SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ P ૨૫૦ પ્રકરણ ૪૪ : યવિમર્શ "વિંશતિયત્રવિધિ (ભૂવિશ્વેત્યાદિકાવ્ય-વિવર)આ ચન્દ્રપ્રભા વગેરેના પ્રણેતા મહોપાધ્યાય મેઘવિજયગણિની પદ્યાત્મક રચના છે. “શ્રીમર્જુન તારિયે થી આનો પ્રારંભ કરાયો છે. આદ્ય પદ્યમાં અર્જુનપતાકા' યંત્રને ‘વિજયય' કહી પંદરનો માયાવી ચોરસ (યંત્ર) બનાવવા વિષે સૂચન કરાયું છે. એ નવ ગૃહ (ખાના)માં દિશાઓ અને વિદિશાઓના ઉલ્લેખપૂર્વક નીચે મુજબ રજૂ કરાયો છેઃ ઇશાન | ૨ | ૯ | ) અગ્નિ ઉત્તર | ૭ | ૫ | ૩ દક્ષિણ વાયવ્ય. નૈઋત્ય પશ્ચિમ P ૨૫૧ ત્યાર બાદ ૧૬નો અને ૧૯નો અને પછી ૧૭નો અને ૨૦નો યંત્ર તૈયાર કરવાની રીત દર્શાવાઈ છે. આ યંત્રો નીચે મુજબ છે : . ૧ | ૫ | ૪ | ૫-૬ - ૧૧ { ૧. આ કૃતિ ગુજરાતી ભાષાંતર તેમ જ અનેક યંત્રો સહિત “શ્રીમહાવીર ગ્રન્થમાલા”માં ધૂલિયાથી વિ.સં. ૧૯૩૩માં છપાવાયા બાદ એ ઉપરથી આ કૃતિ શ્રી. સારાભાઇ મણિલાલ નવાબે “મહાચમત્કારીક વિશાયંત્રકલ્પ” નામના પુસ્તકમાં ઇ.સ. ૧૯૪૦માં વિવિધ યંત્રો તથા ગુજરાતી ભાષાંતર તેમ જ બીજી કેટલીક કૃતિઓ સહિત પ્રસિદ્ધ કરી છે. એમાંની એક તે ચન્દ્રકલ્પ છે. અને પૃ. ૪૧૪માં સ્થાન અપાયું છે. ૨. પદ્યોની સંખ્યા સળંગ આપવાને બદલે કટકે કટકે અને તે પણ પ્રત્યેક વેળા ૧, ૨ એમ અપાઇ છે. આમ હોઇ આ કૃતિમાં ૨૬ + ૧૬ + ૪ + ૩ + ૧ + ૨૫ + ૯ + ૧૨ (પદ્માવતીસ્તોત્રગત પદ્ય ગણતાં ૧૩) + ૩ + ૧ + ૨ + ૧૧ + ૪ + ૭ + ૫૦ = ૧૭૪ પદ્યો છે. ૩. અર્જુનપતાકાયગ્નવિધિ નામની કૃતિની એક હાથપોથી “ભાં. પ્રા. સં. મં.”માં છે. એનો પરિચય મેં (DC G C M (Vol. XIX, sec. 3) માં આપ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy