ (બૌદ્ધ) સાંખ્યકારિકા 64,70 યોગસૂત્ર 79 75 ભાગ રસિકરંજન રાજવલ્લભ રાષ્ટ્રપાલ (નાટક) લક્ષણમાલા લક્ષ્મસંગ્રહ 170 142 47 190 190 | 17 For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ 1o1 સામગ્ગફલસુત્ત (ગ્રન્થાંશ) (બૌદ્ધ) સિદ્ધાન્તકૌમુદી 138 સિદ્ધાન્તસાર - 3 સૌન્દરનન્દ (બૌદ્ધ) 111 સૌન્દર્યલહરી 138 સ્કન્દપુરાણ 178,178 સ્યાદ્વાદપરીક્ષા (ગ્રન્થાંશ) (બૌદ્ધ) 186 હસ્તવાલપ્રકરણ (બૌદ્ધ) 63,194 હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ (પૂર્વાર્ધ) 191 હેતુબિન્દુ (બૌદ્ધ) 42,69 - ટીકા (અર્ચટ) 69,191 – ટીકા (દુર્વેક) 191 | હેતુમુખ (બૌદ્ધ) 50 હેવાલ, છઠ્ઠો 180 હેવાલ ત્રીજો 180,180 Akalanka's Criticism of Dharmakirti's Philosophy, A Study 183,195 Descriptive Catalogue of the Manuscripts in the Bombay Branch of the Royal Asiatic Society, A 3 History of Indian Literature (Vol.II)115 History of Indian Logic, A 54 Repertoire D'epigraphi Jaine 196 Study of Spiritual Culture of india 5 For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો અકલંક જુઓ પુરુષોત્તમ અને ભટ્ટ અકલંકદેવ 41,41,86 અ (?આ) કોલા 83 અખંડ આનંદ 109 અખિલ ભારતવર્ષીય કેન્દ્રીય દિ. જૈન મહા સિમિત 113 અખિલ વિશ્વ જૈન મિશન 113 91 131 55 125 અજાગલકર્તરી (ન્યાય) અજિતનાથ અજિતસિંહસૂરિ અજિનસેનસૂરિ (દિ.) અચ્ચલ ગચ્છ અંચલ મત અંજનશલાકા અડાલજ (વાવ) અતીતકારણવાદ અદ્વૈતવાદીઓ 87,132,156,157,188 156,157 148 198 5 43 અધ્યાત્મજ્ઞાપ્રસારક (મંડલ) (ળ) શ્રી 86,93,106,132,198 114 65 43,44, 125 176 164 અનન્તકીર્તિ દિગંબર જૈન ગ્રન્થમાલા અનન્તદેવસ્વામી અનન્તવીર્ય જુઓ અનન્તકીર્તિ 46,47,51 અનાહત વિદ્યા અનુત્તર (વિમાન) અનૂપસિંહ (નૃપ) અનેકાન્ત અનેકાન્ત-શાસન અન્તરદ્વીપ અશોક (નૃપ) અભય અશ્વઘોષ (બૌદ્ધ) ૧. આ પરિશિષ્ટમાં કેટલાક નોંધપાત્ર પારિભાષિકાદિ શબ્દોને પણ સ્થાન અપાયું છે. 7,22,49,106,113,121,123,126 81 અભયકુમાર અભયદેવસૂરિ અભયદેવસૂરિ (ખ.) 127,128 171 200 184 અભયદેવસૂરિ (ચન્દ્ર) અભયદેવસૂરિ (મલ.) અભયદેવસૂરિ (વર્ધમાનસૂરિના ગુરુ) 146 અભયદેવસૂરિ (વિજયસિંહસૂરિના ગુરુ) 105 અભયસોમ 169 અમદાવાદ 49 31 141 111,118,131,133,157,169,177,190,198 અમરકીર્તિ (દિ.) (ઇન્દ્રનન્દિના ગુરુ) 83 અમરકીર્તિ (દિ.) (ધર્મભૂષણ બીજાના ગુરુ) 53 157 62 197,198 અમરચન્દ્ર અમરવિજયજી અમરસાગર અમૃતચન્દ્ર અમૂર્તિપૂજક અમોઘવર્ષ પહેલો (નૃપ) અમ્બિકા દેવી ‘અરિષ્ટનેમિ’મન્ત્ર અરિહંત પ્રકાશન ‘અર્જુનપતાકા’ યન્ત્ર જુઓ ‘વિજય'યન્ત્ર 5,8,26,28,69,106, અર્હમ્ અવસન અવસર્પિણી અવિદ્ધકર્ણ For Personal & Private Use Only 24 12 108 127,130 125 76,181 134,139 136 156 32,32 44 201 47 486 Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ 142 ઈદ ૩ 6 177 52 અશ્વસેન 29 ઇન્દ્રનન્દિ 123,130 અષ્ટમૂર્તિ જુઓ મહાદેવ ઇન્દ્રરાજ અષ્ટાપદ 129,136 ઇલાદુર્ગ જુઓ ઈડર અસંમત 119 ઇલાપુત્ર આગમ ગચ્છ 29 ઇલિકા-ભ્રમરી (ન્યાય) આગમોદય સમિતિ 2,28,33 આગમોદ્ધારક જુઓ આનન્દસાગર(જી) ઇશ્વર 5,108 ૐકારસૂરિજ્ઞાનમંદિર 100,106,118 આગમોદ્ધારક ગ્રન્થમાલા ઉગ્રવીર 126 153,155,157 ઉચ્ચનાગર આગરા ઉર્જન 177 આગ્રા 99,139,170,197 ઉણીઆ 177 આત્મજાગૃતિ કાર્યાલય ઉત્સર્પિણી આત્મતિલક ગ્રન્થ સોસાયટી ઉદયન આત્મવલ્લભગ્રન્થમાલા | 187 ઉદયપુર આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ટ્રસ્ટ બોર્ડ 5 'ઉપકેશ ગચ્છ આત્માનંદ પ્રકાશ 2,63,64, ઉપનિષદો 69,75,85,119,140,143 ઉમાં આદિત્ય સાહિત્ય સંઘ 22 [ ઉમાસ્વાતિ 5,6,10 આદિનાથ જુઓ ઋષભદેવ 81 ઉમાસ્વામી આદીશ્વર ઉવલ (જ્ઞાતિ) 198 આનન્દ (શ્રાવક) 87,118,118 ઋદ્ધિઓ, સાત 165 આબુ 197,200,200 ઋષભદેવ જુઓ આદિનાથ | 32,99, આરા 127,149,166,198 આરાત્રિક 149 ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા આરાસણ 5,6,27,68,76 આર્દ્રગુપ્ત (યા.) 155 ઋષિમંડલસ્તવયન્સ 130 આર્યજયકલ્યાણ કેન્દ્ર 3,38 એ. એમ. એન્ડ કંપની 105,140 આશાપલ્લી એલ.ડી.ઇસ્ટીટ્યુટ ઇટાલિયન એલ.ડી.સિરિજ 19,38,170 ઇડર જુઓ ઇલાદુર્ગ 22,33,124 | એલાચાર્ય ૧. આ ગચ્છની સૂરિપરંપરામાં જિનદત્ત, રાશિલ અને જીવદેવ એ નામો વારંવાર આવે છે. આ સંબંધમાં મેં “નામની અવિચ્છિન્ન પુનરાવૃત્તિઓ” નામના મારા લેખમાં માહિતી આપી છે. આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૬૬, અં. ૬)માં છપાયો છે. 196 200 163 90 27 124 For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો ૨૬૧ 125 22 201 83 157 122,122 94 કાંજીવરમ કાત્યાયની મ7 કાનડી જુઓ કન્નડ કાપડિયા મૂલચંદ કિશનદાસ કામદેવ (શ્રાવક) કારંજા કાલકાચાર્ય કાલ નિધિ કાલશ્કરિ કાલશૌકરિક કાલસૌકરિક કાલાતીત કાલી (દેવી) કાલુરામજી કાવ્યમાલા કાશી કાશી સંસ્કૃત ગ્રન્થમાલા કાશ્મીર સાગર કીર્તિવર્મા (નૃપ) કુંવરજી હીરજી કન્દર્પ 22 154 49 18,46,115 એશિયાટિક સોસાયટી ઓફ બેન્ગોલ (Asiatic Society of Bengal) 7,54,78,172 ઐરાવત ઓરિયેન્ટલ કોન્ફરન્સ ઔષ્ટ્રિક 155,157 ઔષ્ટ્રિક મત જુઓ ખરતર મત અને ચામુંડિક મત 155,157 ઔષ્ટ્રિકો કચ્છ 44,44,133 કડ઼સ્થ-સ્વર્ણ (ન્યાય) કનકસેન 124 કન્નડ જુઓ કાનડી 22,42,115,117,125, 146,201,201 કપડવંજ જુઓ કર્પટવાણિજ્ય 158 કપિલ કમઠ 127,154 કમલપ્રકાશન 93,185 કમલશ્રી 124 કમલાકૃતિવિંશતિ' યત્ન - 136,139 કયરી જુઓ કેરી 176 કર્ણાટક 41 કર્પટવાણિજ્ય જુઓ કપડવંજ કલકત્તા ,,108,111 કલિકાલસર્વજ્ઞ 6,15,22,29,50,54,68,78, 80,86,143,186 ‘કલિકુષ્ઠ-પાર્શ્વનાથ'-મત્ર કલિકુડ-પાર્શ્વનાથ'-૧ (? મીત્ર 130 કલિંગ 199 કલ્યાણવિજયજી શાસંગ્રહ સમિતિ શ્રી 148 કોકનગર 177 કાકુસ્થા 176 490 કુચિકર્ણ 158 Tષ 129 કુટપ 176 કુન્ધસાગર ગ્રન્થમાલા શ્રી આચાર્ય કુન્દકુન્દ (દિ.) કુમારપાલ (નૃપ.) 16,78,78,86,187 કુમુદચન્દ્ર (દિ.) (માધનદિના ગુરુ) 115 કુમુદચન્દ્ર (દિ.) (વાદી) 53,86,155 કુમ્ભકરણ કુંભારિયા 200 કુલધ્વજ 119 કુલાર્ક (તાન્ત્રિક) 192 કુશીલ 156 કુસુમપુર જુઓ પાટલિપુત્ર 87 કાચ્ચી 80 For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ 15 53 149 191 '18 184 124 કોલ્હાપુર કુરગડૂક 86,87 ઈ ખિલ્લુરગ્રામ કૃષ્ણ (બ્રાહ્મણ) | ખૂબચંદ પાનાચંદ 185 કૃષ્ણ (વાસુદેવ) 135,139,183,184 ગંગદેશ 48 “કૃષ્ણમાતંગી' મન્ન 125 ગંગ (રાજવંશ) 200 કૃષ્ણરાજ (નૃપ) જુઓ શુભતુંગ ગંગાધર કૃષ્ણરાજ ત્રીજો (નૃપ) 123 ગંગા નદી કૃષ્ણર્ષિ ગચ્છ ગજરૂપસાગર 197 કેરી જુઓ કયરી ગઢીસર 176 198 ગદાધર 193 કેશરબાઈ જ્ઞાનભંડાર 11 કેશરી (ચાર) ગન્ધર્વવાદિવેતાલ 150 ગન્ધહસ્તી કોટ્ટાર્યવાદિગણિ 12,12,160 ગન્ધહસ્તી સિદ્ધસેન 12 કોડાય 43 ગાંગ (મુનિ) 114 ગાન્ધાર 100 કૌભીષણ (ગોત્ર) ગાંધી અભયચન્દ્ર ભગવાનદાસ 99,170 કૌલિકો 141. ગાંધી ખુશાલચંદ પાનાચંદ 122 કૌશિક ગાંધી નાથારંગ જૈન ગ્રન્થમાલા 19 ક્ષત્રિય” ગતિ 136 ગાયકવાડ પૌર્વાત્ય ગ્રન્થમાલા 56,62, ક્ષમાશ્રમણ 11,26,66,94,184,198,198 62,68,69,144,169,191,192,194 ક્ષત્તિરસબ્બા (આર્યા) 124 ‘ગાડ’ વિદ્યા 125 ક્ષેત્રપાલ 127,142 ગિરનાર 200 ક્ષેમકીર્તિ 155 ગીતાર્થગંગા 92,94,185 ક્ષેત્રકીર્તિસૂરિ 155,155 ગુજરાત 52,86,92,172,188 ખડું 31. ગુજરાતમિત્ર તથા ગુજરાત દર્પણ 127 ખમ્માત જુઓ સ્તંભતીર્થ ગુજરાત યુનિવર્સિટી ખરતર ગચ્છ 15,17,33,87,91,96,98,118, ગુણચન્દ્ર (દિ.) 126,129,154,168,169,171,172,173,181, ગુણચન્દ્ર (પૂર્ણિમા.) 53,54 190,191,193,200 ગુણચન્દ્ર (ગણિ) જુઓ દેવભદ્રસૂરિ 52 ખરતરગચ્છગ્રન્થમાલા . ગુણનન્દ (દિ.) ખરતર' બિરુદ 157 ગુણભદ્ર (દિ.) ખરતર મત જુઓ ઔષ્ટ્રિક મત ગુણરત્નસૂરિ (તપા) 157,157 ગુણરત્નસૂરિ (ખ.) ખરતરો 156,156 ગુપ્તસંવત્ 182 ખારવેલ (સમ્રાટ) 199,201 | ગુરુ જુઓ બૃહસ્પતિ 492 177 127 493 146 137 For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો ૨૬૩ 53 87 132 ગોગટ્ટસૂરિ 148,151. ગોડીજીનો ઉપાશ્રય ગોપગિરિ ગોપેન્દ્ર ગોમ્યુટેશ્વર 20 ગૌડ દેશ ગૌતમ ગ્રહો, નવ 138,139,149 ઘટાકર્ણ 132,132 ઘટાકર્ણ (ગણ) ઘટ્ટાકર્ણ મહાવીર 132,132 ઘોષનદિ ચક્રેશ્વરી 127,130 ‘ચક્રેશ્વરી' યુન્ન 138,139 ચચ્ચલ બાઇનો ભંડાર 157 ‘ચડલિની' મન્ના 125 ચતુર્ભાગમવેદી 83 ચતુર્વેદીશુકદેવ 124. ચન્દનમલ નાગોરી જૈન પુસ્તકાલય 140 ચન્દુલાલ જમનાદાસ 175 ચન્દ્ર કુલ 151 ચન્દ્રકીર્તિ (દિ.) 22 ચન્દ્રગિરિ 200 ચન્દ્રપ્રભ (તીર્થંકર) ચન્દ્રપ્રભસ્વામી 123,198 ચન્દ્રમતી 83 ચન્દ્રસૂરિ 130,130 ચન્દ્રાપતિ ચન્દ્રાવતંસક (નૃપ) 81 ચમર (ઇન્દ્ર) 109 ચામુંડા ચામુંડિક મત જુઓ ઔષ્ટ્રિક મત 157 ચારિત્રસંગ્રહ ચારકીર્તિ (દિ.) ચારુદત્ત 118 ચાર્વાક દર્શન ચાર્વાક મંતવ્યો ચાલુક્ય ( ચિતોડ 53,169 ચિત્રકૂટ ચિન્તામણિ'ચક્ર 131 ચિન્તામણિપાર્શ્વનાથ 102 ‘ચિત્તામણિ'મ7 ચિન્તામણિ' ય ચિલાતીપુત્ર ચુલની પિતૃ ચૂરુપુરિ ચૈિત્યપુરી ચૈત્યપાક્ષિક ચૌખમ્બા સંસ્કૃત ગ્રન્થમાલા ચૌખમ્બા સંસ્કૃત સિરિઝ 61,148,175,187 છેડા નલીઆ જઈણ મહટ્ટી 7,92 જઈણ સોરસણી 100,114,165,166 જગદ્ગુરુ 179 જપાની (ભાષા) જબલપુર 115 જમનાભાઈ ભગુભાઈ 52,91. જમાલપુર જમ્બુદ્વીપ જયપુર 194 જયવન્તગણિ જયવીર 191 જયા (દેવી) 127 જયાનન્દસૂરિ 146 જર્મન 79,84 જાદૂઈ” સર્પ 125 છાણી 133 122 131 176 157 For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જાબાલિપુર જામનગર જાલોર જિનકુશલસૂરિ 495 જિનચન્દ્રસૂરિ (ખ.) જિનચન્દ્રસૂરિ (ખ.) જિનચન્દ્રસૂરિ (ખ.૦ જિનદત્ત જિનદત્ત (ખ) જિનદત્તસૂરિ (ખ.) જિનદત્તસૂરિ (વાયડ) જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, શ્રી જિનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકોદ્ધાર ફંડ જિનદેવ જિનદેવી જિનપતિસૂરિ જિનપદ્મસૂરિ જિનપ્રબોધસૂરિ જિનપ્રભસૂરિ જિનભક્તિસૂરિ જિનભદ્રસૂરિ (ખ.) જિનરાજસૂરિ જિનવલ્લભ (?) 155 99,175,197 177 171 171 171 171 118 જિનસાગરસૂરિ જિનસેન જિનસેન (મલ્લિષેણના ગુરુ) ‘જિનેન્દ્ર’ મન્ત્ર જિનેશ્વરસૂરિ 155,157 157,171 170 154 143 26 52 171 171 171 171,171 170 118 126,180,190 જિનવલ્લભગણિ જિનવલ્લભસૂરિ જિનશાસન આરાધના ટ્રસ્ટ 60,67,68,69,72,90,93,100,119,177,181 169 170 171 28,52,53, જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ 17 86,108 124 127 171,193 જિનેશ્વરસૂરિ (ખ.) જી. એમ. ગેટકીવાળા ઍન્ડ બ્રધર્સ જીવદેવસૂરિ જુનાગઢ જુમ્મા મસીદ જેસલમેર જૈનધર્મફંડપેઢી જૈનપુસ્તક પ્રચારક જૈન પુસ્તક પ્રચારક સંસ્થા જૈન પુસ્તક પ્રાચ્ય વિદ્યાભવન જૈને પ્રકાશનસમિતિ ખંભાત જૈન બિહારીલાલ જૈન યશોવિજય ગ્રન્થમાલા જૈન લાલા શેરસિંહ જૈન વિદ્યાભવન જૈન વિદ્યાસંસ્થાન જૈન વિવિધ સાહિત્યશાસ્ત્રમાલા જૈનવિશ્વભારતી લાડન્ ૧. ‘ખરતર’ ગચ્છમાં ‘મણિધર’ જિનચન્દ્રસૂરિથી ચોથા ચોથા પટ્ટધરનું નામ ‘જિનચન્દ્ર’ રખાયું છે. 177,183,190,193,197,198,201 જૈન (સાપ્તાહિક) જૈન આત્માનંદ સભા 2,29,39,99,145,163,176, 153,159,185,190,199 જૈન કિશનલાલ જૈન કેશવલાલ જૈન ગેઝેટ, ધ. જૈન ગ્રન્થપ્રકાશકસભા 96,100,109,161,162,168 151,171 176 170 31 139 For Personal & Private Use Only 68,69,70,73,117 જૈન ગ્રન્થરત્નાકર કાર્યાલય જૈન ચંપતરાય જૈન ધર્મપ્રકાશ જૈન ધર્મ પ્રસારક સભા 32,34,37,58,65,67,74,77,82,91,93,94 129,163 1,96, 78 77 54 8,33,36,71, 108 113 35,57,132,167 25,27,29,30, 84 108 × » % $_∞ 140 24 87,196 90 Page #300 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો ૨૬૫ 5 186 101 49 497 જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ 90,120 જૈન સંસ્કૃતિ સંશોધન મંડલ જૈન સંઘ યેવલા. શ્રી 88 જૈન સત્ય પ્રકાશ 2,13,28,57,64, 65,77,87,88,101,133,147,151,182 જૈનસાહિત્ય પ્ર.મંદિર 60 જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ જૈન સાહિત્ય વર્ધક સભા જૈન સાહિત્ય વિકાસ મંડળ (લ) 2,27, 36,54,77,85,87,88,102,128,152,185 જૈન સાહિત્ય સંશોધક 197 જૈન સિદ્ધાન્ત 64 જૈન સિદ્ધાન્ત ભાસ્કર 37,51,54,106 જૈન હિતૈષી જૈનાનન્દ પુસ્તકાલય 156,167 જૈમિનીય દર્શન 1,5 જૌહરી ઋષભચન્દ્ર જ્ઞાનભૂષણ (દિ.) 188 જ્ઞાનવિમલણગણિ જ્ઞાનોપાસક સમિતિ 3,71 જ્યોતિષવિશારદ 181. જ્વાલા (દેવી) જુઓ ભૂકુટિર જવાલા માલિની (દેવી) જુઓ વહ્નિ 124,130 જવાલિની-મત 124 ટિબેટન જુઓ ભોટ ટોકરશાની પોળ 131 ઠક્કર ઠલિયા 91,158 ઠાકુર સદયવચ્છ 156 ટભોઈ 3,176,188 ડહેલાનો ભંડાર 111 ડાયમંડ જ્યુબિલિ પ્રેસ ડાહ્યાભાઇ મહોકમલાલ 133,133 ડીસાવાલા 143 ડીસાવાલદસા 198 ડુંગરપુર 176,177 તત્ત્વાદિત્ય 150 તત્ત્વોપપ્લવ તત્ત્વોપપ્લવ-પરીક્ષા ( તપા ગચ્છ 155,172 | તપા ગચ્છ 2,37,57,91,154,154,159 તપોટ 155 તપોટ મત 155 તર્કપંચાનન ટિપિટક તિલક 181. તીર્થોદ્ધારક 16,35,59 તેરાપંથ તેરાપંથી તોરણ” ગતિ તૌતાહિક ત્રિદડી ત્રિસ્તુતિક મત 155 ત્રિસ્થાનિકા વિદિગ્ગતિ 136 ત્રિસ્થાનિકા વિદિગ્ગતિ થોમસ, એફ. ડબલ્યુ જુઓ થોમસ ડો. (પૃ. ૪૦૯) દક્ષિણવિહાર દડેશો, ચોવીસ 130 દન્તિદુર્ગ બીજો (નૃપ) જુઓ સહસ્ત્રતુંગ 41. દમદત્ત 103 દયાવિજય 37 દયાસાગર દુર્દર (વાઘ) 18 156 35 123 136 62 194 62 24 126 170 ૧. આનું વાસ્તવિક નામ “જૈન આનન્દ પુસ્તકાલય' છે. For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ 105 119 12 53 53 118 131 81. દાનવિશાલ 170 દ્વીપબન્દર 176 દામન્નક 119 ધનંજય દિપાલો, દસ 149 ધનદેવ દિગંબર જૈન 122 ધનમિત્ર 119 દિગંબરજૈન મુમુક્ષુ મંડલ ધનસાર 118 દિન્નગણિ ધનેશ્વરસૂરિ 144 [ દિલ્હી 113 ધન્ય દિલ્હી 106 ધરણ (ઇન્દ્ર) 127,138,139 દિવ્યદર્શન ટ્રસ્ટ 34,35,58,59,66,72,77, ધરણીધર 90,92,94,109,118,159,161,167,185,186 ધર્મકીર્તિ દીપચન્દ્ર (ખ.) 87,98,193 ધર્મકુમાર દીપોત્સવ (પર્વ) 97 ધર્મઘોષસૂરિ દીવબન્દર 177 ધર્મચન્દ્ર (દિ.) દુર્લભરાજ 157 ધર્મચન્દ્રમણિ , દૃઢપ્રહારી ધર્મપુરા 113 દેલવાડા 196,196 ધર્મભૂષણ અભિનવ (દિ.) 53,56 દેવગિરિ 176,177 ધર્મભૂષણ, પહેલા (દિ.) દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ (સંસ્થા) ધર્મભૂષણ, બીજા (દિ.) 4,5,7,11,57,76,92,109,119,144,174,177,179 ધર્મયૌવનકાલ દેવપ્રભ ધર્મસાગરગણિ 159,188 દેવપ્રભસૂરિ (મલ.) ધર્મસૂરિ દેવરાજ પહેલો (નૃપ) ( 53 ધર્માકરદત્ત જા અર્ચભટ્ટ (પૃ. ૪૦૭) 63 દેવર્ધ્વિગણિ 198 ધવલ% જુઓ ધોળકા દેવસુન્દરસૂરિ 2,157,174 ધવલપુરી દેવસૂરી (વાદી) જુઓ પૂર્ણચન્દ્ર અને રામચન્દ્ર ઘાતકી ખંડ 53,57,85,86,155,156,174,175 ધાતુ જુઓ બ્રહ્મા દેવીકોટ 197 ધાયતાગ્રામ દેવેન્દ્રકીર્તિ (દિ.) ધારા 53 દેવેન્દ્રસૂરિ ધિષ્ટક 119 "દેશભાષા ધોળકા જુઓ ધવલક્ક દેહષટ્રકોણ' યત્ન 102 નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોદ્ધારક ફંડ 499 દ્રાવિડ લિપિ 196 108 દ્રાવિડ સંઘ 121,123 નગ્નાટ 162 દ્વિપદી છન્દ્ર 165 1 નન્દ (નૃપ) 81 55 1911 15 108 53 For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો ૨૬૭ 144 142 128 166 12 107,107 42 56 131 93 119 183 177 80,124, નન્દન (વન) નદિર–ગણિ નન્દિવર્ધન (નૃપ) નદાર્વત' મંડલ નન્દીશ્વર દ્વીપ નયનન્દ (દિ.) નયવિજય નયસેન (દિ.) નરોડા નરોત્તમ ભાણજી નરોત્તમભાઈ માયાભાઈ નવાંગીવૃત્તિકાર નવાનગર નવાબ સારાભાઈ મણિલાલ 131,134 નાકર્ષિગણિ નાગપુર નાગપુદીય તપા' ગચ્છ નાગહસ્તી અર્થ નારદ નારદપુરી નાસ્તિક મત નાહર પૂરણચંદ નાહર સિતાબચંદ નિગ્રંથ આ. પ્ર. નિરવે કલ્પપ્પા ‘નિત્યપૂજા' યત્ર - નિત્ય-રાહુ નિગ્રંથ પ્રકાશન હસ્તિનાપુર નિર્ણયસાગર મુદ્રણાલય વિનવ નીલગિરિ નીલગ્રીવ નીલવન્ત (પર્વત) 176 53,193 109 નૃસિંહ 126 નેપાલ 176 નેમિચન્દ્ર (દિ.) 113 નેમિચન્દ્ર (રાજ.) નેમિનાથ 184 નેમિપ્રભ 128 નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિજ્ઞાનમંદિર શ્રી 22 નૈયાયિક નૈયાયિક દર્શન 2,5,5,35 નિયાયિકો 35,42,55 નૈસર્પ નિધિ 122 ન્યગ્રોધિકા ન્યાયતીર્થ 65,99 501 ન્યાયદર્શન 1,3,70,190,193 ન્યાયવિશારદ .. 4,16,35,65,99,160 ન્યાયાચાર્ય (ત.) જુઓ યશોવિજયગણિ 4,9,16,17,27,33,34,35,36,37,47,50,56, 58,65,65,66,67,69,69,71,74,77,85,92,95, 97,106,108,112,112,118,119,153,159, 160,161,161,162,167,187,190 પઉમાભ 129 પંજાબ 69,146 પતાકા’ ગતિ 135 પતન 155,156,157 પદ્મ (મહાહૃદ) 149 પદ્મદેવ 126,127,128 પદ્મનદિ (દિ.) પાનદિ (દિ.) પદ્મનદિ સૈદ્ધાન્ત (દિ.) પદ્મપ્રભ પદ્મપ્રભસૂરિ પદ્મપ્રભસૂરિ (ઉપ.) પદ્મવિજયગ્રંથમાલા 90,99 પદ્માકર (બ્રાહ્મણ) 156 196 108 33 114 142 31 84,93 50,91 156 124 124 53 31 For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ 156 35 136 191 81 પર્વ-રાહુ 190 પદ્માવતી 124,125,127, | પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન 130,131,135,137,138,139. 38,90,163,172 પદ્માવતી જૈન પુસ્તકાલય, શ્રી 132 પાર્થ યક્ષ મંત્ર 125,127 ‘પદ્માવતી' માત્ર 130 પાર્શ્વ યક્ષિણી' મંત્ર 127 પદ્માવતી' યત્ન 138,139 પાર્શ્વસ્થ પરપ્રકાશવાદી પાલી 177,182 પરલુરુ પાલીતાણા 198 પરિધિસવ્ય' ગતિ પાવાપુરી 196,197 પરમશ્રુત પ્ર. મંડલ પાશચન્દ્ર મત જુઓ પાયસંદ મત 160 પરિધિસત્યેતરગતિ પાશુપત સંપ્રદાય પુર્યષણ-પર્વ 157,158 પિંગલક નિધિ 12,122 પર્વત પિંડવાડા 111,189 પિપીલિકા-શંકુ' ગતિ 135 પલ્યોપમ પિપ્પલક (શાખા) પાટણ 11,26,150,177,180,198 પુણ્યસાગર 128 પાટલીપુત્ર જુઓ કુસુમપુર પુદ્ગલ-પરાવર્તન પાક નિધિ 12,122 પુરાતત્ત્વમંદિર 186 પાતંજલ દર્શન 147 પુરુષાદ્વૈત-શાસન પાત્રકેસરી 19,40 પુરુષોત્તમ જુઓ અકલંક, લઘુઅલ્વ અને પાત્રસ્વામી 40 લઘુહવા પાદલિપ્તસૂરી 187 પૃષ્ઠરાર્ધ દ્વીપ પાયચંદ મત જુઓ પાશચન્દ્ર મત 160 પુષ્કરિણી પારસગંગા જ્ઞાનમંદિર 140 પુષ્પભૂતિ 102,103 પારેખ વાડીલાલ એમ 183 પુષ્પ(ષ્ય)મિત્ર પાર્થ 13 પંજાભાઇ જૈન ગ્રન્થમાલા પાર્વતી 132 પૂજ્યપાદ પાર્થ (તીર્થકર) 194 પૂતના પાર્થચન્દ્રમણિ 143 પૂર્ણચન્દ્ર જુઓ દેવસૂરિ પાર્શ્વનાગ 109 પૂર્ણતલ્લ ગચ્છ પાર્શ્વનાથ 125,125, પૂર્ણિમા ગચ્છ જુઓ પૌર્ણિમિક ગચ્છ 127,131,131,135,139,198 26,53,67,87 પાર્શ્વનાથ-જિનાલય 191 પૂર્ણિમા પક્ષ 155 પાર્શ્વનાથ-મંદિર 197 પૂર્ણિમયક મત I પૌર્ણિમિક ગચ્છ જુઓ પૂર્ણિમા ગચ્છ 157 49 155 For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો ૨૬૯ 184 68 19 172 64 76. 156 149 પ્રતિસંસ્કૃત 182, પ્રતાપ (સામયિક) 198 પ્રત્યંગિરા 128,130 પ્રદ્યુમ્ન જુઓ હેમચન્દ્રસૂરિ (મલ.). પ્રદ્યુમ્નસૂરિ 186 પ્રદ્યુમ્નસૂરિ (ચ.) પ્રદ્યુમ્નસૂરિ (બૃહ.) પ્રભાકર (સામયિક) 119 પ્રભાકર-શાસન પ્રભાચન્દ્ર (પ્રમેયકમલમાર્તણ્ડના કર્તા) 24 પ્રભાચન્દ્ર (વિનયનન્દિના શિષ્ય) પ્રભાચન્દ્ર (? વૈયાકરણ) પ્રભાચન્દ્ર બૃહત્ પ્રભાસ (તીર્થ) પ્રમાણસંપ્લવ પ્રવચનપ્રકાશન પુના 1,52 પ્રાકૃત ટેક્ષ સોસાયટી પ્રસન્નચન્દ પ્રાકૃત ભારતી અકાદમી 84,148 પ્રાચીન સાહિત્યપુનઃ પ્રકાશન શ્રેણિ 172 પ્રાગ્વાટ કુલ પ્રાચ્ય શ્રમણ ભારતી 60 પ્રાચ્ય વિદ્યામંદિર 191. પ્રાભાકર પ્રાભાકર દર્શન 35,59 ફત્તહચન્દ્ર પંડિત 106 ફત્તેહપુરા 172 ફ્રેન્ચ 196 ફ્રેન્ચ ભાષા 196 બનારસ બર્લિન બલનબ્દિ (દિ.) બાડમેર બાવન વીર 148 બાહુબલિ' વિદ્યા 129 બિકાનેર 129 CollecùSL SP351 (Bibliotheca Buddhica Indica) 1,19,26,45,78,191 Por localidst of SL (Bibliotheca Buddhica બિભીતક 177 બુદ્ધ (મહર્ષિ) જુઓ સુગત 87,101,198,199 બુદ્ધિપ્રકાશ ૨ જૈન જ્ઞાનમંદિર, બૃહત્ તપા ગચ્છ 29,155 બૃહચ્છાલિક લિંગીઓ (લૈંગિકો) બૃહદ્ ગચ્છ 7,26,68 બૃહસ્પતિ જુઓ ગુરુ 137 બેગડ ગચ્છ 198 બેલગામ 115 બોટાદ 4,67,71 બૌદ્ધ 55,59,144,167,186,191,194 બૌદ્ધ કૃતિ 21 બૌદ્ધ દર્શન 1,2,3,5,35,59,70,194 બૌદ્ધ પરંપરા 20 બૌદ્ધો 48,50,56,68,89,101,167 બ્રહ્મદર (ચક્રવર્તી) 189 બ્રહ્મરાક્ષસ 124 બ્રહ્મશાન્તિ 142 બ્રહ્મસૂર 197 બ્રહ્મસૂરિ 146 બ્રહ્મા જુઓ ધાતુ 27,87,142 બ્રહ્માદ્વૈત “બ્રાહ્મણ ગતિ 136 બ્રાહ્મી 129 504 103 52 55 132 For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ 505 ૨૭૦ ભગવતીમંડલ ભગવદત્ત બન્યુ ભગવાન ઋષભદેવ ગ્રંથમાલા ભગુભાઇ ભટ્ટ અકલંકદેવ જુઓ અકંલક ભટ્ટારક ભદ્રંકરપ્રકાશન ભદ્રંકરવિજયગણિ ભદ્રબાહુસ્વામી ભદ્રિકા છંદ ભરત ક્ષેત્ર ભરત (ચક્રવર્તિ) ભરતેશ્વર ભરૂચ જુઓ ભૃગુક્ષેત્ર ભર્તૃહર ભવનપતિ, દસ ભાગવત સંપ્રદાય ભાટ્ટ ભાણ્યડારકર પ્રાચ્ય વિદ્યા-સંશોધનમન્દિર 148 73 17 52 41 53 30,33 71 22 165 31 81,87 103 53 110 136,139 53 55 506 15,30,66,84,85,88,93,99,108,134,190 ભારતીય બુક કોર્પોરેશન ભારતીય વિદ્યા ભાવનગર 37 ભાનુવિજય ભારત દેશ 11 ભારત પશ્ચિમ 199 ભારતવર્ષીય જિ. સ. 120 ભારતી જુઓ વાણી 137 ભારતીય જૈન સિદ્ધાન્ત પ્રકાશિની સંસ્થા 18 ભારતીય જ્ઞાનપીઠ 1,17,18,46,49,72,90 ભારતીય જ્ઞાનપીઠ કાશી ભારતીય દર્શનો ભારતીય પ્રાચ્યતત્ત્વપ્રકાશન સમિતિ 18,44 46 71,111,148,185,189,189 52 1,6,113 63 જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ ભાવસાગર ભાવિકારણવાદ ભાસ્કર, ભદત્ત ભાસ્વામી ભિન્નમાલ ભીમકુમાર ભીમસિંહ માણેક ભીમસી માણેક ભીમાદેવી ભુવનકીર્તિ (દિ.) ભુવનતિલકગ્રંથમાળા ભુવનભદ્રંકરસાહિત્ય પ્ર. ભુવનવિજયજી ભૂપેન્દ્રસૂરિ જૈ. સા. સમિતિ ભૃકુટિ જુઓ જ્વાલા ભૃગુક્ષેત્ર જુઓ ભરૂચ ભૈરવી, આઠ ભૈરવી પદ્માવતી ભોગીલાલ ભોટ જુઓ ટિબેટન મગનલાલ હઠીસંગ મંગલ, આઠ મંગલપ્રદીપ મણિવિજયજી ગ્રન્થમાલા પં. માત મણીબેન મણ્ડનગણિ મણ્ડિક મણૂકચૂર્ણ મતિસાગર (દિ.) (મલ્લિષણના ગુરુ) મથુરા મદિરાવતી મદ્રાસી પાનાચંદ સાકેરચંદ મધુપુર 13,107,161,167 For Personal & Private Use Only 37 50 74 21 177 119 78 53 188 93 120 64 38 123 53 148 124 64 62 118 148 149 178 52 64 12 81 94 121 22,199,200,201 118 178 59 Page #306 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો ૨૭૧ 66 73 129 157 201 57 મધુપુરી જુઓ મહુડી 132 મહુડી જુઓ મધુપુરી 132 મનસુખભાઈ ભગુભાઇ 35,52,60,91. મહેતા ભગવાનદાસ મ મનસુખલાલ તારાચંદ મહેન્દ્ર (દેવ) 142 મનોહરશાસ્ત્રી માલીક 145 મહેન્દ્ર (નૃપ) 22 મત્રરાજ-પીઠ મહેન્દ્રપ્રભસૂરિ 188 મન્નવાદિ-વિદ્યાચક્રવર્તિ-ચૂડામણિ 130 મહેમદાવાદ 177 મરુદેવા માઇક્રો-ફિલ્મ (micro-film) મલબાર ગચ્છ જુઓ હર્ષપુરીય ગચ્છ 184 માણ()કચન્દ દિગંબર ગ્રન્થમાલા 22,42, મલધારી 2,29,100,184,191 49,67,96,98,108,113,114,161,166,168, મલયગિરિસૂરિ 15 188,200,201 મલવાદી 174 માણિક્ય મલ્લેિષણ (દિ.) 126 માણિક્યનદિ (દિ.) 45 મલ્લિષેણસૂરિ 121,125,126 માણિભદ્ર 131 મહત્તરા માણેકલાલ મનસુખભાઈ 16,59 123 મહાકાલ નિધિ માન (? લ) ખેડ 12,122 મહાદેવ જુઓ અષ્ટમૂર્તિ 132,136,139,142 માનચંદ વેલચંદ મહાદેવ જુઓ ભટ્ટ વાદીન્દ્ર (પૃ. ૪૦૯). માનતુંગ (સૂરિ) 131 માનદેવ (બૃહ) 192 માનવક નિધિ 122,122 મહાપદ્મ નિધિ 12,122 માનુષોત્તર (ગિરિ) 32 મહાવિદેહ 31,126 માન્યખેટ 41,123 507 મહાવિદ્યા (?) 53 માલ(ન) ખેડા 123 મહાવિષ્ણુ માલપુર 177 508 મહાવીર મીસાંસક દર્શન 2,3 મહાવીર ગ્રન્થમાલા (ળા), શ્રી 98,134 મીસાંસા-દર્શન મહાવીર જિનાલય 169 મુક્તાબાઈ જ્ઞાનમન્દિર 3,176 મહાવીર જૈન વિદ્યાલય, શ્રી 75,78 મુક્તિ-કમલ-જૈન-મોહન-માલા મહાવીરસ્વામી જુઓ વર્ધમાન, વર્ધમાનસ્વામી, 60,96,112,117,120,159,161 વીર અને સન્મતિ 54,55, મુઠપાદ 57,81,101,118,136,139,166,176,176, મુદ્દગલો 155 178,189,198 મુગલોનો મત 155 મહાવીરસ્વામિ શ્વે. મૂ. તપા. ટ્રસ્ટ 76 મુક્તિચન્દ્રસૂરિ 274 મહાસેના 122 મુનિચન્દ્ર (દિ.) મહિમપ્રભસૂરિ 67,161 | મુનિચન્દ્રસૂરિ 52,68 For Personal & Private Use Only 26 126 132 46. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ મુનિચન્દ્રસૂરિ (મલ.) 509 મુનિવિમલ મુનિસુન્દરસૂરિ મુમ્બઇ મુંબઇ સરકાર મુલતાન મુર્તિદેવી ગ્રંથમાલા મૂલ મૂલદેવ મૂલનન્દિ મેઘરાજ પુસ્તક ભંડાર મેઘવિજય મેદિનીપુર મેરુ મૈસુર મોક્ષૈકલક્ષીપ્રકાશન મોતીચંદ દીપચંદ મોતીલાલ બનારસીદાસ મોતીલાલ લાધાજી મોરાદાબાદ મોહનલાલજીનો જ્ઞાનભંડાર યક્ષદેવ, સૈદ્ધાન્તિક યથાચ્છન્દક 3,4,30,106,108,145,177 6 મૂલસાગર 197 મેઘજી હીરજીની કંપની બુકસેલર્સ અને પબ્લિર્સ 171 યવન ‘યવન' યન્ત્ર 184 158 156 યશશ્ચન્દ્ર યશોભદ્ર (ઉપા.) યશોભદ્રસૂરિ યશોભદ્રસૂરિ યશોભદ્રસૂરિ (બૃહ.) યશોભારતી પ્રકાશન 4,66,85 177 49 6 81 140 135 178 11,31 200 28,72,195 91,158 90 54 113 35 109 156 22 137,139 128 130 9,15 9,15 68 59,71,72,108,195 જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ યશોવિજયગણિ જુઓ ન્યાયાચાર્ય યશોવિજય જૈન ગ્રન્થમાલા 186,200 યાકિની યાપનીય યોગદર્શન યોગનિષ્ઠ યોગમાયા યોગાચાર યોગાચાર મત યોગિનીઓ, ચોસઠ યૌગમત યૌગો રણસૂર રત્નમંડનસૂરિ (ગણિ) રત્નલાભગણિ રત્નશેખરસૂરિ 186 2,62,140, 1,143 6,100,155 For Personal & Private Use Only 190 106 94 1 35 રજપૂતાના રજ્જુ પડ, રંજવિજયલાયબ્રેરી માલવાડા 54,77,172,193 રાજસ્થાન રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ (મન્દિર) રાજસ્થાન પુરાતન ગ્રન્થમાલા રાજહંસ રાજેન્દ્રપ્રકાશન 140,148 58 56 12 118 13 118 57 રત્નસાર 65 રબાબ (વાઘ) 22 રમ્યક્ ક્ષેત્ર 31 રવિભદ્ર (દિ.) 43 રાજ ગચ્છ 128 રાજપુર 177 રાજવિજયસૂરિ જુઓ વિજય રાજસૂરિ 189 રાજશેખરસૂરિ 53 31 23,111,132 194 194 87 140 Page #308 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો ૨૭૩ 1 48 લૂણઉતારણ 149 લૂણકર્ણસર 181 લોકગિરા 197 લોકપાલ 135,139 લોકાયત જુઓ લોકાયતિક લોકાયતિક જુઓ લોકાયત લોંકા ગચ્છ 159,159 (લાદરવા 197 3 લોદ્રપુર 197 લોદ્રવા 142,198 વજસેનસૂરિ 109 વજસ્વામી વટપલ્લી 177,178 વટપલીયા 176 વડનગર 199 વડોદરા દેશી કેળવણીખાતું 2,76 વણિક જ્ઞાતિ 198 વપ્રનદિ (દિ.). 123 વરપલ્લી વરરુચિ જુઓ વિદગ્ધ વૈદ્યક (પૃ. ૩૦૯) 121 રામચન્દ્ર જુઓ દેવસૂરિ 62 રામવિજય 180 રામસૂરિ (ડલાવાળા) 111 રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાલા 24,37,65,85,98 રાયમલ્લ પાંડ્યું 114,114 જુઓ રાજમલ્લ (પૃ. ૪૦૫) રાયમલ્લ સત્યવાક્યો રાવણ 62,129 રાષ્ટ્રકૂટ (વંશ0) 41 142 રુદ્રપલ્લીય ગચ્છ રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ (Royal Asiatic Society of Bengal) 3,26 રોહતક રોહિણીપુર રૌહિણેય લક્ષ્મણ (નૃપ) લક્ષ્મણવિહાર લક્ષ્મીકાન્ત લક્ષ્મીચન્દ્ર (દિ.) લક્ષ્મીપુંજ લખનૌ | લઘુ અવ્વ જુઓ અકલંક { લધુ હવા લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાલા, શ્રી 36,61,108,187 લલિતપ્રભા 128 લવણ સમુદ્ર 20,32 ( લા. દ. વિદ્યામંદિર 15,24,183,190 રે લાલભાઈ દલપતભાઇ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર 3.4,29,37,53,56,75,77,99,120 લીંબડીનો ભંડાર 64,194 158 92 171 વર્ગણા વર્ધમાન (તીર્થંકર) જુઓ મહાવીરસ્વામી 53 વર્ધમાન (દિ.) વર્ધમાન વિદ્યા 129 વર્ધમાનસૂરિ વર્ધમાનસ્વામી જુઓ મહાવીરસ્વામી 141 વર્ષનન્ટિ (દિ.) વલભી 150 વર્ષા 177 વસુબન્યુ વસ્તુપાલ 110,171 123. 14 For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ 53 54 137 31 82 121 69 184 150 94 31 વસ્તુ” મંડલ 142 વિજયધર્મસૂરિજી (શાસ્ત્ર.) (ત.) 99,200 વહ્નિ (દેવી) જુઓ જવાલામાલિની 124 વિજયનગર વાચક વિજયનીતિસૂરી શ્રી વાચકવર્ય 25,143 વિજયનેમિસૂરિગ્રન્થમાલા 65,66,67 વાણી જુઓ ભારતી વિજયનેમિસૂરિ (જી) 16,35 વાત્સી (ગોત્ર) વિજયપ્રભ (ગુણધર) વાત્સાયન વિજયપ્રેમસૂરિજી 111,189 વાદિમુખ્ય 186 વિજય મેઘસૂરિ, શ્રી 62,64 વાદિરાજ વિજયમોહનસૂરિજી 133 વાદિવેતાલ 29,36,69,150,153 વિજય” યત્ર જુઓ “અર્જુનપતાકા” યત્ર [વાયટીય ગચ્છ 170 134,139 વાયડ ગચ્છ 170 વિજયરાજસૂરિ જુઓ રાજવિજયસૂરિ વાયડ ગામ 170 [65,189 વાયડા બ્રાહ્મણ 170 વિજયલાવણ્યસૂરીશ્વરજ્ઞાનમન્દિર 4,69 વાયડા વાણિયા 170 વિજયવલ્લભસૂરિજી વાલથી વાચના વિજયસિંહ (મલ.) વાસીચન્દન વિજયસિંહસૂરિ (ત.) વાસુપુજ્જ વિજયસેનસૂરિ 177,178 વિંશતિય 135,136,138,139,140 વિજયા (દેવી) 127 વિંશતિયત્ન, યવનનો વિજયાનન્દસૂરિ 179 વિંશતિયત્નો વિજયાનન્દસૂરિજી જુઓ આત્મારામજી (પૃ. વિક્રમ 2,2,5,6,7,12,16, ૩૮૯) 25,25,29,30,39,40,40,50,53,73,77,86,98, વિજયો 104,113,121,128,130,131,131,148,155, વિજાબ્દ 164,165,176,180,190,191,192,193,199, 199,200 વિદ્યાદેવીઓ, સોળ વિજયકીર્તિ (દિ.) 188 વિદ્યાનન્દ (દિ.) વિજયચન્દ્રસૂરિ 155 વિદ્યાદિ 513 વિજયતિલકસૂરિ 179 વિદ્યાપીઠ વિજયદર્શનસૂરિજી વિધુત્વભા 118 વિજયદાનસૂરિ 104,145,157,158,189 વિધિ ગચ્છ 199 વિજયદાનસૂરીશ્વર જૈન ગ્રન્થમાલા 78,120 વિધિચૈત્ય 200 વિજયદેવ વિધિ પક્ષ 63,126,155 વિજયદેવસૂર સંઘ વિનયચન્દ્ર વિજયધર્મસૂરિગ્રંથમાળા 58 | વિનયનદિ (દિ.) 129 136 140 69 176 69 8 N For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો ૨૭૫ 156 53 124 154 154 120 વિષ્ણુ વિનયવિજયગણિ 33,100 વેદાન્ત દર્શન 1,59,69,70 વિનયસમુદ્ર 193 વેદાન્તી 35 વિનયસાગરગણિ વૈદિક કૃતિ વિનીતસાગર 37 વૈદિક પરંપરા વિધ્ય (ગિરિ) વૈદિક હિન્દુઓ 27,89 વિબુધચન્દ્રસૂરિ વૈદ્ય નગીનદાસ છગનલાલ વિમલચન્દ્ર વૈશષિક દર્શન 3,5,5,7,70,190,190 વિમલસાગરગણિ વૈશેષિક મત 64 વિમલહર્ષ 158 વૈશેષિકો 190 વિવટ્ટ વ્યોમશિવ 190 વિવેકવિમલગણિ 156 શકકસંવત્ 26,30,47,49,51,51,108,109, ( વિશાલરાજ 122,123,150,182,183 (વિશાલરાજગણિ શંકર (નૈયાયિક) 57 વિશ્વકલ્યાણપ્રકાશન 96.100 શંખ નિધિ 122,123 વિશ્વમંગલપ્રકાશન “શંખેશ્વર પાર્શ્વનાથાય 158,160 શતાર્થિક 170 વીર 87 શતાવધાની 180 વીર (તીર્થકર) જુઓ મહાવીરસ્વામી 178 વીરચન્દ્ર 171 શત્રુંજય 188 વીરનાગ શત્રુંજય ગિરિ 160,201 વીર, બાવન શત્રુંજય ગિરનાર-પટ્ટિકા 198 વીરવિક્રમપ્રસાદ શાકિની-મત વીરવિજય 131 શાન્તભદ્ર 44 વીરવિજયનો ઉપાશ્રય 131, શાન્તરક્ષિત 186 વીરસેન 118 શાન્તિ (દેવતા) વીરસેન (કુમુદેન્દુના ગુરુ) શાન્તિચન્દ્રમણિ 91,158 વીરસેવામન્દિર 23,55,92, શાન્તિદાસ 119 98,105,106,107 શાન્તિદાસ ખેતસી 30 વીસ ગતિ 135 શાન્તિનાથ 166,198 વીસ વિહરમાણ જિનેશ્વરો 137 શાન્તિવિજયગણિ 119 વીસાયન્સ 197 શાન્તિષેણ (દિ.) [ વૃદ્ધિચન્દ્ર શાન્તિસૂરિ (અમરચન્દ્રના ગુરુ) 157 વૃદ્ધિવિજય 35,98 શાન્તિસૂરિ (વાદિવેતાલ) 150 43,46 For Personal & Private Use Only ཙ བྱཱ ཙྪཱ ཙྪཱ བྷྱཱ ཙྪཱ ཙེ ཚེ ཎ བྷྱཱ ཎ ཚེ ཙ # སྒྱུ བྱཱ ཙྪཱ བྷྱཱ ཀྵ ཧ 155 142 51 35 વેદ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ 158 65 99 128 70 શારદાબેન ચીમનલાલ એજયુ. રીસર્ચ સેંટર | (શ્રવણ બેલ્ગોલ 200,200 60,67,120 શ્રવણ બેલ્ગોલા 186 શાન્તિહર્ષ 174 શ્રીચન્દ્ર શાસનકંટકોદ્ધારક શ્રીચન્દ્રસૂરિ જુઓ પાર્શ્વદેવગણિ (પૃ. ૩૯૪) શાસ્ત્રમુક્તાવલી 145,194 શાસ્ત્રવિશારદ શ્રીપાલનગર ટ્રસ્ટ શાહ આર. એન. 106 શ્રીપુર શાહ જે. જી. શ્રીપ્રભ શાહ બાલચન્દ્ર શ્રી સયાજી સાહિત્યમાલા શાહ બાલાભાઈ છગનલાલ શ્રુતકેવલદેશીયા શાહ રણછોડદાસ શેષકરણ શ્રુતકેવલી શાહ હીરાલાલ ભોગીલાલ શ્રુતજ્ઞાનપ્રસારકસભા શ્રુતજ્ઞાન અમીધારા ગ્રન્થમાલા 187 શિરપુર શિવકોટિ 142 શ્રુતદેવતા 108 શ્રુતસાગર (દિ.) શિવભૂતિ (અજૈન) શ્રુતિ શિવમાર, બીજો શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રીજૈન સંઘ 99 શિવશ્રી પપદાર્થવાદી 190 શિવાદિત્ય 190,192 ષોડશી 192 શિવાદ્વૈત 53 સંવેધ શીતલનાથ સંસક્ત 156 શીર્ષપ્રહેલિકા સંસારમોચક શીલભદ્રસૂરિ 144,144 સકલકીર્તિ (દિ.) 188 શીલાંકસૂરિ 182 સંકીર્ણ ભાષા 122,123 શીલાચાર્ય સાગર (ચક્રવર્તી) શુભચન્દ્ર (દિ.). 157 સંગમક (દેવ) s16 શુભચન્દ્રાચાર્ય (દિ.) 80,86 સંગમક (વત્સપાલક) શુભતુંગ જુઓ કૃષ્ણરાજ 41 સંગમસિંહ શુભવિજય (પંડિત) સંઘતિલક શુભવિજય (વૃદ્ધ પંડિત) 177 સંઘતિલકસૂરિ (રુ.) શુભવિજયગણિ સત્યપુર શૂન્યાદ્વૈત 51. સત્યવિજય ગ્રંથમાલા શૈવ દર્શન સદ્ભુતસેવા કેન્દ્ર શોભાલપુર 157 સનસ્કુમાર (ચક્રવર્તી) 81 શ્રમણ (માસિક) સનાતન જૈન ગ્રન્થમાલા18,24,48,49, 106,113 31 198 32 94 150 177 170 177 83 For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩: પ્રકીર્ણક વિશેષનામો ૨૭૭ સાધુવિજયગણિ સાબરકાંઠા સાહસતુંગ (? સહસ્ત્રનુંગ) જુઓ દન્તિદુર્ગ બીજો 188 165 186 6. 86 180 22 સક્નિકર્ષ 56 સન્મતિ જુઓ મહાવીરસ્વામી 166 સન્માર્ગ પ્રકાશન 120 સન્મતિ (દિ.)જુઓ સુમતિ સપ્તભંગી સમન્નુભદ્ર 17,41 સમયસુન્દરગણિ સમ્ભવનાથ - 198 સંમેતશિખર 196 સરદારશહર સરલ જૈન જ્ઞાન ભંડાર 115 સરસાવા 23,53,106 સરસ્વતી દેવી) 125,126,131 સરસ્વતી ગ્રન્થમાલા 170 સરસ્વતી પુસ્તક ભંડાર 19,39,44,54,58 સર્વતોભદ્ર' મંડલ 142,198 સર્વનન્ટિ (દિ.) સર્વરત્ન નિધિ 122,122 સલાલ 165 સહસ્ત્રમલ્લ 119 સહસ્ત્રાવધાની 10,91,174 સાકેત સાગર 128 સાગરચન્દ્ર 119 સાગરચન્દ્ર 126 સાગરચન્દ્ર 126 સાગરચન્દ્ર સાગરચન્દ્ર 126 સાગરોપમ સાંખ્ય દર્શન 1,5,35,59,70,94,142,190 સાચોર 183 સાતવાહન 172 126 92 સાહુલિ સિંહનદિ (દિ.) સિંહવર્મા (નૃ૫૦ સિંહસૂર સિંહસૂરવાદિગણિ, ક્ષમાશ્રમણ ‘સિંહાસન યત્ન 138,139 સિંધી જૈન ગ્રંથમાલા 34,39, 44,47,54,58,59,120,128,171,172 સિદ્ધચક્ર 142,166 સિદ્ધપુર 97,176 સિદ્ધરાજ 155 સિદ્ધરાજ જયસિંહ (નૃપ) સિદ્ધવિંશતિ' યત્ર 135,135,139 સિદ્ધસેન સિદ્ધસેનગણિ 12,13 સિદ્ધસેન દિવાકર 7,12,13,17,160,174 સિદ્ધાર્થ (નૃપ) 178 સિદ્ધિચન્દ્રગણિ સીમન્વરસ્વામી 160,161 સિમંધરજિન મંદિર ખાતું 152 સીસાંગ 177 સુઈગામ જૈન સંઘ 118 સુખલાલજી, પ. જુઓ સંઘવી સુખલાલ (પૃ. ૩૯૯). સુગત જુઓ બુદ્ધ સુદર્શન (શ્રેષ્ઠી) સુધર્મસ્વામી 12 22 180 126 31 ૧. શું આ ગ્રન્થનું નામ છે ? For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ 150 107 118 30 81. 169 સુપાર્શ્વનાથ (તીર્થકર) 198 સુભૂમ (ચક્રવર્તી) 81 સુમતિ (દિ.) જુઓ સન્મતિ 186 સુમતિનાથ (તીર્થકર૦ 196 સુમતિવિજય 175 સુમિત્ર (મંત્રી) સુરત 5,12,23, 35,71,91,105,108,114,132,177,200 સુલસ સુશીલસાહિત્યપ્રકાશન 22,29,120 સૂરસેન 118 સૂરિમ7 77,121,128,129 [ સૂરિપત્રયન્તસાહિત્યાદિ ગ્રન્થાવલી 133 સેન્ટપિટર્સબર્ગ 19. સેન્ટ્રલ જૈન પબબ્લિશિંગ હાઉસ (Central Jain Publishing House, The) 5 તેઓની 115 સોની પન્નાલાલ 151 સોમ (લોકપાલ) 135 સોમચંદ ભગવાનદાસ 104 સોમતિલકસૂરિ સોમસુન્દરસૂરિ 74,192 સોલાપુર 19,106,116,165 સૌત્રાન્તિક સૌધર્મ (કલ્પ) સૌમનસ (વન) સ્કન્દ જુઓ કાર્તિકેય સ્કન્દિલ, આર્ય 15 સ્તસ્મતીર્થ જુઓ ખંભાત 177 વિકલ્પી 25 સ્થાનકવાસીઓ 159,164 સ્થૂલભદ્ર 81 સ્પર્ધક સ્મૃતિ 46 સ્વપ્રકાશવાદી 35 સ્વસ્તિકવાચ સ્વર્ણગિરિ સ્વાતિ (ઉમાસ્વાતિના પિતા) - 6 સ્વાતિ (શ્યામાચાર્યના ગુરુ). 6 હંસ (નૃપ) 118 હંસવિજયજી જૈન ફ્રી લાઈબ્રેરી 27,175 હંસસાગરજી હઠીસિંગ દીપચંદ 30 518 હમ્મીર હરિબલ મચ્છી 118 હરિભદ્ર (મુનીન્દ્ર૦) 155 હરિભદ્રસૂરિ 132 હરિભદ્રસૂરી 145 હરિભદ્રસૂરિ જૈન ગ્રન્થમાલા હરિભદ્રસૂરિ, પહેલા 23,12,15,174 હરિભાઈ દેવકરણ જૈન ગ્રન્થમાલા 111 હર્ષનન્દન 33,180 હર્ષનદિ (દિ.) હર્ષપુષ્યામૃતગ્રન્થમાલા 38,51,58,90,94,120 હર્ષપુરીય ગચ્છ જુઓ મલબાર ગચ્છ 176,184 હર્ષસેન 156 હસ્તિનાપુર તીર્થ 172 519 હિન્દી જૈન સાહિત્ય પ્રચારક મંડલ હિંદુ મિલન મંદિર 22 હિમ્મતગ્રન્થમાળા 140 હીરવિજયસૂરિ 158,175,177,179 હીરાલાલ દેવચંદ 107 હીરાલાલ હંસરાજ 118,120,175,188 હેમચન્દ્ર (ખ.) હેમચન્દ્રસૂરિ (પૂ.) 15,29, 68,78,80,110,174 હેમચન્દ્રસૂરિ (મલ.) 184,184 123 154 28 142 171 For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો ૨૭૯ 124 હેમચન્દ્રાચાર્ય સભા 60,68,179 હેમતિલકસૂરિ 109 Š (? )LAULU Akademic Verlag, 29 Annals of the Bhandarkar Oriental Research Institute 41,42,86,169,187 Copernicus Nicholus 182 Crtique of Organ of Knowledge 55 Giornale della Societa AsiaticaItaliana 27 gal Journal of the Italian Asiatic - Society Indian Culure Jain Gazette, The Journal of the Italian Asiatic Asiatica Italiana 54 Journal of the Italian Asiatic Society 26 gaul Giornale della Societa Asiatica Italiana Journal of the Oriental Institue 178 Journal of the University Of Bombay 171 L. D. Institute of Indology gaul al E. વિદ્યામંદિર 77 Reality 18 Royal Asiatic Society of London 194 stcherbatskoi, Th. 19 Vidya 127 Zeitschrift der Deutsehen morgenlandischen geselleshaft 5,78 40 54 For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ ગાદિને અંગેના સંકેતો અને તેની સમજણ અં. = અંગ્રેજી અં. = અંચલ આ. = આગમ ઉપ. = ઉપદેશ કૃ = કૃષ્ણર્ષિ ખ. = ખરતર ગા. = ગાથા ગુજ. = ગુજરાતી ગૃ. = ગૃહસ્થ ચં. = ચક્ર ત. = તપા તે. = તેરાપંથી થા. = થારાપદ્ર દિ. = દિગંબર ના. ત. = નાગોરી તપા પરિ. = પરિચ્છેદ પૂ. = પૂર્ણતલ્લ પી. = પૌર્ણિમિક પ્ર. = પ્રકાશ બું. ત. = બૃહત્ તપા બૃહ. = બૃહદ્ મ. = માલધારી મલ. = માલધારી યા. = યાપનીય છે. = રુદ્રપલ્લીય લો. = લોંકા વા. = વાયડ વિ. = વિધિ પક્ષ = વિભાગ = શ્વેતાંબર સં. = સંસ્કૃત સ. = સર્ગ સ્થા. = સ્થાનકવાસી ರ માત્ર ના નામની એનર ૧. આમાં ગ્રંથકારોનાં નામ માટેના સંકેતોનો સમાવેશ થતો નથી. For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ පැයීම් . ඇව, අඟ303වා. කිරි මල් වේ. ෂ, වර්ගය අපිරුණු එය කුව : cga3 .අන, බට දිය Jalg Education International For Personal & Private Use Only