SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૩ અહીં ૧૬ અને ૧૨ એ બેને જરૂર પ્રમાણે ૬ અને ૨ પણ સમજાવના છે. પૃ. ૫૭માં ઉર્દૂમાં અંક અપાયા છે. પૃ. ૬૫માં નીચે મુજબનાં યંત્ર દ્વારા વીસ વિહરમાણ જિનેશ્વરોનો વિચાર કરાયો છે : ૧૦ | આ પૂર્વે વિંશતિયન્ટનો નવ ગ્રહો તેમ જ ધરણ ઇન્દ્ર અને પદ્માવતી સાથે સંબંધ દર્શાવાયો છે. પૃ. ૮૨માં પદ્માવતી-યન્ત્ર બનાવવાની રીત દર્શાવાઈ છે. આ યત્ર નીચે મુજબ છે : P ૨૫૭ ૧૩ ૧૮ | ૧૬ ૧૬ | ૧૦ | ૧૪ ( ૧૧ | ૧૨ / ૧૭ | આ યંત્ર “ભૂવિશ્વથી શરૂ થતા પદ્ય ઉપરથી યોજાયું છે જેમકે ભૂ-વિશ્વ એટલે ૧૩, ક્ષણ-ચન્દ્ર એટલે ૧૬ અને ચન્દ્ર-પૃથિવી એટલે ૧૧. આ યંત્રના અંકો અમુક રીતે ગણાતાં વીસની સંખ્યા વીસ રીતે ઉદ્ભવે છે એ બાબત નિર્દેશાઈ છે. દા.ત. ૩+૮+૯=૨૦ પૃ. ૮૯ગત ૩૭માં પદ્યમાં કહ્યું છે કે પદ્માવતી-યન્ત્રમાં ચન્દ્રની અને ચક્રેશ્વરી-યત્રમાં સૂર્યની પ્રધાનતા છે. પૃ. ૯૮માંના ૪૭મા પદ્યના સંસ્કૃત વિવરણમાં સિંહાસન-યત્રનો ઉલ્લેખ છે. પ્રસ્તુત કૃતિમાં નિમ્નલિખિત ગ્રન્થોનો ઉલ્લેખ છે : ત્રિપુરાસ્તવ (પૃ. ૨૫), સિદ્ધાન્તકૌમુદી (પૃ. ૨૬), ગંગાપ્રવાહ (પૃ. ૨૭, ૪૦, ૬૩), ચૂડામણિશાસ્ત્ર (પૃ. ૨૭), પ્રગ્નેશ્વર (પૃ. ૪૧, ૪૨), સમરસાર (પૃ. ૪૧), નષ્ટચક્ર (પૃ. ૪૧, ૪૨), જ્ઞાનમંજરી (પૃ. ૪૧) અને સૌન્દર્યલહરી (પૃ. ૫૭). કેટલાંક અવતરણો એના મૂળના નિર્દેશ વિના અપાય છે. જેમકે નહૂ સંgિi તુવય(પૃ. ૨૫) તિવડવેન્ચરસમુદ (પૃ. ૨૫) ત્રયીવ નીતાને વિસ્તર (પૃ. ૨૫) સજ્ઞાનક્રિયામ્યાં મોક્ષ: (પૃ. ૨૫) પાનીયમMમૃત. (પૃ. ૨૬), મુવાનિ નિવMીયા, છે. (પૃ. ર૬) ઇત્યાદિ. ૧-૨. આ બે યંત્રો પૈકી એક સંબંધી વિશેષ માહિતી ક્યાં અપાઇ છે તે જાણવું બાકી રહે છે. ૩. આ શ્રીહર્ષનું વચન છે એમ અહીં કહ્યું છે. P. ૨૫૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy