Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
Catalog link: https://jainqq.org/explore/005528/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જેન સનાતના વીતરાગ દર્શન For Personal & Private Use Only . . Page #2 -------------------------------------------------------------------------- ________________ 88 1987 જૈન સનાતન વીતરાગ દર્શન જૈન સનાતન વીતરાણ દર્શન વાળના છે પ્રથમ આવૃતી ૨૬ જાન્યુઆરી, ૨૦૦૪ સંકલન -: રમણીક સાવલા : ફક્ત અંગત સ્વાધ્યાય માટે (FOR PRIVATE CIRCULATION ONLY) - - -- For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ 888888 જેને સનાતન વીતરાગ દર્શન ---- જ્ઞાનસ્વરૂપ આત્મા आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम् । परभावस्य कर्तात्त्मा मोहोऽयं व्यवहारिणाम् ॥ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવોનો કર્યા છે એમ માનવું (તથા કહેવું) તે વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. આત્મા અર્થાત્ ચેતનદ્રવ્ય ચેતનામાત્ર પરિણામ કરે છે. કેવો હોવાથી? કારણ કે આત્મા પોતે ચેતન પરિણામ માત્ર સ્વરૂપ છે. ચેતન પરિણામથી ભિન્ન જે અચેતન પુદ્ગલ પરિણામરૂપ કર્મ તેને કરે શું? અર્થાત નથી કરતો, સર્વથા નથી કરતો. ચેતનદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મને કરે છે એવું જાણપણું, એવું કહેવું મિથ્યાષ્ટિ જીવોનું અજ્ઞાન છે. ભાવાર્થ આમ છે કે - કહેવામાં એમ આવે છે કે જ્ઞાનાવર્ણાદિ કર્મનો કર્તા જીવ છે, તે કહેવું પણ જુદું છે. શ્રી સમયસાર - કળશ ૬૨ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ 18 જેને સનાતન વીતરાગ દર્શન : માંગલિક : ણમોકાર મહામંત્ર णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं ચારિ મંગલ ચત્તારિ મંગલ, અરહંતા મંગલ, સિદ્ધા મંગલં, સાહુ મંગલ, - કેવલિ પણતો ધો મંગલ. ચત્તારિ લોગુત્તમા, અરહેતા લોકુરમા, સિદ્ધા લોગુત્તમા, સહુ લાગુત્તમા, . કેવલિ પણતો ધમો લાગુત્તમા. ચારિ શરણં પવૅજ્જામિ, અરહંતે શરણં પધ્વજામિ, સિદ્ધ શરણં પધ્વજામિ, સહુ શરણે પવનજામિ, કેવલિ પણતો ઘમં શરણં પધ્વજામિ. ચારિક શરત પણ ભાવ નમસ્કાર મંગલં ભગવાન વીરો, - મંગલ ગૌતમો ગણી, મંગલ કુન્દ્રકુન્દાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલ છે. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ 3 8 જેન સનાતન વીતરાગ દર્શન @@ નિરંતર ભાવવા યોગ્ય ભાવના સહજાત્મ સ્વરૂપ, જ્યોતિ જિનસ્વરૂ૫; ચૈતન્ય જ, ઝળહળતિ જ્યોત જીવનમાં ક્ષણ ક્ષણ યાદ કરું, જડ-ચેતનથી ભેદજ્ઞાન કરું. ... કોઈ ભેદ ન જિનવર-જીવ તણો, નિશ્ચયથી સદા એ ધ્યાન ધરું.........(૨) આ પાપ ને પુણ્ય શુભાશુભ ભાવ, એ તો સર્વ છે જડ-પુદ્ગલ માયા ..........(૩) સહજ.. સદા લીનતા રહે, મુજ સ્વરૂપમાં, નિજ ચેતનમાં, જ્ઞાન-જ્ઞાયકમાં. ...........(૪) નિત્ય પંચ પરમેષ્ઠી નમન કરું, નિજ અમૃતના રસપાન ગ્રહું ............(૨) શુદ્ધ ભાવો વહે મન મંદિરમાં, સમતા - ક્ષમાપન - પવિત્રતાના ..............(૬) સહજ.. અતિ સમીપ રહે સદા શ્રી ભગવંત, આણે પર્યાયમાં ભવભવના અંત ........(૭) સદા નિકટ રહો, રૂડા આત્મીજન, પ્રેરે આત્મબળ, બનું નિશ્ચિલ ....(2) વિચલીત ન થાય, મન મારું, તનની પીડા, ત્વરીત વિસરું ............(૯) સહજ.. સાત તત્ત્વોનું સદા જ્ઞાન રહે, ચિંતન - દ્વાદશ - અનુપ્રેક્ષા વહે ................(૧૦) અશબ્દ, અરસ, અરૂપ, અગંધ, હું અજર-અમર-અભિન્ન અભેધ .......(૧૧) પરભાવો મુજ સ્વરૂપમાં લવલીન રહું ..............(૧૨) સહજ આ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ 48484848484 જૈન સનાતન વીતરાગ દર્શન ૐ ‘આત્મભાવના' નિવેદનઃ (૧) ‘હું' ‘જ્ઞાયક’ જ્ઞાનમયી, આનંદમયી, સુખમયી, વીર્યમયી, શાંતિમયી, શાશ્વત શુદ્ધાત્મા અખંડ અભેદ-સહજ આત્મસ્વરૂપ છું. (૨) ‘હું' પરમાત્મા સ્વરૂપ, જ્યોતિ જિન સ્વરૂપ, પરમજ્યોતિસ્વરૂપ, પરમબ્રહ્મસ્વરૂપ, પરિપૂર્ણ, અક્ષય, અવ્યવ, અવિનાશી, અનુપમ, અચ્છેદ, અવ્યાબાધ, અનાદિ-અનંત, નિત્ય, નિરાબાધ, નિરંજન, નિષ્કલંક, નિરાકાર એવો અખંડ અભેદ સહજ આત્મ સ્વરૂપ છું. (૩) ‘સમયસાર’ કે જે નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ રહિત છે, એવો શુદ્ધાત્મા સર્વથા સર્વદા સર્વથી ભિન્ન જ છું. જ્ઞાયક એક ‘સ્વ’ બાકી બધું જ પર એવો હું ચેતનારો માત્ર ચૈતન્યભાવ - સહજ આત્મસ્વરૂપ છું. (૪) આ ભગવાન આત્મા ‘હું’ વિજ્ઞાનધન, ચૈતન્ય સૂર્ય, સ્વતઃ સિદ્ધ, કેવળજ્ઞાન શક્તિસ્વરૂપ, ચંદ્રથી અધિક શાંતિ, શીતળતા, ઠંડક સ્વરૂપ અતીન્દ્રિય મહા પદાર્થ, સર્વ પદાર્થોને સમય માત્રમાં યુગપત જાણનાર સ્વરૂપ-સહજ આત્મસ્વરૂપ છું. (૫) ‘હું' નિપુણ, પ્રવણ, પ્રવીણ, પુરુષાર્થી, ચિદાનંદ, જ્ઞાનાનંદ, અરિહંત અને સિધ્ધભગવાનની જાતનો, પંચપરમેષ્ઠિની નાતનો, પંચમગતિ પ્રયાણ કરનાર પરમ પારિણામિક ભાવ સ્વરૂપ, મહાન શક્તિ અને સામર્થ્યથી ભરપૂર સહજઆત્મસ્વરૂપ છું. (૬) ‘હું’ સુખાનંદની ધર્મશાળા, જ્ઞાનાદિ ગુણોની ગાંસડી, આનંદનુ નૂર, ચૈતન્યનું પુર, ચૈતન્ય ચમત્કાર, ચૈતન્યરત્નાકર, કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીથી શોભાયમાન, પંચમભાવ પૂજિત પરિણતિથી પૂજ્ય, મહાન અતીન્દ્રિય, ધ્રુવ, અચળ, મહિમાવંત પદાર્થ સહજ આત્મસ્વરૂપ છું. (૭) ‘હું’ અકષાયી, શાંત-વીતરાગરસથી તરબોળ, અનંત પ્રભુતા, વિભુતા, સ્વચ્છતા, સર્વાંગ સુંદરતાને પ્રાપ્ત એવો પરમ પદાર્થ, પ્રભુ થવાની પ્રચંડ શક્તિનો મહાસાગર, ગુણોનો ગોદામ, શક્તિનો સંગ્રાલય, સુખના મહિમાવંત મહાન મહેરામણ, જ્ઞાનસિંધુ, અફાટ, અપાર, અનેરો એવો અવર્ણનીય પદાર્થ સદાય પ્રતિભાસમય - સહજ અત્મસ્વરૂપ છું. 5 For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 5 જૈન સનાતન વીતરાગ દર્શન ૨ (૮) હું સ્વભાવથી રાગાદિરહિત, કષાયરહિત શુદ્ધ જ છું. હું જાણું છું કે મોહકર્મના ઉદયનું નિમિત્તપામીને વર્તમાન પરિણતિ રાગાદિસ્વરૂપ મલિન જણાય છે, પરંતુ તે મારું વાસ્તવિક સ્વરૂપ નથી. હું તો શુદ્ધ ચેતન્યમય સહજ આત્મસ્વરૂપ છું. (૯) “હું સદાય, સર્વથા, સર્વથી ભિન્ન માત્ર ચેતનારો, જાણનારો જાણન...જાણન... જાણન. સ્વભાવવાળો.... સ્વ-પર પ્રકાશક શક્તિવાળો શુદ્ધ ચૈતન્યમાત્ર – સહજ આત્મસ્વરૂપ છું. (૧૦) અસંખ્ય પ્રદેશી “સ્વ” ધામ તે મારું ક્ષેત્ર છે, સ્વધામમાં વસનાર, એવો “આ રાગાદિ જે અજીવ છે તે સ્વરૂપ મારું કેમ હોય ભલા? આ રાગાદિ તો લક્ષણથી આકુળતા ઊપજાવનારા છે, જ્યારે હું તો અનાકુળતા જેનું લક્ષણ છે એવો જ્ઞાનાનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમાત્ર – સહજ આત્મસ્વરૂપ છું. (૧૧) “હું નિત્ય ઉદ્યોતરૂપ, નિર્મળ, સ્પષ્ટ, પ્રકાશમાન, દર્શન-જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છું. અનંતદ્રવ્યો સાથે એકક્ષેત્રાવગાહરૂપ હોવા છતાં, ટંકોત્કીર્ણ, શુદ્ધ ચૈતન્યમાત્ર-સહજ આત્મસ્વરૂપ છું. (૧૨) હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદરૂપ એક સ્વભાવભાવ છું, નિર્વિકલ્પ છું, ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધાત્માના સભ્યશ્રદ્ધાન, જ્ઞાન, અનુષ્ઠાનરૂપ નિશ્ચય રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ, સુખાનુભૂતિમાત્ર લક્ષણદ્વારા સ્વસંવેદન જ્ઞાન વડે સંવેધ, ગમ્ય, પ્રાપ્ય, ભરિતાવસ્ય શુદ્ધ ચેતન્યમાત્ર – સહજ આત્મસ્વરૂપ છું. (૧૩) “હું સકળનિરાવરણ-અખંડ-એક પ્રત્યક્ષ પ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધપારિણામિક પરમભાવલક્ષણ નિજપરમાત્મા દ્રવ્ય તે જ હું છું. શુદ્ધ ચૈતન્યમાત્ર સહજ આત્મસ્વરૂપ છું. (૧૪) “હું તો જ્ઞાનસ્વરૂપી મહેલમાં રહેનાર, જ્ઞાનગગનમાં ઉડનાર, જ્ઞાનાનંદ ભોજન લેનાર, જ્ઞાનસરોવરમાં ડૂબનાર, જ્ઞાનકિલ્લામાં સુરક્ષિત, જ્ઞાનસમુદ્રમાં લવલીન, જ્ઞાનજળનાં રસપાન કરનાર છું. એવો શુદ્ધ ચૈતન્યમાત્ર-સહજ આત્મસ્વરૂપ છું. (૧૫) એક જ્ઞાયકનો જ પક્ષ, એક જ્ઞાયકનું જ લક્ષ અને તેમાં જ દક્ષ થઈ, ચૈતન્ય ચમત્કાર તેજપુંજ, જ્ઞાનજ્યોતિ સ-રસ જ્ઞાનાનંદનો સિંધૂ એવા આત્મામાં અંતર્નિમગ્ન થઈ, મારી નિર્મળ જ્ઞાનપર્યાયમાં પ્રત્યક્ષ જણાઉં એવો છું એવો શુદ્ધ ચૈતન્યમાત્ર - સહજ આત્મસ્વરૂપ છું. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ 1998 જેને સનાતન વીતરાગ દર્શન (૧૬) કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણરૂપ કારકભેદો, સત્ત્વ, અસત્ત્વ, નિત્ય, અનિત્ય, એકત્ત્વ, અનેકત્ત્વ આદિ ધર્મ ભેદો, જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણભેદો, જો કથંચિત્ હોય તો ભલે હો; પરંતુ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં તો કોઈ ભેદ નથી. “હું તો માત્ર શુદ્ધ ચૈતન્યમાત્ર અભેદ-સહજ આત્મસ્વરૂપ છું. (૧૭) મારા સ્વભાવમાં વિભાવનો અભાવ છે; મારા જ્ઞાનમાં અજ્ઞાનનો અભાવ છે; મારી શક્તિમાં નિર્બળતાનો અભાવ છે; મારી શ્રદ્ધામાં મિથ્યાત્વનો અભાવ છે; મારા ચારિત્રમાં કષાયનો અભાવ છે; ચૈતન્ય ચૈતન્ય...ચેતન્ય... પ્રવાહમાં નિમગ્ન, “હું વીર્યને વરનાર, સ્વતંત્રતાથી શોભાયમાન, વિભુત્વથી વ્યાપનાર, ચિવિલાસસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમાત્ર-એક “જ્ઞાયકભાવ' - સહજ આત્મસ્વરૂપ છું. (૧૮) આત્મા જ્ઞાયકસ્વરૂપ પરને જાણવા કાળે અજીવને જાણે, રાગ-દ્વેષને જાણે, શરીરને જાણે ત્યાં જાણપણે જે પરિણામે તે પોતે પરિણમે છે, જ્ઞાનસ્વરૂપે કાયમ થઈને પરિણમે છે, જ્ઞાન પરપણે થઈને પરિણમે છે એમ નથી, જ્ઞાન જ્ઞાનપણે રહીને પરને જાણે છે – એવો જાણનાર માત્ર એક શુદ્ધ ચૈતન્યમાત્ર સ્વરૂપ-સહજ આત્મસ્વરૂપ છું. (૧૯) ભગવાન આત્મા, એકલો ચેતન્ય છે, પર્યાયની આડમાં, નવતત્ત્વની આડમાં દૂર હતો તે એક જ્ઞાયકભાવની સમીપ જઈને તે એકને એકપણે અનુભવતાં તેમાં નવભેદો જણાતા નથી તેથી તે નવ અભૂતાર્થ છે. તેથી આ નવતત્ત્વોમાં ભૂતાર્થનયથી જોતાં એક જીવ જ પ્રકાશમાન છે, એક જ્ઞાયકભાવ જ પ્રકાશમાન છે. માટે હું એક શુદ્ધ ચૈતન્યમાત્ર – સહજ આત્મસ્વરૂપ છું. (૨૦) સામાન્ય, એક ધ્રુવ ચેતન્ય સ્વરૂપને અનુસરીને શાંતિ અને આનંદનો જે અનુભવ થયો એ શુદ્ધનય છે. એક ત્રિકાળીનું લક્ષ કરતાં પર્યાયમાં જે દ્રવ્ય ત્રિકાળી જણાયું તે શુદ્ધનય છે અને એ અનુભૂતિ આત્મા જ છે. શુદ્ધનય કહો, આત્માનુભૂતિ કહો કે આત્મા કહો એ બધું એક જ છે. જુદાં નથી. આત્માનુભૂતિ એ જૈનશાસન છે. આ જ્ઞાયક સંબંધી જે કોઈ ભાવ થયાં તે મારું સ્વરૂપ નથી, હું તો તેનાથી ભિન્ન એક શુદ્ધ ચેતન્યમાત્ર-સહજ આત્મસ્વરૂપ છું. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ - 1 8 8 8 8 જેનસનાતન વીતરાગ દર્શન : પ્રસ્તાવના : જૈન ધર્મ (જિન શાસન) પ્રસ્તાવના રૂપ – ટૂંકા બોલ..... (૧) ધર્મની વ્યાખ્યા ઘણા પ્રકારે કરી છે. ૧ વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે. ૨. ધર્મના દસ લક્ષણ ૩. અહિંસા પરમો ધર્મ ૪. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહે છે. ' હવે થોડુંક વિશેષઃ (૧) જૈન ધર્મ કોઈ વ્યક્તિના કથન, પુસ્તક, ચમત્કાર કે વિશેષ વ્યક્તિ પર નિર્ભર નથી. કોઈ વ્યક્તિએ ધર્મ ઉત્પન્ન કર્યો નથી. (૨) ધર્મ વસ્તુનો સ્વભાવ છે, વસ્તુ અનાદિ અનંત છે એટલે ધર્મ પણ અનાદિ અનંત છે. તેનું સ્વરૂપ પ્રકાશક તત્ત્વજ્ઞાન પણ અનાદિ અનંત છે. તેનો પ્રદર્શક જૈન ધર્મ વિશ્વધર્મ છે. (૩) તીર્થકરો ધર્મની સ્થાપના નથી કરતા... તમારી ખોવાઈ ગયેલી શ્રદ્ધાને સ્થાપીત કરે છે. તમને યાદ કરાવે છે કે તમે બધા ભૂલેલા ભગવાન છો. (૪) કોઈ વસ્તુ અને તેના ગુણ ધર્મ (સ્વભાવ) જુદા હોય એમ કદી બને નહિ, વસ્તુનો સ્વભાવ સદાય વસ્તુમાં જ રહે. આત્માનો સ્વભાવ સદાય આત્મામાં જ રહે. સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ હોવાથી આત્મા પોતે જ ધર્મ સ્વરૂપ છે. આ આત્મા પોતે જ જ્ઞાન-આનંદ સ્વરૂપ જ છે. (૫) હવે જે વસ્તુ પોતે ધર્મસ્વરૂપ જ છે તેને ધર્મ માટે બહારની મદદની જરૂર કેમ રહે? આત્માનો ધર્મ સદાય સ્વયં આત્મામાંથી જ પ્રગટ થાય. જુઓ આ દ્રવ્યની સ્વતંત્રતા.... તું ગમે તે ક્ષેત્રે જા કે ગમે તે કાળ હોય તો પણ તારો ધર્મ તારાથી જુદો નથી. તું પોતે ધર્મસ્વરૂપ હોવા છતાં તને તારી પોતાની જ ખબર અનાદિથી નથી. તારામાં ધર્મ હોવા છતાં એ તને પ્રગટ અનુભવમાં આવતો નથી. તને તારા ધર્મસ્વરૂપ સંબંધી શંકા છે, મિથ્યા માન્યતા છે અને તે જ અધર્મ છે અને તે જ કારણે અનાદિથી સંસાર છે. આત્મસિદ્ધિની પ્રથમ ગાથા... “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ 488 48 48 48 4 જૈન સનાતન વીતરાગ દર્શન ૪૮ 8 8 8 8 અનંત...’ એ અધર્મ ટાળવા તારા ધર્મસ્વભાવની જે ઓળખાણ કરાવે તેનું નામ જૈન શાસન છે. (૭) આત્માનો સ્વભાવ ત્રિકાળ છે. એમાં જે એક સમય પૂરતી વિકારી પર્યાય તેનું લક્ષ ગૌણ કરીને અખંડ પરિપૂર્ણ સ્વભાવનું દર્શન કરાવવું તે જૈન દર્શન. (૮) પ્રત્યેક આત્મા સર્વજ્ઞ સ્વરૂપ જ છે અને એ સ્વભાવના સામર્થ્યનું મહિમા આવતા પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટ કરી પરમાત્મા બની શકે છે એવી જાહેરાત કરનાર જૈન ધર્મ એ વિશ્વ ધર્મ છે.. (૯) પદાર્થોના સ્વરૂપનો પ્રદર્શક જૈન ધર્મ એ ત્રિકાળ અબાધિત સત્યરૂપ જ છે. (૧૦) આ જૈન ધર્મને કાળ કે ક્ષેત્રની મર્યાદામાં કેદ કરી શકાય નહિ. પ્રત્યેક આત્માની હિતની વાત એમાં છે. (૩) સારરૂપ (૧) જૈન શાસન એટલે વીતરાગતા... (૨) અનેકાન્ત એ જૈન શાસનનો આત્મા.... દરેક વસ્તુ પોતાપણે છે અને પરપણે નથી. (૩) સ્યાદ્વાદ એ જૈન શાસનની કથન શૈલી.... દરેક કથન અપેક્ષા સહિત હોય છે. (૪) જૈન શાસન એટલે યુક્તિ અને અનુભવનો ભંડાર અનુભૂતિ એ જ જૈન શાસન છે.’ સુખની ઉત્પત્તિ, વૃદ્ધિ અને પૂર્ણ સુખની પ્રાપ્તિ એ જ ધર્મનું પ્રયોજન છે. (૫) જૈન શાસન એટલે દરેક દ્રવ્યના સ્વરૂપને સંપૂર્ણ અને ત્રિકાળ સ્વાધીન (સ્વતંત્ર) બતાવનાર અનાદિ-અનંત વિશ્વનો ધર્મ. સાર ઃ પાપમાં જવા ન દે અને પુણ્યમાં ધર્મ ન મનાવે તેનું નામ જૈન ધર્મ. (૪) સારરૂપ : જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનું સ્વસંવેદનરૂપ જ્ઞાન અથવા સ્વનું-આત્માનું પ્રત્યક્ષ વેદનરૂપ જ્ઞાન નિયત છે. ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનું નિધાન છે. તેનું સ્વસંવેદન એટલે પોતાથી પોતાનામાં પ્રત્યક્ષ આનંદનું વેદન થવું તે ધર્મ છે, જૈન શાસન છે. 9 For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ 2 (૨) જૈન સનાતન વીતરાગ દર્શન વીતરાગી પરિણતિની ઉત્પત્તિને ભગવાને અહિંસા કહી છે. “અહિંસા પરમો ધર્મ સચ્ચિદાનંદમય ભગવાન આત્માનો સ્વાદ-અનુભવ લેવામાં આવે ત્યારે ધર્મ થાય છે. આ જ માર્ગ છે આ જ સાધન છે. બહારના ક્રિયાકાંડ કે શુભરાગમય પરિણમન એ ધર્મ નથી. અનુભવ સંબંધી થોડુંક ચિતવન (૧) અનુભવ ચિંતામનિ રતન, અનુભવ છે રસકૂપ.... અનુભવ મારગ મૌખકો, અનુભવ મૌખ સ્વરૂપ. વસ્તુવિચાર ધ્યાવતઃ મન પામે વિશ્રામ; રસ સ્વાદન સુખ ઉપજે, અનુભવ તાકો નામ. (૩) ઉપજે મોહ - વિકલ્પથી, સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા, વિલય થતાં નહિ વાર. (૪) ભગવાન આત્મા પરમાર્થ સ્વરૂપ - આનંદ રસનો-શાંત રસનો-અકષાય રસનો સમુદ્ર છે. તેમાં અંતર્મગ્ન થતાં શાંત રસનો-આનંદ રસનો આહુલાભકારી સ્વાદ આવે છે આનું નામ જિન-શાસન છે. આત્મ અનુભવની જે દશા છે – તે સમ્યક્રત્ત્વ છે અને તે ધર્મ છે. તે સંવર - નિર્જરા - મોક્ષ છે. આ જ એક સુખી થવાનો ઉપાય છે. સાર ઃ (૧) મોક્ષ છે – સુખની પર્યાય પ્રગટ થઈ શકે છે. (૨) સ્વભાવનો સ્વીકાર – તું છો મોક્ષસ્વરૂપ * (૩) તેનો ઉપાય છે. વર્તમાન જ્ઞાનની પર્યાય સ્વભાવનું આલંબન લઈ ત્યાં - એકાગ્ર થાય તો મોક્ષની પર્યાય પ્રગટ થાય છે. (૬) “વીતરાગતા (૧) વસ્તુ પોતે મોક્ષસ્વરૂપ જ છે. તેનું સામર્થ્ય તેની શક્તિ – તેનું સત્ત્વ સદા મુક્ત સ્વરૂપ જ છે. (૨) પણ આ તો પર્યાયમાં મુક્તિ થાય છે, અનુભવાય છે. (૩) જેણે આત્માને અબદ્ધસ્પષ્ટ જાણ્યો તેણે જૈન શાસન જાણ્યું છે. (૪) ભગવાન આત્માને રાગ અને કર્મના બંધરહિત જાણનારી જે શુદ્ધોપયોગની પરિણતિ છે તે જૈન શાસન છે. અશુદ્ધોપયોગ (શુભાશુભભાવરૂપ)-રાગની પરિણતિ કાંઈ જૈન શાસન નથી. - 10 For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ 9 % % જેનસનાતન વીતરાગ દર્શન છે : (૫) જેણે, “હું મુક્ત સ્વરૂપ જ છું” એમ અનુભવ્યું તેણે ચારેય અનુયોગના સારરૂપ જૈન શાસન જાણી લીધું. ચારેય અનુયોગોનો સાર “વીતરાગતા” છે. સાર ઃ એ વીતરાગતા-વીતરાગ સ્વરૂપ-મુક્ત સ્વરૂપી એવા ભગવાન આત્માનો આશ્રય લે તો પર્યાયમાં પ્રગટ થાય છે. આવો માર્ગ તે જિન-શાસન છે. (૭) અંતિમ ભાવનાઃ આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ! ઉત્તમ થશે. ભાવાર્થ જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું - એ જ પરમધ્યાન છે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાન-આનંદ સ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું પ્રગટ કરનાર પુરુષ (આત્મા) તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી. ' (૮) જ્ઞાનકાળમાં અખંડનો પ્રતિભાસ જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય સ્વને જાણવાનું છે. આબાલ-ગોપાલ સૌને સદાકાળ અખંડ પ્રતિભાસમય ત્રિકાળી સ્વ જણાય છે, પણ તેની દૃષ્ટિ પરમાં પડી હોવાથી ત્યાં એકત્ત્વ કરતો થકો, “જાણનાર જ જણાય છે' તેમ નહીં માનતાં રાગાદિ પર જણાય છે એમ અજ્ઞાની પર સાથે એકત્ત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી તેને વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો નથી. - જ્ઞાની તો આ જાણનાર જણાય છે તે જ હું છું” એમ જાણનાર જ્ઞાયકને એકત્ત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં (જ્ઞાન કળામાં) અખંડનો સમ્યક્ પ્રતિભાસ થાય છે. - 11 - For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ જે આજે જેને સનાતન વીતરાગ દર્શન - - (૯) છેવટનો નિર્ણય (૧) સનાતન વીતરાગ દિગંબર પરંપરા એ જ સત્યધર્મ છે. સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ તેનો સ્વીકાર. (૨) એ મોક્ષમાર્ગના નિમિત્ત વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર છે. “સહજ આત્મસ્વરૂપ સર્વજ્ઞદેવ પરમગુરુ” (માંગલિક) (૩) સંપૂર્ણ જીવન ધર્મમય બનવું જોઈએ - સુખ માટે ધર્મ તો તેને જ કહેવાય જેવો વીતરાગ સ્વભાવ છે એવો વીતરાગ સ્વભાવ પર્યાયમાં પ્રગટ થાય. જે ગુણો અનંત શક્તિરૂપે સ્વભાવમાં છે તે જ પર્યાયમાં પ્રગટ થાય તેને ધર્મ કહેવામાં આવે છે. જે આત્મા આવા ધર્મરૂપે પરિણમી જાય તેને પરમાત્મા કહેવાય છે. આવા ધર્મની શરૂઆત માટે પ્રથમ શ્રદ્ધાનમાં એમ લેવાનું છે કે હવે આ ભવમાં બીજું કાંઈ કરવા જેવું નથી. માત્ર એક “નિર્વિકલ્પ અનુભૂતિ' જ કરવા જેવી છે. અનુભૂતિ એ જ જૈન શાસન છે. સુખનો આ જ ઉપાય છે. (૫) આવી નિર્વિકલ્પ દશા પ્રકટ થાય તે પહેલા કયા વિકલ્પ હોય? (૧) સંપૂર્ણ જીવન જ્ઞાયકની જ આરાધના. (૨) તે માટે આગમના અવલંબનથી તત્ત્વનો યથાર્થ નિર્ણય ? હું જ્ઞાનઆનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને જીવનના પ્રત્યેક સમયે ભેદજ્ઞાન હું સર્વથા સર્વથી ભિન્ન છું. આ પ્રયોગાત્મક પદ્ધતિ છે. (૩) તે માટે નિયમિત અભ્યાસનો મહાવરો વીતરાગી પરમાગમોનો અભ્યાસ...... સત્સંગ અને સ્વાધ્યાય (૪) બાકીના સમયમાં દેવ-ગુરુ-શાસ્ત્રની આરાધના. (૫) સંપૂર્ણ જીવન સ્વભાવને અનુરૂપ સંયમીત (મર્યાદીત) અન્યાય, અનીતિ, અભક્ષ્યનો ત્યાગ.... સપ્ત વ્યસનનો ત્યાગ, કંદમૂળ અને રાત્રિ ભોજનનો ત્યાગ.... આટલું જ બસ.... For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન સનાતન વીતરાગ દર્શન 木 જૈન સનાતન વીતરાગ દર્શન અનુક્રમણિકા ૧.જૈન સનાતન વીતરાગ દર્શન ૨. જિન શાસન જિનધર્મ..... ૩. વીતરાગ ધર્મનો સાર ૪. ૫. ૬. ૭. જૈન દર્શનનું વાસ્તવિક સ્વરૂપ ૮. સ્વતંત્રતાની ઘોષણા ૯. સૃષ્ટિના નિધાન ૧૦. સમયસારનો સાર - આત્મ ભાવના.... અનુભવ પ્રકાશ સનાતન વીતરાગ ધર્મની વ્યાખ્યા. ૧૧. જ્ઞાનમય જીવન પહેલાંની પૂર્વ તૈયારી . ૧૨. આત્માનુભૂતિ. ૧૩. જૈન શાસનમાં દરેક જીવનું પ્રથમ કર્તવ્ય શું છે? ૧૪. સૂક્ષ્મ પ્રશ્નો ૧૫. વસ્તુવિજ્ઞાન સાર ૧૬. વસ્તુવિજ્ઞાન સિદ્ધાંત ૧૭. સમ્યગ્દષ્ટિ જીવ ૧૮. વીતરાગ શાસનનો નય વિભાગ ૧૯. જૈન મતાનુયાયી મિથ્યાદષ્ટિઓનું સ્વરૂપ .. ૨૦. સમ્યક્ત્ત્વસન્મુખ મિથ્યાદૃષ્ટિ 13 For Personal & Private Use Only પાના નંબર ૧ થી ૪ ૫ થી ૯ ૧૦ થી ૨૪ ૨૫ થી ૨૭ ૨૮ થી ૨૯ ૩૦ થી ૩૭ ૩૮ થી ૪૭ ૪૮ થી ૫૭ ૫૮ થી ૬૫ ૬૬ થી ૭૩ ૭૪ થી ૮૪ ૮૫ થી ૯૨ .... ૯૩ થી ૧૦૨ ૧૦૩ થી ૧૧૧ ૧૧૨ થી ૧૨૭ ૧૨૮ થી ૧૩૫ ૧૩૬ થી ૧૪૪ ૧૪૫ થી ૧૫૨ ૧૫૩ થી ૧૬૯ ૧૭૦ થી ૧૮૬ Page #15 -------------------------------------------------------------------------- ________________ he ce જેને સનાતન વીતરાગ દર્શન દીલ્હીલ્લાલ Ge સનાત સંદેશ) (૧) શુદ્ધનયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ ખરેખર શાનની અનુભૂતિ છે એમ જાણીને તથા આત્મામાં આત્માને નિશ્ચલ સ્થાપીને “સદા સર્વ તરફ એક શાનધન આત્મા છે' એમ દેખવું. (૨) આત્માની અનુભૂતિ શુદ્ધનય છે અને એ અનુભૂતિ આત્મા જ છે. (૩) શુદ્ધનયના વિષયભૂત ભગવાન આત્માને જાણો, અનુંભવો, તેમાં જ પોતાપણું સ્થાપીત કરો, તેમાં જ સ્થિર થઈ જાઓ, લીન થઈ જાઓ, જમી જાઓ, રમી જાઓ, તેનું જ ધ્યાન કરો, સાચો ધર્મ સનાતન વીતરાગ દર્શન' મુક્તિનો માર્ગ આ જ છે. હવે જે રજુ કરવામાં આવે છે તે તેનો વિસ્તાર છે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન -- (૧)નટેજૈન સમીતા વીતરામ દર્શન છે - – (૨) (૧) જૈન દર્શન એટલે વસ્તુ સ્વરૂપ-વીતરાગ વિજ્ઞાન. એના બે ભાગ (૧) વિશ્વ વ્યવસ્થા (૨) વસ્તુ વ્યવસ્થા. આ વિશ્વ એક સુનિશ્ચિત-સુનિયોજીત અનાદિ-અનંત સ્વયં સંચાલીત ન્યાયયુક્તપ્રામાણિક વ્યવસ્થા પ્રમાણે ચાલી રહ્યું છે. આ વ્યવસ્થાની જાણકારી એ સંપૂર્ણ જ્ઞાનનો વિષય છે, અનુભૂતિનો વિષય છે. (૩) હવે પ્રથમ પ્રશ્ન એ ઊભો થાય છે કે આવી સુંદર વ્યવસ્થાની જાણકારી કોને થઈ? એવી કોઈ “સર્વજ્ઞ' નામની સત્તા હોવી જોઈએ. તે સિવાય આ કાર્ય શક્ય નથી. જે આત્માઓએ પોતાની પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટ કરી છે, એવી સત્તા વિશ્વમાં છે. કેવળી ભગવંતોએ પોતાના કેવળજ્ઞાનની પર્યાયમાં લોકાલોકને જાણ્યું છે એનું પ્રમાણ છે, દિવ્ય ધ્વનિ. એ દિવ્યજ્ઞાન શું ન જાણી શકે ? (૪) એ સર્વજ્ઞતા જે પર્યાયમાં પ્રગટ થઈ – તો તેનું ઉદ્ભવ સ્થાન પણ હોવું જોઈએ. દરેક આત્મામાં એ સર્વજ્ઞતા શક્તિરૂપે પડેલી છે. એવો સર્વજ્ઞ સ્વભાવ - એની સત્તા છે, એની શ્રદ્ધા કરવી જોઈએ. “હું પણ એવો એક સર્વજ્ઞ સ્વભાવી જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને એ સર્વજ્ઞતા પ્રગટ કરવાને લાયક છું” એની શ્રદ્ધા કરવી. (૫) આ વાતની શરૂઆત લોકના વર્ણનથી થાય છે. (૧) છ દ્રવ્યોના સમુહને લોક કહે છે. છ દ્રવ્યના નામ આ પ્રમાણે છે. (૧) જીવ (૨) પુદ્ગલ (૩) ધર્મ (૪) અધર્મ (૫) આકાશ (૬) કાળ (૨) ક્ષેત્રની અપેક્ષાએ લોકના ત્રણ ભાગોનું વર્ણન છે. (૧) ઊર્ધ્વલોક (દેવલોક) (૨) અધોલોક (નારકી) (૩) મધ્યલોક, પંદર કર્મભૂમિ-પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદહે ક્ષેત્ર, આ લોક દ્વીપ-સમુદ્રોથી ભરેલો છે. (૩) કાળની અપેક્ષાથી - કાળ ચક્રનું વર્ણન છે. અવસર્પિણી અને ઉત્સર્પિણી એમ છ આરાનું વર્ણન છે. દરેક આરો કેટલા સમયનો એ ચોક્કસ માપ છે. કયા ક્ષેત્રોમાં કયો કાળ હોય એ પણ સુનિશ્ચિત છે અને ભવ્ય જીવોનો મોક્ષ ચોથા કાળમાં થાય છે.. (૪) ભાવથી દરેક દ્રવ્ય અનંત ગુણ-શક્તિઓથી ભરપુર છે. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ 88888 જૈન સનાતન વીતરાગ દર્શન : (૬) હવે આ વિશ્વ વ્યવસ્થામાં હું પણ એક જીવ દ્રવ્ય છું. મારી મુસાફરીની શરૂઆત નિગોદથી થાય છે. જ્યારે એક જીવ સિદ્ધ થઈ – સિદ્ધ શીલા પર સ્થિર થાય છે, ત્યારે એક જીવ ત્રસ પર્યાયમાં આવે છે, હવે એ ત્રસ પર્યાયમાં વધુમાં વધુ જીવને રહેવાનો કાળ બે હજાર સાગરોપમ છે. એમાં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીના અનંત ભવો આવે છે. એને ચાર ગતિનું-૮૪ લાખ યોનિમાં સંસાર પરિભ્રમણ કહેવાય છે. એ સમય દરમ્યાન યથાર્થ વસ્તુ સ્વરૂપ સમજી દર છ મહિને ૬૦૮ જીવો સિદ્ધ થાય છે એવો નિયમ છે. આ અનાદિ-અનંત વ્યવસ્થા છે. હવે જો એ કાળ દરમ્યાન હું મારું પ્રયોજનભૂત કાર્ય ન કરી શકું તો મારે નિગોદમાં પાછા ફરવું પડે એમ છે. આ વાતની ગંભીર નોંધ લેવાની છે. (૭) હવે વસ્તુ વ્યવસ્થાનો વિચાર કરીએ. સૌથી પહેલાં દ્રવ્ય-ગુણ-પર્યાય શું છે એ જાણવું પડશે. વસ્તુવિજ્ઞાનનો એવો નિયમ છે કે દરેક દ્રવ્ય પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવીને પરિણમી રહ્યો છે. દ્રવ્ય : ગુણોના સમુહને દ્રવ્ય કહે છે. ગુણ : દ્રવ્યના પૂરા ભાગમાં હોય અને તેની દરેક અવસ્થામાં હોય. પર્યાય : ગુણોની બદલાતી અવસ્થાને પર્યાય કહે છે. દ્રવ્યના સામાન્ય ગુણ ઃ (૧) અસ્તિત્ત્વ (૨) વસ્તુત્ત્વ (૩) દ્રવ્યત્વ " (૪) અગુસ્લઘુત્ત્વ (૫) પ્રમેયક્ત (૬) પ્રદેશસ્વ. જીવ દ્રવ્યના વિશેષ ગુણ : (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત વીર્ય (૪) અનંત સુખ પુદ્ગલ દ્રવ્યના વિશેષ ગુણ ઃ (૧) રસ (૨) રંગ (૩) ગંધ (૪) સ્પર્શ જીવ (આત્મા) અને પુદ્ગલ (શરીર) બંને ભિન્ન દ્રવ્ય છે. (૮) હવે દરેક વસ્તુ ટકીને – પોતાના ગુણોને સુરક્ષીત રાખીને પરીણમી રહી છે. તે ચોક્કસ સિદ્ધાંતોના આધારે. (૧) દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ, આ દ્રવ્યની સ્વતંત્રતા છે. (૨) દરેક દ્રવ્યનું પરિણમન પણ સ્વતંત્ર છે – છતાં ક્રમબદ્ધ છે. દરેક ગુણની બધી જ પર્યાયો ક્રમબદ્ધ ગોઠવાયેલી છે. આ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત છે. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ 888 જૈન સનાતન વીતરાગ દર્શન * (૩) દરેક દ્રવ્યનું પરિણમન તેની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય છે, ત્યારે કોઈપણ નિમિત્તની હાજરી હોય છે, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. આ સિદ્ધાંતોને પાંચ સમવાયથી સમજાવવામાં આવે છે. કોઈપણ કાર્ય નિષ્પન્ન થાય ત્યારે આ પાંચેય સમવાયો સાથે હોય છે. (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળલબ્ધિ (૪) નિમિત્ત (૫) પુરુષાર્થ. (૯) આ સંપૂર્ણ વ્યવસ્થામાં મોક્ષમાર્ગની વ્યવસ્થા આ પ્રમાણે છે. સમ્યગ્નાન-દર્શનચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. આ મોક્ષમાર્ગ ચૌદ ગુણસ્થાનકના ક્રમથી સમજાવવામાં આવ્યો છે. મોક્ષમાર્ગ ત્રણ લોક ત્રણ કાળમાં એક જ છે તેની પપણા નિશ્ચય અને વ્યવહારથી એમ બે પ્રકારે કરવામાં આવી છે એનું યથાર્થ જ્ઞાન કરવું જરૂરી છે. મોક્ષમાર્ગના નિમિત્ત દેવ-ગુરુ-શાસ્ત્ર છે. (૧૦) આ સંપૂર્ણ મોક્ષમાર્ગની પ્રક્રિયા નીચે પ્રમાણે કરી શકાય. (૧) પાત્રતા (૨) અભ્યાસ સત્સંગ અને સ્વાધ્યાય (૩) યથાર્થ નિર્ણય (૪) ભેદજ્ઞાન (૫) આત્માનુભૂતિ-સ્વાનુભૂતિ. સાર ઃ યથાર્થ વસ્તુવિજ્ઞાનનું રહસ્ય પામ્યા વિના ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે, ગમે તેટલાં વ્રત-નિયમ-તપ-ત્યાગ-વૈરાગ્ય-ભક્તિ-શાસ્રાભ્યાસ કરવામાં આવે તો પણ જીવનો એકપણ ભવ ઘટતો નથી. માટે આ મનુષ્યભવમાં જીવનું મુખ્ય કર્તવ્ય યથાર્થ રીતે વસ્તુવિજ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું છે. વીતરાગ સર્વજ્ઞે સ્વયં પ્રત્યક્ષ જાણીને ઉપદેશેલું વસ્તુવિજ્ઞાન વિશાળ છે અને તે અનેક આગમોમાં વિસ્તરેલું છે. તે વિશાળ વસ્તુવિજ્ઞાનના રહસ્યભૂત સાર આ પ્રમાણે છે. ‘વિશ્વનો દરેકે દરેક પદાર્થ સામાન્ય-વિશેષાત્મક એટલે દ્રવ્ય-પર્યાયાત્મક છે. સામાન્ય પોતે જ ક્રમબદ્ધ વિશેષરૂપે ઊખળે છે પરિણમે છે. વિશેષરૂપ પરિણમવામાં બીજા કોઈ પદાર્થની તેને ખરેખર કિંચિત્તમાત્ર સહાય ની જરૂર નથી. પદાર્થમાત્ર નિરપેક્ષ છે.’ આમ, સર્વ સ્વતંત્ર હોવા છતાં વિશ્વમાં અંધારું નથી – પ્રકાશ છે, અકસ્માત નથી ન્યાય છે. નિમિત્ત-નૈમિત્તિકપણે પ્રવર્તતા પદાર્થોમાં પરતંત્રતા લેશમાત્ર પણ નથી. સૌ પોતપોતાના વિશેષોરૂપે જ સ્વતંત્રપણે છતાં ન્યાયસંગતપણે પરિણમ્યા જ કરે છે. - - For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ 88 89 9 2 જૈન સનાતન વીતરાગ દર્શન - - - જગતનું સ્વરૂપ ન્યાયસંગત અને નિયત જાણી, પરમાં પોતાનું કાંઈ કર્તુત્વ નથી એમ નિર્ણય કરી, નિજ દ્રવ્ય સામાન્યની શ્રદ્ધારૂપે પરિણમી તેમાં લીન થઈ જવારૂપ વિશેષ જ સુખપંથ છે, તે જ પરમ પુરુષાર્થ છે. જે મુમુક્ષુઓ આમાં કહેલાં વિજ્ઞાનસારને અભ્યાસી, ચિંતન કરી નિબંધ યુક્તિરૂપ (નય અને પ્રમાણ) પ્રયોગથી સિદ્ધ કરી, નિર્ણાત કરી, ચેતન્યસામાન્યની રુચિપણે પરિણમી તેમાં લીન થશે, તે અવશ્ય શાશ્વત પરમાનંદદશાને પામશે. આ સ્વાનુભૂતિકાર્ય કરવામાં જ આ માનવભવનું સાફલ્ય છે. જિજ્ઞાસુજીવોને આ ભલી ભલામણ છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ 9998 જેને સનાતન વીતરાગ દર્શન ( 8 જિનશાસાણ - જિનઘર્મ . જો જૈનશાસન એ તો વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુના સ્વભાવની દૃષ્ટિ કરીને અજ્ઞાન (મિથ્યાત્વ) (મોહ) અને રાગદ્વેષને જીતવા એનું નામ જૈન ધર્મ છે. (૨) જેવું આત્માનું અને બીજા પાંચેય દ્રવ્યોનું જે વીતરાગી ભગવંતોએ, દ્રવ્ય-ગુણ પર્યાયાત્મક સ્વરૂપ બતાવ્યું છે, તે જેમ છે તેમ યથાર્થ સમજીને, તેમાં સ્વપર નું ભેદજ્ઞાન કરીને અંદર જે ધ્રુવ – જ્ઞાયકભાવ – ત્રિકાળ એકરૂપ દ્રવ્ય સ્વભાવ જે કદીય રાગરૂપ - જડરૂપ - મલિનતારૂપ થતો નથી એવા જ્ઞાયકનો પૂર્ણ આશ્રય કરી તેની સન્મુખ થઈને તેની રૂચી - પ્રતીતિ – જિજ્ઞાસા - લક્ષ - એકાગ્રતા - અનુભવ કરી, તેને જ્ઞાન અને દૃષ્ટિમાં લે તો પૂર્ણ નિર્મળ – વીતરાગ પર્યાય પ્રગટ થાય છે તે જિન – શાસન છે. ભગવાન આત્મા જે નિત્ય મુક્ત સ્વરૂપ-શુભાશુભભાવ રહિત ત્રિકાળ શુદ્ધ ચેતન્ય વસ્તુ છે એવા આત્માનો અભ્યતર જ્ઞાનથી (ભાવશ્રુત જ્ઞાનથી) અનુભવ કરવો એ અનુભવ શુદ્ધોપયોગ છે, એ એક સમયની વીતરાગી પર્યાય છે. રાગવિનાની વીતરાગ દશા-જેવો વીતરાગ સ્વભાવ છે એવી પર્યાયમાં પ્રગટ થવી એ જૈનશાસન છે અને એ જ જૈનધર્મનું રહસ્ય છે. (૪) શુધ્ધોપયોગ વડે જિનસ્વરૂપ ભગવાન આત્માને જાણી – શ્રદ્ધાન કરી તેમાં રમણતા કરવી - અનુભવવો એને ભગવાને જેનશાસન કહ્યું છે. સમ્યગ્દર્શન – જ્ઞાન - ચારિત્રાણી મોક્ષમાર્ગ ત્રણ લોક ત્રણ કાળમાં સુખી થવાનો આજ એક ઉપાય છે. સમયસાર” પરમાગમ - ગ્રંથાધિરાજ માં ધર્મ ધુરંધર, ધર્મના સ્થંભ ભાવલિંગી સંત શ્રી કુંદકુદ આચાર્ય દેવ ચૌદમી ગાથામાં કહે છે :અબઘુ સ્પષ્ટ, અનન્ય, ને જે નિયત દેખે આત્મને, અવિશેષ, અણસંયુક્ત, તેને શુધનય તું જાણજે.” (૧) અબદધસ્કૃષ્ટ ઃ પર દ્રવ્યોથી આત્માની ભિન્નતા. (૨) અનન્ય : અનેક દ્રવ્ય પર્યાયોથી – નર – નારકાદિ પર્યાયોથી ભિન્ન બતાડે છે. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ જેને સનાતન વીતરાગ દર્શન :-0-0---- (૩) નિયત : નિરંતર જેનો સ્વભાવ વધવું – ઘટવું છે એવા ઔપશમિક ' અને ક્ષાયોપથમિક ભાવ અને ક્ષાયિક ભાવરૂપ પર્યાયથી ભિન્ન. (૪) અવિશેષ : ગુણ-ગુણીના ભેદથી ભિન્ન (૫) અણ સંયુક્ત : રાગાદિ વિકારી પર્યાયોથી ભિન્ન આ પાંચ ભાવ સ્વરૂપ આત્માને શુધ્ધોપયોગ વડે દેખે છે, જાણે છે, અનુભવે છે એ શુધ્ધનય છે. એ ખરેખર સમસ્ત જિનશાસનનો અનુભવ છે. આ મોક્ષમાર્ગ છે આ જૈનમાર્ગ છે. વસ્તુ જે જ્ઞાયક સ્વરૂપ તેને જ્ઞાનમાં લઈ, અંતરમાં ધ્યાન કરે છે, તેને મનના વિકલ્પો, રાગાદિ વિશ્રામ પામે છે, હટી જાય છે. ત્યારે પરિણામ અંતર્નિમગ્ન થતાં અનાકુળ સુખ, અતિન્દ્રિય આનંદનો રસનો સ્વાદ આવે છે નિર્વિકલ્પ-વીતરાગી દશાનું પ્રગટપણે તેને અનુભવસ્વાનુભૂતિ અર્થાત જૈનશાસન કહે છે. આત્મપદાર્થનું વેદન-અનુભવ-પરિણતિ એ જૈનશાસન જૈનમત છે. (૬) જૈન કોઈ વાડો કે વેશ નથી, એ તો વસ્તુસ્વરૂપ છે. જૈન ધર્મ એ કાંઈ ક્રિયાકાંડ કે સંપ્રદાય નથી. વસ્તુના સ્વભાવની દૃષ્ટિ કરીને મોહ અને રાગ-દ્વેષને જીતવાં એનું નામ જેનધર્મ છે. જિન એટલે જિત્યાં. દયા, દાન, વ્રત, તપ, દર્શન, પૂજા, ભક્તિ એ બધા રાગાદિ – શુભ ભાવ છે. એનાથી ભગવાન આત્માની અનુભૂતિ ન થાય રાગથી વીતરાગતા ન પ્રગટે અથવા રાગ કરતાં કરતાં વીતરાગતા ન પ્રગટે, વ્યવહાર કે રાગ એ જૈનશાસન નથી. પૂર્ણ વીતરાગતા પ્રગટ ન થાય ત્યાં સુધી સાધક દશામાં રાગ આવે છે ખરો, પણ એ જૈનધર્મ નથી. જેનશાસન એ તો શુધ્ધોપયોગમય વીતરાગી પરિણતિ છે. સમ્યગ્દર્શનાદિ રત્નત્રય પરિણતિ એ શુધ્ધોપયોગમય વીતરાગી પરિણતિ છે. શુભક્રિયા કરવી અને એ કરતાં કરતાં ધર્મ થઈ જશે એવી માન્યતા મિથ્યાભાવ છે. તથા જડક્રિયા અને શુભાશુભ રાગથી ભિન્ન અંતર આનંદકંદ ભગવાન આત્માને શેય બનાવી જ્ઞાયકના જ્ઞાનનું વેદન કરવું એ જૈનશાસન છે, ધર્મ છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જ જૈન સનાતન વીતરાગ દર્શન કોઈ કહે કે આ તે વળી કેવી વાત? જેનમાં તો વળી આવી વાત હોય? આપણે જૈનમાં તો કંદમૂળ ન ખાવું, રાત્રે ચોવિહાર કરવો, સામાયિક કરવી, પ્રતિક્રમણ કરવું, પોસા કરવા, ઉપવાસ કરવા, વ્રત કરવું તે સંવર, ને તપ કરવું તે નિર્જરા. અહીં કહે છે કે એ જેનધર્મ જ નથી. એ તો રાગની વિકાસની ક્રિયાઓ છે. વિકારથી નિર્વિકાર પર્યાય પ્રગટ ન થાય. અહીં તો ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવથી ભરેલો છે. એવું જેણે અંતર્મુખ થઈને પર્યાયમાં શ્રદ્ધા કરી આત્માનો અનુભવ કરવો તેને સર્વશદેવે વિશ્વધર્મ – જૈનધર્મ કહ્યો છે. બીજા કોઈ ધર્મ સાથે એનો મેળ નથી. ભાઈ બીજાને ઠીક લાગે કે ન લાગે, પણ વસ્તુ તો આજ છે. ભાઈ ! સનાતન જૈનદર્શન એ અનાદિ-અનંત છે. અનંતા તીર્થકરો, કેવળીઓ, ગણધરો, સંતો, મુનિવરો અને જ્ઞાનીઓ પોકાર કરીને કહી ગયા છે અનાદિકાલીન આજ મોક્ષનો માર્ગ છે. આજ સનાતન સત્ય દિગંબરદર્શન અર્થાત્ જૈનદર્શન છે. ભાઈ ! દિગંબર એ કોઈ વેશ કે વાડો નથી; એ તો વસ્તુનું સ્વરૂપ છે. દિગંબરત્વ એ કોઈ અદ્ભૂત અલૌકિક ચીજ છે ! વીતરાગતા કહો કે દિગંબરત્વ કહો, બંને એક જ છે. બહુ ગંભીર વાત છે પ્રભુ! ભગવાન જૈન પરમેશ્વર તો વ્યવહારથી પણ જૈન એને કહે છે જેને દેવ વીતરાગી ગુરૂ નિગ્રંથ વીતરાગી અને એમનો પ્રરૂપેલો ધર્મ પણ વીતરાગી જ હોય એવું વાસ્તવિક શ્રધાન છે. અંતરંગ જેનપણું તો અનુભવની દશા કોઈ અલૌકિક ચીજ છે. ભાઈ ! એ વાડાની ચીજ નથી. બહારથી શરીર પર વસ્ત્રનો ધાગો પણ રાખે અને અંતરંગમાં સૂક્ષ્મ વિકલ્પની લાગણી પણ પોતાની છે, ભલી છે એમ માને તે દિગંબર સાધુ નથી. જ્યારે આ ક્ષેત્રમાં આદિનાથની કરીને મહાવીર પ્રભુ ચોથા કાળમાં હતા અને જે રીતે વીતરાગી ધર્મની પ્રરૂપણા ચાલતી હતી અને ભવ્ય જીવો મોક્ષ જતા હતા પૂર્ણ સુખની પ્રાપ્તિ કરતાં હતા એ ધર્મની આ વાત ચાલે છે. વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરાદિ વીસ વિહરમાન તીર્થકરો જે રીતે મોક્ષની પ્રરૂપણા કરી રહ્યા છે એવા ધર્મની આ વાત છે. - ભાઈ ધર્મ કોઈ અલૌકિક ચીજ છે. સમ્યગ્દર્શન થયા પછી શ્રાવકધર્મ પ્રગટે ને મુનિધર્મ પ્રગટે એ તો મહા અલૌકિક વસ્તુ છે. જ્ઞાનને વસ્તુસ્થિતિ ભણી દોરી જવું એનું નામ ન્યાય છે અને ન્યાયથી વસ્તુને ગ્રહણ કરવી તે યથાર્થમાં જૈનદર્શન છે. સમકિત વિના જૈનપણું કોઈનેય હોતું નથી. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ (૩) * * * * * ( જેને સનાતન વીતરાગ દર્શન શશશુ (૯) (૧) સમ્યગ્દર્શનથી જે ધર્મની શરૂઆત થાય છે. (૨) સમ્યગ્દર્શન પ્રગટ કર્યા સિવાય કોઈપણ જીવને સાચાં વ્રત, તપ, સામાયિક, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન હોય નહિ કેમ કે તે ક્રિયાઓ પાંચમા ગુણસ્થાને શુભભાવરૂપે હોય છે. શુભભાવ જ્ઞાની અને અજ્ઞાની બંનેને થાય છે, પણ અજ્ઞાની જીવ એમ માને છે કે તેનાથી ધર્મ થશે. પણ જ્ઞાનીઓને તે હેયબુદ્ધિએ હોવાથી, તેનાથી ધર્મ થશે એમ તેઓ કદી માનતા નથી. (૪) આ ઉપરથી શુભભાવ કરવાની ના પાડવામાં આવે છે એમ સમજવું નહિ, પણ તે શુભભાવને ધર્મ માનવો નહિ. તેમજ તેનાથી ધર્મ થશે એમ માનવું નહિ, કેમકે તે વિકાર હોવાથી અનંત વીતરાગી દેવોએ તેને બંધનું કારણ કહ્યું છે. (૫) જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યકત્વ હોય પછી વ્રત હોય; હવે સમ્યકત્વ તો સ્વ પરનું પ્રધાન થતાં થાય છે, માટે યથાર્થ પ્રધાન કરી સમ્યગ્દષ્ટિ થવું. (૬) પહેલાં ગુણસ્થાને જિજ્ઞાસુ જીવોને જ્ઞાની પુરુષના ધર્મોપદેશનું શ્રવણ, નિરંતર તેમનો સમાગમ, સશાસ્ત્રનો ધર્મબુદ્ધિથી મધ્યસ્થભાવે અભ્યાસ, વાંચન-મનન, દેવદર્શન, પૂજા, ભક્તિ, દાન વગેરે શુભ ભાવો હોય છે. પરંતુ પહેલાં ગુણસ્થાને સાચાં વ્રત-તપ વગેરે હોતાં નથી. (૧૦) આ સમ્યક્ત્વ પ્રગટ કરવાની પ્રક્રિયા આ પ્રમાણે છે. (૧) પાત્રતા (૨) અભ્યાસ (૩) યથાર્થનિર્ણય (૪) ભેદજ્ઞાન (૫) આત્માની અનુભૂતિ. (૧) પાત્રતામાં કષાયની મંદતા, માત્ર મોક્ષની અભિલાષા પ્રાણી દયા જિતેન્દ્રયપણું, વિશાળબુદ્ધિ, સરળતા અને સૌથી પ્રથમ તત્ત્વની રૂચિ હોવી જોઈએ. અભ્યાસમાં મૂળભૂત જૈનદર્શનના પાયાના સિધ્ધાંત.. આગમના આધારે.. (અ) દ્રવ્યની સ્વતંત્રતાનો સિધ્ધાંત ઃ દરેક વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયથી સ્વતંત્ર છે; એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરી શકે નહિ, પરિણામી For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ (ક) જૈન સનાતન વીતરાગ દર્શન આઉટ શકે નહિ, પ્રેરણા કરી શકે નહિ, અસર-મદદ કે ઉપકાર કરી શકે નહિ, લાભ-નુકસાન કરી શકે નહિ, મારી-જીવાડી શકે નહિ, સુખદુઃખ આપી શકે નહિ એવી દરેક દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ પોકારી-પોકારી કહી છે. ક્રમબદધ પર્યાયનો સિધ્ધાંત ઃ જે દ્રવ્યનું જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે નિમિત્તથી સર્વજ્ઞ પ્રભુએ એમના જ્ઞાનમાં જાણ્યું છે, તે દ્રવ્યનું તે ક્ષેત્રે, તે કાળે, તે ભાવે, તેજ નિમિત્તથી, તેજ પ્રમાણે પરિણમન થાય એમાં નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર પણ કાંઈ કરી શકે નહિ. ઉપાદાન - નિમિત્તની સ્વતંત્રતાનો સિધ્ધાંતઃ દરેક પર્યાય તેની ઉપાદાનની યોગ્યતાથી પ્રગટ થાય છે, ત્યારે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી બંને સ્વતંત્ર છે. પાંચ સમવાય? આનો સાર આ છે કોઈપણ કાર્ય વખતે (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળલબ્ધિ (૪) નિમિત્ત (૫) પુરુષાર્થ હોય જ છે. (ઈ) નિશ્ચય અને વ્યવહાર બંનેનું યથાર્થ સ્વરૂપ સમજવું. (૩) યથાર્થ નિણર્યઃ “હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું.” (૪) ભેદજ્ઞાનઃ “સર્વથા સર્વથી ભિન્ન છું.” (૫) અનુભૂતિઃ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી તેનું શ્રધ્ધાન કરવું. (૧) સાચા દેવ-ગુશાસ્ત્ર (વીતરાગી)નું પ્રધાન કરવું. (૨) જીવાદિ સાત તત્વોનું યથાર્થ સ્વરૂપ જાણી તેનું પ્રધાન કરવું. સ્વ-પરનું ભિન્નપણું ભાસે એવા અભ્યાસથી ભેદજ્ઞાન. (૪) સ્વમાં સ્વપણું માનવા અર્થે – સ્વરૂપનું લક્ષ એકાગ્રતા – શ્રધાન - અનુભવ કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સંક્ષિપ્તમાં આ સંપૂર્ણ વીતરાગ માર્ગનો સંદેશ છે. (૩) For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ * @ જૈન સનાતન વીતરાગદર્શન @@ 1 ટે વીતરામ ઘણો સાર - 1 | (૧) નિશ્ચયના ઉપાસક જીવની વ્યવહારશુદ્ધિ કેવી હોય? (૧) જે જીવ નિશ્ચયની ઉપાસના કરવા કટિબધ્ધ થયો છે તેની પરિણતિમાં પહેલાં કરતાં વૈરાગ્યની ઘણી વૃદ્ધિ થતી જાય છે. (૨) તેને પર્યાયમાં થતા દોષોનો ભય હોય, અકષાય સ્વભાવને સાધવા તૈયાર થયો તેને કષાય શાંત થવા માંડે. (૩) તેની કોઈ પ્રવૃત્તિ-આચરણ કે ઈચ્છા એવી ન હોય કે રાગાદિનું પોષણ કરે. (૪) એકલું જ્ઞાન-જ્ઞાન (આત્મા-આત્મા-શુદ્ધ સ્વભાવ) કર્યા કરે પણ જ્ઞાનની સાથે રાગની મંદતા હોવી જોઈએ, વૈરાગ્ય હોવો જોઈએ. (૫) રાગની મંદતાની સાથે-સાથે આકુળતા દિન-પ્રતિદિન શ્રદ્ધાના બળે ઘટતી હોવી જોઈએ. નિરાકુળતા વધવી જોઈએ. ' (૬) બીજા સાધર્મીઓ પ્રત્યે અંતરમાં વાત્સલ્ય હોવું જોઈએ. (૭) નિયમિત શાસ્ત્ર-સ્વાધ્યાયનો મહાવરો હોવો જોઈએ. શાસ્ત્રના ન્યાયો સૂક્ષ્મ જ્ઞાન પ્રજ્ઞા વડે ઉકેલાવવા જોઈએ. (૮) ખરેખર સાક્ષાત્ સમાગમની બલિહારી છે. સત્સંગમાં અને સંત-ધર્માત્માની છત્રછાયામાં રહીને તેમના પવિત્ર જીવનને નજર સમક્ષ-ધ્યેયરૂપ રાખીને ચારે પડખેથી સર્વ પ્રકારે ઉદ્યમ કરીને પોતાની પાત્રતાને પુષ્ટ કરવી જોઈએ. (૯) સ્ત્રી પાત્રતાનું લક્ષણ છે. પોતાના નિજ સ્વભાવની રૂચી દિવસે દિવસે વધતી હોવી જોઈએ. ચારેકોરથી બધા પડખાંથી પાત્રતા કેળવવી જોઈએ. (૧૦) બસ! એક શાયકની જ આરાધના... બીજે ક્યાય મીઠાશ ન વર્તાવી જોઈએ. (૨) નિર્જરાનું સ્વરૂપ (૧) પરિપૂર્ણ જ્ઞાન-અનંતજ્ઞાન અને અનંત સુખ તો મોક્ષ પ્રાપ્તિમાં છે. (૨) મોક્ષ એટલે જીવની સંપૂર્ણ શુદ્ધિ અને સત્તામાં રહેલ બધા કર્મોનો સંપૂર્ણતઃ નાશ થવો. (૩) એ મોક્ષ પર્યાય સંવર-નિર્જરાપૂર્વક જ થાય. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ 88888 જૈન સનાતન વીતરાગ દર્શન & & & (૪) સંવરની વ્યાખ્યા : જીવના પરિણામોની દૃષ્ટિએ ઃ શુદ્ધિની ઉત્પત્તિ થવી તે ભાવ સંવર કર્મની અપેક્ષાએ ઃ નવા બંધ ઓછા પ્રમાણમાં બંધાય તે દ્રવ્ય સંવર, અથવા કર્મના બંધની હાની થવી તે દ્રવ્ય સંવર. (૫) નિર્જરાની વ્યાખ્યા : (૧) સંવરપૂર્વક અશુદ્ધતાનો નાશ થવો. (૨) શુદ્ધતાની વૃદ્ધિ થવી તે ભાવ નિર્જરા. (શુદ્ધોપયોગ તે ભાવ નિર્જરા છે) (૩) આત્મજ્ઞાન થતાં સ્વરૂપમાં રમણતા થવા વડે જે દ્રવ્યકર્મનો સ્વયં નાશ થાય તે દ્રવ્ય નિર્જરા. અથવા કર્મ સત્ત્વની હાની થવી તે દ્રવ્ય નિર્જરા. અથવા પહેલા બાંધેલા કર્મોમાં ઘટ થવા માંડે તે દ્રવ્ય નિર્જરા. (૬) આત્મસ્થિરતા - આત્મલીનતા - શુદ્ધાત્માભિમુખ પરિણામ - આ શુદ્ધિ તે શુદ્ધોપયોગ – તે ભાવ નિર્જરા. (૭) જીવ શુદ્ધોપયોગમાં હોય ત્યારે તેને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે – શુદ્ધોપયોગ તે વીતરાગી પરિણામ હોવાથી નિરાકુળતારૂપ સુખનો અનુભવ થાય છે. (૩) સમકિત વિષે વિશેષ (૧) રાગ હોવો અને રાગ ઠીક માનવો એ બંને તદ્દન જુદી વસ્તુ છે. (૨) રાગ હોવો એ કર્મના નિમિત્તે થતી પોતાની મંદ પુરુષાર્થની સાબીતી છે. (૩) રાગ ઠીક માનવો એ તો અનંત સંસાર બાકી હોવાની નિશાની છે. મિથ્યાત્ત્વ છે. (૪) પૂર્ણ આનંદનો નાથ અંદર પડ્યો છે અને બાહ્યમાં પૂર્ણ ઉદાસી ન હોય તો એનો અર્થ એ કે જગ આનંદ અને સત્ આનંદની ઓળખ પૂર્ણપણે બાકી છે. (૫) અદ્ભુત અપૂર્વ અચિંત્ય એવો આત્મસ્વભાવ-જ્ઞાન-જ્ઞાન-જ્ઞાનસ્વભાવજાણગ-જાણગ-જાણગસ્વભાવ અખંડ પ્રવાહરૂપે નિરંતર પ્રવર્તી રહ્યો છે. ૧૧ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ 1919 1918 19 જૈન સનાતન વીતરાગ દર્શન એનો મહિમા આવતા દૃષ્ટિ ત્યાં ગઈ અને અપૂર્વ આનંદરસ સાથે એ નિર્મળ જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્મા જણાય છે. ત્રણ કાળમાં સુખી થવાનો આ જ એક ઉપાય છે. નિજ આત્માના આશ્રયે સમકિત પ્રગટે છે. આધાર લેવાવાળી પર્યાયનું નામ સમ્યકત્વ છે. (૬) પોતાના સ્વભાવની અપૂર્વતા (મહિમા) આવે અને રુચિ પ્રગટે તો પર્યાય સ્વયં અંતરના નિધાનને જાણે અને દેખે છે એ જ સમકિત છે, એ પર્યાય એકદેશ શુદ્ધ છે, સંવર છે. (૭) પોતાના સ્વરૂપમાં પૂર્ણ એકાગ્રતા થતા કેવળજ્ઞાનની યથાર્થ પર્યાય પ્રગટ થાય છે તે શુદ્ધપર્યાય મોક્ષ છે. (૪) “વસ્તુનું સ્વરૂપ બતાવનાર પાંચ મહાભૂત્ર' (૧) દ્રવ્યનું લક્ષણ ‘सद्रव्य लक्षणम्' દ્રવ્યનું લક્ષણ સત્ (અસ્તિત્ત્વ) છે. (૨) સનું લક્ષણ ‘ઉત્પાદ્રિવ્યય વ્યયુ સત્ જે ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યસહિત હોય તે સત્ છે. (૩) દ્રવ્ય કેવું છે? 'गुणपर्ययवत् द्रव्यम्' ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે. (૪) ગુણનું લક્ષણઃ 'द्रव्याश्रया निर्गुणा गुणाः। જેઓ દ્રવ્યના આશ્રયે હોય અને પોતે બીજા ગુણોથી રહિત હોય તે ગુણો છે. (૫) પર્યાયનું લક્ષણ तदभावः परिणाम्। દ્રવ્યનો સ્વભાવ (નિજભાવ-નિજતત્ત્વ) તે પરિણામ છે. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન : (૫) સભ્યતનજ્ઞાનચારિત્રાળ મોક્ષમા અર્થઃ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર એ ત્રણે મળીને મોક્ષનો માર્ગ છે અર્થાત્ સુખની પ્રાપ્તિનો ઉપાય છે. સમ્યક આ શબ્દ પ્રશંસાવાચક છે, તે યથાર્થપણું સૂચવે છે. સમ્યગ્દર્શનઃ (શ્રદ્ધા)ઃ “આમ જ છે – અન્યથા નથી' એવો પ્રતીતિભાવ આ શ્રદ્ધાગુણનો શુદ્ધ પર્યાય છે, તેનો વિષય આત્માનો શુદ્ધ ચેતન્યભાવ છે. સમ્યજ્ઞાનઃ સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત પોતાના આત્માનું તથા પરનું યથાર્થજ્ઞાન તે સમ્યજ્ઞાન. સમ્યજ્ઞાન તે જ્ઞાનગુણનો શુદ્ધ પર્યાય છે; તેનો વિષય આત્માનો ત્રિકાળી ચૈતન્યભાવ તથા વર્તમાન પર્યાય બને છે. સમ્યક ચારિત્ર તે ચારિત્રગુણનો શુદ્ધપર્યાય છે. તેનું કાર્ય સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી અને સિદ્ધ દશરૂપ કાર્યને ઉત્પન્ન કરવું. મોક્ષમાર્ગઃ આ શબ્દ એકવચનમાં છે; તે એમ સૂચવે છે કે મોક્ષના ત્રણ માર્ગ નથી પણ આ ત્રણનું એકત્ત્વ તે મોક્ષમાર્ગ છે, મોક્ષમાર્ગ એટલે પોતાના આત્માની શુદ્ધિનો પંથ-રસ્તો-માર્ગ-ઉપાય; તેને અમૃતમાર્ગ સ્વરૂપ માર્ગ અથવા કલ્યાણ માર્ગ પણ કહેવાય છે. મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે. ત્રણ લોક ત્રણ કાળમાં મોક્ષમાર્ગ એક જ છે. (૬) સમ્યગ્દર્શનનું લક્ષણ तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ।। તત્ત્વ (વસ્તુના) સ્વરૂપ સહિત અર્થ-જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. (૧) તત્ત્વોની સાચી શ્રદ્ધાનું નામ સમ્યગ્દર્શન છે. “અર્થ એટલે દ્રવ્ય-ગુણ પર્યાય; “તત્ત્વ' એટલે તેનો ભાવ-સ્વરૂપ; સ્વરૂપ (ભાવ) સહિત પ્રયોજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે. (૨) સમ્યગ્દર્શન લક્ષ્ય અને તત્ત્વાર્થ શ્રદ્ધા તેનું લક્ષણ છે. (૩) વિપરીત અભિનિવેશ (ઊંધા અભિપ્રાય) રહિત જીવાદિનું તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. (૪) જીવ, અજીવ, આસ્ત્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ સાત તત્ત્વો છે. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ 8 8 જેને સનાતન વીતરાગ દર્શન --- (૫) તત્ત્વસ્વરૂપનો જે નિશ્ચય તે તત્ત્વાર્થ છે. તત્ત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. (૬) નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ-અનુભવ તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. આત્માનો અનુભવ એ જ સમ્યગ્દર્શન છે. તે જ જૈન શાસન છે. અભેદ દૃષ્ટિમાં આત્મા તે જ સમ્યગ્દર્શન છે. (૭) “તત્ત્વ' શબ્દનો મર્મ ‘તત્ત્વ' શબ્દનો અર્થ તપણું તે પણું થાય છે. દરેક વસ્તુને - તત્ત્વને સ્વરૂપથી તપણું અને પરરૂપથી અતતપણું છે. જીવ વસ્તુ હોવાથી તેને પોતાના સ્વરૂપથી તત્ત્વપણું છે અને પરના સ્વરૂપથી અતપણું છે. જીવ ચેતન્યસ્વરૂપ હોવાથી જ્ઞાતા છે અને અન્ય સર્વ વસ્તુઓ ય છે. તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી તદ્દન ભિન્ન છે. આવું ભેદજ્ઞાન એ સમ્યગ્દર્શનનો ઉપાય છે. સમ્યગ્દર્શનનો વિષય પરિપૂર્ણ દ્રવ્ય છે, તે એક નિશ્ચયને જ (અભેદ સ્વરૂપને જ) સ્વીકારે છે. પર્યાયને કે ગુણ-ગુણીના ભેદને સમ્યગ્દર્શન સ્વીકારતું નથી. એકલી વસ્તુનું જ્યારે લક્ષ કર્યું ત્યારે શ્રદ્ધા સમ્યક થઈ. તે વખતે થતું સમ્યકજ્ઞાન કેવું હોય છે? જ્ઞાનનો સ્વભાવ સામાન્ય-વિશેષ સર્વેને જાણવાનો છે. જ્યારે જ્ઞાને (૧) સમ્યગ્દર્શનના વિષયભૂત પરિપૂર્ણ દ્રવ્યને (૨) સમ્યગ્દર્શનરૂપ ઊઘડેલા પર્યાયને (૩) અવસ્થાની ઊણપને-વિકારને જેમ છે તેમ યથાર્થ જાણીને પરિપૂર્ણ સ્વભાવ તે હું, વિકાર રહ્યો તે હું નહિ એમ વિવેક કર્યો ત્યારે તે જ્ઞાન સમ્યક્ થયું છે. સમ્યગ્દર્શનની સાથે જ રહેતું અવિનાભાવી સમ્યજ્ઞાન નિશ્ચય અને વ્યવહારને બંનેને બરાબર જાણીને વિવેક કરે છે. જો નિશ્ચય-વ્યવહાર બંનેને ન જાણે તો જ્ઞાન પ્રમાણ (સમ્યક) થતું નથી. જો વ્યવહારનું લક્ષ કરે તો દૃષ્ટિ ખોટી પડે છે અને વ્યવહારને જાણે જ નહિ તો જ્ઞાન ખોટું પડે છે. સમ્યગ્દર્શનનો વિષય શું? મોક્ષનું પરમાર્થ કારણ કોણ? સમ્યગ્દર્શનના વિષયમાં મોક્ષપર્યાય અને દ્રવ્ય એવા ભેદ જ નથી, દ્રવ્ય જ પરિપૂર્ણ છે તે સમ્યગ્દર્શનને માન્ય છે. બંધ-મોક્ષ પણ સમ્યગ્દર્શનને માન્ય નથી. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ 09જેન સનાતન વીતરાગ દર્શન ------ બંધ-મોક્ષનો પર્યાય, સાધક દશાના ભંગ-ભેદ એ બધાને સમ્યજ્ઞાન જાણે છે. સમ્યગ્દર્શનનો વિષય પરિપૂર્ણ દ્રવ્ય છે, તે જ મોક્ષનું પરમાર્થકારણ છે. પંચમહાવ્રતાદિ કે વિકલ્પને મોક્ષનું કારણ કહેવું તે તો સ્થૂળ વ્યવહાર છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધક અવસ્થાને મોક્ષનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે, કેમ કે સાધક અવસ્થાનો જ્યારે અભાવ થાય છે ત્યારે મોક્ષદશા પ્રગટે છે, એટલે તે પણ અભાવરૂપ કારણ છે માટે વ્યવહાર છે. ત્રિકાળી અખંડ વસ્તુ તે જ મોક્ષનું નિશ્ચયકારણ છે. પરમાર્થે વસ્તુમાં કારણ-કાર્યના ભેદ પણ નથી, કારણ-કાર્યના ભેદ પણ વ્યવહાર છે. એક અખંડ વસ્તુમાં કારણ-કાર્યના ભેદના વિચારથી વિકલ્પ આવે છે, તેથી તે પણ વ્યવહાર છે. છતાં વ્યવહારપણે કાર્ય-કારણના ભેદ સર્વથા જ ન હોય તો મોક્ષદશા પ્રગટાવવાનું પણ કહી શકાય નહિ, એટલે અવસ્થામાં સાધકસાધ્યના ભેદ છે પરંતુ અભેદના લક્ષ વખતે વ્યવહારનું લક્ષ હોય નહિ કેમકે વ્યવહારના લક્ષમાં ભેદ આવે છે અને ભેદના લક્ષે પરમાર્થે અભેદ સ્વરૂપ લક્ષમાં આવતું નથી; તેથી સમ્યગ્દર્શનના લક્ષ્યમાં ભેદ આવતા નથી, એકરૂપ અભેદ વસ્તુ જ સમ્યગ્દર્શનનો વિષય છે. ભેદ દ્વારા વસ્તુ સ્વરૂપ સમજાવવામાં આવે છે, ભેદદ્વારા અભેદ આત્માને બતાવવો છે. આત્માનું અભેદપણું જીવ ન સમજે અને માત્ર ભેદનેજ જાણે તો તેને રાગ ટળે નહિ અને ધર્મ થાય નહિ. માટે આત્માનું અભેદપણું સમજવાની જરૂર છે. - ભેદના વિકલ્પ આવે ખરા છતાં તેનાથી સમ્યગ્દર્શન નથી વિકલ્પને છોડીને નિર્વિકલ્પ જ્ઞાતાદૃષ્ટા નિરપેક્ષ સ્વભાવનું લક્ષ કરતાં જ સમ્યગ્દર્શન પ્રગટે છે. (૭) સમ્યગ્દર્શનાદિ તથા તત્ત્વોને જાણવાનો ઉપાય प्रमाणनयैग्धिगमः । સમ્યગ્દર્શનાદિ રત્નત્રય અને જીવાદિ તત્ત્વોનું જ્ઞાન પ્રમાણ અને નયસ્થી થાય છે. . . For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ આ જૈન સનાતન વીતરાગ દર્શન : (૧) પ્રમાણઃ સાચા જ્ઞાનને-નિર્દોષ જ્ઞાનને અર્થાત્ સમ્યજ્ઞાનને પ્રમાણ કહે છે. અનંત ગુણ યા ધર્મના સમુદાયરૂપ પોતાનું તથા પરવસ્તુનું સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણવામાં આવે છે. પ્રમાણ વસ્તુના સર્વ દેશને (બધાં પડખાને) ગ્રહણ કરે છે – જાણે છે. નય પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને જે જ્ઞાન ગ્રહણ કરે છે તેને ‘નય' કહે છે. પ્રમાણ દ્વારા નક્કી થયેલા અનંત ધર્માત્મક વસ્તુના એક એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નય છે. વસ્તુઓમાં ધર્મ અનંત છે તેથી તેના અવયવો અનંત સુધી થઈ શકે છે અને તેથી અવયવના જ્ઞાનરૂપ નય પણ અનંત સુધી થઈ શકે છે. શ્રુત પ્રમાણના વિકલ્પ, ભેદ કે અંશને નય કહેવામાં આવે છે. શ્રુતજ્ઞાનમાં જ નયરૂપ અંશ પડે છે. જે નય છે તે પ્રમાણ સાક્ષેપરૂપ હોય છે. (૩) પ્રમાણ અને નય તે યુકિતનો વિષય છે. સન્શાસ્ત્રનું જ્ઞાન તે આગમજ્ઞાન છે. આગમમાં જણાવેલા તત્ત્વોનું યથાર્થપણું યુક્તિ દ્વારા નક્કી કર્યા સિવાય તત્ત્વોના ભાવોનું યથાર્થ ભાસન થાય નહિ, માટે યુક્તિદ્વારા નિર્ણય કરવો. સમ્યગ્દર્શન તે આંધળી શ્રદ્ધા સાથે એકરૂપ નથી, તેનો અધિકાર બહાર કે સ્વચ્છંદી નથી; તે યુક્તિપૂર્વકના જ્ઞાન સહિત હોય છે. જ્યાં સુધી સ્વરૂપની શંકા છે ત્યાં સુધી સાચી માન્યતા નથી. કોઈના ભરોસે વસ્તુ ગ્રહણ કરવાની નથી. દરેક પોતે પોતાથી તેની પરીક્ષા કરી તેને માટે યત્ન કરવો જોઈએ. નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ (૧) વીતરાગે કહેલો વ્યવહાર અશુભમાંથી બચાવી જીવને શુભભાવમાં લઈ જાય છે, પાપભાવથી બચાવી પુણ્યભાવમાં લઈ જાય છે, તેનું દૃષ્ટાંત દ્રવ્યલિંગી મુની છે. તે ભગવાન કહેલાં વ્રત-નિયમ વગેરે નિરાતિચાર પાળે છે અને તેથી શુભભાવ વડે નવમી ગ્રેવયેકે જાય છે પણ તેનો સંસાર ઊભો રહે છે. ભગવાને કહેલો નિશ્ચય શુભ-અશુભ બંનેથી બચાવી જીવને શુદ્ધભાવમાંમોક્ષમાં-સુખ પ્રાપ્તિમાં લઈ જાય છે તેનું દૃષ્ટાંત સમ્યગ્દષ્ટિ છે કે જે નિયમો (ચોક્કસ) મોક્ષ પ્રાપ્તિ કરે છે. (૨) For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન સનાતન વીતરાગ દર્શન (૩) વ્યવહારાભાસીનું સ્વરૂપ : જીવને શુભ ભાવથી ધર્મ થાય એમ સ્વીકારે પણ જીવના ત્રિકાળી ધ્રુવસ્વભાવને ન સ્વીકારે અને તેથી તે તરફ પોતાનું વલણ ન ફેરવે તે વ્યવહારાભાસી છે. તેને ક્રિયા જડ પણ કહેવામાં આવે છે શરીરની ક્રિયાથી ધર્મ થાય એમ માને તે તો વ્યવહારાભાસથી પણ ઘણે દૂર છે. (૪) નિશ્ચયાભાસીનું સ્વરૂપ ઃ જે જીવ આત્માના ત્રિકાળ સ્વરૂપને સ્વીકારે પણ વર્તમાન પર્યાયમાં પોતાને વિકાર છે તે ન સ્વીકારે - તે નિશ્ચયાભાસી છે, તેને શુદ્ધજ્ઞાની પણ કહેવામાં આવે છે. (૫) સમ્યગ્દષ્ટિ : પોતાના આત્માને પરમાર્થે ત્રિકાળી શુદ્ધ, ધ્રુવ, અખંડ, અભેદ ચૈતન્યસ્વરૂપ માને છે. તેનું લક્ષ પર્યાય, નિમિત્ત, ભેદ ઉપર હોતું નથી. કારણ કે અવસ્થાના લક્ષે જીવને રાગ થાય છે અને ધ્રુવ સ્વરૂપના લક્ષે શુદ્ધ પર્યાય પ્રગટે છે. (૮) સામાન્ય-વિશેષાત્મ દ્રવ્ય સ્વરૂપ-વસ્તુવિજ્ઞાનસાર (૧) યથાર્થ વસ્તુવિજ્ઞાનનું રહસ્ય પામ્યા વિના ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે, ગમે તેટલાં વ્રત, નિયમ, તપ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ, શાસ્ત્રાભ્યાસ કરવામાં આવે તો પણ જીવનો એકપણ ભવ ઘટતો નથી. માટે આ મનુષ્યભવમાં જીવનું મુખ્ય કર્તવ્ય યથાર્થ રીતે વસ્તુવિજ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું છે. (૨) દરેક વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયથી સ્વતંત્ર છે, એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરી શકે નહિ, પરિણમાવી શકે નહિ, પ્રેરણા કરી શકે નહિ, અસર-મદદ કે'ઉપકાર કરી શકે નહિ, લાભ-નુકસાન કરી શકે નહિ, મારી-જીવાડી શકે નહિ, સુખ-દુઃખ આપી શકે નહિ - એવી દરેક દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ પોકારી-પોકારી કહી છે. (૩) વિશ્વનો દરેકે દરેક પદાર્થ સામાન્ય વિશેષાત્મક છે. સામાન્ય પોતે જ વિશેષરૂપે ઊખળે છે – પરિણમે છે. વિશેષરૂપે પરિણમવામાં બીજા કોઈ પદાર્થની તેને ખરેખર કિંચિત્માત્ર સહાય નથી. પદાર્થ માત્ર નિરપેક્ષ છે. નિરાવલંબ જ છે. ૧૭ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ 18% 8 * જૈન સનાતન વીતરાગ દર્શન - (૪) હવે આ જે પરિણમન છે તે ક્રમબદ્ધ છે. વસ્તુનો પર્યાય ક્રમબદ્ધ જ થાય છે. જેમ સર્વજ્ઞદેવે જાણ્યું તે જ પ્રમાણે દરેક પર્યાય નિયમથી એના સમયે થવાની જ. તેને નિવારી શકવા ઈન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર, તીર્થકરદેવ કોઈપણ સમર્થ નથી. (૫) હવે તે પર્યાય તેની તે સમયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય છે ત્યારે તેને અનુકૂળ નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી આવી ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા સર્વશે બતાવી છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વિશ્વના પદાર્થોમાં અનેકાનેક પ્રકારનો સહજ પ્રવર્તે છે. એ પ્રમાણે પ્રવર્તતા પદાર્થોમાં પરતંત્રતા લેશમાત્ર પણ નથી. સૌ પોતપોતાના વિશેષરૂપે જ સ્વતંત્રપણે છતાં ન્યાયસંગતપણે ઊખળ્યા કરે છે. આત્મા સામાન્ય-વિશેષરૂપ વસ્તુ છે. અનાદિ-અનંત જ્ઞાનસ્વરૂપ તે સામાન્ય અને તે જ્ઞાનમાંથી સમયે સમયે જે પર્યાય થાય છે તે વિશેષ છે. સામાન્ય પોતે કાયમ રહીને વિશેષપણે પરિણમે છે, તે વિશેષ પર્યાયમાં જો સ્વરૂપની રુચિ-પ્રતીતિ-જિજ્ઞાસાલક્ષી-એકાગ્રતા કરે તો સમયે સમયે વિશેષમાં શુદ્ધતા થાય છે, અને જો તે વિશેષ પર્યાયમાં “રાગાદિ દેહાદિ તે હું એવી ઊંધી-રૂચી કરે તો વિશેષમાં અશુદ્ધતા થાય છે. જે તરફની ચિ કરે તે તરફની ક્રમબદ્ધ દશા થાય છે. એટલું નક્કી કરવામાં તો દ્રવ્ય તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. વસ્તુના સ્વરૂપને જોનારાઓને અનુક્રમે સામાન્ય અને વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે. એમાં “અનુક્રમે કહ્યું ને? મતલબ કે પ્રથમ સામાન્યને જાણે છે, પછી વિશેષોને જાણે છે, કારણ કે સામાન્યનું યથાર્થ જ્ઞાન હોય તો વિશેષનું યથાર્થ જ્ઞાન થાય. (૮) અહીં પરને જાણવાની વાત લીધી નથી, કેમકે આત્મા જે પરને જાણે છે એ ખરેખર તો પોતાની પર્યાયમાં પર્યાયને જાણે છે. પરને જાણે છે એમ કહેવું એ તો અસભૂત વ્યવહાર છે. (૯) ખરેખર તો ત્રિકાળ સામાન્ય આત્માનું જે વિશેષ છે તે વિશેષમાં વિશેષને જ જાણવાનું છે, પરને નહિ. - ૧૮ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ કીજ જેન સનાતન વીતરાગ દર્શન @ અહીં વિશેષ દ્વારા સામાન્યને જાણવાનું પહેલું કહ્યું અને પછી વિશેષ દ્વારા વિશેષને જાણવાનું કહ્યું કેમકે સામાન્યને જાણતાં જે જ્ઞાન થાય છે, જે પોતાનું વિશેષ છે તેને, વાસ્તવિક યથાર્થ જાણી શકે છે. (૧૦) એક ગ્લાયકભાવ-જ્ઞાન-જ્ઞાન-જ્ઞાનમાત્ર વસ્તુ-શુદ્ધ જાણગ-જાણગ જાણગસ્વભાવી જે આત્મા-તેમાં એકાગ્ર થવાથી અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. (૧) પોતે એક જ્ઞાયકભાવથી ભરેલો છે – આત્મદ્રવ્ય. (૨) પોતે એક જ્ઞાયકભાવથી ભરેલો છે - તેમાં જે જ્ઞાયક સ્વભાવ તે ગુણી. (૩) એ જ્ઞાયકભાવમાં એકાગ્ર થઈને અતીન્દ્રિય મહાસ્વાદ લેવો તે પર્યાય આ રીતે અનુભવમાં તેનો સ્વાદ લેતા દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય નિર્મળ સિદ્ધ થાય છે. સારઃ ધર્મબુદ્ધિથી અભ્યાસ (૧) સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. (૨) સમ્યગ્દર્શન પ્રગટ કર્યા સિવાય કોઈપણ જીવને સાચાં વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખ્યાન વગેરે ક્રિયાઓ હોય નહિ, કેમકે તે ક્રિયાઓ પ્રથમ પાંચમા ગુણસ્થાને શુભભાવ રૂપે હોય છે. (૩) શુભભાવને ધર્મ માનવો નહિ તેમજ તેનાથી ક્રમે ક્રમે ધર્મ થશે એમ માનવું નહિ; કેમકે તે વિકાર હોવાથી અનંત વીતરાગી દેવોએ તેને બંધનું કારણ કહ્યું છે. (૪) જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યકત્ત્વ હોય પછી વ્રત હોય. હવે સમ્યકત્ત્વ તો સ્વ-પરનું યથાર્થ શ્રદ્ધાન કરતાં થાય છે, માટે પ્રથમ સમ્યગ્દષ્ટિ થવું. “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ?' એવું જિનવચન હોવાથી માર્ગ તો એક જ છે, શુદ્ધ રત્નત્રય જ છે. નિજ પરમાત્માના સમ્યકજ્ઞાન-શ્રદ્ધાનઅનુષ્ઠાનરૂપ શુદ્ધ રત્નત્રય માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. મોક્ષમાર્ગ ત્રણ લોક – ત્રણ કાળમાં એક જ છે. ૧૯ - For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ 9998 19 જૈન સનાતન વીતરાગ દર્શન : 88 () પ્રથમ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી તેનું શ્રદ્ધાન કરવું. (૧) સાચા વીતરાગી દેવ-ગુરૂશાસ્ત્રનું યથાર્થ સ્વરૂપ જાણી તેનું શ્રદ્ધાન કરવું. (૨) જીવાદિ સાત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ જાણી તેનું શ્રદ્ધાન કરવું. (૩) સ્વ-પરનું ભિન્નપણું ભાસે એવા અભ્યાસથી ભેદજ્ઞાનનું શ્રદ્ધાન કરવું. (૪) સ્વમાં સ્વપણું માનવા અર્થે - સ્વરૂપની એકાગ્રતા સ્વનું શ્રદ્ધાન કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. (૧૧) “તત્ત્વાર્થ શ્રદ્ધાન’ ‘તવીર્થ શ્રદ્ધાનનું સ ર્જન' એ સૂત્ર છે. તેમાં તત્ત્વ એટલે ભાવ અને અર્થ એટલે પદાર્થ (દ્રવ્ય-ગુણ-પર્યાયત્મક સ્વરૂપ) પદાર્થના એટલે કે આત્માના દ્રવ્યગુણ-પર્યાયના ભાવનું યથાર્થ ભાસન થવું તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. માટે જે સાત તત્ત્વોને ભિન્ન-ભિન્ન યથાર્થપણે શ્રદ્ધે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન હોય છે. ટૂંકમાં તત્ત્વોની વ્યાખ્યા આ પ્રમાણે છે. (૧) જીવ : જીવનો સ્વભાવ જ્ઞાયક શુદ્ધ ચિદાનંદ છે, રાગ અને શરીરથી ભિન્ન છે. શુદ્ધ જીવની વાત છે. (૨) અજીવ : કર્મ, શરીર, સંયોગો આદિ અજીવ છે. અજીવનો સ્વભાવ જડ છે. (૩) આસ્રવ : પુણ્ય-પાપના પરિણામ (શુભાશુભ ભાવો આસ્રવ છે. તેનો સ્વભાવ આકુળતા છે. મારો સ્વભાવ તેમનાથી જુદો અનાકુળ આનંદ છે. (૪) બંધ : શુભ-અશુભ પ્રવૃત્તિઓમાં, વિકારમાં અટકવું તે બંધ છે. (૫) સંવર : આત્માની શુદ્ધિ (વર્તમાન જ્ઞાનની-સ્વભાવના આશ્રયે થતી નિર્મળ દશા) અર્થાત્ યથાર્થ રૂચિ, જ્ઞાન અને સ્વરૂપમાં રમણતા એ સંવર તત્ત્વ છે. (૬) નિર્જરા : વિશેષ સ્થિરતા દ્વારા શુદ્ધિની વૃદ્ધિ (સંવરપૂર્વક) થવી એ નિર્જરા છે. - ૨ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન (૭) મોક્ષ : સંપૂર્ણ શુદ્ધિ થવી તે મોક્ષ છે. જેવો વીતરાગ સ્વભાવ છે તે પર્યાયમાં પ્રગટ થવો તે મોક્ષ છે. આમ સાત તત્ત્વના યથાર્થ અને પૃથ્થક પૃથ્થક ભાવનું શ્રદ્ધાન અને ભાસન થવું તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. આત્માના અનુભવને જ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. વિશેષઃ કોઈ જીવ સમ્યગ્દર્શન પામવા માટે, શાસ્ત્રમાંથી જીવ-અજીવનું સ્વરૂપ શીખી લે છે, પણ આત્મા જ્ઞાનસ્વભાવી છે, પુણ્ય-પાપ આસવ છે, તે બધાનો નિર્ણય અંતરથી કરતો નથી, તે મિથ્યાષ્ટિ છે. શાસ્ત્રથી શીખે છે, પણ હું જ્ઞાયક સ્વરૂપ છું, દેહાદિ અજીવ છે, પુણ્ય-પાપ વિકાર છે માટે હેય છે, આત્માના આશ્રયે જ શુદ્ધતા પ્રગટે છે, તે સંવર-નિર્જરા છે. એમ નિર્ણયપૂર્વક સમજતો નથી તે વ્યવહારાભાસી છે. તે અન્ય તત્ત્વોને, અન્ય તત્ત્વરૂપ માની લે છે, અથવા સત્ય માને તો ત્યાં યથાર્થ નિર્ણય કરતો નથી, તેથી તે મિથ્યાષ્ટિ છે. સમ્યગ્દર્શન-આત્માના અનુભવ વિના સ્વરૂપમાં સ્થિરતા શક્ય નથી - તે વિના વ્રત – તપ કે ચારિત્ર હોતાં નથી. અહીં ત્રણ વાત લક્ષમાં લેવાની છે. (૧) દેવ-ગુરુ-શાસ્ત્રને માને-ઓધે ઓધે માને તે ભૂલ છે. આત્માના અનુભવ પહેલાં તે રાગ છે – શ્રદ્ધા નથી. (૨) તત્ત્વોનું જે રીતે દ્રવ્યથી અને ભાવથી સ્વરૂપ બતાવ્યું છે તેનું જ્ઞાન નથી કરતો તે મિથ્યાષ્ટિ છે. (૩) તત્ત્વોને ઓધે ઓધે માને પણ અંતરમાં ભાવભાસન નથી તે મિથ્યાદૃષ્ટિ છે. આમાં ‘ભાવભાસન ઉપર જોર છે. અનુભવની વાત છે. નીચેના ચાર બોલમાં સાત તત્ત્વોનું ભાન થયું છે તે સમ્યગ્દષ્ટિ છે. (૧) હું જીવ જ્ઞાયક તત્ત્વ છું. મારો સ્વભાવ શુદ્ધ ચિદાનંદ છે. (૨) શરીરાદિ તથા કર્મ – પર – અજીવ છે તે મારા સ્વભાવથી ભિન્ન છે. (૩) પુણ્ય પાપના ભાવ એ આસવ-બંધના પરિણામ બૂરા છે અને સ્વભાવમાં નથી. વિકલ્પ સ્વભાવમાં નથી. (૪) સંવર-નિર્જરા-મોક્ષના ભાવ ભલા છે, કરવા જેવા છે, નિર્વિકલ્પ અનુભવ જ કરવા જેવો છે. સતત ભેદજ્ઞાન અને યથાર્થ નિર્ણય... - ૨૧ - For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ 84884 જૈન સનાતન વીતરાગ દર્શન 梁樂樂茶 પ્રથમ સાત તત્ત્વોના સ્વતંત્ર જ્ઞાન-શ્રદ્ધાન થવાં જોઈએ. પછી ભેદજ્ઞાન અને નિર્ણય કરતાં સ્વભાવના આશ્રયે એક સમયની વીતરાગતા પ્રગટ થાય છે તે આત્માનો અનુભવ નિશ્ચય સમ્યગ્દર્શન છે. પછી રાગાદિનું દૂર થવું તે યથાર્થ ચારિત્ર છે. જ્ઞાયક સ્વભાવમાં એકાગ્રતા - સ્થિરતા થતાં પર્યાયમાં વીતરાગતા પ્રગટે તે વીતરાગ-ચારિત્ર છે. શ્રાવકને બાર વ્રત પાળવાનો તથા મુનિને અઠ્યાવીસ મૂળ ગુણનું પાલન કરવાનો ભાવ-શુભભાવ છે, આસ્રવ તત્ત્વ છે, સરાગ ચારિત્ર છે. દરેક સમયે બધાનું સ્વતંત્ર અસ્તિત્ત્વ, બધાનું સ્વતંત્ર ક્રમબદ્ધ પરિણમન, તેમની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય છે ત્યારે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી એવી રૂચિ-પ્રતીતિ... થતાં લક્ષ પોતાના સ્વભાવ તરફ વળે છે. પોતાના સ્વભાવની એકાગ્રતા થતાં – ધારાવાહી અભિપ્રાય એમ જ રહે એ બધાથી ભિન્ન હું ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા જ છું, જે જણાય છે, તે હું જ છું એવી અસ્તિત્ત્વની પ્રતીતિ રહેતાં વિકલ્પ છૂટી - નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. જડની ક્રિયાનો, કર્મના ઉદયનો, શુભાશુભ ભાવોનું સ્વતંત્ર પરિણમન છે – ત્યાં એ બધાનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવામાં આવ્યો છે એ બરાબર શ્રદ્ધામાં આવવું જોઈએ, ભાવભાસન થવું જોઈએ. સંપૂર્ણ પદ્ધતિ જ્ઞાન અને પ્રયોગની છે. પ્રયોગમાં આવ્યા વગર વર્તમાન જ્ઞાનની પર્યાય નિર્મળ થતી નથી. જેવો સ્વભાવ છે તેવી વર્તમાન જ્ઞાનની પર્યાય એક સમય માટે વીતરાગરૂપે પરિણમે તો આત્માનો અનુભવ થાય છે તેને નિશ્ચય સમ્યગ્દર્શન-શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ સુખની પ્રાપ્તિ કહેવામાં આવે છે. ‘તત્ત્વાર્થ શ્રધ્ધાનમ્ સમ્યગ્દર્શનમ્’ (સૂક્ષ્મ વાત) તત્વાર્થ શ્રદ્ધાન કરવાનો અભિપ્રાય કેવળ તેનો નિશ્ચય કરવો એટલો માત્ર નથી. પરંતુ ત્યાં તો એવો અભિપ્રાય છે કે જીવ-અજીવને ઓળખી પોતાને વા પરને જેમ છે તેમ શ્રદ્ધાન કરવું. હું જીવપણે છું અને અજીવપણે નથી એમ શ્રદ્ધાન કરવું. હું ચૈતન્ય માત્ર છું અને જડ સ્વરૂપ નથી એમ શ્રદ્ધાન કરવું. હું પોતાથી એકત્ત્વ છું અને પરથી ભિન્ન છું એમ શ્રદ્ધાન કરવું. ૨૨ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ જે 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન -- - આમ્રવને ઓળખી તેને દુઃખરૂપ જાણી હેય માનવો. રાગ-દ્વેષ મારા સ્વભાવમાં નથી, તો રોગરહિત ત્રિકાળ શુદ્ધ છું એમ શ્રદ્ધાન કરવું. બંધને ઓળખી તેને અહિત માનવું - હું અબંધસ્વરૂપ છું એમ શ્રદ્ધાન કરવું. સંવરને ઓળખી તેને ઉપાદેય માનવો. ઘર્મની શરૂઆત સુખની શરૂઆત-આત્માનુભૂતિથી થાય છે એમ શ્રદ્ધાન કરવું. નિર્જરાને ઓળખી તેને હિતનું કારણ માનવું. નિર્જરા સંવરપૂર્વક જ થાય છે એમ શ્રદ્ધાન કરવું. મોક્ષને ઓળખી તેને પોતાનું પરમહિત માનવું. હું મોક્ષસ્વરૂપ જ છું એમ શ્રદ્ધાન કરવું. આ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધાનનો અભિપ્રાય છે. (૧૨) મિથ્યાત્વ કયાં કયાં ભ્રમણા છે? કયી માન્યતા તોડવાની છે? પાંચ પ્રકારની બુદ્ધિઓ જે ભ્રમરૂપ છે તે મિથ્યાત્વ છે. એમાં રાગની છે તે તોડવાની છે. તે આ પ્રમાણે છે :(૧) એકત્ત્વ બુદ્ધિ : હું અને સંયોગો (પર દ્રવ્યો) એક એવી અનાદિની એકત્ત્વબુદ્ધિ. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, પોતાનું અસ્તિત્ત્વ ટકાવીને પરિણમી રહ્યું છે આવી વસ્તુની મર્યાદા છે. (૨) મમત્ત બુદ્ધિ : પર દ્રવ્યો બધા પોતપોતાની રીતે જ્યાં છે તે પોતાની . યોગ્યતા પ્રમાણે છે. પર દ્રવ્યો મારા છે. એવી મમત્વ બુદ્ધિ. પર દ્રવ્યો મારા સુખ-દુઃખના કારણ છે એવી મિથ્યા માન્યતા....એ બધું વ્યવહારથી કહેવાય છે. (૩) કર્તુત્વબુદ્ધિ : પર દ્રવ્યોનો કર્તા હું છું. દેહના કાર્ય હું કરી શકું છું. બીજાને સુખી-દુઃખી કરી શકું છું. એવી મિથ્યા કર્તબુદ્ધિ. (૪) ભોકતૃત્વ બુદ્ધિ : પર દ્રવ્યોને હું ભોગવી શકું છું એવી મિથ્યા ભોકતૃત્વ બુદ્ધિ. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ છે જેને સનાતન વીતરાગ દર્શન આ (૫) શયત્વે બુદ્ધિ : સ્વને જાણ્યા વગર પરને જાણી શકું છું એવી મિથ્યાશેયન્ત બુદ્ધિ.... (૪) “હું એક, અખંડ અભેદ, જ્ઞાન આનંદ સ્વરૂપ ચૈતન્ય ભગવાન આત્મા બધી રીતે પરિપૂર્ણ છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.” એમ હોવા છતાં રાગની સાથે ભ્રમણામાં એકતા કરીને અનંતકાળથી દુઃખ ભોગવી રહ્યો છું. રાગ અને જ્ઞાન ભિન્ન છે. એવી જાતનું ભેદજ્ઞાન કરવાથી આ બધાથી હું મુક્ત થઈ શકું છું. આવા જ્ઞાનસ્વરૂપ આત્મસ્વભાવની પ્રતીત, શ્રદ્ધા કરીને આત્માનો અનુભવ કરવો એ જ આ મનુષ્યભવનું કર્તવ્ય છે. આ જ સુખી થવાનો ઉપાય છે. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈન સનાતન વીતરાગ દર્શન - ' હૈ- આHભાવના . હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદરૂપ એક સ્વભાવ છું, નિર્વિકલ્પ છું, ઉદાસીન છું. નિજ નિરંજન શુદ્ધાત્માના સભ્યશ્રદ્ધાન, જ્ઞાન, અનુષ્ઠાનરૂપ નિશ્ચય રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખાનુભૂતિમાત્ર લક્ષણ દ્વારા સ્વસંવેદન જ્ઞાન વડે સંવેધ, ગમ્ય, પ્રાપ્ય ભરિતાવસ્થ છું.” રાગ-દ્વેષ-મોહ-ક્રોધ-માન-માયા-લોભ, પંચન્દ્રિય વિષય વ્યાપાર, મન-વચનકાયા વ્યાપાર, ભાવકર્મ, દ્રવ્યકર્મ નોકર્મ, ખ્યાતિ-પૂજા-લાભ, દૃષ્ટ શ્રુત અનુભૂત ભોગઆકાંક્ષારૂપ નિદાન-માયા-મિથ્યા ત્રણ શલ્ય આદિ સર્વ વિભાવ પરિણામ રહિત છું, શૂન્ય છું.” “શુદ્ધ નિશ્ચયનયે હું આવો છું તથા ત્રણ લોક અને ત્રણે કાળે બધાય જીવ એવા છે.” એમ મન-વચન-કાયાથી અને કૃત-કારિત-અનુમોદનાથી નિરંતર આ ભાવના કર્તવ્ય છે. ભાવાર્થ “જ્ઞાનાનંદ સ્વભાવી છું જેનો “એક સ્વભાવ કે જેમાં ભેદ નહીં, રાગ તો નહીં પણ પર્યાયનો ભેદ પણ નહીં ગુણ-ગુણીના પણ ભેદ નહીં, પરિપૂર્ણ ગુણથી ભરેલી અભેદ ચીજ છું. સહજ-શુદ્ધ જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે એવો હું છું, સહજ એટલે સ્વાભાવિક છે, કૃત્રિમ નથી. કોઈએ બનાવ્યો નથી. “નિર્વિકલ્પ છું’ - વિકલ્પ અર્થાત ભેદ જેમાં નથી એવો અભેદ નિર્વિકલ્પ સ્વરૂપ છું. એવી દૃષ્ટિ થવી – અંતરમાં પરિણમવું એને અહીં સમ્યગ્દર્શન અને આત્માની ભાવના કહેવામાં આવે છે. એવા સ્વભાવની ભાવના ભાવવી એટલે વિકલ્પ કે ચિંતવન નહીં. ભાવના એટલે એવા સ્વભાવમાં એકાગ્ર થવું. આવા ભાવમાં હું આ છું” (એકાગ્રતા થઈ) “ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવવી તે ધર્મનો ઘારક ધર્મી ધન્ય છે !' “હું ઉદાસીન છું'. ઉદ+આસન - હું પર્યાયથી ઉદાસ છું. મારી બેઠક તો ધ્રુવ ઉપર છે. હું ત્રિકાળ એક સમયની પર્યાય જેવડો નથી. “હું નિજ નિરંજન' મારું જે અંજન વિનાનું, મેલ વિનાનું (સ્વરૂપ) શુદ્ધ આત્મા છું – મારા નાથને આવરણ નથી ! શુદ્ધ આત્માના સમ્યક્ શ્રદ્ધાન” એવા શુદ્ધાત્માની સભ્યશ્રદ્ધા અનુભવની વાત છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાની અહીં વાત નથી. “શુદ્ધ આત્માનું સમ્યકજ્ઞાન આવા આત્માનું For Personal & Private Use Only . Page #41 -------------------------------------------------------------------------- ________________ 989 જેન સનાતન વીતરાગદર્શન સમ્યકજ્ઞાન... શાસ્ત્રનું ભણવું-ભણાવવું એ કાંઈ જ્ઞાન નથી. નિજનું જ્ઞાન... નિજ નિરંજન શુદ્ધ આત્માનું સમ્યફ આચરણ એ અનુષ્ઠાન છે. અનુષ્ઠાન એટલે વીતરાગી ચારિત્ર-ત્રિકાળી આનંદકંદના નાથમાં રમણતા-સ્વભાવમાં ઉપયોગની એકાગ્રતા તે સ્વરૂપ આચરણ ચારિત્ર છે. સંપૂર્ણ અનુભવ સમયની વાત છે. નિશ્ચિય રત્નત્રયાત્મક-આ ત્રણેને નિશ્ચય રત્નત્રય શબ્દ કહ્યો છે. નિર્વિકલ્પ સમાધી” – અર્થાત્ શાંતી ઉત્પન્ન થવી. રાગ વિનાની શાંતિ નિશ્ચય રત્નત્રયનું પરિણામ એ સમાધિ છે. આધિ-વ્યાધિ-ઉપાધિથી રહિત છે, આત્મીક સુખ અને શાંતિની આ વાત છે. “વીતરાગ સહજાનંદ સુખાનુભૂતિ માત્ર’ જેમાં રાગરહિતસ્વાભાવીક આનંદરૂપ સુખ એનો અનુભવ આ નિશ્ચય રત્નત્રયનું સ્વરૂપ છે. “સ્વસંવેદન જ્ઞાન વડે પોતાના આનંદના વેદન વડે-વીતરાગી સહજાનંદના સુખના વેદન વડે-“સ્વસંવેદ્ય પોતાથી વેદાવા યોગ્ય “ગમ્ય' છું – નિર્વિકલ્પ સમાધિથી પોતે પોતાથી પ્રત્યક્ષ થઈ શકે છે. સ્વસંવેધ અને પ્રાપ્ત થવા યોગ્ય છે. સ્વઆશ્રયે પોતે વર્તમાન જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળતાં, જે સ્વ પોતાનું વેદન જ્ઞાન-તેમાથી “આ આત્મા છે' એમ જણાય અને તેનાથી આત્મા પ્રાપ્ત થાય. એવા સ્વભાવથી અને શક્તિઓથી ભરેલી દશાવાળો આત્મા છું. રાગઃ “રાગ' માં વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ – દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા અને પારદ્રવ્ય તરફના વલણની દશારૂપ જે રાગ તેનાથી હું રહિત છું. દ્વેષઃ પ્રતિકૂળતા પ્રત્યે અણગમો – હું એનાથી રહિત છું. મોટઃ પરતરફના વલણવાળી દશા, સાવધાની એનાથી હું રહિત છું. ક્રોધ-માન-માયા-લોભઃ રાગ અને દ્વેષની દશા તેનાથી હું રહિત છું. પંચેન્દ્રિયના વિષય વ્યાપાર ઃ ઈન્દ્રિયથી ભગવાનને જોવા, ભગવાનની વાણી સાંભળવી-એ વિષયના વ્યાપારથી તો હું રહિત છું. મન-વચન-કાયાના વ્યાપારઃ વાણીથી-દેહની કોઈ ક્રિયાથી કે વિચારથી જણાય) મળે એવો આત્મા નથી. અંતઃકરણ (દ્રવ્યમન) અને ભાવમન સંકલ્પ-વિકલ્પ-ભાવેન્દ્રિય એનાથી પણ ભગવાન આત્મા ભિન્ન છે. ભાવકર્મઃ પુણ્ય અને પાપ, દયા-દાન-વ્રત-દર્શન-પૂજા-ભક્તિના ભાવ એ બધા ભાવ કર્મ એટલે વિકલ્પની વૃતિ જે ઊઠે છે તે ભાવકર્મ એટલે વિકારી ભાવ. તેનાથી પ્રભુ ભિન્ન છે. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ 8888888 જૈન સનાતન વીતરાગ દર્શન દ્રવ્યકર્મ જ્ઞાનાવરણીય આદિ જે આઠ કર્મના પ્રકાર છે તેનાથી ભિન્ન છે. નોકર્મ શરીર-વાણી-મન આદિ અથવા બાહ્ય નિમિતો બધાથી ભિન્ન. ખ્યાતિ-પૂજા-લાભઃ મારી પ્રસિદ્ધિ થાઓ, મારી પૂજા થાઓ એવા ખ્યાતિ પૂજાના લાભથી આકાંક્ષાથી “પ્રભુ રહિત છે. દષ્ટઃ જે ભોગો દેખવામાં આવે છે, તે તેની આકાંક્ષાથી શ્રતઃ જે ભોગો સાંભળેલા છે. F “પ્રભુ રહિત છે. અનુભવઃ જે ભોગો અનુભવેલા છે. - આકાંક્ષારૂપી નિદાનઃ ઈચ્છારૂપી ફળથી “પ્રભુ” ભિન્ન છે.માયાઃ કપટ-કુટિલતા... મિથ્યાઃ ઊંડે ઊંડે કાંઈપણ રાગથી લાભ થાય, આ ત્રણે શલ્યથી દ્વેષથી નુકસાન થાય એ મિથ્યાત્વ પ્રભુ ભિન્ન છે. વ્યવહારથી-નિશ્ચય પમાય એ મિથ્યાત્વ... સર્વ વિભાવ પરિણામથી રહિત છું, શૂન્ય છું'... ત્રણ લોકમાં ત્રણે કાળ “આત્મા' એવો ભગવત્ સ્વરૂપે છે. આત્મ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે’ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ એ ક જૈન સનાતન વીતરાગ દર્શન : -- - - - અનુભવ-પ્રકાશ (માર્ષેિડ મિંતવળ) & અજ્ઞાની જીવ વેષને નમે છે, ક્રિયાને નમે છે, બહિર્લક્ષી જ્ઞાનને નમે છે, તર્કને નમે છે, ભાષાને નમે છે, પણ અનુભૂતિને-અનુભવને નમતો નથી. તેનું બહુમાન કરતો નથી, તેની મહિમા અધિકતા આવતી નથી. (૨) ત્રિકાળી ધ્રુવના અવલંબને જે નિર્મળ દશા પ્રગટ થાય તે ધર્મ છે. તે દશા પ્રગટ થવામાં કોઈપણ પરપદાર્થની કે પરભાવની જરૂર નથી. પોતાનો સ્વભાવ જ એવો છે કે તેનો આશ્રય કરતાં – તેને જાણતાં – ધર્મ પ્રગટ થાય. સર્વ તત્ત્વજ્ઞાનનો શિર-મોર-મુગટમણિ જે શુદ્ધ દ્રવ્ય સામાન્ય અર્થાત્ પરમપરિણામિક ભાવ એટલે કે જ્ઞાયક સ્વભાવી શુદ્ધ આત્મદ્રવ્ય સામાન્ય જે સ્વાનુભૂતિનો આધાર છે, સમ્યગ્દર્શનનો આશ્રય છે, મોક્ષમાર્ગનું આલંબન છે, સર્વ શુદ્ધ ભાવોનો નાથ છે. - તેનો દિવ્ય મહિમા હૃદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. તે જ શુદ્ધાત્મદ્રવ્ય સામાન્યનો આશ્રય કરવાથી જ અતીન્દ્રિય આનંદમય સ્વાનુભૂતિ પ્રાપ્ત થાય છે. પોતાના ઉપયોગને ભેદજ્ઞાનની કળામાં જોડે તો, પ્રથમ આત્માની ઝાંખી થાય, પછી તે અનુમાન જ્ઞાનનો રસ પણ ઘટે અને અંતરસન્મુખ જ્ઞાનનો રસ વધે. તે અંતરસન્મુખ થયેલું જ્ઞાન આગળ વધીને અનુભવ કરે છે. અનુમાન જ્ઞાનમાં આત્મા આવે તો પણ, તે કાળે તે અનુમાન જ્ઞાનનો નિષેધ વર્તવો જોઈએ કે તેનાથી અનુભવ થતો નથી. અનુભવ માટે તો પ્રત્યક્ષ અતીન્દ્રિયજ્ઞાન જ જોઈએ. () આત્મા જ્ઞાનોપયોગને આધારે છે તેમ પ્રથમ અનુમાન આવે. પછી આત્મા ઉપયોગને આધારે આત્મા છે તેવો ભેદ પણ નાશ થઈ આત્મા, આત્માને જ આધારે છે તેવું અભેદ પરિણમન થતાં અનુભવ થાય છે. (૭) અકર્તાપણું તે જૈનદર્શનની પરાકાષ્ઠા છે, જૈનદર્શનનો સર્વોત્કૃષ્ટ સિદ્ધાંત છે. (૮) કોઈપણ કાર્ય તેના કાળે જ થાય છે. બધુ ક્રમબંધ જ છે. પોતાના જન્મક્ષણે જ પર્યાય પ્રગટ થાય છે. (૪) For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ % 88 89 9 જેને સનાતન વીતરાગ દર્શન આ------ (૯) જે સર્વજ્ઞતા સ્વીકારે છે તે આત્મજ્ઞ જ છે, કેમ કે સર્વજ્ઞતા કદી પણ આત્મજ્ઞતા વગર હોતી નથી. (૧૦) જે જ્ઞાને સર્વજ્ઞનો અને બધા દ્રવ્યોની અવસ્થા ક્રમબધ્ધ થાય છે તેનો નિર્ણય કર્યો તે જ્ઞાનમાં સ્વદ્રવ્યનો નિર્ણય ન થાય એ બને જ નહીં. (૧૧) “હું ચૈતન્ય છું” અને “સર્વથા સર્વથી ભિન્ન છું” એમ સ્વભાવમાં અહમ્પણું આવતાં પરદ્રવ્ય ને રાગાદિનું અહપણું ટાળે છે. (૧૨) શુદ્ધ સ્વભાવના જ્ઞાન વિના અશુદ્ધતાનું યથાર્થ જ્ઞાન ન હોય. ઉપાદાનના આશ્ચર્ય વિના નિમિત્તનું સત્ય જ્ઞાન ન હોય. (૧૩) પોતાના સ્વભાવની નિઃશંકતાથી કેવળજ્ઞાન થવાના કોલકરાર વર્તમાનમાં થઈ શકે છે. (૧૪) જે શ્રુત (શાસ્ત્ર) વડે આત્મજ્ઞાન પામીને એકાવતારી થઈ શકાય એવું શ્રત આજે પણ જયવંત વર્તે છે. (૧૫) હું શુદ્ધ ચિદ્રુપ છું – બસ આનાથી ઉત્તમ બીજું કોઈ સ્મરણ-રટણ નથી. (૧૬) જગતમાં પગલે-પગલે સાવધાન રહેવું, અહીંયા ધર્મમાં પર્યાય-પર્યાય-ભેદજ્ઞાન કરવું. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ 1918 1919 જૈન સનાતન વીતરાગ દર્શન @ @@@ - સનાતન વીશ્વરામ ઘાની વાયા : (૧) ધર્મની વ્યાખ્યા નીચે મુજબ મુખ્યાતાથી ચાર પ્રકારે કરવામાં આવી છે. (૧) વસ્તુના સ્વરૂપને તેનો ધર્મ કહે છે. (૨) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહ્યો છે. (૩) ધર્મના દશ લક્ષણથી ધર્મની વ્યાખ્યા કરવામાં આવી છે. (૪) અહિંસા પરમો ધર્મ. (૨) ધર્મનો સાર આ પ્રમાણે છે. નીચે પ્રમાણે ચાર વિષયોનો સતત અભ્યાસ, જ્ઞાન, શ્રદ્ધા.. (૧) વસ્તુ સ્વરૂપ અને વિશ્વ વ્યવસ્થા-વીતરાગ વિજ્ઞાન : (૨) આ વ્યવસ્થામાં જીવ દ્રવ્યનું સ્વરૂપ (૩) જીવની અનાદિની ભૂલ (૪) મોક્ષનું સ્વરૂપ અને મોક્ષનો ઉપાય. (૩) વસ્તુ સ્વરૂપ અને વિશ્વ વ્યવસ્થતા (૧) આ લોક છ દ્રવ્ય સ્વરૂપ છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વાધીન છે અને પોતાનું કાર્ય કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. (૨) દરેક દ્રવ્યને પોતાનો સ્વભાવ છે. સ્વભાવનો અર્થ પોતપોતાના ગુણ, પોત પોતાની વિશેષતાઓ. (૩) ટકીને-પરીણમવું એ દ્રવ્યનો સ્વભાવ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય.... દરેક વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રોવ્ય સ્વરૂપ છે. (૪) દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છોડી બીજા દ્રવ્યના ગુણોમાં કે પરિણમવમાં કાંઈ કરી શકતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેક ગુણ સ્વતંત્ર છે, દરેક પર્યાય સ્વતંત્ર છે અને પોતાના વર્કરકથી ઉત્પન્ન થાય છે. (૪) આ વસ્તુ સ્વરૂપ સમજવા નીચેના ત્રણ સિદ્ધાંતોનો અભ્યાસ કરવો પડશે. (૧) દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. કોઈપણ અન્ય દ્રવ્ય For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧દા છે. (૩) આ જ 89 ક જૈન સનાતન વીતરાગ દર્શન બીજા દ્રવ્યની સત્તામાં કિંચિતમાત્ર પણ દખલગીરી કરી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ એ વસ્તુની મર્યાદા છે. એ જ રીતે પ્રત્યેક ગુણ અને ગુણની પ્રત્યેક પર્યાય પણ સ્વતંત્ર છે. (૨) ક્રમબદ્ધ પરિણમન : દરેક દ્રવ્યની પ્રત્યેક ગુણની પર્યાયો થાય છે તે પરિણમન ક્રમબદ્ધ છે. બધી જ પર્યાયો નિયત છે અને તેના સ્વકાળે જ પ્રગટ થાય છે. જે દ્રવ્યનું જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે નિમિત્તથી સર્વજ્ઞ ભગવંતોએ એમના જ્ઞાનમાં જાણ્યું છે તે જ પ્રમાણે તે દ્રવ્યનું તે ક્ષેત્રે, તે કાળે, તે જ ભાવે, તે જ નિમિત્તથી, તે જ પ્રમાણે પરિણમન થાય તેમાં નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર પણ કાંઈ ફેરફાર કરી શકે નહિ. એવો અબાધા નિયમ છે. આ જે પરિણમન થઈ રહ્યું છે તે તે સમયની પર્યાયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય છે, પોતાના ષષ્કારકથી જ પર્યાય સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે, તેનો હર્તા-કર્તા બીજો કોઈ નથી. દરેક પરિણમન વખતે કોઈને કોઈ નિમિત્ત હાજર હોય જ છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી આવો નિયમ છે. (૪) આ સિદ્ધાંતો પરથી એ નક્કી થાય છે કે જ્યારે કોઈ પણ કાર્ય થાય ત્યારે નીચે પ્રમાણે પાંચ સમવાય હોય જ છે. (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળ (૪) નિમિત્ત (૫) પુરુષાર્થ. આવી વિશ્વની અનાદિ-અનંત સુંદર સ્વયં સંચાલિત વ્યવસ્થા જોવામાં આવે છે. (૫) આ વ્યવસ્થામાં જીવ દ્રવ્યનું સ્વરૂપ (૧) આ વિશ્વમાં જીવ દ્રવ્ય” પણ એક વસ્તુ છું. તેના છ સામાન્ય ગુણ આ પ્રમાણે છે. (૧) અસ્તિત્ત્વ (૨) વસ્તુન્ત (૩) દ્રવ્યન્ત (૪) પ્રમેયત્ત્વ (૫) અગુરુલઘુત્ત્વ (૬) પ્રદેશત્વ.. (૨) જીવ દ્રવ્યના વિશેષ ગુણ નીચે પ્રમાણે છે. (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત વીર્ય (૪) અનંત સુખ (૩) હું ચેતના સ્વરૂપ હોવાથી બીજા અજીવ દ્રવ્યોથી ભિન્ન છું. પુદ્ગલ દ્રવ્ય અજીવ છે. તેના વિશેષ ગુણ આ છે. - ૩૧ - For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈન સનાતન વીતરાગ દર્શન --- - (૧) રસ (૨) રંગ (૩) ગંધ (૪) સ્પર્શ. (૪) બધા દ્રવ્યોની જેમ હું પણ અનાદિનિધન એક સ્વતઃ સ્વતંત્ર સત્તાસ્વરૂપ છું એ વાત સાત બોલથી સમજવી. (૧) જીવ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યમય સત્તા સ્વરૂપ છે. (૨) દર્શન-જ્ઞાનમયી ચેતના સ્વરૂપ છે. (૩) અનંત ધર્મસ્વરૂપ દ્રવ્ય છે. દ્રવ્ય હોવાથી વસ્તુ છે. (૪) ગુણ-પર્યાયવાળી છે. (૫) તેનું સ્વ-પર પ્રકાશન જ્ઞાન અનેકાકારરૂપ એક છે. (૬) જીવ પદાર્થ આકાશાદિથી ભિન્ન અસાધારણ ચૈતન્ય ગુણ સ્વરૂપ છે. (૭) અનેક દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. (૬) જીવની અનાદિની ભૂલ (સાત તત્ત્વ સંબંધી) (૧) “શરીર તે હું છું એમ જીવ અનાદિથી માની રહ્યો છે. શરીર મારું છે અને તેના કાર્યો હું “આત્મા’ કરી શકું આ એક મહાભ્રમ છે. આ જીવ તત્ત્વની ભૂલ છે. જીવને અજીવ માને છે. (૨) શરીરની ઉત્પત્તિથી જીવનો જન્મ અને શરીરના વિયોગથી જીવનું મરણ તે માને છે. તેમાં અજીવને જીવ માને છે. આ અજીવતત્ત્વની ભૂલ છે. (૩) મિથ્યાત્વ-રાગાદિ પ્રગટ દુઃખ દેનાર છે, છતાં તેનું સેવન કરવામાં સુખ માને છે. આ આસ્રવતત્ત્વની ભૂલ છે. (૪) શુભને લાભદાયક અને અશુભને નુકસાનકારક તે માને છે પણ તત્ત્વદૃષ્ટિએ બંને બંધના કારણ છે, બંને સંસાર પરિભ્રમણના કારણ છે, નુકસાનકારક છે એમ તે માનતો નથી. આ બંધ તત્ત્વની ભૂલ છે. સમ્યજ્ઞાન તથા તે પૂર્વકનો વૈરાગ્ય જીવને સુખરૂપ છે, છતાં તે પોતાને કષ્ટ આપનાર અને ન સમજાય એવા છે એમ માને છે – તે સંવર તત્ત્વની ભૂલ છે. (૬) શુભાશુભ ઈચ્છાઓને નહિ રોકતા, ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે ઈચ્છા કર્યા કરે છે – ક્રોધ, માન, માયા, લોભ એ કષાયો થયા કરે છે એ નિર્જરાતત્ત્વની ભૂલ છે. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ 91909 જૈન સનાતન વીતરાગ દર્શન (૭) સમ્યગ્દર્શનપૂર્વક જ પૂર્ણ નિરાકુળતા પ્રગટ થાય અને તે જ ખરું સુખ છે – એમ ન માનતા બાહ્ય વસ્તુઓથી, સગવડોથી સુખ મળી શકે છે એમ જીવ માને છે એ મોક્ષ તત્ત્વની ભૂલ છે. જીવની આ અનાદિની ભૂલોનું એ બધાનું મૂળ કારણ પોતાના સ્વરૂપની જીવને ભ્રમણા છે. આને મિથ્યાત્વ કહે છે. આ મિથ્યામાન્યતાનું નિત્ય અપરિમિત મહાપાપ દરેક ક્ષણે જીવ સેવ્યા કરે છે અને તેનું ફળ અનંત દુઃખ, સંસાર પરિભ્રમણ છે. (૩) મોક્ષનું સ્વરૂપ (૧) મોક્ષ એટલે દુઃખથી છુટકારો. ચાર ગતિના પરિભ્રમણમાંથી મુક્તિ.... (૨) મોક્ષ થતો નથી – મોક્ષ સમજાય છે. (૩) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહે છે. (૪) સુખ - એ કાંઈ વસ્તુને ભોગવવાથી નથી મળતું – એ તો અનુભૂતિનો વિષય છે. એક સમયની અનુભૂતિ એ નિશ્ચય સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન છે અને ત્યાંથી સુખની શરૂઆત થાય છે. ધર્મની શરૂઆત થાય છે. આ અનુભૂતિ આ કાળમાં કોઈપણ જીવ યથાર્થ પુરુષાર્થથી કરી શકે છે. અહિંસા પરમો ધર્મ છે. તે માત્ર વીતરાગભાવરૂપે જ છે. આત્મામાં મોહ અને રાગ-દ્વેષ ભાવોની ઉત્પત્તિ એ જ હિંસા છે અને એ ભાવોનો અભાવ અહિંસા છે એ પરમ ધર્મ છે. ધર્મ બહાર નથી. આત્માનો ધર્મ આત્મામાં જ પ્રગટ થાય છે. (૭) શુદ્ધોપયોગ જ ઉપાદેય છે. શુભ-અશુભ ઉપયોગ એ બંને બંધના કારણ છે. પુણ્યથી ધર્મ ન થાય, પુણ્ય કરતાં કરતાં ધર્મ ન થાય, રાગરૂપી વ્યવહારથી ધર્મ ન થાય. આત્માનું હિત ન થાય. (૮) જેવો વીતરાગભાવ સ્વભાવમાં શક્તિરૂપ પડેલો છે તેવો જ ભાવ પર્યાયમાં એક સમય માટે પ્રગટ થાય તેને સ્વાનુભૂતિ કહેવામાં આવે છે - એ જ સુખની શરૂઆત છે. (૯) હવે આત્મામાં એ શુદ્ધોપયોગની લીનતા કરવામાં આવે તો બે ઘડીની . . For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 89 % જેન સનાતન વીતરાગ દર્શન ---- સ્થિરતા થતાં પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટે છે, પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે – આ એક જ મોક્ષમાર્ગ છે. (૮) મોક્ષનો ઉપાયઃ સ્વાનુભૂતિની વિધિ સંપૂર્ણ વિધિ પાંચ પદમાં સમજાવવામાં આવી છે. (૧) પાત્રતા (૨) અભ્યાસ (સત્સંગ અને સ્વાધ્યાય) (૩) યથાર્થ નિર્ણય (હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું) (૪) ભેદજ્ઞાન (હું સર્વથા સર્વથી ભિન્ન છું.) (૫) સ્વાનુભૂતિ (વર્તમાન જ્ઞાનની શુદ્ધ પર્યાયમાં શુદ્ધ આત્મા જણાય છે.) (૯) સમ્યગ્દર્શન પ્રગટ કરવાની સૂક્ષ્મવિધિઃ (સારભૂત) (૧) દરેક સમયે કર્મનો ઉદય છે. (૨) દરેક સમયે કોઈપણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. (૩) ત્યાં દષ્ટિ જતાં પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે. (૪) ત્યાં જોડાવવાને બદલે – ભેદજ્ઞાન દ્વારા એ બધાનું લક્ષ હટાવી તારા ચૈતન્ય સ્વભાવને સ્મરણમાં લાવ ભેદજ્ઞાન- અને યથાર્થ નિર્ણય, પ્રતિક્રમણ અને સામાયિક (૫) પ્રત્યેક સમયે, પ્રત્યેક પર્યાયે આજ ભેદજ્ઞાન અને યથાર્થ નિર્ણય લાવી અભિપ્રાયની ભૂલ સુધારી લે. (૬) હવે જો સતત મહાવરાથી આ ભેદજ્ઞાનની ધારા જો બે ઘડી ચાલુ રહે તો એ વર્તમાનજ્ઞાનની પર્યાય શુદ્ધ થતાં એ શુદ્ધ પર્યાયમાં-શુદ્ધાત્મા જણાય છે. આત્માનો અનુભવ આનંદના વેદનસહિત થાય જ. (૭) સુખી થવાનો આ જ એક ઉપાય છે. (૧૦) કેવળજ્ઞાન પ્રગટ કરવાની વિધિઃ હવે જ્યારે શુદ્ધોપયોગ વડે આત્મામાં એકાગ્રતાનો પુરુષાર્થ કરવામાં આવે અને એ શુદ્ધોપયોગ જો આત્મામાં બે ઘડી સ્થિર થાય તો પૂર્ણ (કેવળ) જ્ઞાનની પ્રાપ્તિ થતાં – પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. “કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે – દેહ છતાં નિર્વાણ.” For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 9 જૈન સનાતન વીતરાગ દર્શન - --- જેવો વીતરાગ સ્વભાવ છે એવો પૂર્ણ વીતરાગ સ્વભાવ પર્યાયમાં પ્રગટ થઈ જાય છે તે ધર્મની સાધનાની પૂર્ણાહુતિ છે – પૂર્ણ સુખની પ્રાપ્તિ થઈ જતાં પછી અનંતકાળ સુધી એ સુખ પ્રગટ થયા જ કરે છે. શુદ્ધાત્માના સ્વરૂપનું વેદન કહો, જ્ઞાન કહો, શ્રદ્ધા કહો, ચારિત્ર કહો, અનુભવ કહો કે સાક્ષાત્કાર કહો – જે કહો તે એક આત્મા જ છે. વધારે શું કહેવું? જે કાંઈ છે તે આ એક આત્મા જ છે. તેનો પ્રમોદ, પરિચય, પ્રીતિ, પ્રવૃત્તિ અને પ્રાપ્તિ એ જ ધ્યેય છે. ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશથી અને ધીરજથી ધખાવવી એ ધર્મના ધારક ધર્મી ધન્ય છે.” “વસ્તુ વિચારતા થાવર્ત, મન પાવૈ વિશ્રામ; રસ સ્વાદન સુખ ઊપજે; અનુભવ થાકી નામ.” આત્મભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે !' (૧૧) સપ્ત વ્યસન (દ્રવ્ય અને ભાવથી) (૧) જુગાર : રૂપીયાની હાર-જીત એને જુગાર કહે છે. અશુભ કર્મના ઉદયમાં હાર અને શુભ કર્મના ઉદયમાં જીત માનવી એ ભાવ જુગાર છે. (૨) માંસ ભક્ષણ : આહાર તરીકે ઈંડા-માંસ લેવા એ માંસભક્ષણ છે. નિજ આત્માને ભૂલી જઈ.... શરીરમાં લીન થવું એ ભાવ માંસભક્ષણ છે. મદ્યપાન ? બીયર, દારૂ, માદક પીણાના ગ્રહણને મદ્યપાન કહે છે. મિથ્યાત્વથી મૂર્ણિત થઈને સ્વરૂપને ભૂલી જવું એ ભાવ મદ્યપાન છે. (૪) શિકાર : પોતાના શોખ માટે બીજા પ્રાણીઓનો ઘાત કરવો એ શિકાર છે. કઠોર પરિણામ રાખીને પ્રાણોનો ઘાત કરવો એ ભાવ શિકાર છે. (૫) વેશ્ય સેવન : વેશ્યાનો સંગ કરી-સંભોગની પ્રવૃત્તિ એ વેશ્યસેવન છે. કુધ્ધિના રસ્તે ચાલવું એ ભાવ વેશ્ય-સેવન છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ છે કે આ જૈન સનાતન વીતરાગ દર્શન : - (૬) પર સ્ત્રી સંગ : ગૃહસ્થ અવસ્થામાં - એક પત્નીવ્રતની મર્યાદા તોડીને પર સ્ત્રીના સંગની ઈચ્છા કરવી તે, દેહાદિ પરવસ્તુમાં આત્મબુદ્ધિ રાખવી એ ભાવ પર સ્ત્રી સંગ છે. (૭) ચોરી : રજા વગર બીજાની માલિકીના પદાર્થોનું ગ્રહણ એ ચોરી છે. અનુરાગપૂર્વક પરપદાર્થોનું ગ્રહણ કરવાની અભિલાષા એ ભાવ ચોરી છે. (૧૨) સર્વ ધર્મનો સાર આ પ્રમાણે છે : નીચેના વિષયોનું વીતરાગ વિન વીતરાગી પ્રભુએ જે પ્રમાણે બતાવ્યું છે એ સમજી, એનું શ્રદ્ધાન કરી ઉપયોગની સ્વમાં એકાગ્રતા કરવાની છે. (૧) વસ્તુ વ્યવસ્થા (૨) વિશ્વ વ્યવસ્થા (૩) સર્વજ્ઞતા અને સર્વજ્ઞ સ્વભાવ દ્રવ્યની સ્વતંત્રતા (૫) ક્રમબદ્ધ પર્યાય (૬) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા (૭) નિશ્ચય અને વ્યવહાર (૮) કર્મનો સિદ્ધાંત (૯) નિશ્ચય મોક્ષમાર્ગ (નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ) (૧૦) પાંચ સમવાય ધર્મ એ પરિભાષા નથી, પ્રયોગ છે. તેથી આત્માર્થીએ ધર્મ જીવનમાં ઉતારવો જોઈએ. સંપૂર્ણ જીવન ધર્મમય (આત્મમય) બનવું જોઈએ. આરાધનાનો ક્રમ આ પ્રમાણે પ્રયોગમાં મૂકી શકાય. (૧) વર્તમાન પરિણમનમાં ભૂલ – ભૂલ ટાળવાનો ઉપાય - દુઃખનું નિવારણ. (૨) પાત્રતા (૩) સાધનામાં પ્રત્યક્ષ સપુરુષના યોગનું મહત્ત્વ (૪) નિયમિત સત્સંગ અને સ્વાધ્યાય For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ 8888 (૫) તત્ત્વનો અભ્યાસ (૬) સ્વરૂપનો યથાર્થ નિર્ણય (૭) ભેદજ્ઞાન (૮) મુક્તિનો નિઃસંદેહ પ્રતિધ્વનિ (૯) એકત્ત્વ, મમત્ત્વ, કર્તૃત્ત્વ, ભોકતૃત્ત્વ અને જ્ઞેયત્ત્વ (પરને જાણ્યું) એ પાંચ બુદ્ધિઓ મિથ્યાત્ત્વ છે અને તેનું નિવારણ જૈન સનાતન વીતરાગ દર્શન ૧ %%% (૧૦) સ્વાનુભૂતિ - આત્માનુભૂતિ - સુખાનુભૂતિ સંદેશ ઃ સદાય સર્વને એક જ સંદેશ છે. અનુકૂળ-પ્રતિકૂળ સમસ્ત જગત ઉપરથી દૃષ્ટિ ખસેડીને એક માત્ર જ્ઞાયકસ્વભાવી નિજ આત્મા પર દૃષ્ટિ લઈ જાવ, તેની જ પ્રતીતિ કરી, તેમાં જ લીન થાઓ, તેમાં જ જામી જાવ અને તેનો જ અનુભવ કરો. આ જ એક સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. બધા જ જીવો ભગવાન મહાવીરે બતાવેલ સન્માર્ગ પર ચાલી પોતાની અનંત નિધિને પ્રાપ્ત કરીને અનંત સુખી થાય ! એ જ ભાવના ! 68 For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ જ88 1989 ( જૈન સનાતન વીતરાગદર્શન - ટકા જૈન દર્શનનું વાસ્તવિક રવ૫ - (૧) વસ્તુનું યથાર્થ નિરૂપણ કરનાર વિશ્વનો ધર્મ. (૨) વસ્તુની વ્યાખ્યા મુખ્ય ચાર જુદી જુદી રીતે કરવામાં આવી છે. (૧) વસ્તુના સ્વભાવરૂપ ધર્મ (૨) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ-ધર્મ (૩) ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણરૂપ ધર્મ (૪) અહિંસા પરમો ધર્મ. (૩) વસ્તુના સ્વભાવરૂપ ધર્મઃ (૧) છ દ્રવ્ય સ્વરૂપ લોક ઃ (૧) જીવ (૨) પુદગલ (૩) ધર્માસ્તિકાય (૪) અધર્માસ્તિકાય (૫) આકાશ અને (૬) કાળ (૨) દ્રવ્ય-ગુણ-પર્યાય........ દ્રવ્યનું બંધારણ.... (૩) છ સામાન્ય ગુણ ઃ (૧) અસ્તિત્ત્વ (૨) વસ્તુત્વ (૩) દ્રવ્યસ્ત (૪) પ્રમેયત્ત્વ (૫) અગુરુલઘુત્ત્વ (૬) પ્રદેશ7. આત્માના ચાર વિશેષ ગુણઃ (૧) અનંતજ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંતવીર્ય (૪) અનંત સુખ પુદ્ગલના ચાર વિશેષ ગુણ ઃ (૧) રસ (૨) રંગ (૩) ગંધ (૪) સ્પર્શ વસ્તુ સ્વરૂપના ત્રણ મહાન સિદ્ધાંતઃ (૧) દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત (૨) ક્રમબદ્ધ પર્યાયઃ (સુનિશ્ચિત વિશ્વ વ્યવસ્થતા) (૩) ઉપાદાન - નિમિત્તની સ્વતંત્રતા.... (૪) સમ્યગ્દર્શન-શાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ-ધર્મ(૧) વસ્તુ વ્યવસ્થા અને વિશ્વ વ્યવસ્થા સમજાવવા સાત તત્ત્વો અથવા નવ પદાર્થોનું સ્વરૂપ (૧) જીવ (૨) અજીવ (૩) આશ્રવ (પુણ્ય અને પાપ) (૪) બંધ (૫) સંવર (૬) નિર્જરા અને (૭) મોક્ષ સર્વ દુઃખનો આત્યાંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમપિત છે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ 88 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન - % (૩) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વ્યાખ્યાઃ (૧) સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્ત્વોની સમ્યમ્રતીતિ થવી તે (સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે). “સમ્યક્દર્શન' છે. (૨) તે તત્ત્વોનો યથાર્થ બોધ થવો તે “સમ્યકજ્ઞાન છે. (૩) ઉપાદેય તત્ત્વોનો અભ્યાસ થવો તે “સમ્યક ચારિત્ર' છે. શુદ્ધ આત્મસ્વરૂપ વીતરાગપદમાં સ્થિતિ થવી એ ત્રણેની એકતા છે. મોક્ષમાર્ગની આરાધના કરી શુદ્ધોપયોગરૂપે પરિણમી જવું એ જ સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. આત્માનુભૂતિ એ જ પ્રયોજન છે. (૪) આત્માનુભૂતિથી જ ધર્મની શરૂઆત થાય છે.... (૫) ઉત્તમ ક્ષમાદિ દસ લક્ષણરૂપ ધર્મ (૧) સર્વ શાસ્ત્રોનો સારઃ વીતરાગતા છે. જે વીતરાગતા શક્તિરૂપે સ્વભાવમાં છે તે પર્યાયમાં પ્રગટ થાય એ જ સારરૂપ છે. (૨) “વીતરાગ ચારિત્ર' એ જ સાક્ષાત ધર્મ થાય છે. (૩) ઉત્તમ ક્ષમાદિ આત્માના ચારિત્રગુણની દશ નિર્મળ પર્યાયો છે. (૧) ઉત્તમક્ષમા (૨) ઉત્તમ માર્દવ (મૃદતા-કોમળતા) (૩) ઉત્તમ આર્જવ (સરળતા) (૪) ઉત્તમ શૌચ (પવિત્રતા) (૫) ઉત્તમ સત્ય (ધર્મ) (૬) ઉત્તમ સંયમ (૭) ઉત્તમ તપ (૮) ઉત્તમ ત્યાગ (૯) ઉત્તમ આકિંચન્ય (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય (સ્વલીનતા) આ દસ આત્માના નિજ સ્વભાવ છે અને તેથી ધર્મ છે. ક્ષમાદિ-સ્વભાવી આત્માના આશ્રયે પ્રગટ થતી જે નિર્મળ પર્યાય (એના વિરોધરૂપ ક્રોધાદિનો અભાવ) એજ ઉત્તમક્ષમાદિ દસ ધર્મ કહેવામાં આવ્યા છે. (૬) અહિંસા પરમોધર્મઃ આત્માની પર્યાયમાં રાગાદિની ઉત્પત્તિ ન થવી અથવા વીતરાગતાની ઉત્પત્તિ થવી એ જ નિશ્ચય અહિંસા છે. છ કાય જીવોની રક્ષાનો ભાવ એ વ્યવહાર અહિંસા છે. આવું નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમજવું. (૭) નવબોલ થી આત્માના કાર્યની સમજ (૧) આત્મા છે. (ચૈતન્ય અસ્તિત્વનો સ્વીકાર) For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ eeee જૈન સનાતન વીતરાગ દર્શન @@ @ (૨) આત્માનું પરિણમન છે. (દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક સ્વરૂપ) (૩) વર્તમાન પરિણમનમાં ભૂલ છે. (અનાદિથી અજ્ઞાન, મિથ્યાત્વ, અસંયમની સ્વયં ભૂલ થાય છે. (૪) પરિણમનમાં ભૂલ છે તે ક્ષણિક છે. (કર્મ તેમાં નિમિત્ત છે.) ભૂલ ક્ષણિક છે માટે ટળી શકે છે. (મોક્ષ છે ને મોક્ષનો ઉપાય છે.) આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ (અનંત શક્તિના પિંડ દ્રવ્ય સ્વભાવની અનાદિથી પરિપૂર્ણ છે. સ્થાપના) યથાર્થ નિર્ણય... આવા શુદ્ધ ત્રિકાળી આત્માના (ભેદજ્ઞાનની વિધિથી પરથી ખસઆશ્રયથી ભૂલ ટળી શકે છે. સ્વમાં વસ) (પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે.) (૮) તે ભૂલ નિજ પુરુષાર્થથી ટળે છે. (સાચા – દેવ - ગુરુ – શાસ્ત્ર તેમાં નિમિત્ત છે.) (૯) પૂર્ણ સ્વભાવની પ્રાપ્તિ થતાં (સાધ્યની સિદ્ધિ થાય છે, પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. સર્વ કર્મનો ક્ષય થાય છે. મોક્ષદશા પ્રગટ થાય છે. ઉપચારથી તેને મોક્ષ કહેવાય છે.) આ રીતે પૂર્ણ સુખની (મોક્ષની) પ્રાપ્તિનો ઉપાય એક જ છે એમ શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રભુની વાણીમાં આવ્યું છે. (૮) જૈન-દર્શનનો સાર (પ્રયોજન ભૂત) (૧) કોઈપણ જીવનું પ્રયોજન તો પૂર્ણ સુખની પ્રાપ્તિ જ છે અને એ સાધ્ય મોક્ષ (સિદ્ધ દશા) પ્રાપ્ત થતાં જ થાય છે. (૨) એ દશા પ્રાપ્ત થતાં પહેલાં કેવળજ્ઞાન-સર્વજ્ઞતા પ્રગટ થાય છે. (૩) કેવળજ્ઞાન નિગ્રંથ મુની દશામાં જ પ્રાપ્ત થાય છે. (૪) એ મુની દશા યથાર્થ આત્મજ્ઞાન સહિત જ હોય છે. (૫) સુખની અનુભૂતિ આત્મજ્ઞાન-સમ્યજ્ઞાન-સમ્મદર્શનપૂર્વક જ થાય છે. એ શ્રદ્ધા ગુણની નિર્મળ પરિણતિ છે. (૬) સમ્યગ્દર્શન થવા માટે પોતાના દ્રવ્યસ્વભાવનો આશ્રય લેવો અનિવાર્ય છે. જ્યારે વર્તમાન જ્ઞાનની પર્યાય-પરથી ખસી સ્વદ્રવ્ય તરફ ઢળે છે. એમાં For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ (૮) જેન સનાતન વીતરાગ દર્શન 8 889 અભેદરૂપે પરિણમી જાય છે ત્યારે એ સ્વાનુભૂતિની દશા આનંદના સ્વાદ સાથે પ્રગટ થાય છે. તે સમયની અવસ્થાને ધર્મધ્યાન પણ કહેવામાં આવે છે. આ સુખનો પ્રથમ કણકો છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. (૭) વસ્તુના સ્વરૂપની સમજણ વગર આત્મજ્ઞાન શક્ય નથી. અને મૂળ વસ્તુ તો આ ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા જ છે અને એ એક જ જાણવા જેવો છે. ખરેખર બીજું કાંઈ પણ જાણવા-માનવા કે અનુભવવા જેવું નથી. બધું દુઃખરૂપ છે. સંપૂર્ણ શક્તિ – આ વર્તમાન જ્ઞાનની પર્યાય દ્રવ્યસ્વભાવ તરફ કેમ ઢળે એમાં જ લગાડવા સિવાય આ ભવમાં બીજું કાંઈપણ કરવાનું પ્રયોજન નથી. નહિ તો આ રત્નચિંતામણી જેવો દુર્લભ મનુષ્યભવ નિષ્ફળ જશે. જ્ઞાનસ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્માનો (૧) પ્રમોદ (૨) પરિચય (૩) પ્રીતિ (૪) પ્રવૃત્તિ અને પ્રાપ્તિ કરવા જેવી છે. વસ્તુનું સ્વરૂપ જાણી – તેની પ્રતીતિ – લક્ષ કરી તેમાં એક સમય માટે એકાગ્ર થવાનું છે. બસ આ એક જ માર્ગ છે. (૧૦) આના સિવાય બીજું કાંઈપણ કરવા જેવું છે એમ માનવું એ વિપરીત માન્યતા છે, એને મિથ્યાત્વ કહેવામાં આવે છે. એ સૌથી મોટું પાપ છે અને સંસાર પરિભ્રમણ ને દુઃખનું કારણ છે. કોઈપણ રીતે આ મિથ્યાત્વ કેમ ટળે એ અભ્યાસ કરવા જેવો છે. (૧૧) જ્ઞાનાનંદ સ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્મા જેવો છે, જેવડો છે, જેમ કેવળી ભગવંતોએ પોતે જાણી-અનુભવી બતાવ્યો છે, તેને તેવો જ જાણી-માની અનુભવ કરવા જેવો છે. બસ આ જ કરવાનું છે. (૧૨) ટૂંકમાં કહીએ તો, “સ્વરૂપની સમજણ કરવા જેવી છે.' (૧૩) તે સ્વરૂપ સમજવાની પ્રક્રિયા આ પ્રમાણે છે. (૧) પાત્રતા (૨) અભ્યાસ (૩) યથાર્થ નિર્ણય (૪) ભેદજ્ઞાન (૫) આત્માનુભૂતિ (૧૪) યથાર્થ નિર્ણયઃ “હું જ્ઞાન આનંદસ્વરૂપ ભગવાન આત્મા છું.” ભેદજ્ઞાનઃ “હું સર્વથા સર્વથી ભિન્ન છું.” (૧૫) દરેક પ્રસંગે પ્રસંગે, પર્યાય પર્યાય, સમયે સમયે આ ભેદજ્ઞાન પૂર્વક સ્વભાવનો For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈન સનાતન વીતરાગ દર્શન ! ! ! ! ૧૯ આશ્રય કરવાનો છે. ધારાવાહી અભિપ્રાય જો બે ઘડી ચાલુ રહે તો નિર્વિકલ્પ દશા-સ્વાનુભૂતિની દશા પ્રગટ થાય છે. આ સરળ-સુલભ અને સહજ છે. પ્રયોગાત્મક છે. 282838 2828 (૧૬) આ પ્રયોજનભૂત કાર્ય થતું હોય ત્યારે પર્યાયમાં ‘શુભભાવ’ અને બહારમાં તે સંબંધી ઘણી બધી ક્રિયાઓ વ્યવહારમાં જોવામાં આવે પણ દષ્ટિના વિષયમાં તેમનો નિષેધ કરવામાં આવ્યો છે. (૧૭) પ્રથમ ભૂમિકામાં નિમિત્ત તરીકે સાચા વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર જ હોય છે તેમનું યથાર્થ સ્વરૂપ જાણી તેમની શ્રદ્ધા કરવા જેવી છે. (૧૮) ‘તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શનમ્’ તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ સમજી તેનું શ્રદ્ધાન કરવું. સ્વપરનો ભેદજ્ઞાન કરી સ્વનો યથાર્થ નિર્ણય કરવો. (૧૯) ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર'ની એકતારૂપ મોક્ષમાર્ગ જ સાચો માર્ગ છે. (૨૦) મોક્ષરૂપી પ્રયોજનની સિદ્ધિ થાય ત્યારે પાંચ સમવાય સાથે જ હોય છે. (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળ (૪) નિમિત્ત અને (૫) પુરુષાર્થ. મોક્ષમાર્ગમાં સમ્યક્ત્પુરુષાર્થની જ મુખ્યતા છે. (૯) અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે. (૧) હે જીવ ! તું ભ્રમા મા, તને હિત કહું છું. (૨) અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળશે નહીં. (૩) આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રાયે ન કર ! (૪) આ તેનું છે એમ માની ન બેસ. ન (૫) આ માટે આમ કરવું છે, એ ભવિષ્ય નિર્ણય ન કરી રાખ... (૬) આ માટે આમ ન થયું હોત તો સુખ થાત એમ સ્મરણ ન કર ! (૭) આટલું આ પ્રમાણે હોય તો સારું એમ આગ્રહ ન કરી રાખ. (૮) આણે મારા પ્રતિ અનુચિત્ત કર્યું એવું સંભારતાં ન શીખ... (૯) આણે મારા પ્રતિ ઉચિત્ત કર્યું એવું સ્મરણ ન રાખ... (૧૦) આ મને અશુભ નિમિત્ત છે એવો વિકલ્પ ન કર. (૧૧) આ મને શુભ નિમિત્ત છે એવી દૃઢતા માની ન બેસ. (૧૨) આ ન હોત તો હું બંધાત નહીં. એમ અથળ વ્યાખ્યા નહીં કરીશ. ૪૨ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ 88 98988 જૈન સનાતન વીતરાગ દર્શન % % % % (૧૩) પૂર્વ કર્મ બળવાન છે, માટે આ બધો પ્રસંગ મળી આવ્યો એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં. (૧૪) પુરુષાર્થનો જય ન થયો એવી નિરાશા સ્મરીશ નહી. (૧૫) બીજાના દોષે તને બંધન છે એમ માનીશ નહી. (૧૬) તારા નિમિત્તે પણ બીજાને દોષ કરતો ભુલાવ. (૧૭) તારા દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. (૧૮) તારો દોષ એટલો જ છે કે અન્યને પોતાનું માનવું, અને પોતે પોતાને ભૂલી જવું. (૧૯) અંતરમાં સુખ છે, બહારમાં નથી.... સત્ય કહું છું. (૨૦) હે જીવ ! ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે; તે બહારમાં શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે. (૧૦) પુણ્ય અને ધર્મ અથવા શુભભાવ અને શુદ્ધભાવ (૧) પુણ્ય તો આ જીવ અનાદિથી કરતો આવ્યો છે. તે પૂર્વમાં અનંતવાર થયો છે. તેનો ઉપદેશ પણ બધા જ આપે છે. (૧) જીવે ધર્મ તો અનાદિકાળમાં એક સમય માત્ર કર્યો નથી. એ ધર્મ અપૂર્વ વસ્તુ છે. તેનો ઉપદેશ પણ ક્યાંક ક્યાંક છે. (૨) પુછ્યું તો અજ્ઞાની અને અભવ્ય જીવ પણ કરે છે. તેને આત્માના ભાન વગર ધર્મ જરાપણ થતો નથી. (૨) જેઓ અરિહંત, સિદ્ધ થયા છે અને પૂર્ણ સુખનો અનુભવ કર્યો છે એવા પાત્ર જીવો ધર્મથી જ ખરું સુખ પામ્યા છે. (૩) પુણ્ય પરના આશ્રયે થાય છે. (૩) ધર્મ પોતાના આત્માના આશ્રયે જ થાય છે. (૪) પુણ્યનું ફળ સંસાર છે. ચારગતિનું પરિભ્રમણ છે. પુણ્યથી એકપણ ભવનો છેદ થતો નથી. (૪) ધર્મનું ફળ મોક્ષ છે. સાક્ષાત્ સુખ છે. પંચમગતિ પ્રાપ્ત થાય છે. ધર્મથી ભવભ્રમણનો અંત આવે છે. (૫) પુણ્યથી બહારની અનુકૂળ સામગ્રી મળે છે. મર્યાદીત સમય માટે સંયોગોમાં અનુકૂળતા જણાય છે. ૪૩ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ 9%8% જેને સનાતન વીતરાગ દર્શન (૫) ધર્મથી આત્માની કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી મળે છે. અમર્યાદીત સમય માટે આત્મામાં શાંતિ અને સુખનો અનુભવ થાય છે. (૬) પુણ્યથી કર્મબંધ થાય છે અને કર્મબંધન ઘોર સંસાર પરિભ્રમણનું કારણ છે માટે મોક્ષમાર્ગમાં પાપની જેમ પુણ્યનો પણ સંપૂર્ણ નિષેધ છે. (૬) ધર્મથી સંવર અને કર્મથી નિર્જરા થાય છે અને તે પરંપરા મોક્ષનું કારણ છે માટે તે આદરવા લાયક છે. (૭) પુણ્ય આત્માનો અશુદ્ધભાવ છે. પુણ્ય શુભભાવ છે, પાપ.અશુભભાવ છે. (૭) ધર્મ આત્માનો શુદ્ધભાવ છે. શુભ-અશુભથી ભિન્ન ભાવ છે. (૮) પુણ્ય રાગ ભાવ છે, પાપ દ્વેષ ભાવ છે. બંને આત્માના સ્વભાવ નથી. (૮) ધર્મ વીતરાગભાવ છે. જેવો આત્માનો વીતરાગસ્વભાવ છે તેવો પર્યાયમાં પ્રગટ થાય છે. ધર્મ પર્યાયમાં થાય છે. જેવો શુદ્ધ સ્વભાવ છે તે પર્યાયમાં પ્રગટ થાય છે. પુણ્ય-દોષ સહિત-આત્માની વિકારી પર્યાય છે. કષાય છે. કષાયની મંદતાથી શુભ પરિણામ થાય તે પુણ્ય છે. (૯) ધર્મ આત્માનો નિર્દોષ-નિર્વિકાર પર્યાય છે. અકષાયી સ્વભાવના આશ્રયે જે પર્યાય પ્રગટ થાય છે તે ધર્મ છે. (૧૦) પુણ્ય પરપદાર્થના લક્ષે થાય છે અને તેનું ફળ દુઃખની અનુભૂતિ છે. (૧૧) ધર્મ ત્રિકાળી શુદ્ધાત્માના લક્ષે થાય છે અને તેનું ફળ સ્વાનુભૂતિ આત્માનુભૂતિ-સુખની અનુભૂતિ છે. (૧૧) પુણ્ય તે આત્માની શાંતિ-સુખનો ઉપાય નથી, તે આત્માનો વિભાવ ભાવરૂપ - દુઃખરૂપ પરિણામ છે. (૧૧) ધર્મ તે આત્માની સુખ-શાંતિનો ઉપાય છે. ધર્મ આત્માનો સહજ સ્વભાવરૂપ પરિણમન છે. (૧૨) પુણ્ય તે સંસારનો માર્ગ છે – મોક્ષમાર્ગ નથી. પુણ્ય અનેક પ્રકારથી થાય છે. દયા-દાન-વ્રત-તપ-ભક્તિ બધાથી પુણ્ય બંધાય છે. તે ધર્મ નથી. (૧૨) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહે છે. ત્રણ-કાળ ત્રણ-લોકમાં મોક્ષ માર્ગ એક જ છે, તે જ ધર્મ છે. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ 889 જેને સનાતન વીતરાગ દર્શન આ- ---- (૧૩) પુણ્યને ધર્મ માનવો એ શ્રદ્ધાગુણની વિપરીતતા છે. મિથ્યાત્વ છે. પુણ્યથી ધર્મની શરૂઆત નથી થતી. ગુણસ્થાન નથી બદલાતું - ફક્ત ગતિ બદલાય છે. સ્વર્ગાદિ ઉચ્ચપદ મળે છે. (૧૩) ધર્મને સત્ ધર્મ માનવો સમ્યકત્વ છે, સમકિત છે. ધર્મની શરૂઆત સમકિતથી થાય છે. ગુણસ્થાન બદલાય છે. જીવ પ્રથમ ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાને આવે છે. (૧૪) પુણ્યભાવ આત્માની પર્યાયમાં થાય છે - તે વખતે તેને અનુકૂળ દેહની (મન-વચન-કાયાની) ક્રિયા પણ જોવામાં આવે છે. પણ આત્મા જડની ક્રિયા ત્રણકાળમાં કરી શકે નહિ. (૧૪) આત્માનો ધર્મ પણ પર્યાયમાં જ થાય છે - તે આત્માની રુચિ-પ્રતીતિ જિજ્ઞાસા-લક્ષ અને એકાગ્રતા કરવાથી થાય છે. દેહની ક્રિયાથી થતો નથી. (૧૫) આસવ-બંધમાં પુણ્યનો સમાવેશ થાય છે. (૧૫) સંવર-નિર્જરા-મોક્ષ તત્ત્વમાં ધર્મનો સમાવેશ થાય છે. (૧૬) અજ્ઞાની પુણ્યથી ધર્મ માને છે. તેને સત્ ધર્મનું જ્ઞાન ને શ્રદ્ધાન નથી. (૧૬) જ્ઞાનીઓને પુણ્ય હેય રૂપે હોય છે. તેનાથી ધર્મ થશે એમ તે માનતા નથી. સારરૂપઃ આ રીતે પુણ્ય અને ધર્મનો ભેદ સમજવાથી જીવ-અજીવ, આત્મા-દેહ, જ્ઞાન અને રાગ, નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ બરાબર સમજાઈ જશે - જે સમ્યગ્દર્શનનું-ધર્મનું કારણ છે. પુણ્ય-પાપ અને ધર્મ સંબંધી આત્માર્થી જીવને વિવેક કેવો હોય? (૧) પાપ માર્ગમાં પ્રવૃત્તિ કરે તો તે પાપ તો કાળકૂટ ઝેર સમાન છે. એકલા પાપથી તો નરક-નિગોદમાં જાશે. (૨) હિંસા, જુઠ, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મચર્ય એ બધી પાપની પ્રવૃત્તિ છે. તે પાપ તો બધી રીતે સર્વથા હેય છે. (૩) મિથ્યાત્વ - સ્વરૂપ સંબંધી વિપરીત માન્યતા એ મહા પાપ છે. (૪) વિકારનું કાર્ય કરવા જેવું છે, એમ માનનાર જીવ વિકારને તોડી શકે નહિ. કોઈ જીવ આત્માને એકાંત શુદ્ધ જ માને, અજ્ઞાનભાવે વિકાર કરે છતાં ન માને, તો વિકારને તોડી શકે નહિ. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન ----- (૫) પુણ્ય બંધન છે માટે મોક્ષમાર્ગમાં તેનો નિષેધ છે – એ ખરું, પણ વ્યવહાર પણ તેનો નિષેધ કરી પાપમાર્ગમાં પ્રવૃતિ કરવી એ યોગ્ય નથી. શ્રદ્ધામાં તો પુણ્ય અને પાપ બંને હેય છે, પણ વર્તમાનમાં શુદ્ધભાવમાં ન રહી શકે તો શુભમાં જોડાય પણ અશુભમાં તો ન જ જાય. પુષ્યભાવ છોડી પાપભાવ કરવો તો કોઈ રીતે ઠીક નથી. (૬) હવે પુણ્ય ભાવને જ ધર્મ માની ત્યે તો તે મિથ્યાત્વ છે, તેને પણ ધર્મ ન થાય. (૭) પુય-પાપ રહિત આત્માના ભાન સહિત વર્તમાન યોગ્યતા પ્રમાણેનો બધો વિવેક પ્રથમ સમજવો જોઈએ. (૮) કોઈ શુભભાવમાં જ સંતોષ માનીને રોકાઈ જાય, અથવા તેનાથી ધીમે ધીમે - ધર્મ થશે, એમ પુણ્યને ધર્મનું સાધન માને તો તેના પણ ભવ-ફેરા ટળશે નહિ. - (૯) ધર્મની શરૂઆત કરવાની ઈચ્છાવાળાએ તીવ્ર આસકિત તો ઘટાડવી જ જોઈએ, પણ તેટલાથી જ તરી જવાશે-એમ માને તે ખોટું છે. મિથ્થામાન્યતા છે. તૃષ્ણા ઘટાડવી એ તો તારા પરિણામને આધીન છે. પાત્રતા-યોગ્યતા પ્રથમ પગથિયું છે. (૧૦) જીવને પાપથી છોડાવીને માત્ર પુણ્યમાં અટકાવી દેવો નથી પણ પાપ તેમજ પુણ્ય બંનેથી રહિત જ્ઞાયકસ્વભાવ બતાવવો છે. માટે પુણ્ય-પાપ અને એ બંનેથી રહિત ધર્મ, તે દરેકનું સ્વરૂપ જાણવું જોઈએ. “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” (૧૧) “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તો સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” (૧૨) પ્રથમ માન્યતાની ભૂલ સુધારવી છે અને પછી રાગ-દ્વેષ ટળે. આ બે વિપરીતતા શ્રદ્ધાની અને ચારિત્રની ટાળવાની છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ જે જ જૈન સનાતન વીતરાગ દર્શન (૧૩) “હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું, અને સર્વથા સર્વથી ભિન્ન છું.” એ નિશ્ચય... અને તેનું ભાન કરી તેમાં અંશે અંશે સ્થિરતા વધારવી અને રાગ ટાળવો એ વ્યવહાર.... આવો નિશ્ચય-વ્યવહાર રૂપી ધર્મ સમજણથી થાય છે. (૧૪) “હું શુદ્ધ જ્ઞાયક છું.” અશુભથી બચવા માટે શુભભાવમાં જોડાવું તે પણ વિકાર છે, વિકલ્પ છે, તે મારું ખરું સ્વરૂપ નથી. આમ સમજી પોતાના પરિણામ સુધારવાનો પ્રયત્ન રાખવો. (૧૫) પહેલાં પુણ્ય-પાપ રહિત આત્મ સ્વભાવને શ્રદ્ધા-જ્ઞાનમાં નક્કી કરીને, પછી પુણ્ય-પાપરૂપ વિકારથી પાછો ખસી અંતરમાં અરૂપી જ્ઞાન શાંતિમાં ઠરવું, એ જ આત્માર્થીનું કર્તવ્ય છે. સર્વ પ્રથમ આત્માનું સ્વરૂપ જાણવું જોઈએ - એ માટે ધર્મની પ્રક્રિયા આ પ્રમાણે બતાવવામાં આવી છે. (૧૬) (૧) પાત્રતા કેળવવી જોઈએ - રૂચિ એનું ખાસ લક્ષણ છે. (૨) અભ્યાસ : નિયમિત સત્સંગ અને સ્વાધ્યાય કરવો જોઈએ. (૩) યથાર્થ નિર્ણય ઃ જે અભ્યાસ કરવો તેમાં તત્ત્વનો વિચાર, ચિંતન, મનન એ મુખ્ય છે. તત્ત્વની યથાર્થ શ્રદ્ધા કરવી જોઈએ અને તેમાં સાચા નિમિત્ત જે દેવ-ગુરુ-શાસ્ત્ર છે તેનું સ્વરૂપ જાણી યથાર્થ શ્રદ્ધાન કરવું. (૪) સ્વ-પરનું યથાર્થ સ્વરૂપ સમજી – ભેદજ્ઞાન કરવું. જીવનમાં દરેક ઉદય સમયે – પર્યાયે પર્યાયે ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. ભેદજ્ઞાન એ જ ખરી કળા છે. (૫) ભેદજ્ઞાનથી આત્માની અનુભૂતિ થાય. એટલે સત્ ધર્મ પ્રગટ કરવા-સમ્યગ્દર્શન પ્રગટ કરવા-સાચા સુખની અનુભૂતિ-સ્વાનુભૂતિ જ એક ઉપાય છે. આત્માની અનુભૂતિ એ જ જૈન શાસન છે. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ 88818 18 જૈન સનાતન વીતરાગ દર્શન શ - વતંત્રતાની ઘોષણા (વીતરાગ દર્શનનો મુખ્ય સિદ્ધાંત) વસ્તુ પોતે જ પોતાના પરિણામની કર્તા છે, ને બીજા સાથે તેને કર્તા-કર્મપણું નથી-એ સિદ્ધાંત ચાર બોલથી સમજાવવામાં આવે છે. (૧) પરિણામ એટલે કે પર્યાય તે જ કર્મ છે - કાર્ય છે. (૨) તે પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામી (દ્રવ્ય)ના હોય છે, અન્યના નહિ; કેમ કે પરિણામ પોતપોતાના આશ્રયભૂત પરિણામી (દ્રવ્ય)ના આશ્રયે હોય છે, અન્યના પરિણામ અન્યના આશ્રયે હોતા નથી. (૩) કર્મ કર્તા વગર હોતું નથી, એટલે કે પરિણામ વસ્તુ વગર હોતા નથી. (૪) વસ્તુની સદા એકરૂપ સ્થિતિ (કૂટસ્થતા) હોતી નથી, કેમ કે વસ્તુ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે. ' આત્મા કે જડ બધીયે વસ્તુ સ્વયં પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે. એ વસ્તુસ્વરૂપનો મહાન સિદ્ધાંત છે. આ જગતમાં છ દ્રવ્યો છે. (૧) જીવ (૨) પુદ્ગલ (૩) ધર્માસ્તિકાય (૪) અધર્માસ્તિકાય (૫) આકાશ અને (૬) કાળ. આ છએ પ્રકારની જે વસ્તુ, તેના સ્વરૂપનો વાસ્તિક નિયમ શું છે? સિદ્ધાંત શું છે? તે અહીં ચાર બોલથી સમજાવે છે. (૧) પરિણામ તે જ કર્મ એટલે કે પરિણામી વસ્તુના જે પરિણામ છે તે જ નિશ્ચયથી (ચોકકસ પણે) તેનું કર્મ છે. કર્મ એટલે કાર્ય પરિણામ એટલે અવસ્થા; પદાર્થની અવસ્થા તે જ ખરેખર તેનું કર્મ-કાર્ય છે. પરિણામી એટલે આખી ચીજ, તે જે ભાવરૂપે પરિણમે છે તેને પરિણામ કહેવાય છે. પરિણામ કહો, કર્તવ્ય કહો, કાર્ય કહો,પર્યાય કહો કે કર્મ કહો - તે વસ્તુના પરિણામ જ છે. જેમ કે - આત્મા જ્ઞાનગુણસ્વરૂપ છે, તેનું પરિણમન થતાં જ્ઞાનની જાણવાની પર્યાય થઈ તે તેનું કર્મ છે, તે તેનું વર્તમાન કાર્ય છે. રાગ કે દેહ તે કાંઈ જ્ઞાનનું કાર્ય નથી; પણ ‘આ રાગ છે, આ દેહ છે’ એમ તેને જાણનારું જે જ્ઞાન છે તે આત્માનું કાર્ય છે. આત્માના પરિણામ તે આત્માનું કાર્ય છે અને જડના પરિણામ એટલે જડની અવસ્થા તે જડનું કાર્ય છે. ૪૮ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ 18 જેને સનાતન વીતરાગ દર્શન ------ (૨) પરિણામ વસ્તુનું જ હોય છે, બીજાનું નહિ પરિણામ તે પરિણામી પદાર્થનું જ થાય છે, તે કોઈ બીજાના આશ્રયે થતું નથી. જેમ કે શ્રવણ વખતે જે જ્ઞાન થાય છે તે જ્ઞાન કાર્ય છે-કર્મ છે. તે કોનું કાર્ય છે? તે કાંઈ શબ્દોનું કાર્ય નથી પણ પરિણામી વસ્તુ-જે આત્મા તેનું જ તે કાર્ય છે. પરિણામી વગર પરિણામ હોય નહિ. આત્મા પરિણામી છે – તેના વગર જ્ઞાન પરિણામ ન હોય-એ સિદ્ધાંત છે પણ વાણી વગર જ્ઞાન ન થાય'-એ વાત સાચી નથી. શબ્દ વગર જ્ઞાન ન હોય-એમ નહિ, પણ આત્મા વગર જ્ઞાન ન હોય. આ રીતે પરિણામીના આશ્રયે જ જ્ઞાનાદિ પરિણામ છે. પરિણામીના આશ્રયે જ તેના પરિણામ થાય છે. જાણનાર આત્મા તે પરિણામી, તેના આશ્રયે જ જ્ઞાન થાય છે. આત્મ વસ્તુ ત્રિકાળ ટકનાર પરિણામી છે, તે પોતે રૂપાંતર થઈને નવી નવી અવસ્થાપણે પલટે છે, તેના જ્ઞાન-આનંદ વગેરે જે વર્તમાન પર્યાય (ભાવો) છે તે તેના પરિણામ છે. ‘પરિણામ પરિણામીના જ હોય છે ને બીજાના નથી. એમાં જગતના બધા પદાર્થોનો નિયમ આવી જાય છે. એટલે આમાં પર સામે જોવાનું ન રહ્યું પણ પોતાની વસ્તુ સામે જોઈને સ્વસમ્મુખ પરિણમવાનું રહ્યું. તેમાં મોક્ષમાર્ગ આવી જાય છે. પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીના જ થાય છે, બીજાના આશ્રયે થતા નથી-આમ અસ્તિ-નાસ્તિથી અનેકાંત કરીને વસ્તુસ્વરૂપ સમજાવ્યું છે. વસ્તુના સ્વરૂપની આ વાત છે, તેને ઓળખ્યા વગર મૂઢમણે અજ્ઞાનમાં જીવન ગાળી નાખે છે. પણ ભાઈ ! આત્મા શું? જડ શું? તેની ભિન્નતા સમજીને વસ્તુસ્વરૂપના વાસ્તવિક સને જાણ્યા વગર જ્ઞાનમાં સત્પણું થાય નહિ, એટલે સમ્યજ્ઞાન થાય નહિ; વસ્તુસ્વરૂપના સત્યજ્ઞાન વગર રુચિ ને શ્રદ્ધા પણ સાચી થાય નહિ, સાચી શ્રદ્ધા વગર વસ્તુમાં સ્થિરતારૂપ ચારિત્ર પ્રગટે નહિ, શાંતિ થાય નહિ. સમાધાન કે સુખ થાય નહિ. માટે વસ્તુ સ્વરૂપ શું છે તે પહેલાં સમજ. વસ્તુ સ્વરૂપ સમજતાં, મારા પરિણામ પરથી ને પરના પરિણામ મારાથી-એવી પરાશ્રિતબુદ્ધિ રહે નહિ એટલે સ્વાશ્રિત સ્વસમ્મુખ પરિણમન પ્રગટે, તે ધર્મ છે. આ વસ્તુસ્વરૂપ વારંવાર લક્ષમાં લઈને પરિણામમાં ભેદજ્ઞાન કરવા માટેની આ વાત છે. બોલવાની ઈચ્છા થાય, હોઠ ચાલે, ભાષા નીકળે ને તે વખતે તે પ્રકારનું જ્ઞાન થાય – આ ચાર પ્રકાર એક સાથે છે છતાં કોઈ કોઈના આશ્રયે નથી, સૌ પોતપોતાના પરિણામીના જ આશ્રયે છે. તે કઈ રીતે છે તે સમજાવે છે. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ક ક જૈન સનાતન વીતરાગ દર્શન -2 (૧) ઈચ્છા થઈ – તે આત્માના ચારિત્રગુણના પરિણામ છે. (૨) હોઠ ચાલે – તે હોઠના રજકણોની (પુદ્ગલ પરમાણુઓની) અવસ્થા છે. (૩) ભાષા નીકળી - તે ભાષા વર્ગણાના રજકણોની અવસ્થા છે. (૪) તે વખતનું જ્ઞાન - આત્મવસ્તુના આશ્રયે છે – જ્ઞાનગુણનું પરિણામ છે. આમાં હોઠની અવસ્થા ઈચ્છાના આધારે થઈ નથી. ભાષા નીકળી તે ઈચ્છાના આશ્રયે કે હોઠના આશ્રયે થઈ નથી, પણ પરિણામી એવા રજકણોના આશ્રયે તે ભાષા થઈ છે. . તે વખતનું જ્ઞાન – ઈચ્છાના કે ભાષાના આશ્રયે નથી – આત્માના જ્ઞાનગુણનું એ પરિણામ છે. આવું વસ્તુસ્વરૂપ છે. આ દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતાનો મહાન સિદ્ધાંત છે. ક્ષણે ક્ષણે ઈચ્છા, ભાષા ને જ્ઞાન, ત્રણે એકસાથે થાય છતાં ઈચ્છા ને જ્ઞાન તે જીવના આશ્રયે છે ને ભાષા તે જડના આશ્રયે છે; ઈચ્છાના કારણે ભાષા થઈ કે ભાષાના કારણે જ્ઞાન થયું – એમ નથી. તેમજ ઈચ્છાના આશ્રયે પણ જ્ઞાન નથી. ઈચ્છા અને જ્ઞાન - એ બને છે તો આત્માના પરિણામ, છતાં એકના આશ્રયે બીજા પરિણામ નથી. જ્ઞાન પરિણામ અને ઈચ્છા પરિણામ બંને ભિન્ન ભિન્ન છે. જ્ઞાન તે ઈચ્છાનું કાર્ય નથી ને ઈચ્છા તે જ્ઞાનનું કાર્ય નથી. અને જડ ભાષા તો જડનું કાર્ય છે. પરમાણમાં હોઠનું હલન ને ભાષાનું પરિણમનએ બંને પણ જુદી વસ્તુ છે. હોઠના હલનના આશ્રયે ભાષાનો પર્યાય નથી. હોઠનું હલન તે હોઠના પુદ્ગલોના આશ્રયે છે, ભાષાનું પરિણમન તે ભાષાના પુલોના આશ્રયે છે. હોઠ અને ભાષા; ઈચ્છા અને જ્ઞાન; એ ચારેનો કાળ એક, છતાં પરિણામ જુદા. કેટલી સ્વતંત્રતા! આમાં પરના આશ્રયની તો વાત જ ક્યાં રહી? જગતમાં જે કાર્ય હોય તે સની અવસ્થા હોય, કોઈ વસ્તુના પરિણામ હોય, પણ વસ્તુ વગર અદ્ધરથી પરિણામ ન થાય; પરિણામીનું પરિણામ હોય, ટકતી વસ્તુના આશ્રયે પરિણામ થાય, પરના આશ્રયે ન થાય. - આત્મામાં ચારિત્રગુણ, જ્ઞાનગુણ વગેરે અનંત ગુણ, તેમાં ચારિત્રના વિકૃત પરિણામ તે ઈચ્છા છે, તે ચારિત્રગુણના આશ્રયે છે, અને તે વખતે તે ઈચ્છાનું જ્ઞાન થયું તે જ્ઞાનગુણરૂપ પરિણામીના પરિણામ છે, તે કાંઈ ઈચ્છાના પરિણામના આશ્રયે નથી. આમ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ 4848 48 48 58 59 જૈન સનાતન વીતરાગ દર્શન 998 8 8 8 ઈચ્છા પરિણામ અને જ્ઞાનપરિણામ બંનેનું જુદું પરિણમન છે, એકબીજાના આશ્રયે નથી. સત્ જેમ છે તેમ તેનું જ્ઞાન કરે તો સત્ જ્ઞાન થાય, ને સત્ત્નું જ્ઞાન કરે તો તેનું બહુમાન ને યથાર્થનો આદર થાય, રુચિ થાય, શ્રદ્ધા થાય ને તેમાં સ્થિરતા થાય તેનું નામ ધર્મ છે. સત્થી વિપરીત જ્ઞાન કરે તો ધર્મ ન થાય. મૂળ ધર્મ સ્વમાં સ્થિરતા છે, પણ વસ્તુસ્વરૂપના સાચા જ્ઞાન વગર સ્થિરતા કરશે શેમાં? જગતમાં પણ જે ચીજ જેમ હોય તેનાથી ઊલટી કોઈ કરે તો લોકો તેને મૂર્ખ કહે છે, તો આ સર્વશે કહેલો લોકોત્તર વસ્તુસ્વભાવ જેમ છે તેમ ન માનતાં વિરુદ્ધ માને તો તે લોકોત્તર મૂર્ખ અને અવિવેકી છે. વિવેકી અને વિચક્ષણ થયો – ક્યારે કહેવાય? કે વસ્તુના જે પરિણામ થયા તેને કાર્ય ગણી, તેને પરિણામી વસ્તુના આશ્રયે સમજે ને બીજાના આશ્રયે ન માને, ત્યારે સ્વ-પરનું ભેદજ્ઞાન થાય, ને ત્યારે વિવેકી થયો કહેવાય. પરના આશ્રયે આત્માના પરિણામ થતા નથી. અહીં તો વિકારી કે અવિકારી જે કોઈ પરિણામ જે વસ્તુના છે તે વસ્તુના આશ્રયે જ થાય છે, પરના આશ્રયે નથી. આ તો ભેદજ્ઞાન માટે વસ્તુસ્વભાવના નિયમો બતાવ્યા છે. દૃષ્ટાન્તથી યુક્તિથી વસ્તુસ્વરૂપ સિદ્ધ કરવામાં આવે છે. કોઈને એવા ભાવ થયા કે એકસો રૂપિયા દાનમાં આપું, તેના તે પરિણામ આત્મવસ્તુના આશ્રયે થયા છે; ત્યાં રૂપિયા જવાની ક્રિયા થાય તે રૂપિયાના રજકણના આશ્રયે છે, જીવની ઈચ્છાના આશ્રયે નહિ. હવે તે વખતે તે રૂપિયાની ક્રિયાનું જ્ઞાન, કે ઈચ્છાના ભાવનું જ્ઞાન થાય છે તે જ્ઞાનપરિણામ આત્માના આશ્રયે થયા છે. આમ દરેક પરિણામની વહેંચણી કરીને વસ્તુસ્વરૂપ જાણવું જોઈએ. તારું જ્ઞાન અને તારી ઈચ્છા, એ બંને પરિણામ આત્મામાં જ હોવા છતાં તેઓ પણ એકબીજાના આશ્રયે નથી, તો પછી પરના આશ્રયની તો વાત જ શી? દાનની ઈચ્છા, રૂપિયા જવાની ક્રિયા, હાથનું હલવું અને તે બધાનું જ્ઞાન બધાં સ્વતંત્ર પરિણામ, સૌ પોતપોતાના આશ્રયભૂત વસ્તુના આધારે છે. જુઓ, આ સર્વજ્ઞના ઘરના વિજ્ઞાનપાઠ છે; આવું વસ્તુસ્વરૂપનું જ્ઞાન તે જ સાચું પદાર્થવિજ્ઞાન છે. વસ્તુસ્વભાવનું આવું વિજ્ઞાન તે જ સમ્યજ્ઞાન છે, વીતરાગી વિજ્ઞાન છે. ૧. જીવને ઈચ્છા થઈ માટે હાથ હાલ્યો ને સો રૂપિયા દેવાયા એમ નથી. ઈચ્છાનો આધાર આત્મા છે, હાથ અને રૂપિયાનો આધાર પરમાણું છે. ૨. ૫૧ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ 89 9 જેને સનાતન વીતરાગ દર્શન આઉટ ૩. રૂપીયા જવાના હતા માટે ઈચ્છા થઈ એમ પણ નથી. ૪. હાથનું હલનચલન તે હાથના પરમાણુના આધારે છે. ૫. રૂપિયાનું આવવું – જવું તે રૂપિયાના પરમાણુના આધારે છે. ૬. ઈચ્છા થવી તે આત્માના ચારિત્રગુણના આધારે છે. ૭. આ બધાનું જ્ઞાન થયું તે આત્માના જ્ઞાનગુણના આધારે છે. આ આ તો ભિન્નભિન્ન દ્રવ્યના પરિણામની ભિન્નતાની વાત થઈ. અહીં તો એક જ દ્રવ્યના અનેક પરિણામો પણ એકબીજાના આશ્રયે નથી – એમ બતાવવું છે. રાગ અને જ્ઞાન બંને કાર્ય જુદા છે, એકબીજાના આશ્રયે નથી. ' કોઈએ પ્રતિકૂળતા કરી કે ગાળ દીધી ને જીવને દ્વેષના પાપપરિણામ થયા, ત્યાં તે પાપના પરિણામ પ્રતિકૂળતાના કારણે થયા નથી, તેમ જ ગાળ દેનારના આશ્રયે થયા નથી, પણ ચારિત્રગુણના આશ્રયે થયા છે, ચારિત્રગુણ તે વખતે તે પરિણામરૂપે પરિણમ્યો છે. - હવે ઢેષ વખતે તેનું જ્ઞાન થયું કે “મને આ ષ થયો તે જ્ઞાનપરિણામ જ્ઞાનગુણના આશ્રયે છે, ક્રોધના આશ્રયે નથી. જ્ઞાન સ્વભાવી દ્રવ્યના આશ્રયે જ્ઞાનપરિણામ થાય છે, અન્યના આશ્રયે નહિ એ જ રીતે સમ્યગ્દર્શન પરિણામ, સમ્યજ્ઞાન પરિણામ, આનંદ પરિણામ વગેરેમાં પણ એમ સમજવું તે દ્રવ્યના આશ્રયે છે, અન્યના આશ્રયે નથી, તેમજ પરસ્પર એકબીજાના આશ્રયે પણ નથી. આત્મા અંતરમાં અસ્તિરૂપ વસ્તુ છે, તેમાં અનંત ગુણ છે જ્ઞાન, શ્રદ્ધા, વીર્ય, આનંદ, અસ્તિત્ત્વ, વસ્તુક્ત ઈત્યાદિ. એ અનંતગુણોના ભિન્નભિન્ન જે અનંત પરિણામ સમયે સમયે થાય છે તે બધાનો આધાર પરિણામ એવું આત્મદ્રવ્ય છે, બીજી વસ્તુતો તેનો આધાર નથી, પણ પોતામાં બીજા ગુણના પરિણામ પણ તેનો આધાર નથી. આ રીતે સિદ્ધ થયું કે પરિણામ તે પરિણામીનું જ છે, અન્યનું નહિ. મોક્ષમાર્ગરૂપી કાર્યનો પણ કર્તા પણ તું જ છો; અન્ય કોઈ નહિ. પરિણામ તે જ કર્મ છે, અને તે પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ. આવો નિર્ણય કરીને સ્વદ્રવ્યસન્મુખ લક્ષ જતાં-ત્યાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન થાય છે, આત્માની અનુભૂતિ થાય છે. સમ્યગ્દર્શન પરિણામ થયા તે આત્માનું કર્મ છે ને તે આત્મરૂપ પરિણામીના આધારે થયા છે. પૂર્વના મંદરાગના આશ્રયે કે વર્તમાનના શુભરાગના આશ્રયે તે સમ્યગ્દર્શન પરિણામ થયા નથી. શ્રદ્ધા પરિણામથી રાગપરિણામ અન્ય છે, તે શ્રદ્ધાના પરિણામ રાગના આશ્રયે For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈન સનાતન વીતરાગ દર્શન નથી કેમ કે પરિણામ પરિણામીના જ આશ્રયે હોય છે. આત્મસ્વરૂપમાં સ્થિરતા તે ચારિત્રનું કાર્ય છે તે કાર્ય શ્રદ્ધા પરિણામના આશ્રયે નથી, પણ ચારિત્રગુણધારી આત્માના આશ્રયે જ છે. દેહ વગરેના આશ્રયે ચારિત્ર નથી. શ્રદ્ધાના પરિણામ, જ્ઞાનના પરિણામ, સ્થિરતાના પરિણામ, આનંદના પરિણામ આત્મદ્રવ્યના આશ્રયે છે, અન્યના આશ્રયે નહિ. મોક્ષમાર્ગના બધા પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે છે, બીજાના આશ્રયે નથી; એક સમયમાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર વગેરે અનંતગુણના પરિણામ તે ધર્મ તેનો આધાર ધર્મી એટલે કે પરિણમનારી વસ્તુ છે; તે વખતે બીજા જે અનેક પરિણામ વર્તે છે તેના આધારે શ્રદ્ધા વગેરેના પરિણામ નથી. નિમિત્ત વગેરેના આધારે તો નથી પણ પોતાના બીજા પરિણામના આધારે પણ કોઈ પરિણામ નથી. એક દ્રવ્યમાં એક સાથે વર્તતા પરિણામમાં પણ એક પરિણામ બીજા પરિણામના આશ્રયે નથી; દ્રવ્યના જ આશ્રયે બધા પરિણામ છે, બધા પરિણામરૂપે પરિણમાનારું દ્રવ્ય જ છે - એટલે દ્રવ્ય સામે જ લક્ષ જતાં સમ્યક્ પર્યાયો ખીલવા માંડે છે. કોઈ કહે - અરે દિવ્ય ધ્વનિ પણ પરમાણુના આશ્રયે? હા ભાઈ ! દિવ્ય ધ્વનિ એ પુદ્ગલ પરિણામ છે. પુદ્ગલ પરિણામનો આધાર પુદ્ગલ દ્રવ્ય જ હોય, જીવ તેનો આધાર ન હોય. ભગવાનનો આત્મા તો પોતાના કેવળજ્ઞાનાદિનો આધાર છે. ભગવાનનો આત્મા નિજ પરિણામરૂપે પરિણમે છે, પણ કાંઈ દેહ કે વાણીની અવસ્થારૂપે ભગવાનનો આત્મા પરિણમતો નથી. જુઓ, આ ભગવાન આત્માની પોતાની વાત છે. નહિ સમજાય એમ ન માની લેવું અંદર લક્ષ કરે તો સમજાય તેવું સહેલું છે. વસ્તુ સ્વભાવને સમજે તો કલ્યાણ થાય. તે વસ્તુ સ્વરૂપને તું સમજ. (૩) કર્તા વગર કર્મ હોતું નથી. કર્તા એટલે પરિણમનારી વસ્તુ, ને કર્મ એટલે તેની અવસ્થારૂપ કાર્ય, કર્તા વગર કર્મ હોતું નથી એટલે વસ્તુ વગરની પર્યાય હોતી નથી; સર્વથા શૂન્યમાંથી કોઈ કાર્ય ઉત્પન્ન થઈ જાય એમ બનતું નથી પરિણામી વગર પરિણામ હોય નહિ. પરિણામી વસ્તુમાં જ તેના પરિણામ થાય છે એટલે પરિણામી વસ્તુ તે કર્તા છે, તેના વગર કાર્ય હોતું નથી. આમાં નિમિત્ત વગર કાર્ય ન હોય - એમ ન કહ્યું. નિમિત્ત નિમિત્તમાં રહ્યું, તે કાંઈ આ કાર્યમાં આવી જતું નથી. નિમિત્ત ભલે હોય, પણ તેનું અસ્તિત્ત્વ તે નિમિત્તમાં છે. - ૫૩ For Personal & Private Use Only . Page #69 -------------------------------------------------------------------------- ________________ 2893848 28 29 જૈન સનાતન વીતરાગ દર્શન % % આત્મા વિના સમ્યક્ત્ત્વાદિ પરિણામ ન હોય, પોતાના બધા પરિણામનો કર્તા આત્મા છે, તેના વગર કર્મ ન હોય. સોનું નથી ને ઘરેણાં બની ગયા, વસ્તુ નથી ને અવસ્થા થઈ ગઈ–એમ બને નહિ. અવસ્થા છે તે ત્રિકાળી વસ્તુને જાહેર કરે છે – પ્રસિદ્ધ કરે છે કે આ અવસ્થા આ વસ્તુની છે. આત્મા કર્તા થઈને જડકર્મને બાંધે–એવું વસ્તુસ્વરૂપમાં નથી. જડ કર્મ આત્માને વિકાર કરાવે – એવું વસ્તુસ્વરૂપમાં નથી. મંદ કષાયના પરિણામ સમ્યક્ત્વનો આધાર થાય-એવું વસ્તુસ્વરૂપમાં નથી. શુભ રાગથી ક્ષાયિક સમ્યક્ત્વ થાય - એવું વસ્તુસ્વરૂપમાં નથી. વસ્તુસ્વરૂપને વિપરીત માનતાં તારા આત્માને બહુ દુઃખ થશે. વસ્તુનું જે સ્વરૂપ છે તે ત્રણકાળમાં આઘું પાછું નહિ ફરે. કોઈ જીવ અજ્ઞાનથી એને વિપરીત માને તેથી કાંઈ સત્ય ફરી ન જાય. કોઈ સમજે કે ન સમજે, સત્ય તો સદા સત્યરૂપે જ રહેશે, તે કદી ફરશે નહિ. જેમ છે તેમ તેને જે સમજશે તે પોતાનું કલ્યાણ કરી જશે. વસ્તુ પોતે કર્તા અને તેનું કાર્ય બંને એક જ વસ્તુમાં હોવાનો નિયમ છે, તે ભિન્ન વસ્તુમાં હોતાં નથી. આ લાકડી ઊંચી થઈ તે કાર્ય; તે કોનું કાર્ય? કર્તાનું કાર્ય; કર્તા વગર કાર્ય ન હોય. કર્તા કોણ? લાકડીની આ અવસ્થાના કર્તા લાકડીના રજકણો જ છે. આ હાથ, આંગળી કે ઈચ્છા તેના કર્તા નથી. કર્તા વગરનું કર્મ નથી, ને બીજો કોઈ કર્તા નથી. બધા જ પદાર્થોના બધા કાર્યોમાં તે તે પદાર્થનું જ કર્તાપણું છે – એમ સમજી લેવું. - કર્તા વગર કાર્ય હોતું નથી એ સિદ્ધાંત છે, ત્યાં કોઈ કહે કે આ જગત તે કાર્ય છે ને ઈશ્વર તેનો કર્તા છે, તો એ વાત વસ્તુસ્વરૂપની નથી. દરેક વસ્તુ પોતે જ પોતાની પર્યાયનો ઈશ્વર છે, ને તે જ કર્તા છે, એનાથી ભિન્ન બીજો કોઈ ઈશ્વર કે બીજો કોઈ પદાર્થ કર્તા નથી. પર્યાય તે કાર્ય ને પદાર્થ તેનો કર્તા. કર્તા વગર કાર્ય નથી ને બીજો કોઈ કર્તા નથી. ન કોઈપણ અવસ્થા થાય શુદ્ધ અવસ્થા, વિકારી અવસ્થા કે જડ અવસ્થા - તેનો કર્તા ન હોય એમ બને નહિ, તેમ જ બીજો કોઈ કર્તા હોય – એમ પણ ન બને. તો શું ભગવાન તેનો કર્તા છે? આ આત્મા પોતે ભગવાન છે તે જ કર્તા થઈને પોતાના શુદ્ધ-અશુદ્ધ પરિણામને કરે છે. જડના પરિણામને જડપદાર્થ કરે છે. અવસ્થાને રચનાર ઈશ્વર છે. દરેક વસ્તુ પોતપોતાની ૫૪ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ 88888 જેન સનાતન વીતરાગ દર્શન -- - સંયોગ વગર અવસ્થા ન થાય એમ નહિ, પરંતુ વસ્તુ પરિણમ્યા વગર અવસ્થા ન થાય એ સિદ્ધાંત છે. પોતાની પર્યાયના કર્તૃત્ત્વનો અધિકાર વસ્તુનો પોતાનો છે, પરનો તેમાં અધિકાર નથી. ઈચ્છારૂપી કાર્ય થયું તો તેનો કર્તા આત્મદ્રવ્ય છે. તે વખતે તેનું જ્ઞાન થયું, તે જ્ઞાનનો કર્તા આત્મદ્રવ્ય છે. ઈચ્છાનું જ્ઞાન થયું, ત્યાં તે જ્ઞાન કાંઈ ઈચ્છાનું કાર્ય નથી, ને ઈચ્છા તે જ્ઞાનનું કાર્ય નથી. બંને પરિણામ એક જ વસ્તુના હોવા છતાં તેમને કર્તા-કર્મપણું નથી. કર્તા તો પરિણામી વસ્તુ છે. શરીરમાં રોગાદિ જે કાર્ય થાય તેના કર્તા તે પુદ્ગલો છે, આત્મા નહિ; ને શરીરની હાલતનું જે જ્ઞાન થયું તેનો કર્તા આત્મા છે. આત્મા કર્તા થઈને જ્ઞાન પરિણામને કરે છે પણ શરીરની અવસ્થાને તે કરતો નથી. જગતમાં ચેતન કે જડ અનંત પદાર્થો અનંતપણે કાયમ ટકીને પોતપોતાના વર્તમાન કાર્યને કરે છે. દરેક આત્મામાં અનંતગુણો; જ્ઞાનમાં કેવળજ્ઞાન પર્યાયરૂપ કાર્ય થયું, આનંદમાં પૂર્ણ આનંદ પ્રગટ્યો, તેનો કર્તા આત્મા પોતે છે. મનુષ્ય દેહ કે મજબૂત સંહનનના કારણે તે કાર્ય થયું એમ નથી. જ્ઞાન અને આનંદના પરિણામ એકબીજાના આશ્રયે પણ નથી. દરેક પરિણામનું કર્તા તેનો દ્રવ્ય છે. (૪) વસ્તુની સદા એકરૂપે સ્થિતિ રહેતી નથી તે દરેક વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. સર્વજ્ઞદેવે જોયલ વસ્તુનું સ્વરૂપ એવું છે કે તે કાયમ ટકીને ક્ષણે-ક્ષણે નવી અવસ્થારૂપે પરિણમ્યા કરે. અવસ્થા બદલ્યા વગર એમને એમ ફૂટસ્થ જ રહે - એવું વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ છે, એટલે એમાં સર્વથા એકલું નિત્યપણું નથી. પર્યાયથી પલટવાપણું પણ છે. વસ્તુ પોતે જ પોતાની પર્યાયરૂપે પલટે છે, કોઈ બીજો તેને પલટાવે એમ નથી. નવી નવી પર્યાયરૂપ થવું તે વસ્તુનો પોતાનો સ્વભાવ છે. તો બીજો તેને શું કરે? આ સંયોગોને કારણે આ પર્યાય થઈ – એમ સંયોગોને લીધે જે પર્યાય માને છે તેને વસ્તુના પરિણમન સ્વભાવને જાણ્યો નથી. ભાઈ, તું સંયોગથી ન જો, વસ્તુના સ્વભાવને જો. વસ્તુનો સ્વભાવ જ એવો છે કે તે કાયમ એકરૂપે ન રહે. દ્રવ્યપણે એકરૂપ રહે છે પણ પર્યાયપણે એકરૂપ ન રહે, પલટાયા જ કરે - એવું વસ્તુસ્વરૂપ છે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ 288 8 8 જેને સનાતન વીતરાગ દર્શન -- - આ પુસ્તકનું પાનું આમ હતું ને પછી ફરયું, ત્યાં હાથ અડ્યો માટે તે ફરયું એમ નથી; પણ તેના પોતાના રજકણોમાં જ એવો સ્વભાવ છે કે સદા એકરૂપે તેવી સ્થિતિ ન રહે, તેની હાલત બદલ્યા જ કરે. તેથી તે સ્વયં પહેલી અવસ્થા છોડીને બીજી અવસ્થારૂપ થયા છે બીજા કોઈને લીધે નહિ. વસ્તુમાં ભિન્નભિન્ન અવસ્થા થયા જ કરે છે; ત્યાં સંયોગને કારણે તે ભિન્ન અવસ્થા થઈ એવો અજ્ઞાનીનો ભ્રમ છે. વસ્તુ પોતે પરિણમન સ્વભાવવાળી છે, આવા સ્વભાવને જાણે તો, કોઈ સંયોગથી પોતામાં કે પોતાથી પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ છૂટી જાય, ને સ્વદ્રવ્ય સામે જોવાનું રહે, એટલે મોક્ષમાર્ગ પ્રગટે. બરફના સંયોગથી પાણી ઠંડું થયું ને અગ્નિના સંયોગથી પાણી ઊનું થયું - એમ અજ્ઞાની દેખે છે, પણ પાણીના રજકણમાં જ ઠંડી-ઊની અવસ્થારૂપે પરિણમવાનો સ્વભાવ છે તેને અજ્ઞાની દેખતો નથી. ભાઈ ! અવસ્થાની એકરૂપે સ્થિતિ ન રહે એવું જ વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ ફૂટસ્થ નથી પણ વહેતા પાણીની માફક દ્રવ્ય છે - પર્યાયને પ્રવહે છે; તે પર્યાયનો પ્રવાહ વસ્તુમાંથી આવે છે, સંયોગમાંથી નથી આવતો. સંયોગ આવે તે પ્રમાણે અવસ્થા બદલાતી દેખાય છે? એ સાચું નથી; વસ્તુ સ્વભાવને જોતાં એમ દેખાતું નથી. અવસ્થા બદલવાનો સ્વભાવ વસ્તુનો પોતાનો છે એમ દેખાય છે. કર્મનો મંદ ઉદય માટે મંદ રાગ અને તીવ્ર ઉદય માટે તીવ્ર રાગ એમ નથી, અવસ્થા એકરૂપ ન રહે પણ મંદ-તીવ્ર પણે બદલાય એવો સ્વભાવ વસ્તુનો પોતાનો છે, તે કાંઈ પરને લીધે નથી. સારભૂતઃ આ સિદ્ધાંતો પ્રમાણે વસ્તુ સ્વરૂપ સમજે તો મિથ્યાત્વના મૂળિયા ઊખડી જાય ને પરાશ્રિતબુદ્ધિ છૂટી જાય. આવા સ્વભાવનું ભાન થતાં વસ્તુ ઉપર લક્ષ જાય છે ને સમ્યજ્ઞાન થાય છે. તે સમ્યજ્ઞાનના પરિણામનો કર્તા આત્મા પોતે છે. મારી પર્યાયનો કર્તા બીજો નહિ, મારું દ્રવ્ય જ પરિણમીને મારી પર્યાયનું કર્તા છે – એવો નિશ્ચય કરતાં સ્વદ્રવ્ય પર લક્ષ જાય ને ભેદજ્ઞાન તથા સમ્યક્ત થાય. - હવે તે કાળે કાંઈક રાગાદિ પરિણામ રહ્યા તે પણ આત્માનું પરિણમન હોવાથી આત્માનું કાર્ય છે – એમ ધર્મી જાણે છે, તે અપેક્ષાએ વ્યવહારનયે તે કાળે જાણેલો પ્રયોજનવાન કહ્યો છે. - ધર્મીને દ્રવ્યનો શુદ્ધ સ્વભાવ લક્ષમાં આવી ગયો છે એટલે સમ્યકજ્વાદિ નિર્મળ-કાર્ય થાય છે, ને જે રાગ બાકી રહ્યો તેને પણ તે પોતાનું પરિણમન જાણે છે. પણ હવે તેની મુખ્યતા નથી, મુખ્યતા તો સ્વભાવની થઈ ગઈ છે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 ( જૈન સનાતન વીતરાગ દર્શન - સમ્યજ્ઞાન થાય ત્યારે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ યથાર્થ જણાય, ત્યારે દ્રવ્ય-પર્યાયનું સ્વરૂપ જણાય, ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ જણાય, કર્તા-કર્મનું સ્વરૂપ જણાય, ને સ્વદ્રવ્યના લક્ષે મોક્ષમાર્ગરૂપ કાર્ય પ્રગટે. તેનો કર્તા આત્મા પોતે છે. ૧. પરિણામ તે જ કર્મ છે. ૨. પરિણામી વસ્તુના જ પરિણામ છે, અન્યના નહિ. ૩. તે પરિણામી રૂપ કર્મ કર્યા વગર હોતું નથી. ૪. વસ્તુની સ્થિતિ એકરૂપ રહેતી નથી. આ ચાર બોલનો નિર્ણય કરતાં વસ્તુસ્વરૂપ સમજાય, તો ભેદજ્ઞાન થાય, ને દ્રવ્ય સન્મુખદૃષ્ટિથી મોક્ષમાર્ગ પ્રગટે આ રીતે અલૌકિક વસ્તુ સ્વરૂપ સમજાવ્યું. છે ૦૨૬૨૨ ૦ , ૨૧૧ ૧૨૧૨, For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈન સનાતન વીતરાગ દર્શન : 'a=0 દષ્ટિના નિશાળ શિર (વીતરાગતાની પ્રેરણાદાયક) સર્વ જીવો સાધર્મી છે, કોઈ વિરોધી નથી, સર્વ જીવો પૂર્ણાનંદને પ્રાપ્ત થાવ! કોઈ જીવો અપૂર્ણ ન રહો, કોઈ જીવો અલ્પજ્ઞ ન રહો, કોઈ જીવો વિરોધી ન રહો, કોઈ જીવો વિપરીત દૃષ્ટિવંત ન રહો. બધા જીવો સત્યના માર્ગે આવી જાવ! ને સુખી થાવ. કોઈ જીવમાં વિષમતા ન રહો. બધા જીવો પૂર્ણાનંદરૂપ પ્રભુ થઈ જાવ ! આ છે વીતરાગી ભાવના. અહો! બધા જીવો વીતરાગમૂર્તિ છે. જેવા છો તેવા થાવ. બીજાને મારવા એ તો કયાંય રહી ગયું, બીજાનો તિરસ્કાર કરવો એ પણ કયાંય રહી ગયું, પણ બધા જીવો સુખી થાવ; અમારી નિંદા કરીને પણ સુખી થાવ, અમે જેવા છીએ તેવા જાણીને પણ સુખી થાવ, ગમે તેમ પણ સુખી થાવ! પ્રભુનો પ્રેમ તો લાવ ભાઈ! તારે પ્રભુ થવું છે ને ! અરે પ્રભુ! તું સ્વભાવે પરમેશ્વર છો. તારી વિરુદ્ધની વાતો કરતા શરમ આવે છે! અનાદાર નથી આવતો. ક્યાં તારી શુદ્ધતા અને કયાં આ વિકારી ભાવ ! મિથ્યાત્વ-સંસાર ! અરે ! ક્યાં લીંબડાનાં અવતાર ! નિગોદમાં અવતાર ! અરે ! તું ભગવાન સ્વરૂપ! ભગવાન તું ક્યાં ગયો? ક્યાં ગયો? તારો વિરોધ નથી પ્રભુ! તારાથી વિરુદ્ધભાવોનો વિરોધ છે. જેની મા ખાનદાનની દીકરી, જેની આંખ ઊંચી ન થાય એનો દીકરો, વેશ્યામાં જાય – એમ આ પરિણતિ પ્રભુની જે પોતાના સ્વરૂપને છોડી વિકારમાં જાય પ્રભુ! શરમ આવે છે. (૩) આહાહા! આખી દુનિયા ભૂલાઈ જાય એવું તારું પરમાત્મા તત્ત્વ છે. અરેરે! ત્રણ લોકનો નાથ થઈને રાગમાં રોળાઈ ગયો! રાગમાં તો દુઃખની જ્વાળા સળગે છે. ત્યાંથી દૃષ્ટિને છોડી દે! અને જ્યાં સુખનો સાગર ભર્યો છે ત્યા તારી દૃષ્ટિને જોડી દે! રાગને તું ભૂલી જા! તારા પરમાત્મા તત્ત્વને પર્યાય સ્વીકારે છે પણ એ પર્યાયરૂપ હું છું એ પણ ભૂલી જા ! અવિનાશી ભગવાન પાસે ક્ષણિક પર્યાયના મૂલ્ય શા? પર્યાયને ભૂલવાની વાત છે ત્યાં રાગને દેહની વાત ક્યાં રહી? આહાહા! એકવાર તો મડદા ઉભા થઈ જાય એવી વાત છે એટલે કે સાંભળતાં જ ઉછળીને અંતરમાં જાય એવી વાત છે. (૨) For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈન સનાતન વીતરાગ દર્શન (૪) તારી પર્યાયમાં સિદ્ધોને સ્થાપ્યા છે. તેથી તું અલ્પજ્ઞપણે ને રાગપણે રહી શકશે નહીં. હવે સર્વજ્ઞ સ્વભાવમાં જ તું જઈશ, ને સર્વજ્ઞ થઈશ. એમ છે શ્રોતા ! તું નિઃસંદેહ જાણ ! (૫) જેણે સર્વજ્ઞને પોતાની પર્યાયમાં પધરાવ્યા તેને હવે કાંઈ કરવાનું રહ્યું જ નહિ. જેમ સર્વજ્ઞ જાણનાર છે. તેમ તેની સ્થાપના જેણે પોતામાં કરી છે તે પણ જે થાય તેનો માત્ર જાણનાર જ છે. ફેરફાર કરવાની વાત જ નથી. દ્રવ્ય સર્વજ્ઞ સ્વભાવ છે, એ સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાપયા એને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. બસ, એ ‘જ્ઞ’ સ્વભાવમાં વિશેષ ઠરતાં ઠરતાં પર્યાયમાં સર્વજ્ઞ થઈ જશે. બીજું કાંઈ કરવાનું રહ્યું જ નહિ. (૬) સિદ્ધ છે તે જાણનાર દેખનાર છે તેમ તું જાણનાર દેખનાર જ છો. અધુરા પૂરાનો પ્રશ્ન જ નથી. જાણનાર-દેખનારથી જરીક ખસ્યો એટલે કર્તૃત્ત્વમાં જ ગયો એટલે સિદ્ધથી જુદો પડ્યો. એક ક્ષણ સિદ્ધથી જુદો પડે તે મિથ્યાદષ્ટિ છે. તે યથાર્થ વાત છે. (૭) આ બાળ-ગોપાળ સૌ ખરેખર જાણનારને જ જાણે છે, પણ એને જાણનારનું જોર દેખાતું નથી તેથી આ રાગ છે, આ પુસ્તક છે, આ વાણી છે માટે જ્ઞાન થાય છે એમ એનું જોર પરમાં જ જાય છે. એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્યનો વિશ્વાસ જ આવતો નથી તેથી જાણનારને જ જાણે છે એ બેસતું નથી. (૮) દ્રવ્યલિંગ તો સર્વથા જીવનું સ્વરૂપ નથી અને ભાવલિંગ જે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની શુદ્ધ નિર્મળ પર્યાય, જે પૂર્ણ સ્વરૂપ એવા મોક્ષનું સાધક છે, તે પણ ઉપચારથી જીવનું સ્વરૂપ કહેવાય છે. પરમાર્થ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચયનયથી તે પણ જીવનું સ્વરૂપ નથી. આહાહા ! સાધક પર્યાયને દ્રવ્યની છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે. દેહાદિ કે રાગાદિ તો જીવના નથી જ પણ અહીં તો ભાવલિંગની નિર્મળ પર્યાય જે મોક્ષની સાધક છે તે પણ જીવની છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે. પર્યાયનું લક્ષ છોડાવવા ભેદજ્ઞાનની પરાકાષ્ટાની આ વાત છે. ધ્રુવસ્વભાવની સન્મુખ જે ધ્યાનની અકષાય સાધક પર્યાય પ્રગટ થાય છે તે પણ ઉપચારથી જીવનું સ્વરૂપ છે. પરમાર્થથી તો ત્રિકાળી ધ્રુવસ્વભાવ જ જીવનું સ્વરૂપ છે. આવી વાત તો ભાગ્યશાળી હોય તેને કાને પડે છે. ૫૯ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈન સનાતન વીતરાગ દર્શન (૯) હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું' એમ જ્ઞાયકના લણે જીવ સાંભળે છે, તેને સાંભળતા પણ લક્ષ શાયકનું રહે છે, તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું, એમ જોર રહે છે. તે જીવને સમ્યફ સન્મુખતા રહે છે, મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે, આ ચૈતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે, એમ એના જોરમાં રહે છે. તેને ભલે હજી સમ્યગ્દર્શન ન થયું હોય, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે તોપણ તે જીવને સમ્યકત્ત્વની સન્મુખતા થાય છે. એ જીવને અંતર એવી લગ્ની લાગે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું. એવા દઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહિ. જેમ સમ્યગ્દર્શન થતાં અપ્રતિહતભાવ કહ્યો છે. તેમ સમ્યક સન્મુખતાના એવા દઢ સંસ્કાર પડે કે તેને સમ્યગ્દર્શન થયે જ છૂટકો. વિકલ્પથી નિર્વિકલ્પ થવાની આ વિધિ છે. ઊપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર” અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઉતરશે. અનુભૂતિ એ જૈનશાસન છે. (૧૦) અરે ભાઈ ! તું વિચાર કર કે તું કોણ છો? તું જ્ઞાયકસ્વરૂપ છો. જે થાય છે તેને જાણ ! તું કરનાર નહિ, જાણનાર છો. ક્રમબદ્ધની વાત વિચારે તો બધા ઝઘડા મટી જાય. પોતે પરદ્રવ્યનો કર્તા નથી, રાગનો કર્તા નથી, નિર્મળ પર્યાયનો પણ કર્તા નથી, અકર્તાસ્વરૂપ છો. જ્ઞાતાસ્વભાવ તરફ ઢળી જવું તેમાં જ અકર્તાપણાનો મહાન પુરુષાર્થ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય તરફ વાળવી આ એક જ વસ્તુ છે. એ ખરેખર જૈનદર્શન છે. (૧૧) જે પર્યાય થવાવાળી છે તેને કરવું શું? અને જે નહિ થવાવાળી છે તેને પણ કરવું શું? એવો નિશ્ચય કરતાં જ કર્તૃત્ત્વબુદ્ધિ તૂટીને સ્વભાવ સન્મુખ થઈ જાય છે. ત્રિકાળીને સર્વજ્ઞ જાણનાર-દેખનાર છે. એમ હું પણ ત્રિકાળીને જાણવા-દેખવાવાળો જ છું. એવા ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનો નિશ્ચય કરવો એ જ સમ્યગ્દર્શન છે. (૧૨) અનંત ગુણ સ્વરૂપ આત્મા, તેના એકરૂપ સ્વરૂપને દૃષ્ટિમાં લઈ, તેને (આત્માને) એકને ધ્યેય બનાવી, તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાંતિ સુખનો ઉપાય છે. - ૬૦ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ % 9 જૈન સનાતન વીતરાગ દર્શન (૧૩) એક બે ઘડી શરીરાદિ મૂર્તિદ્રવ્યોનો પાડોશી થઈને અનુભવ કરે ! જેમ રાગ અને પુણ્યનો અનુભવ કરે છે. એ તો અચેતનનો અનુભવ છે. ચેતનનો અનુભવ નથી. માટે એકવાર મરીને પણ શરીરાદિનો પાડોશી થઈને, ઘડી બે ઘડી પણ જ્ઞાયક સ્વભાવનું લક્ષ કરીશ તો તુરત જ આત્મા અને રાગની ભિન્નતા થઈ જશે અને જેવું તારું આત્મસ્વરૂપ છે તેવો તને અનુભવ થશે. સમ્યગ્દર્શનની આ એક જ વિધી છે. (૧૪) જિજ્ઞાસુને પહેલાં એવો નિર્ણય હોય કે હું મોક્ષ પામવાને લાયક જ છું. શંકાને સ્થાન ન હોય. મોળી પાતળી વાત આત્માને માટે ન કરવી અનંતગુણોથી સમૃદ્ધ પોતે છે તેને જોવો, તું દેવાધિ દેવ છો તેમ લેવું. (૧૫) સર્વજ્ઞનો નિર્ણય કરવા જાય, આદર કરવા જાય, વિશ્વાસ કરવા જાય, પ્રશંસા કરવા જાય, રુચિ કરવા જાય ત્યાં જ પોતાના સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થઈ જાય છે. એ જ પુરુષાર્થ છે. (૧૬) એક સમયની પર્યાય સત્ છે, સ્વતંત્ર છે. જે કાળે જે પર્યાય થવાની તે પર્યાય પોતાના ષકારકની ક્રિયાથી સ્વતંત્ર થવાની, પણ એનો નિર્ણય કઈ રીતે થાય? એ નિર્ણયનું તાત્પર્ય શું? વીતરાગતા તાત્પર્ય છે. એ વીતરાગતા ક્યારે થાય? કે એનું લક્ષ અને દૃષ્ટિ પર્યાયના કર્તાપણાની બુદ્ધિથી, પર્યાયના ફેરફાર કરવાની બુદ્ધિથી ખસીને ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ઉપર જાય ત્યારે નિઃસંદેહ નિર્ણય થતાં પરિણામમાં અંશે નિર્મળતા ને વીતરાગતા થાય. એ સાચાં નિર્ણયનું ફળ ને તાત્પર્ય છે. આહાહા! શું વીતરાગની વાણી! ચારે કોરથી એક સત્ જ ઉભું થાય છે. (૧૭) ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતથી મૂળ તો અકર્તાપણું સિદ્ધ કરવું છે. જેનદર્શન અકર્તાવાદ છે. આત્મા પરદ્રવ્યોનો તો કર્તા નથી જ, રાગનો પણ કર્તા નહિ અને પર્યાયનો પણકર્તા નહિ. પર્યાય પર્યાયના જન્મક્ષણે ષકારકથી સ્વતંત્ર જે થવાની તે જ થાય છે. પણ એ ક્રમબદ્ધનો નિર્ણય પર્યાયના લક્ષે થતો નથી. ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય ત્યાં શુદ્ધ ચૈતન્યધાતુ પર દૃષ્ટિ જાય છે. ત્યારે જાણનાર જે પર્યાય પ્રગટ થાય છે તે ક્રમબદ્ધ પર્યાયને જાણે છે. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય સ્વભાવ સન્મુખના અનંતા પુરુષાર્થપૂર્વક થાય છે. ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું તાત્પર્ય વીતરાગતા છે. એ વીતરાગતા વીતરાગ સ્વભાવ ઉપર દૃષ્ટિ જાય છે ત્યારે પર્યાયમાં પ્રગટે છે. જ્ઞાન For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ જ88888 19 જૈન સનાતન વીતરાગ દર્શન - બંધ મોક્ષને કરતું નથી પણ જાણે જ છે. આહાહા! મોક્ષને જાણે છે, મોક્ષને કરે છે એમ કહ્યું નથી. પોતાના થતા ક્રમસર પરિણામને કરે છે એમ નહિ પણ જાણે છે. એમ કહ્યું. ગજબ વાત છે. ક્રમબદ્ધપર્યાયનો સિદ્ધાંત એ તો સર્વ આગમના મંથનનો સાર છે. ક્રમબદ્ધમાં અકર્તાપણું સિદ્ધ કરે છે. (૧૮) ખરેખર તો વિકારી પર્યાય પર્યાયના કારણે થાય છે. જ્ઞાયક પ્રભુ એનો પણ જાણનાર દેખનાર છે, અને સંવર-નિર્જરાની પર્યાય પણ પર્યાયને કારણે થાય છે. મોક્ષમાર્ગને કારણે મોક્ષ થાય છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો પર્યાય-એની તે સમયની યોગ્યતા-લાયકાતના કારણે થાય છે. (સ્વયંભૂ) (૧૯) જમ સર્વજ્ઞને લોકાલોક શેય છે. લોકાલોકને સર્વજ્ઞ જાણે છે, તેમ સર્વજ્ઞ સ્વભાવીને દૃષ્ટિમાં લીધો છે એવો સમ્યગ્દષ્ટિ સર્વજ્ઞની જેમ રાગને જાણે જ છે. સર્વજ્ઞને જાણવામાં લોકાલોક નિમિત્ત છે, તેમ સમ્યગ્દષ્ટિને જાણવામાં રાગ નિમિત્ત છે. સમ્યગ્દષ્ટિ રાગને કરતો જ નથી પણ લોકાલોકને જાણનાર સર્વજ્ઞની જેમ સમ્યગ્દષ્ટિ રાગને જાણે જ છે. આમ વસ્તુસ્થિતિ છે અને આમ જ અંદરથી બેસે છે, આમ જ અંદરથી આવે છે અને આમ જ વસ્તુની સ્થિતિ છે. આ વાત ત્રણ કાળ ત્રણ લોકમાં ફરે તેમ નથી. (૨૦) શ્રદ્ધા એવી હોય કે રાગને ઘટાડે, જ્ઞાન એવું હોય કે રાગને ઘટાડે, ચારિત્ર એવું હોય કે રાગને ઘટાડે. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. ક્રમબદ્ધની શ્રદ્ધા પણ એને કહેવાય કે જે રાગને ઘટાડે. ક્રમબદ્ધની શ્રદ્ધામાં અકર્તાપણું આવે છે. જે થાય તેને કરે શું? જે થાય તેને જાણે છે. જાણનાર રહેતાં, જ્ઞાતા રહેતાં, રાગ ટળતો જાય છે ને વીતરાગતા વધતી જાય છે.. વીતરાગતા વધવી તે જ શાસ્ત્રનું તાત્પર્ય છે. - જીવનો પર્યાય સ્વકાળે સ્વતંત્ર પરિણમે છે અને એ ક્રમબદ્ધ જ છે એવો નિર્ણય કરે એ અકર્તા થાય અને તે જ પુરુષાર્થ છે. અકર્તાપણું જ્ઞાતાદૃષ્ટા સ્વભાવના આશ્રયે થાય છે તેમાં અનંત પુરુષાર્થ આવે છે. ક્રમબદ્ધનો નિર્ણય સ્વભાવ સન્મુખના અનંત પુરુષાર્થપૂર્વક જ થાય છે. (૨૧) પ્રશ્ન ઃ પરની પર્યાયને તો કરે નહિ પણ પોતાની પર્યાયને પણ કરે નહિ? ઉત્તર : પોતાની પર્યાય પણ સ્વકાળે થાય જ છે તેને કરે શું? ખરેખર તો જ્ઞાતાદૃષ્ટા જ છે. પ્રયત્નપૂર્વક મોક્ષને કર એમ કથન આવે, કમર કસીને મોહને જીતવો For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ 488 48 48 + ?? જૈન સનાતન વીતરાગ દર્શન 8 8 8 8 8 એમ ભાષામાં આવે પણ ખરેખર તો એની દૃષ્ટિમાં દ્રવ્ય આવ્યું એટલે એ જ્ઞાતાદૃષ્ટા જ છે. જ્ઞાતાદ્દષ્ટામાં અનંતો પુરુષાર્થ છે. પ્રશ્ન ઃ આત્મા માત્ર જાણનાર છે આમાં કાંઈ કરવાનું જ નહિ? ઉત્તર ઃ અરે ભાઈ ! આ માં તો પાર વિનાનું કરવાનું છે. દેહ આદિ પરદ્રવ્યો તરફ જે લક્ષ જાય છે તે લક્ષને (પર્યાયને) જાણનાર એવા આત્માને જાણવામાં વાળવાની છે. આત્માને જાણવામાં તો અનંત પુરુષાર્થ આવે છે. પ્રશ્ન ઃ આત્માની દૃષ્ટિ કરવા ધારે ત્યારે થાય કે જ્યારે થવાની હોય ત્યારે થાય? ઉત્તર : જ્યારે આત્માની દૃષ્ટિ કરવા ધારે ત્યારે થાય પણ એ થવાની હોય ત્યારે જ થાય છે. જ્યારે કરવા ધારે ત્યારે થાય એટલે સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરે ત્યારે કાળલબ્ધિ આદિ પાંચ સમવાય સાથે જ હોય, કાળલબ્ધિનો નિર્ણય કરનારો પુરુષાર્થ જાગે ત્યારે નિર્ણય થાય. સિદ્ધાંત તો એમ કહે છે કે દ્રવ્યની પર્યાયનો જન્મક્ષણ હોય છે. જે સમયે પર્યાય થવાનો કાળ છે તે જ સમયે પર્યાય થાય છે. એ પર્યાય પરદ્રવ્યથી ન થાય, નિમિત્તથી ન થાય, પોતાના દ્રવ્યથી પણ ન થાય. પણ પર્યાય જ યોગ્યતારૂપ જન્મક્ષણે સ્વકાળથી પર્યાય થાય છે, ત્યારે તેને અનુકૂળ નિમિત્ત હોય જ છે, પણ નિમિત્ત કાંઈ કરતું નથી એમ ભગવાનનો પોકાર છે અને અનંત દ્રવ્યોનો આવો જ સ્વભાવ છે. (૨૨) એક એમ કહે છે ક્રમબદ્ધ પર્યાય હોય તો નિયત થઈ જાય છે. બીજો કહે છે કે ક્રમબદ્ધમાં અમારે રાગ આવવાનો હતો તે આવ્યો. તે બંને ભૂલ્યા છે. મિથ્યાદષ્ટિ છે. મિથ્યાત્ત્વને ઉલ્ટું પુષ્ટ કરીને નિગોદનો માર્ગ બંને એ લીધો છે. જેને ક્રમબદ્ધ યથાર્થ બેઠું છે તેની દૃષ્ટિ પર્યાય ઉપરથી ખસીને આનંદમય આત્મા ઉપર છે, તેને ક્રમબદ્ધમાં જે રાગ આવે છે તેનો જાણનાર રહે છે. જ્ઞાનાનંદ સ્વભાવની દૃષ્ટિપૂર્વક જે રાગ આવે છે તે રાગ દુઃખરૂપ લાગે છે, તેણે ક્રમબદ્ધને યથાર્થ માન્યું છે. આનંદની સાથે દુઃખને મેળવે છે, મીંઢવે છે કે અરે ! આ રાગ દુઃખરૂપ છે. એમ ક્રમબદ્ધ માનનારો આનંદની દૃષ્ટિપૂર્વક રાગને દુઃખરૂપ જાણે છે, તેને રાગની મીઠાશ ઊડી ગઈ છે. ૬૩ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ 18 1919 1918 19 જૈન સનાતન વીતરાગ દર્શન જેને હજી રાગમાં મીઠાશ પડી છે અને પહેલાં અજ્ઞાનમાં રાગને ટાળવાની ચિંતા હતી તે પણ ક્રમબદ્ધ ક્રમબદ્ધ કરીને મટી ગઈ છે તેને તો મિથ્યાત્વની પુષ્ટિ વધી છે. તેણે તો મિથ્યાત્વને તીવ્ર કર્યો છે. રાગ મારો નથી એમ કહે અને આનંદ સ્વરૂપની દૃષ્ટિ નથી તો તેણે તો મિથ્યાત્વને વધાર્યું છે. ભાઈ ! આ તો કાચા પારા જેવું વીતરાગનું સૂક્ષ્મ રહસ્ય છે. અંતરથી પચાવે તો વીતરાગતાની પુષ્ટિ થાય અને તેનું રહસ્ય ન સમજે તો મિથ્યાત્વને પુષ્ટ કરે. (૨૩) પોતાની ભૂમિકાને યોગ્ય થતાં વિકારી ભાવોને જે છોડવા માંગે છે તે પોતાની વર્તમાન ભૂમિકા સમજી શક્યો નથી, માટે તેનું જ્ઞાન મિથ્યા છે. અને જેને વર્તતા વિકારી ભાવોનો નિષેધ આવતો નથી પરંતુ મીઠાશ વેદાય છે તો એ પણ વસ્તુ સ્વરૂપ સમજ્યો નથી. તેથી તેનું જ્ઞાન મિથ્યા છે. જ્ઞાનીને તો રાગને રાખવાની ભાવના હોતી નથી અને રાગને ટાળવાની આકુળતા હોતી નથી. (૨૪) આત્માની અનુભૂતિની વિધિઃ (૧) આત્માને સદાય ઊર્ધ્વ એટલે મુખ્ય રાખવો. (૨) ગમે તે પ્રસંગ આવે પણ દ્રવ્યસ્વભાવને મુખ્ય રાખવો. (૩) શુભાશુભ પરિણામ આવે ભલે, પણ કાયમ દ્રવ્યસ્વભાવનું ધ્યેય રાખવું. (૪) આત્માને મુખ્ય રાખતાં જે દશા થાય તે નિર્મળદશાને સાધન કહેવાય છે. નિર્મળ વર્તમાન જ્ઞાનની પર્યાય જે સ્વભાવ તરફ ઢળી છે તે સાધન છે. (૫) તે વર્તમાન જ્ઞાનની પર્યાયનું સાધ્ય કેવળજ્ઞાન કરવું તે છે. (૬) તે વર્તમાન જ્ઞાનની પર્યાયનું ધ્યેય પૂર્ણ શુદ્ધાત્મા છે. (૭) કષાયની મંદતા કે જ્ઞાનના ઉઘાડની મુખ્યતા હશે તેની દૃષ્ટિ સંયોગ ઉપર જશેઃ (આ સુચના છે). આત્માની ઊર્ધ્વતાની રુચિ ને જિજ્ઞાસા હોય તેનો પ્રયાસ થયા વિના રહે જ નહિ. (આ પુરુષાર્થની વાત છે). આત્માના અનુભવ પહેલાં પણ સાચી જિજ્ઞાસા હોય તેને અવ્યક્તપણે આત્માની ઊર્ધ્વતા હોય. હજુ આત્મા જાણવામાં આવ્યો નથી પણ અવ્યક્તપણે ઊર્ધ્વતા થાય. (રુચિ, પ્રતીતિ, જિજ્ઞાસા, લક્ષ અને એકાગ્રતા) (૧૦) આત્મા અનુભવમાં આવે ત્યારે વ્યક્ત-પ્રગટ ઊર્ધ્વતા થાય. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ 6 8 8 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન - પરદ્રવ્યોને પરભાવોથી પોતાની વર્તમાન જ્ઞાનની પર્યાય તેનું લક્ષ હટાવી, નિજ પરમાત્મા તત્ત્વનો પક્ષ, દક્ષ પૂર્વક લે છે, તે પૂર્ણ શુદ્ધ થયેલ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્મા પ્રત્યક્ષ જણાય છે. (પક્ષ, લક્ષ, દક્ષ અને પ્રત્યક્ષ) (૨૫) જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય સ્વને જાણવાનું છે. આબાલ-ગોપાલ સૌને સદાકાળ અખંડ પ્રતિભાસમય ત્રિકાળી સ્વ જણાય છે, પણ તેની દૃષ્ટિ પરમાં પડી હોવાથી ત્યાં એકત્ત્વ કરતો થકો, “જાણનાર જ જણાય છે તેમ નહીં માનતાં રાગાદિ પર જણાય છે એમ અજ્ઞાની પર સાથે એકત્ત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી તેને વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો નથી. જ્ઞાની તો “આ જાણનાર જણાય છે તે જ હું છું એમ જાણનાર જ્ઞાયકને એકત્ત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં (જ્ઞાન કળામાં) અખંડનો સમ્યક પ્રતિભાસ થાય છે. સારઃ તારો પરને જાણવાનો રસ્તો ને પરમાં સ્વાદ માની રાગનો સ્વાદ લેવાનો રસ્તો શાંતિનો નથી. તેથી તું દુઃખી થઈ રહ્યો છે. વિષયોનો સ્વાદ નથી ને વિષયોનું જ્ઞાન નથી. પણ રાગનો સ્વાદ છે ને જ્ઞાનનું જ્ઞાન છે. વિષયો પર છે, રાગ ક્ષણિક છે, સ્વભાવમાં નથી. જ્ઞાન પર્યાય જ્ઞાન સ્વભાવવાનની છે એમ રાગરહિત નિત્ય જ્ઞાન સ્વભાવની દૃષ્ટિ થાય, આમ સમજે તો રાગ બુદ્ધિ છૂટીને સ્વભાવ બુદ્ધિ થાય, ધર્મ થાય. એ સમજાવવા વાત કરી છે. જ્ઞાનને લીધે જગતની ચીજો નથી ને જગતની ચીજોને લીધે જ્ઞાન નથી. જ્ઞાન પરને જાણે છે એમ કહેવું તે અસદ્ભત ઉપચાર છે. ખરેખર જ્ઞાન પરને જાણે તો લોકાલોક ને જ્ઞાન એકમેક થઈ જાય-બને જુદાં રહેતાં નથી. ખરેખર જ્ઞાનની પર્યાય પોતાને જાણે છે. - - For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ 188 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન '‘સમયસાર’ નો રાાર 8 (હું એક જ્ઞાયક ભાવ છું) (૧) આત્મવિભુનો અદ્ભુત વૈભવ સમયસારની શરૂઆતમાં જ કુંદકુંદાચાર્યદેવે આત્મામાં સિદ્ધપણું સ્થાપીને મંગળ કર્યું છે. “હું સિદ્ધ અને તું પણ સિદ્ધ અંતર્મુખ થયેલી જ્ઞાનપર્યાયમાં એટલી તાકાત છે કે વિકારને કાઢી નાખીને અનંતા સિદ્ધપ્રભુને પોતામાં સ્થાપે. સિદ્ધપણું સ્થાપ એટલે કે સિદ્ધ જેવા સ્વભાવથી ભરેલો તારો, આત્મા તેને જ્ઞાનમાં લઈને પર્યાયમાં તું તેવો થઈ જા! - રાગ નહિ, વિકલ્પ નહિ, કર્મ નહિ, દેહ નહિ, સંયોગો નહિ, અપૂર્ણતા નહિ. સિદ્ધ જેવો પૂર્ણ તાકાતવાળો હું છું એમ સ્વીકારીને સિદ્ધને પોતામાં સાથે રાખીને જે ઊપડ્યો તે જીવ સિદ્ધ પરિણતિને લીધા વગર પાછો ફરે નહિ. અહો ! અમે અનંત સિદ્ધોને મારા ને તારામાં સ્થાપ્યા; હે જીવ! અમારી પાસે તું “શુદ્ધ આત્મા કોણ છે?” એ સાંભળવા આવ્યો છે એટલે તું સતનું એટલું તો બહુમાન લઈને આવ્યો છે કે તેને સિદ્ધપણું ગમશે અને વિકાર નહિ ગમે. તો અમે તને તારું સિદ્ધપણું સંભળાવીએ છીએ ને તારો શુદ્ધ આત્મા દેખાડીએ છીએ. તે સાંભળીને તું તારા આત્મામાં સિદ્ધપણું સ્થાપ. હવે અમે સમસ્ત નિજવૈભવથી તને તારા આત્માનો વૈભવ બતાવીએ છીએ અનંતા સિદ્ધોને તારી પર્યાયમાં સમાવી દે, એટલે કે શ્રદ્ધા-જ્ઞાનમાં લઈને તું પણ સિદ્ધ થા એવી તારા આત્મવૈભવની તાકાત છે. તેની સામે જોઈને આવા તારા સામર્થ્યની હા પાડ! તારા શ્રદ્ધા-જ્ઞાનરૂપી આંગણું ચોખ્ખું કરીને તેમાં સિદ્ધ પ્રભુને પધરાવ! તારી પ્રભુતાની હા પાડીને સમયસાર સાંભળ! એટલે જરૂર તને પણ અમારા જેવો સ્વાનુભવ થશે. સ્વભાવના ભરોસે તને પણ અંદરથી હકાર આવશે ! વાહ રે વાહ! આ તો પ્રભુની પ્રાપ્તિનો અવસર આવ્યો! (૨) તત્ત્વજ્ઞાન (૧) જ્ઞાયકના લક્ષે પંચપરામગમનો અભ્યાસ હૃદયના ઊંડાણથી કરવો - ધર્મબુદ્ધિથી કરવો. એ જ જીવનમાં કરવા જેવું છે. (૨) તત્ત્વજ્ઞાન વગરનું જીવન ધૂળધાણી છે. (૩) પોતાની દિનચર્યામાં મુખ્યપણે તત્ત્વજ્ઞાન આવવું જોઈએ. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ 48_448 જૈન સનાતન વીતરાગ દર્શન 8 ! (૪) સત્સંગ અને સ્વાધ્યાય એ તો નોળવેલ. તેમાંથી સુગંધ સ્ફુરે અને સંસારના વિષયવિકારને તોડી આત્માની ધૂન લગાડે છે. (૫) ‘દૃષ્ટિ’ કાંઈ ઉપયોગાત્મક પરિણામને સ્વ તરફ વાળવારૂપ ક્રિયાથી નથી. ‘દૃષ્ટિ’ તો મુમુક્ષુ જીવના પોતાના આત્માનું સ્વરૂપ, પદાર્થનું ‘તાત્ત્વિક સ્વરૂપ' યથાર્થ સમજીને અંતરંગ ઉહા-પોહ દ્વારા યથાતથ્ય ‘કિંમત સહ નિર્ણય’ છે. એવું થતાં અંતરંગ પરિણતિમાં એવું થાય કે ‘વાહ !’ આ તો અદ્ભુત છે - એવું લાગે. એવો પોતાનો શાયક સ્વભાવ અત્યંત સુંદર લાગવો એવો યથાર્થ ‘પ્રતીતિ ભાવ જોરરૂપભાવનું નામ ‘ષ્ટિ’ છે. પોતાના જ્ઞાયક સ્વભાવનું માહાત્મય એ જ મુખ્ય વાત છે. (૬) પોતાનામાં ભરપૂરપણું ભાસે અને પરમાં ખાલીપણું લાગે તો સંસાર પ્રત્યે વિરકતી આવે. (૭) સમસ્ત પ્રકારે આત્મામાં વસવું એટલે ‘પર્યુષણ’. (૮) મોક્ષમાર્ગનો મુખ્ય આધાર ‘મોહ-ક્ષોભ રહિત જીવના ઉજમાળ પરિણમન’ હોય છે. (૯) આત્મા કલ્યાણ માટે આત્મામાં શૂરવીરતા કરવાની છે. (૧૦) જે કોઈ મોક્ષ સ્વરૂપે કે મોક્ષના અંશરૂપે પરિણમેલા નિર્વિષયી, નિર્વિકારી, ઉપશાંતમૂર્તિ, શાંતમુદ્દાધારી મહાત્માને જોઈને તેમના જેવા થવાનો નિષ્કારણ શોખ જેને હોય તે સાચો મુમુક્ષુ કે આત્માર્થી થવાને યોગ્ય છે. (૩) જ્ઞાયકનો મહિમા (૧) ‘હું ભરચક ભરેલો ધ્રુવ જ્ઞાયક છું' એ તો જૈન શાસનનો પાયો છે, તે તો અધ્યાત્મની ધરી છે, તે જ મૂળમંત્ર છે. શુદ્ધિ પ્રગટ કરવા જેવી છે પણ તેનો આધાર શું? કઈ વિધિથી શુદ્ધિ પ્રગટ થશે? ‘ધ્રુવ જ્ઞાયકના જોરે' પ્રારંભથી પૂર્ણતા સુધી બધું ધ્રુવજ્ઞાયકના જોરમાં સમાયેલું છે. (૨) અભેદ જ્ઞાયકનું જોર થતાં સમક્તિ, ‘હું તો ધ્રુવ જ્ઞાયક જ' શ્રદ્ધાના જોરે સિદ્ધ સંસારમાં આવતા નથી. (૩) ‘હું પરિપૂર્ણ ચૈતન્ય ચક્રવર્તી છું’ એવી જે સંતોષવૃત્તિ, તૃપ્તિ તે જ પુરુષાર્થ છે. (૪) ‘મારું કંઈ ગયું નથી, હું તો એવો ને એવો પરિપૂર્ણ જ્ઞાયક છું' એમ ભાવભાસન થવું તે પુરુષાર્થ છે. 65 For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ 488 ? 8 8 [ જૈન સનાતન વીતરાગ દર્શન (૫) જ્ઞાયકનો પાકો નિર્ણય કરવો તે પુરુષાર્થ છે. (૬) શ્રદ્ધાનું જોર ધ્રુવ જ્ઞાયક તરફ થઈ જવું તે પુરુષાર્થ છે. (૭) ‘હું આ રહ્યો સ્વભાવે શાયક' આ એક વાક્યમાં બાર અંગનો સાર છે. આ પરને જાણું તો જ્ઞાયક એમ નહીં પણ ‘સ્વભાવે જ્ઞાયક જ છું’ એવી પરિણતિ ઘડાઈ જવી તે જ જ્ઞાયકનું અવલંબન. (૮) અનંતકાળથી તું પોતે કર્તા થઈ ને પર્યાય પર જોર આપતો આવ્યો છે, હવે તું સ્વયં કર્તા થઈને પૂર્ણ જ્ઞાયકભાવ પર લક્ષ કર, જોર દે, ત્યાં એકાગ્રતા કર. બસ સર્વ શાસ્ત્રોનો આ સાર છે. (૯) શાસ્ત્રોના શબ્દોને પોતાની પરિણતિ સાથે મેળવતા શીખ ‘પુણ્ય-પાપ બંને સરખા છે.’ ‘એક તૃણના બે કટકા કોઈ કરી શકતું નથી.’ ‘મને પોતાને એમ વેદનમાં લાગે છે' એમ પરિણતિમાં લાગે તો માર્ગ સૂઝે. (૧૦) આત્માની મહિમાપૂર્વક પરિણતિમાં પલટો થવો તે મોક્ષમાર્ગ છે. (૪) પરમાર્થની શિક્ષા (નાટક સમયસાર-શ્લોક ૨૪) જીવદ્વાર ‘બનારસી કહે, ભૈયા ભવ્ય સુનો મેરી સીખ; કૈ હું ભાંતિ કૈસે હું કૈ એસો કાજુ કીજિએ । ‘એક હૂં મુહરત’ મિથ્યાતકી વિધુંસ હોઈ, ગ્યાનકો જગાહ અંશ, હંસ ખોજિ લીજીએ વાહી કૌ વિચાર, વાકો ધ્યાન ય હૈ કૌતુહલ, યૌંહી ભરિ જનમ પરમ રસ પીજિએ । તજિ ભવ વાસકો વિલાસ સવિકારરુપ, અંત કરિ મોહકો, અનંતકાલ જીજિએ ॥૨૮॥ - ભાવાર્થ : પં. બનારસદાસજી કહે છે – હે ભાઈ ભવ્ય ! મારો ઉપદેશ સાંભળો કે કોઈપણ ઉપાયથી અને કોઈપણ પ્રકારનો બનીને એવું કામ કર જેથી માત્ર અંતર્મુહતને માટે મિથ્યાત્ત્વનો ઉદય ન રહે, જ્ઞાનનો અંશ જાગૃત થાય, આત્મ સ્વરૂપની ઓળખાણ થાય. જિંદગીભર તેનો જ વિચાર તેનું જ ધ્યાન, તેની જ લીલામાં પરમરસનું પાન કરો અને રાગ-દ્વેષમય સંસારનું પરિભ્રમણ છોડીને તથા મોહનો નાશ કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરો. ૬૮ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ () 8 8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન પ્રેરણાદાયક (૫) દૃષ્ટિના નિધાન વીતરાગદેવ એમ કહે છે કે મારી વાણી વડે જણાય એવો તું નથી. તું તારા વડે જણાય એવો છે. આહાહા! આવું સત્ય વીતરાગ વિના કોણ કહે ? દિવ્યધ્વનિ કે શાસ્ત્રથી જણાય એવો આત્મા નથી. તું તારાથી જ જણાય એવો છે. જેમાં કોઈ પરની અપેક્ષા આવે નહિ એ માર્ગે જવામાં કેટલી ધીરજ જોઈએ. ભાઈ ! તું તારાથી જ જણાય એવો મહાપ્રભુ છો – એમ શ્રદ્ધાને તો દઢ કર ! પહેલાં વિકલ્પ સહિત તો આવો નિર્ણય કર! એ નિર્ણય એવો પાકો થવો જોઈએ કે ઉપરથી ઈન્દ્ર ઊતરે તો પણ ફરે નહિ એવો દૃઢ નિર્ણય કર. પછી અંદર જતાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થશે. જે કાળે જે ગુણની વિકારી કે અવિકારી જે પર્યાય થવાની તે જ થવાની એ તો વસ્તુસ્થિતિ જ છે. શુભરાગ કે અશુભરાગ જે આવવાનો તે જ આવવાનો, પણ ઉપદેશ એમ ન હોય.. પ્રશ્ન : પુરુષાર્થ કામ ન લાગે – ફેરવી ન શકે? ઉત્તર : ફેરવી શું શકે? રાગની રુચિ ફેરવી નાખવી એ જીવના પોતાના અધિકારની વાત છે. પછી રાગ તો જે આવવાનો તે જ આવવાનો; પુરુષાર્થ સ્વભાવની દિશામાં વાળવાનો છે. પુરુષાર્થ સ્વભાવની દિશામાં વળ્યો પછી પણ રાગ મંદ કે તીવ્ર જે આવવાનો તે જ આવવાનો. પણ તેનોય જ્ઞાતાપણે જાણનાર છે. અજ્ઞાનીને પણ રાગ જે આવવાનો તે જ આવવાનો પણ ઈ જે રાગ થાય છે તેનો કર્તા બને છે. (૩) મુમુક્ષુને સત્સમાગમ વગેરેનો શુભભાવ આવે, પણ સાથે-સાથે અંદર શુદ્ધતાનું ધ્યેય-શોધકવૃત્તિ-ચાલુ રહે છે. જે શુદ્ધતાને ધ્યેયરૂપે કરતો નથી અને પર્યાયમાં ગમે તેટલી અશુદ્ધતા હોય તેથી મારે શું – એમ સ્વચ્છંદપણે વર્તે છે તે શુષ્કજ્ઞાની છે. મુમુક્ષુ જીવ શુષ્કજ્ઞાની ન થઈ જાય, હૃદયને ભિંજાયેલું રાખે. ગમે તેવા પાપના ભાવ આવે તેની દરકાર નહિ તે સ્વચ્છંદી છે, સ્વતંત્ર નહિ. જેને પાપનો ભય નથી, પરથી ને રાગથી ઉદાસીનતા આવી નથી તે જીવ લુખો છે. ભાઈ! પાપનું સેવન કરીને નરકે જઈશ, તિર્યંચમાં જઈશ. કુદરતના નિયમથી વિરુદ્ધ કરીશ તો કુદરત તને છોડશે નહિ. માટે હૃદયને ભિજાયેલું રાખવું અહા! બહુ આકરું કામ ભાઈ! For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ 88 8 8 8 5 જૈન સનાતન વીતરાગ દર્શન ૧૬ ૧ (૪) અહો ! આ મનુષ્યપણામાં આવા પરમાત્માસ્વરૂપનો માર્ગ સેવવો, આદર કરવો એ જીવનની કોઈ ધન્યપળ છે. આત્માજ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાયક જ છે, એ એને ભાસમાં આવે, ગમે તેવા પ્રસંગમાં પણ હું જ્ઞાયક...જ્ઞાયક છું એમ ભાસમાં આવે, શાયકનું લક્ષ રહે તે તરફ ઢળ્યા જ કરે.... (૫) ‘હું શુદ્ધ છું, રાગ પણ મારું સ્વરૂપ નથી' એમ એકલી અધ્યાત્મની વાત આવે તે સાંભળવી સારી લાગે અને વૈરાગ્ય ભાવનાઓના શ્રવણ ચિંતવનમાં ઉત્સાહ ન આવે તો તે શુષ્ક છે. અંતર સ્વભાવ તરફના જ્ઞાન સાથે વૈરાગ્યભાવનાઓ પણ હોય છે. અંતરનો શુદ્ધ સ્વભાવ જેને રુચિમાં આવ્યો તેને પર્યાયમાં રાગ ઘટતા વૈરાગ્યભાવનાઓ આવે છે. (૬) વૈરાગ્ય તો તેને કહીએ કે પર તરફથી ખસીને જે અંદરની મહાસત્તા તરફ ઢળ્યો છે, પુણ્ય-પાપથી અને પર્યાયથી પણ ખસીને અંદરમાં જવું તે વૈરાગ્ય છે. જેને રાગમાં રહેવું ગોઠતું નથી, પરદ્રવ્યમાં અટકવું ગમતું નથી, જે પર્યાય પ્રગટી એટલામાં જ રહેવું પણ જેને ગોઠતું નથી, ધ્રુવ પાટ પડી છે અંદરમાં, એમાં જેને જવું છે તેને તો પર્યાયમાં રહેવું પણ ગોઠતું નથી. (૭) જેટલા વિકલ્પો ઊઠે ઈ બધામાં માલ નથી. ઈ બધા દુઃખના પંથ છે, બધા વિકલ્પો હેરાન કરનારા છે, એમ એને નિર્ણય થાય તો આત્મા તરફ પ્રયત્ન કરે, અને એ જ્ઞાયકના સંસ્કાર પડતાં નિર્વિકલ્પ અનુભૂતિ કરી લે ! (૮) આહાહા ! આકરું કામ છે બાપુ ! અંદરમાં વૈરાગ્ય ! વૈરાગ્ય ! આ બધું વિખરાઈ જશે. બહારનું તારામાં નથી ને તારે લઈને આવ્યું નથી. તારામાં ભ્રમણા આવી છે, તેનો નાશ કરવાનો આ કાળ છે. (૯) સર્વ પ્રકારે મિથ્યાત્ત્વનો નાશ કરવાનો અવસર આવ્યો છે. હે જીવ! તું આ મનુષ્યભાવને નિષ્ફળ ન જવા દઈશ. (૬) અનેકાન્તવાદની સિદ્ધિ (વીતરાગ શાસનના આત્માની સિદ્ધિ) (૧) આત્માનું તત્ત્વ અર્થાત્ શુદ્ધ જીવનું સ્વરૂપ તે શુદ્ધ ચેતનામાત્ર છે, આટલો સિદ્ધાંત સિદ્ધ થયો. ‘શુદ્ધ જ્ઞાનમાત્ર જીવ દ્રવ્ય’ અબાધિત છે, નિર્વિલ્પ છે, પોતાના સ્વરૂપથી અટલ છે. ૭૦ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ (૪) જે ના છે કે જેને સનાતન વીતરાગ દર્શન જ્ઞાનગુણથી સ્વાનુભવગોચર થાય છે. સકળ કર્મથી ભિન્ન હોતાં કોઈ બાધા કરવાને સમર્થ નથી. જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય' એમ કહ્યું, ત્યાં કોઈ આશંકા કરે છે કે જૈનમત સ્યાદ્વાદમૂલક છે, તો પછી એમ કહ્યું ત્યાં એકાંતપણું થયું, સ્યાદ્વાદ તો પ્રગટ થયો નહિ. (૩) “જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય” એમ કહેતાં અનેકાન્તપણે કેમ ઘટે છે? જ્ઞાનમાત્ર જીવ દ્રવ્યમાં સ્યાદ્વાદ - એક સત્તામાં સામાન્ય વિશેષ, અસ્તિ-નાસ્તિ, એક-અનેક, નિત્ય-અનિત્ય ઈત્યાદિ અનેકાન્તપણે કેવી રીતે ઘટે છે તે કહેવામાં આવે છે. જે જ્ઞાનમાત્ર જીવનું સ્વરૂપ છે, તેમાં પણ ચાર પ્રશ્ન વિચારણીય છે. (અ) જ્ઞાન શેયના સહારાનું છે કે પોતાના સહારાનું? (બ) જ્ઞાન એક છે કે અનેક છે? (ક) જ્ઞાન અસ્તિરૂપ છે કે નાસિરૂપ છે? (ડ) જ્ઞાન નિત્ય છે કે અનિત્ય છે? (૫) જગતમાં જે કાંઈપણ છે તે દ્રવ્ય-પર્યાયરૂપ છે. ટકીને બદલવું એ વસ્તુનું સ્વરૂપ છે. તેથી જ્ઞાનપણ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે. દ્રવ્યરૂપ કહેતાં નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર વસ્તુ; પર્યાયરૂપ કહેતાં સ્વજોય અને પરણેયોને જાણતું થયું શેયની આકૃતિ – પ્રતિબિંબરૂપ પરિણમે છે જે – જ્ઞાન જ્ઞાનને વસ્તુમાત્રથી કહેતાં પોતાના સહારાનું છે જ્ઞાનને પર્યાયરૂપથી કહેતાં જ્ઞાન શેયના સહારાનું છે. જ્ઞાનને વસ્તુમાત્રથી કહેતાં એક છે. જ્ઞાનને પર્યાયમાત્રથી કહેતાં અનેક છે. જ્ઞાનને વસ્તુરૂપથી વિચારતાં જ્ઞાન અસ્તિરૂપ છે. જ્ઞાનને પર્યાયરૂપથી વિચારતા જ્ઞાન નાસ્તિરૂપ છે. જ્ઞાનને વસ્તુમાત્રથી કહેતાં જ્ઞાન નિત્ય છે. જ્ઞાનને પર્યાયમાત્રથી કહેતાં જ્ઞાન અનિત્ય છે. આવા પ્રશ્ન કરવામાં આવતાં આ પ્રમાણે સમાધાન કરવું. સ્યાદ્વાદ આનું નામ છે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ક જ જેન સનાતન વીતરાગ દર્શન -0-0-0- વસ્તુનું સ્વરૂપ જ આવે છે. આ પ્રમાણે સાધતાં વસ્તુ માત્ર સધાય છે. આમ માનનાર જીવ સમ્યગ્દષ્ટિ છે. મિથ્યાષ્ટિ જીવો એમ માનતા નથી વસ્તુ સ્વરૂપ તો આ પ્રમાણે જ વિચારવું(૧) દરેક દ્રવ્ય પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવીને પરિણમી રહ્યું છે. દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપમાં નિષ્ટ છે. (૨) વસ્તુનું પરિણમન ક્રમબદ્ધ છે. દરેક પર્યાય પોતાના સ્વસમયે જ થાય છે, અને પોતાના ક્રમમાં. (૩) એ પરિણમનપણ પોતાની તે સમયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે છે, ત્યારે કોઈ પણ નિમિત્તની હાજરી હોય છે – છતાં નિમિત્ત કાંઈ કરતું નથી. સ્યાદ્વાદીના મતમાં “જ્ઞાન વસ્તુ” એવું પ્રાપ્ત થાય છે એક સત્તાને દ્રવ્યરૂપ તથા પર્યાયરૂપ માને છે એવા જે સમ્યગ્દષ્ટિ જીવો તેમના મતમાં “જ્ઞાન વસ્તુ જેવી શેયથી થતી કહી, વિનસતી કહી એવી નથી. જેવી છે તેવી જ છે. શેયથી ભિન્ન સ્વયંસિદ્ધ પોતાથી છે; એકાંતવાદીના મતમાં મૂળથી લોપ થઈ ગયું હતું તે જ જ્ઞાન સ્યાદવાદીના મતમાં જ્ઞાનસ્વરૂપે પ્રગટ થયું. જે વસ્તુમાં અનંતશક્તિપણે છે તે જ પર્યાયમાં પ્રગટ થાય છે. અનાદિથી સ્વયંસિદ્ધ વસ્તુરૂપ પ્રગટ છે, એવું અમિટ જ્ઞાનવસ્તુનું સહજ તેના ન્યાય કરતાં, અનુભવ કરતાં “આમ જ છે” એવા સત્ત્વપણાના કારણથી, અનુભવ નિર્વિકલ્પ” છે. (૭) યુક્તિ એવી છે કે જ્ઞાનવસ્તુ દ્રવ્યપણે વિચારતાં પોતાના સ્વરૂપે છે, પર્યાયરૂપે વિચારતાં શેયથી છે. જ્ઞાનવસ્તુ દ્રવ્યરૂપે જ્ઞાન માત્ર છે, પર્યાયરૂપે ઘટજ્ઞાનમાત્ર છે તેથી પર્યાયરૂપે જોતાં ઘટજ્ઞાન જે પ્રકારે કહ્યું છે કે, “ઘટના સદ્ભાવમાં છે, ઘટ નહિ હોતાં નથી.” એમ જ છે. આ રીતે અનેકાન્તને સાધતા વસ્તુસ્વરૂપ સધાય છે. જ્ઞાનવસ્તુ છે તેનું લક્ષણ છે સ્વ-પર પ્રકાશક: સમસ્ત શેયોનું જાણપણું; તેથી એમ કહેતાં સ્વભાવ સધાય છે. સ્વસ્વભાવ સધાતા વસ્તુ સધાય છે. આથી એમ કહેવાય છે કે વસ્તુને દ્રવ્ય-પર્યાયરૂપ માને છે એવા અનેકાન્તવાદી જીવ જ્ઞાનવસ્તુ છે એમ સાધવાને સમર્થ છે. સ્યાદવાદી જ્ઞાનવસ્તુને સમસ્ત શેયથી નિરાળી માને છે. સમસ્ત શેયથી ભિન્નરૂપ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી જેવી છે તેવી અનાદિથી સ્વયંસિધ્ધ નિષ્પન્ન છે. એવી છે જ્ઞાનવસ્તુ. જે જે વસ્તુ છે તે પરવસ્તુની અપેક્ષાએ વસ્તુરૂપ (૮) For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ છે જેને સનાતન વીતરાગ દર્શન ----- નથી. જેવી રીતે જ્ઞાનવસ્તુ શેયરૂપથી નથી, જ્ઞાન રૂપથી છે તેવી જ રીતે શેય વસ્તુ પણ જ્ઞાન વસ્તુ નથી, શેયવસ્તુ રૂપ છે. તેથી એવો અર્થ પ્રગટ થયો કે વસ્તુ દ્રવ્ય દ્વારા જ્ઞાન પોતારૂપ છે પર્યાયદ્વારા જ્ઞાન વિશ્વરૂપ છે – આવો ભેદ સ્યાદ્વાદી અનુભવે છે. જ્ઞાન સહજ જ શુદ્ધ સ્વરૂપ છે. સ્યાદ્વાદી જ્ઞાનને કેવું જાણીને અનુભવે છે જ્ઞાનમાત્ર જીવ વસ્તુ અનેક શેયાકારની અપેક્ષાએ પર્યાયોરૂપ અનેક છે? તો પણ દ્રવ્યરૂપે એક છે. આવા સ્વરૂપને અનેકાન્તવાદી સાધી શકે છે. (૭) તીર્થકર નામગોત્ર બાંધવાની સોળ ભાવના (૧) દોષ-રહિત શુદ્ધ સમ્યગ્દર્શન તેજ દર્શનવિશુદ્ધિ ભાવના. (૨) જ્ઞાનાદિનો વિનય કરવો તે વિનય સંપદા. (૩) શીલ અને વ્રતોનું નિરઅતિચાર પાલન કરવું તે શીલ ભાવના. (૪) ઉપયોગને વારંવાર જ્ઞાનમાં જોડવો એ જ્ઞાન ઉપયોગ ભાવના. (૫) સર્વને ભેદભાવ વિના સમાન સમજે તે સંવેગભાવના. (૬) પોતાની શક્તિ અનુસાર તપશ્ચરણ કરવું તે શક્તિ-તપ-ત્યાગ ભાવના. (૭) જ્ઞાન અને સંયમના સાધન રૂપ ત્યાગમાં ચિત્ત લગાડવું તે શક્તિ-તપ તપો ભાવના. સાધુઓના વૃત શીલ આદિ વિદનોથી સાવધાન રહી સમાધિમાં મન લગાડવું તે સાધુ સમાધિ ભાવના. (૯) વ્રતી સાધુઓને પોતાથી અભિન્ન જાણી રોગાદિ કે તપશ્ચર્યામાં તેમની સેવા કરવી તે વૈયાવૃતકરણ ભાવના. (૧૦) અરિહંત ભગવાનની નિશ્ચલ ભક્તિ કરવી તે અરિહંત ભક્તિ ભાવના. (૧૧) વિનયપૂર્વક આચાર્યોની ભક્તિ કરવી તે આચાર્ય ભક્તિ ભાવના. (૧૨) વિશેષ જ્ઞાનવંત મુનીઓની સેવા કરવી તે બહુશ્રુત ભક્તિ ભાવના. (૧૩) બાર અંગ અને પૂર્વાગોની ઉત્કૃષ્ટ ભક્તિ તે પ્રવચન ભક્તિ ભાવના. (૧૪) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષા પૂર્વક વંદના, સ્તુતિ પ્રતિક્રમણ-સામાયિક પ્રત્યાખ્યાન-કાયોત્સર્ગ પાલન કરવું તે આવશ્યક પરિણાણિ ભાવના. (૧૫) જિન પૂજા રચી જાત્રા કરી અને તપ અને જ્ઞાન વડે જૈન ધર્મને પ્રકાશીત કરવો તે માર્ગ પ્રભાવના ભાવના. (૧૬) જૈન ધર્મમાં શિષ્યોને સ્થિર કરવા, ધર્મમાં પ્રેમ રાખવો, બધા જ જીવો પર વાત્સલ્ય દાખવવું તે વાત્સલ્ય ભાવના. આવી સોળ ભાવનાઓનું વારંવાર ચિંતન કરવું. (૮) For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ 28 9 ક જ જૈન સનાતન વીતરાગ દર્શન - -૧૧‘જ્ઞાનમય જીવન પહેલાંની પૂર્વ તૈયારી કરી (પાત્રતા) (૧) સારભૂત ઃ ઘણા બધા વર્ષના તત્ત્વના અભ્યાસ પછી જીવના જ્ઞાનમાં આટલું તો જરૂર આવ્યું છે અને તેની યથાર્થ રૂચિ પ્રતીતિ પણ થઈ છે – એમાં તેને શંકા ન હોવી જોઈએ તે આ પ્રમાણે કહેવામાં આવે છે. (૧) છ દ્રવ્યસ્વરૂપ આ લોકની વિશ્વ વ્યવસ્થા અનાદિ-અનંત સ્વયં સંચાલિત છે, તેનો હર્તા-કર્તા ઈશ્વર નથી. લોકના સ્વરૂપનો સામાન્ય ખ્યાલ આવ્યો છે. (૨) આ છયે દ્રવ્ય સ્વતંત્ર છે અને ભિન્ન ભિન્ન પોતાના અસ્તિત્વ ટકાવી રહ્યા છે. તેમના સામાન્ય ગુણઃ (૧) અસ્તિત્ત્વ (૨) વસ્તુત્ત્વ (૩) દ્રવ્યન્ત (૪) પ્રમેયત્વ (૫) અગુરુલઘુત્ત્વ (૬) પ્રદેશત્ત્વ છે અને વિશેષ ગુણોથી એમની ભિન્નતા સિદ્ધ થાય છે. વસ્તુ વ્યવસ્થાનો વિચાર કરતાં એ પણ જણાયું છે કે બધા જ દ્રવ્યો દ્રવ્ય-ગુણ પર્યાયાત્મક છે. ચોક્કસ સિદ્ધાંતો પ્રમાણે વસ્તુ-વ્યવસ્થા ચાલી રહી છે. (૪) વસ્તુવિજ્ઞાનના મહાન સિદ્ધાંતો આ પ્રમાણે છે. (૧) દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંતઃ દરેક દ્રવ્ય પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવીને પરિણમી રહ્યો છે. (૨) ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંતઃ એ પરિણમન પણ સ્વતંત્ર અને ક્રમબદ્ધ છે. (૩) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાનો સિદ્ધાંત : દ્રવ્યનું પરિણમન તેની તે - સમયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે છે ત્યારે કોઈ નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. (૫) મોક્ષરૂપી પ્રયોજનની સિદ્ધિ થાય ત્યારે પાંચ સમવાય સાથે જ હોય છે. (૧) સ્વભાવ (૨) નિયતિ (હોનહાર અથવા ભવિતવ્યતા) (૩) કાળલબ્ધિ (૪) નિમિત્ત (૫) પુરુષાર્થ . (૬) અનાદિથી જીવને કર્મબંધન છે. કર્મનું સ્વતંત્ર - પુદ્ગલસ્વરૂપ પણ જીવને સમજાયું છે. - દા.ત. નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ. દ્રવ્યકર્મ અનંતપ્રકારના છે. એમાં મુખ્ય For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ 88888 જેન સનાતન વીતરાગદર્શન - આઠ છેઃ (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય (૩) અંતરાય (૪) મોહનીય (૫) નામ (૬) ગોત્ર (૭) આયુષ્ય (૮) વેદનીય આ બધામાં મુખ્ય મોહનીય છે જે દુઃખનું કારણ છે. (૭) જીવની વર્તમાન પર્યાયમાં શું ભૂલ છે એ પણ સમજાવું છું.' (૧) જ્ઞાનમાં – અલ્પજ્ઞ અવસ્થા છે - ફક્ત મતિ-શ્રુતજ્ઞાન છે. (૨) શ્રદ્ધામાં – વિપરીત માન્યતા છે સ્વરૂપ સંબંધી – મિથ્યાત્વ (૩) ચારિત્રમાં – રાગ-દ્વેષના પરિણામ છે – વીતરાગતાને બદલે અને તેનું ફળ દુઃખ છે એટલે દુઃખના કારણ તો આ બે જ છે. (૧) મોહ – મિથ્યાત્વ અને (૨) રાગ-દ્વેષના પરિણામ.. (૮) આ ભૂલનું ફળ - પરિણામ ચાર ગતિનું પરિભ્રમણ છે : (૧) દેવ (૨) નારકી (૩) મનુષ્ય અને (૪) તિર્યચ... બધે દુઃખ જ છે. (૯) આ ભૂલમાં કર્મ નિમિત્ત છે. કર્મ ભૂલ કરાવતા નથી. જીવે ભૂલ સ્વયં કરી છે. કર્મ ઉપર ઊપચારથી આરોપ આવે છે. દુઃખનું કારણ કર્મબંધન છે. દુઃખમાંથી છુટવાનો ઉપાય સર્વ કર્મનો ક્ષય છે. (૧૦) જીવની આ ભૂલ પણ એક સમયની જ છે અને તે ભૂલ સુધારી જીવ સુખ પ્રાપ્ત કરી શકે છે, મોક્ષ છે અને તેનો ઉપાય પણ છે. એ શ્રદ્ધાથી, આ ભવમાં આગળ વધવાનું છે. (૧૧) જીવનો દ્રવ્ય સ્વભાવ પૂર્ણ શુદ્ધ-એકરૂપ-પરિપૂર્ણ એક વીતરાગભાવ સ્વરૂપ જ છે તેનો આશ્રય કરતાં પર્યાયમાં જે ભૂલ છે તે સુધરી શકે છે એ સિદ્ધાંત છે. સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય “વીતરાગતા” છે. જેવો વીતરાગ સ્વભાવ છે તેવો પર્યાયમાં પ્રગટ થાય તો મોક્ષ થાય. એક સમયની વીતરાગતા – એ સમ્યગ્દર્શન - એ જ્ઞાન ઉપયોગ જો બે ઘડી સ્વભાવમાં સ્થિર થાય તો કેવળજ્ઞાન - પૂર્ણ સુખ પ્રાપ્ત થાય. (૧૨) એ ભૂલ સુધારવામાં વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્ત છે અરિહંત-સિદ્ધ દેવ છે, ભાવલિંગી સંત ગુરુ છે અને વીતરાગતાની પરૂપણા કરે એ આગમ શાસ્ત્રો છે. જીવને સાચા વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રનું પણ સ્વરૂપ યથાર્થ સમજાઈ ગયું છે અને તેની શ્રદ્ધા પણ થઈ ગઈ છે. પરમાગમનો અભ્યાસ શરૂ થયો છે. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ 488 48 48 48 જૈન સનાતન વીતરાગ દર્શન ૧ % % (૧૩) જૈનદર્શન એટલે વસ્તુનું યથાર્થ નિરૂપણ કરનાર વિશ્વધર્મ. વસ્તુની વ્યાખ્યા મુખ્ય ચાર જુદી જુદી રીતે કરવામાં આવી છે. (૧) વસ્તુના સ્વભાવરૂપ ધર્મ (૨) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ ધર્મ (૩) ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણરૂપ ધર્મ (૪) અહિંસા પરમો ધર્મ (૧૪) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહે છે. ત્રણ કાળ-ત્રણ લોકમાં મોક્ષમાર્ગ એક જ છે – કાળદોષને લીધે ઘણા બધા પંથ-સંપ્રદાય ભેદ થઈ ગયા છે. આ મોક્ષમાર્ગની પરૂપણા નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારે કરવામાં આવી છે - પરંતુ મોક્ષમાર્ગ તો એક જ છે. (૧૫) એ મોક્ષમાર્ગનું સ્વરૂપ ચૌદ ગુણસ્થાન અને સાત તત્ત્વોના માધ્યમથી સમજાવવામાં આવ્યું છે. આગમથી એની શ્રદ્ધા થઈ છે. (૧૬) આ વ્યવસ્થા સમજાવવા સાત તત્ત્વો અને નવ પદાર્થોનું સ્વરૂપ જાણવું અત્યંત જરૂરી છે. દ્રવ્યથી અને ભાવથી. સાત તત્ત્વો (૧) જીવ (૨) અજીવ (૩) આશ્રવ (પુણ્ય-પાપ) (૪) સંવર (૫) નિર્જરા (૬) બંધ અને (૭) મોક્ષ. જ (૧૭) સર્વ દુઃખનો આત્યાંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ જીવનું પરમહિત છે. તે મોક્ષની પ્રાપ્તિ સત્ય પુરુષાર્થથી થાય છે. (૧૮) ‘તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શન' એ સૂત્ર છે. આ જીવાદિ સાત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ સમજી તેમાંથી જીવ દ્રવ્યને છૂટો કરી (ભેદ જ્ઞાનથી) અને શુદ્ધાત્માનું યથાર્થ શ્રદ્ધાન કરવાથી સમ્યગ્દર્શન થાય છે. આત્માની અનુભૂતિ-એ જ નિશ્ચય સમ્યગ્દર્શન છે. (૧૯) જ્ઞાનાનંદ સ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્મા જેવો છે, જેવડો છે તેવો જ જાણીમાની ત્યાં એકાગ્ર થઈ અનુભવ કરવા જેવો છે. બસ આ જ કરવાનું છે. ટૂંકમાં કહીએ તો, ‘સ્વરૂપની યથાર્થ સમજણ કરી, આત્માનુભૂતિ કરવા જેવી છે.’ આ આત્માનુભૂતિને જ જૈનશાસન કહેવામાં આવ્યું છે. આટલું બધું તો જીવને અભ્યાસથી સમજાઈ ગયું છે. ૭૬ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ 2 8 જૈન સનાતન વીતરાગ દર્શન SO-- (૨૦) હવે જીવની કોઈ એવી વિશેષ પાત્રતા થઈ છે – તેને તત્ત્વની રૂચી થઈ છે. લબ્ધિઓની પ્રાપ્તિથી જોઈએ તો (૧) ક્ષયોપશમ લબ્ધિઃ સ્વ-પરનું ભેદ કરી શકે એવો જ્ઞાનનો ઉઘાડ છે – મતિ-શ્રુતજ્ઞાનરૂપ (૨) વિશુદ્ધિ લબ્ધિઃ પરિણામો વિશુદ્ધ થયા છે. જીવ મંદ કષાયમાં આવ્યો છે. સામાન્ય જીવન સંયમીત થયું છે. (૩) દેશના લબ્ધિઃ આત્મજ્ઞાની ગુરુનો પરિચય થયો છે તેની દેશના એને રૂચે છે. તેના પર શ્રદ્ધા છે. પોતે સંસાર દુઃખથી થાક્યો છે - તેની હોનહાર ભલી છે. બધી રીતે તત્ત્વ સમજવાનો અવસર આવ્યો છે અને આ ભવમાં આત્માનું હિત કરવાની તીવ્ર જિજ્ઞાસા થઈ છે. મોક્ષ પ્રાપ્તિનો ક્રમ પણ તેના ખ્યાલમાં આવ્યો છે. (૧) પાત્રતાઃ ઉપર જણાવેલ લબ્ધિઓની પ્રાપ્તિ. (૨) અભ્યાસઃ સત્સંગ અને સ્વાધ્યાયનું મહત્ત્વ સમજાયું છે. (૩) યથાર્થ નિર્ણયઃ “હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું.” વિકલ્પસાથે આવો નિર્ણય અભ્યાસથી થયો છે. (૪) ભેદજ્ઞાન ઃ “હું સર્વથા સર્વથી ભિન્ન છું' વિકલ્પાત્મક નિર્ણય (૫) અનુભૂતિઃ આત્માનો પ્રત્યક્ષ અનુભવ. હવે અહીંથી આ વિકલ્પની સ્થિતિથી નિર્વિકલ્પ અનુભૂતિ કેમ થાય તેના ઊંડા સંસ્કાર પાડવા જીવ ધર્મઆરૂઢ થયો છે. તેને રાગમય જીવનને બદલે જ્ઞાનમય પ્રેક્ટીકલ (પ્રયોગાત્મક) જીવન જીવવું છે. દરેક પ્રસંગે-પ્રસંગે, પર્યાય-પર્યાયે, સમયે-સમયે આ ભેદજ્ઞાન પૂર્વક સ્વભાવનો આશ્રય કરવા જીવ તૈયાર થયો છે. સ્વભાવ સન્મુખ આવેલો જીવ અહીંયા સુધી આવ્યો છે આ પ્રમાણેનો ધારાવાહી અભિપ્રાય જો બે ઘડી ચાલુ રહે તો સહજ નિર્વિકલ્પદશા – સ્વાનુભૂતિની દશા સહજ પ્રગટ થાય. આ ભેદજ્ઞાનનું સાધન ભગવતી પ્રજ્ઞા છીણી છે. આ સંપૂર્ણ પ્રક્રિયા સરળ-સુલભ-સહજ છે. પ્રયોગાત્મક છે. દરેક જીવે આ પ્રમાણે પ્રયોગ કરી આત્માનુભૂતિ કરવા જેવી છે. શુદ્ધોપયોગ પ્રગટ કરવા જેવો છે. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન : (૨) સનાતન-વીતરાગ ધર્મનો સાર (૧) દુઃખથી ત્રાસીને શાંતિ માટે ઘા નાખતો જિજ્ઞાસુ વેગપૂર્વક આનંદધામ તરફ દોડે છે. (૨) સમ્યકત્વને ઝંખતો જીવ પ્રથમ એટલો વિશ્વાસ કરે છે કે જગતમાં સુખનું ધામ કોઈ હોય તો તે મારું ચેતન્યપદ જ છે. આવા વિશ્વાસના જોરે જેમ-જેમ અંતરમાં તેની લગની વધતી જાય છે તેમ તેમ આનંદનું ધામ તેને પોતાની અંદર નજીકને નજીક દેખાતું જાય છે અને અંતે જેમ તરસ્યું હરણ પાણીના સરોવર તરફ દોડે તેમ તેની પરિણતિ વેગપૂર્વક આનંદમય સ્વધામમાં પ્રવેશીને સમ્યકત્ત્વ વડે તે આનંદીત થાય છે. (૩) શુદ્ધ ચેતન્ય સ્વભાવ જ એક ઉત્તમ વસ્તુ છે, બીજું કાંઈ ઉત્તમ નથી. તેના જ આશ્રયથી મુક્તિ છે. (૪) પરનો ભરોસો છોડી, આત્માની શક્તિનો ભરોસો કર, અનંતજીવો એ જ ઉપાયથી મોક્ષ પામ્યા છે. (૫) શુદ્ધ ચૈતન્યરૂપ આત્માને આજે જ પ્રબળપણે અનુભવો. (૬) પરની ક્રિયા આત્મા કરી શકતો નથી, શુભભાવ વિકારી ક્રિયા છે. શુદ્ધ આત્મા જાણવા-દેખવાની ક્રિયાવાળો છે. તેમાં એકાગ્ર થઈ સ્થિર થા! તેમાંથી શાંતિ પ્રગટ થશે. (૩) આત્મા પોતે જ જ્ઞાન-આનંદ.. સુખ સ્વરૂપ છે – તેના જ આશ્રયથી પરમાત્માને પ્રાપ્ત કરો. (૮) સ્યાદ્વાદ (વિશુદ્ધ જ્ઞાનની કળા) વિદ્યાના બળથી શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરી પરમાનંદ રૂપે પરિણમો. (૯) નિમિત્ત, વિકાર અને અંશની રુચિ છોડી, સામર્થ્યવાન સ્વભાવની રુચિ કરી સ્વભાવને આજે જ અનુભવો. આજ આદેશ, ઉપદેશ, આર્શીવાદ છે. (૧૦) યથાર્થ નિર્ણય: “હું જ્ઞાન-આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું.” ભેદજ્ઞાન : “હું સર્વથા સર્વથી ભિન્ન છું.” For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ (૨) જૈન સનાતન વીતરાગ દર્શન ---- (૩) પરિણામનું ફળ (૧) જેવા પરિણામ કર્યા તેવું ફળ આવ્યા વિના રહે જ નહિ. ચાર ગતિ ને સિદ્ધ દશા તે પરિણામનું ફળ છે. જો પરિણામનું ફળ ન આવે તો ચાર ગતિ ને સિદ્ધ દશા નહિ રહી શકે. એમ થતાં પર્યાય વિના દ્રવ્યનો નાશ થઈ જાય. દ્રવ્યનો નાશ થતાં જગતનો પણ નાશ થઈ જાય. પરંતુ એમ કદી બને જ નહિ. જગત ચૈતન્યના પરિણામ સાથે કુદરતે બંધાયેલું છે, સંકળાયેલું છે. કુદરત એટલે દ્રવ્યનો એવો સ્વભાવ. ચેતન્ય એ સ્વતંત્ર દ્રવ્ય છે. તેની ભાવના જો નિષ્ફળ હોય તો ભાવનાના ફળભૂત જે આ ઊપજવાનાં સ્થાનરૂપ ચાર ગતિમય જગત, તે જ સિદ્ધ ન થાય. એમ થતાં ભાવના, ભાવનાનું ફળ ને ભાવના કરનાર દ્રવ્ય-કાંઈ પણ રહે નહિ, બધું નાશ થઈ જાય. પણ એમ કદી બને નહિ. (૩) પાપ કર્યા હોય તો નરક નિગોદ, પુણ્ય કર્યા હોય તો સ્વર્ગ-આદિ ને ચેતન્યના પરિણામ કર્યા હોય તો મુક્તિ; જેને ચૈતન્યની ભાવના પ્રગટી તેને મોક્ષ થયા વિના રહે જ નહિ. અહા! જોર અંદર અપ્રતિહત ભાવનાનું છે. જો ચૈતન્યને ચેતન્યમાંથી પરિણમેલી ભાવના થઈ તો આત્મા પૂરણ થયે જ છૂટકો. આતો અંદરના જોરની વાત છે. અહા! બધા આત્મા એક સમયની વર્તમાન પર્યાય સિવાય અંદર ભગવાન સ્વરૂપજ છે. નિગોદથી માંડી સિદ્ધ સુધી દ્રવ્ય જે છે તે તો ત્રિકાળ નિરાવરણ આનંદકંદ છે, અવિનાશી છે. આવી ચીજની અંતરમાં દૃષ્ટિ થઈ, આવી ચીજની અંતર ભાવના થઈ અને તે ચીજ – આત્મા - પ્રાપ્ત ન થાય એવું ત્રણ કાળમાં બને નહિ. (૫) અહા! ભગવાન આત્મા - સચ્ચિદાનંદ પ્રભુ – એ તો અનંતગુણનો દરિયો છે, અનંત ગુણનો સાગર છે. તે ચીજ પકડવામાં આવે, સમ્યગ્દર્શન-જ્ઞાન થાય, ભાવના થાય ને કેવળજ્ઞાન ન થાય અને દ્રવ્ય પૂર્ણ પર્યાયપણે ન પરિણમે એ ત્રણ કાળમાં બને નહિ. “આ અનંતા તીર્થકરોએ કહેલી વાત છે. પરિણામનું ફળ ન આવે તો અનંતા તીર્થકરોએ કહેલી વાત ખોટી પડે ! ભગવાન ચેતન્યસ્વરૂપનો પુણ્ય અને પાપના વિકલ્પોથી રહિત અંતરમાં અનુભવ હોય, દૃષ્ટિ હોય, ભાવના હોય, નિર્વિકલ્પ દશા હોય અને પરમાત્મા પદ – સાધ્ય - પ્રાપ્ત ન થાય એવું ત્રણ કાળમાં બને નહિ. આ અનંતા તીર્થકરોએ કહેલું પરમ સત્ય છે. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ (૨) 88 8 8 8% જેને સનાતન વીતરાગ દર્શન -હ્યુ-૧--- (૪) ક્રમબદ્ધ પર્યાય (વિશેષ વાત) સ્વભાવ તરફના જ્ઞાન અને પુરુષાર્થ સહિત ક્રમબદ્ધપર્યાયની માન્યતા અહંત ભગવાન એક સમયમાં જગતના બધા પદાર્થોનું સ્વરૂપ સંપૂર્ણપણે જાણે છે; તેમનું જ્ઞાન સત્ય અને સંપૂર્ણ હોવાથી સર્વ વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જાણે છે. ત્રણ કાળમાં જે સમયે જે પર્યાય થવાની છે તેને તે જ પ્રમાણે નિશ્ચિતપણે જાણે છે, કેમકે જેવા જોયો હોય તેવા તેને પરિપૂર્ણ જાણી લેવાનો જ્ઞાનનો સ્વભાવ છે. જે શેય હોય તેનાથી વિપરીત પણે જાણે તો જ્ઞાન વિપરીત ઠરે, અને જો સર્વ શેયોને ન જાણે તો જ્ઞાન અપૂર્ણ હોય. વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે તેની પર્યાયો ક્રમબદ્ધ થાય છે. જેટલા ત્રણ કાળના સમયો છે તેટલી જ વસ્તુની પર્યાયો છે, એટલે કોઈ સમયની પર્યાય આડી-અવળી થતી જ નથી. જે સમયે જે પર્યાય થવા યોગ્ય હોય ત્યારે તે જ થાય છે. છ એ દ્રવ્યોમાં જે પરિણામ થાય છે તે સર્વે પોતપોતાના અવસરમાં સ્વરૂપથી ઉત્પન્ન અને પૂર્વ રૂપથી વિનષ્ટ છે. દ્રવ્યને વિષે પોતપોતાના અવસરોમાં પ્રકાશતા સમસ્ત પરિણામોમાં પછી પછીના અવસરોએ, પછી પછીના પરિણામો પ્રગટ થાય છે અને પહેલા પહેલાના પરિણામો પ્રગટ થતા નથી. એ પ્રમાણે દરેક જીવ તેમજ અજીવ દ્રવ્યો ક્રમબદ્ધ પરિણમે છે. કોઈ દ્રવ્ય આડી-અવળી પર્યાયોમાં પરિણમતું નથી. દ્રવ્યોની પર્યાયોના ક્રમને ફેરવવા તીર્થકર, ઈન્દ્ર, નરેન્દ્ર, વગેરે કોઈ સમર્થ નથી. વસ્તુમાં ત્રણ કાળની પર્યાયો જે પ્રકારે ક્રમબદ્ધ છે તે પ્રમાણે કેવળજ્ઞાનીના જ્ઞાનમાં તે જણાય છે. (૩) જો વસ્તુની ત્રણકાળની પર્યાયો ક્રમબદ્ધ નિયમસર ન થતી હોય તો સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન પણ અનિશ્ચિત કરે ! અને અનિશ્ચિત જ્ઞાન હોય ત્યાં સર્વજ્ઞતા હોય નહિ. એ રીતે વસ્તુમાં ક્રમબદ્ધ પર્યાયોને સ્વીકાર્યા વગર સર્વજ્ઞતા જ સિદ્ધ થઈ શકશે નહિ. (૪) એ પ્રમાણે, ક્રમબદ્ધપર્યાયવાળું જ વસ્તુ સ્વરૂપ છે અને જ્ઞાનીઓના સમ્યજ્ઞાનમાં તેવું જ જણાય છે. વસ્તુની ક્રમબદ્ધ પર્યાયો માન્યા વિના સમ્યજ્ઞાન જ સિદ્ધ થઈ શકે નહિ. (૫) સમ્યજ્ઞાનના પાંચ પ્રકાર છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન. એ પાંચે ય જ્ઞાનમાં પોતપોતાને યોગ્ય, વસ્તુની ભૂત-ભવિષ્યની For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ જૈન સનાતન વીતરાગ દર્શન * ક્રમબદ્ધપર્યાયોને જાણવાનું સામર્થ્ય છે. જો તે જ્ઞાનમાં જણાયા પ્રમાણે જ વસ્તુમાં ક્રમબદ્ધપર્યાયો ન થાય, ને તેમાં જરાપણ ફેરફાર થાય તો તે જ્ઞાન મિથ્યા જ ઠરે ! (૬) મતિ-શ્રુત જ્ઞાન અને ક્રમબદ્ધ પર્યાય ઃ બુદ્ધિ-ઋદ્ધિનું સ્વરૂપ વર્ણવતાં એક અષ્ટાંગનિમિત્તતા બુદ્ધિ-ઋદ્ધિ કહેવામાં આવી છે. જેની પ્રાપ્તિ આર્યમનુષ્યોમાં જે જીવને વિશેષ શક્તિ પ્રાપ્ત હોય તેને હોય છે. આ બુદ્ધિ-ઋદ્ધિ નિમિત્તજ્ઞાન છે. જેના આઠ પ્રકાર છે. (૧) અંતરિક્ષ (૨) ભોમ (૩) અંગ (૪) સ્વર (૫) વ્યંજન (૬) લક્ષણ (૭) છિન્ન (૮) સ્વપ્ન આ અષ્ટાંગનિમિત્તતા બુદ્ધિઋદ્ધિ મતિ-શ્રુતજ્ઞાનનો જ એક પ્રકાર છે. હવે જો દ્રવ્યોની પર્યાયો ક્રમબદ્ધ ન થતી હોય ને આડી-અવળી થતી હોય તો ઉક્ત અષ્ટાંગનિમિત્તતા બુદ્ધિ-ઋદ્ધિ કોઈ જીવને હોઈ શકે જ નહિ. એટલે મતિ-શ્રુત જ્ઞાનનો જ અભાવ થશે. (૭) અવધિજ્ઞાન અને ક્રમબદ્ધ પર્યાય : ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન અસંખ્યાત લોકપ્રમાણ અતીત અને અનાગતને જાણે છે. રૂપી પુદ્ગલો તેમજ તે પુદ્ગલના સંબંધવાળા સંસાર જીવના વિકારી ભાવોને અવધિજ્ઞાન પ્રત્યક્ષ જાણે છે. હંવે જો રૂપી પુદ્ગલો તેમજ જીવના વિકારીભાવો ક્રમબદ્ધપર્યાયરૂપે પરિણમતા ન હોય, ને આડા-અવળા ગમે તેમ પરિણમતા હોય. અર્થાત્ અવધિજ્ઞાને જે રીતે જાણ્યું તે જ રીતે જો પદાર્થોની ક્રમબદ્ધ અવસ્થા ન થાય તો અવધિજ્ઞાન જ સિદ્ધ થઈ શકશે નહિ. (૮) મનપર્યયજ્ઞાન અને ક્રમબદ્ધ : પોતાનાં તથા પરનાં જીવિત-મરણ, સુખ-દુઃખ, લાભ-અલાભ વગેરેને વિપુલમતિ મનઃપર્યયજ્ઞાન જાણે છે તેમજ વ્યક્ત મન કે અવ્યક્ત મનથી ચિંતવન કરેલા, નહિં ચિંતવેલા, કે આગળ જતાં જેનુ ચિંતવન કરશે એવા સર્વ પ્રકારના પદાર્થોને પણ તે જ્ઞાન જાણે છે. કાળ અપેક્ષાએ આ જ્ઞાન જધન્યપણે સાત-આઠ ભવ આગલા પાછલા જાણે, અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતભવ આગળ-પાછળ જાણે. . હવે ભવિષ્યના જીવિત-મરણ, લાભ-અલાભ વગેરે જો નિશ્ચિત ન હોય તો જ્ઞાન તેને ક્યાંથી જાણે? ૮૧ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ 89%82% જેન સનાતન વીતરાગ દર્શન ----- (૯) કેવળજ્ઞાન અને ક્રમબદ્ધ પર્યાયઃ કેવળજ્ઞાન સર્વે દ્રવ્ય-ગુણો અને તેમની ત્રીકાળવર્તી અનંતાનંત પર્યાયોને અક્રમ એક કાળે જાણે છે. આ જ્ઞાન સહજપણે ઈચ્છા વિના તેમજ ઊપયોગને પરસમ્મુખ વાળ્યા વિના સર્વ શેયોને જાણે છે. કેવળજ્ઞાન તે પૂર્ણ જ્ઞાન છે અને તેમાં સંપૂર્ણ જોયો જણાય છે. સર્વ શેયોને જાણી લે એવું દિવ્ય સામર્થ્ય કેવળજ્ઞાનમાં છે. હવે જો કેવળજ્ઞાનમાં જણાવેલી કોઈ દ્રવ્યની પર્યાય આડી અવળી થઈ જાય, ક્રમબદ્ધ ન રહે તો કેવળજ્ઞાન જ સિદ્ધ ન થઈ શકે અને સર્વજ્ઞ અને સર્વજ્ઞતા બંનેનો અભાવ માનવો પડશે. (૧૦) આ પાંચ પ્રકારના સમ્યજ્ઞાનનું સ્વરૂપ એમ બતાવે છે કે દરેક દ્રવ્યની અનાદિ અનંતકાળની સમસ્ત પર્યાયો ક્રમબદ્ધ થાય છે, તે આડી-અવળી કદી થતી નથી અને તેના ક્રમને ફેરવા કોઈ સમર્થ નથી. સાર : (૧) ખરેખર ક્રમબદ્ધપર્યાયમાં આત્માના જ્ઞાયકભાવનો નિર્ણય આવે છે. અને જ્ઞાયકભાવનો નિર્ણય તે જ સમ્યક પુરુષાર્થ છે. જીવના યથાર્થ પુરુષાર્થ વગર આ નિર્ણય થઈ શકતો નથી. જીવ જ્યારે આવો નિર્ણય કરે ત્યારે તેને પરપદાર્થોમાં કાંઈપણ ફેરફાર કરવાની મિથ્યા બુદ્ધિ રહેતી નથી. વિશ્વના બધા પદાર્થો તેના સ્વભાવ પ્રમાણે ક્રમબદ્ધ જ થાય છે. એટલે હું તેમાં કાંઈપણ ફેરફાર કરી શકતો જ નથી.” આવો પોતાના જ્ઞાનમાં નિર્ણય થતાં, પર પદાર્થોનું શું થાય છે? તે તરફ લક્ષ કરવાનું રહેતું નથી, એટલે તેનો પુરુષાર્થ પોતાના જ્ઞાયક સ્વભાવ તરફ જ વળે છે, અને પોતામાં પણ પર્યાયબુદ્ધિ ટળીને દ્રવ્યદૃષ્ટિ થાય છે, અર્થાત તે જીવ સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. (૩) “જો બધું જ નિયમબદ્ધ-ક્રમસર થાય છે અને જીવ તેમાં કોઈ જ ફેરફાર કરી શકતો નથી, તો જીવનો પુરુષાર્થ રહેતો નથી.” એમ માનનારને ક્રમબદ્ધ પર્યાયોને જાણનાર જે પોતાનો જ્ઞાયક સ્વભાવ છે. તેની પ્રતીતિ નથી. (૪) બધા પદાર્થોમાં ક્રમબદ્ધ પરિણમન થાય છે તેનો હું જાણનાર છું' એવો જે જ્ઞાયકભાવ તેની પ્રતીતિ તે જ પરમ પુરુષાર્થ છે. “પરમાં કોઈ ફેરફાર કરી શકે એવો આત્માનો પુરુષાર્થ છે જ નહિ. (૨) For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ 9879 જેને સનાતન વીતરાગ દર્શન (૫) જીવોને પરપદાર્થનું કંઈક કરવાનું અહંકાર કરવો – તે જ પુરુષાર્થ ભાસે છે; પણ તે અહંકાર રહિત વીતરાગી જ્ઞાયક ભાવ પ્રગટ કરવો તે પરમ પુરુષાર્થ છે એમ તેઓ જાણતા નથી. (૬) “જીવનો પુરુષાર્થ પોતામાં જ હોય, પણ પરમાં તે કાંઈ જ કરી શકે નહિ એવું જેને ભાન નથી તેની દૃષ્ટિ પર, નિમિત્ત, વ્યવહાર, કર્મ કે પર્યાય પર છે અને જ્ઞાનસ્વભાવી સ્વદ્રવ્ય તરફ તેમની દૃષ્ટિ વળતી નથી તેથી તે મિથ્યાષ્ટિ છે. જેને ક્રમબદ્ધની પ્રતીત નથી તેને સર્વજ્ઞની કે આત્માના જ્ઞાનસ્વભાવની પ્રતીત નથી. એ પ્રતીતમાં જ ખરું જ્ઞાન અને ખરો પુરુષાર્થ છે. (૮) ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવામાં પોતાના જ્ઞાનમાં પુરુષાર્થ રોકાય છે અને જ્ઞાન અને પુરુષાર્થ કાર્ય કરે છે. (૯) વસ્તુના યથાર્થ સ્વરૂપને, સર્વજ્ઞતાને અને ક્રમબદ્ધપર્યાયને એકબીજા સાથે અવિનાભાવીપણું છે. (૧૦) ક્રમબદ્ધ પર્યાય એ મહાન સિદ્ધાંત છે. બરાબર સમજવું પડે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરતાં દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થાય છે. પર્યાયના ક્રમ સામું જોતાં ક્રમબદ્ધનો સાચો નિર્ણય થઈ શકે નહિ, જ્ઞાયક તરફ ઢળે છે ત્યારે જ્ઞાયકનો સાચો નિર્ણય થાય છે, એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ આવે છે. જ્ઞાન સાથે આનંદનો સ્વાદ આવે ત્યારે તેને સમ્યગ્દર્શન થયું છે. સર્વ દેખ્યું છે તેમ થાય, પર્યાય ક્રમબદ્ધ થાય એના નિર્ણયનું તાત્પર્ય જ્ઞાનસ્વભાવ ઉપર દૃષ્ટિ કરવી એ છે. આત્મા કર્તા નથી પણ જ્ઞાતા જ છે. (૧૧) જ્ઞાનસ્વભાવ લક્ષમાં આવે ત્યારે ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માંગે છે તેને આ વાત યથાર્થ સમજમાં આવી રહે છે. જેને જ્ઞાયકની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની પ્રતીત નથી, અંદરમાં વૈરાગ્ય નથી અને કષાયની મંદતા પણ નથી એવો જીવ તો જ્ઞાયકસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધના નામે સ્વછંદતાનું પોષણ કરે છે. જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થ રૂપે સમજે છે તેને સ્વચ્છંદતા થઈ શકે જ નહિ. ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ તો જ્ઞાયક થઈ જાય છે, તેને કર્તુત્વના ઉછાળા શમી જાય છે ને પરદ્રવ્યનો અને રાગનો અકર્તા થઈ જ્ઞાયકમાં એકાગ્ર થતો જાય છે. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ * * * * * જૈન સનાતન વીતરાગ દર્શન --- (૧૨) ક્રમબદ્ધ માનનારો આનંદની દૃષ્ટિપૂર્વક રાગને દુઃખરૂપ જાણે છે, તેને રાગની મીઠાશ ઊડી ગઈ છે. જેને રાગમાં મીઠાશ પડી છે અને પહેલાં અજ્ઞાનમાં રાગને ટાળવાની ચિંતા હતી તે પણ ક્રમબદ્ધ, ક્રમબદ્ધ કરીને મટી ગઈ છે તેને તો મિથ્યાત્વની પુષ્ટિ વધી છે. તેણે મિથ્યાત્વને તીવ્ર કર્યું છે. રાગ મારો નથી એમ કહે અને આનંદસ્વરૂપની પુષ્ટિ નથી તો તેણે મિથ્યાત્વને વધાર્યું છે. ભાઈ ! આ તો કાચા પારા જેવું વીતરાગનું સૂક્ષ્મ રહસ્ય છે. અંતરથી પચાવે તો વીતરાગતાની પુષ્ટિ થાય અને તેનું રહસ્ય ન સમજે તો મિથ્યાત્વને પુષ્ટ કરે. • સાર ઃ દર્શનમોહ મંદ ર્યા વિના વસ્તુસ્વભાવ ખ્યાલમાં આવે નહિ અને દર્શનમોહનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન આત્માનુભૂતિ પર (સૂક્ષ્મ વાતો) (૧) આત્માર્થી છો? આત્માર્થી થા ! હે ભાઈ ! પહેલાં તું સાચો આત્માર્થી થા ! (૧) દેહ, રાગ, માન અથવા જગતની અન્ય કોઈપણ વસ્તુ (ચીજ) નું મને કાંઈપણ પ્રયોજન નથી, મને તો એક મારા આત્માનું જ પ્રયોજન છે. (પાત્રતા-મુખ્ય લક્ષણ રૂચિ) એમ રૂચી કર. (૨) કેવી રીતે મારા આત્માના આનંદનો (સુખનો) અનુભવ કરું, એક આ જ મને જોઈએ-એ પ્રકારની વાસ્તવિક જિજ્ઞાસા પ્રગટ કરીને જે જીવ આત્માર્થી થયો છે-તેને આત્માનો અનુભવ થાય છે. (આત્મસિદ્ધિ ગાથા ૧૮-૧૦૮) (જિજ્ઞાસુ) (૩) પરંતુ જેના હૃદયમાં આત્મા સિવાય અન્ય કોઈપણ શલ્ય હોય છે તે જીવ કયાં ને ક્યાં ( દેહમાં, રાગમાં, પુણ્યમાં, નિમિત્તમાં, માનમાં અથવા માત્ર શાસ્ત્રના જાણપણામાં ) અટકી જાય છે, અર્થાત્ આત્માને સાધવામાં તે ઉદ્યમ નથી કરી શકતો. (૪) જે જીવ આત્માનો અર્થી હોય છે, તે આત્મજ્ઞ સંતોનો સમાગમ અને તેની ઉપાસના કરીને વારંવાર પરિચયપૂર્વક તેમની પાસેથી આત્માનું સ્વરૂપ જાણીને (જિન આગમનો સાર જાણીને) દેશના પ્રાપ્ત કરે છે. (સત્સંગ અને સ્વાધ્યાય) (૫) હવે તે યથાર્થ આત્માના સ્વરૂપ સંબંધી નિર્ણય પર આવે છે. (‘હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું) - યથાર્થ નિર્ણય (૬) હવે પ્રયોગાત્મક સ્તર પર સાધનાની શરૂઆત થાય છે. પર્યાય પર્યાય ભેદજ્ઞાન-હું સર્વથા સર્વથી ભિન્ન છું' વર્તમાન જ્ઞાનની પર્યાય પરનું લક્ષ છોડીદક્ષપૂર્વક સ્વનો પક્ષ લઈ-સ્વ લક્ષમાં એકાગ્ર થતી જાય છે. પોતાના અંતરના ઉદ્યમપૂર્વક પોતાના જ અનુભવથી એની શ્રદ્ધા સમ્યક્ થતી જાય છે. શુદ્ધના લક્ષે વર્તમાન જ્ઞાનની પર્યાય શુદ્ધ થતી જાય છે (૭) સમ્યગ્દર્શન – સ્વાનુભૂતિ પ્રગટ કરવાની જ્ઞાન-સ્વભાવ બનતો જાય છે. આ જ એક રીત છે. ૮૫ For Personal & Private Use Only - Page #101 -------------------------------------------------------------------------- ________________ 1989 1988 જૈન સનાતન વીતરાગ દર્શન ------- (૨) આત્માનુભૂતિ શું છે? (૧) સાંભળીને નહીં, વાંચીને નહીં, મંદ કષાયથી નહીં, બીજા જીવોનું ભલું કરતાં કરતાં નહીં, પરંતુ આત્માને પ્રત્યક્ષ અનુભૂતિપૂર્વક જાણવું તે જ આત્મજ્ઞાન છે, અને એ પ્રમાણે જાણતા રહેવું એ જ આત્મધ્યાન છે. જ્ઞાનનું સાચું કાર્ય શું? વર્તમાન જ્ઞાનની પર્યાય પોતે પોતાને યથાર્થ શ્રદ્ધાપૂર્વક લીનતાથી (એકાગ્રતાથી-ધ્યાનપૂર્વક) જાણતી રહે એ જ્ઞાનનું સાચું કાર્ય છે. આવા પ્રકારનું આત્મજ્ઞાન સમ્યજ્ઞાન છે અને આવા પ્રકારનું આત્મધ્યાન સમ્મચારિત્ર છે. જ્યારે આવું આત્મજ્ઞાન અને આત્મધ્યાન એક સમય માટે થાય છે, તે સમયે આત્મ પ્રતિતિ પણ સહજ જ થઈ જાય છે. આત્મામાં પોતાપણું (અપનાપન) પણ સહજ આવી જાય છે. અતીન્દ્રિય આનંદનું વેદન પણ તે જ સમયે થાય છે. આ બધું જ એક જ સાથે ઉત્પન્ન થાય છે અને બધાનું પરિણમન મેળવીને એક નામ આત્માનુભૂતિ છે. (૪) મોક્ષનું ખરેખર કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું છે; જીવાદિ પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું પરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું એ ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલીત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન (પરિણમન) જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષ કારણ છે. (૫) વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લોશ પ્રતીત, વૃત્તિ વડે નિજભાવમાં, પરમાર્થે સમકત. (૧૧૧ ગાથા આત્મ સિદ્ધ શાસ્ત્ર) સાર વર્તમાન જ્ઞાનની પર્યાય એક સમય માટે વીતરાગ સ્વભાવરૂપે પરિણમે તે આત્માનુભૂતિ છે. સ્વાનુભૂતિ કરનારો ભાવ, જેનો સ્વાનુભવ કરવાનો છે એવો જ શુદ્ધ થાય, એક જાતના થઈને બંને તદ્રુપ થાય - તો જ સ્વાનુભૂતિ થઈ શકે. શુદ્ધાત્માની વીતરાગી અનુભૂતિ કોઈપણ રાગભાવ વડે થઈ શકે નહિ. શુદ્ધાત્માની અનૂભૂતિ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન !!! કરનારો ભાવ શુદ્ધાત્માની જાતનો વીતરાગી જ હોય. રાગભાવમાં વીતરાગભાવની અનુભૂતિ ન હોય (૭) શુદ્ધ વસ્તુ સ્વરૂપને અનુભવનારો ભાવ તે વસ્તુમાં લીન થયેલો છે; વસ્તુથી બહાર રહેલો કોઈ ભાવ વસ્તુને અનુભવી શકતો નથી. શુદ્ધ વસ્તુની અનુભૂતિ નિર્વિકલ્પ છે, વિકલ્પ એનાથી બહાર છે. (૮) સ્વાનુભૂતિ તે જ્ઞાનની સ્વઉપયોગ સ્વ પર્યાય છે. (૯) નિરાવરણ જ્ઞાનદર્શન લક્ષણથી લક્ષિત પોતે નિરાવરણ ત્રિકાળ છે, એથી એના સ્વભાવમાં નિરાવરણપણું જે લક્ષણ, પર્યાયમાં છે એનાથી તે લક્ષિત થઈ શકે છે. એનામાં જે ‘ભાવ’ છે એના લક્ષણથી તે લક્ષ્ય થઈ શકે છે. એની જાતની, જે પર્યાય નિર્મળ-એના સ્વભાવના જાતની પર્યાય, એથી તે લક્ષિત છે. શાયક દેવ, ચેતન ભગવાન આત્મા ત્રિકાળ નિરૂપાધિક સ્વરૂપ છે. એ નિરૂપાધિક લક્ષણથી જણાય એવો છે. (૧૦) સ્વ-પરનું યથાર્થ ભેદજ્ઞાન, વિપરીત અભિનિવેશ રહિત તત્ત્વાર્થ શ્રદ્ધાન, ભૂતાર્થનો આશ્રય, જ્ઞાયકભાવ, શુદ્ધનય, શુદ્ધોપયોગ, શુદ્ધાત્મશ્રદ્ધાન તે નિશ્ચય સમ્યક્ત્ત્વ છે, તે જ આત્માનુભૂતિ છે. તે જ મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન છે, પહેલું રત્ન છે, અને તે જ પહેલો ધર્મ છે. સ્વાનુભવ તે મૂળ વસ્તુ છે. સાધકના માટે એકમાત્ર આ જ ઈષ્ટ છે. એને પ્રાપ્ત કરવું એ જ સાધકનું મૂળ પ્રયોજન છે. (૩) આત્માનુભૂતિની વિધિ પ્રશ્ન : સૌથી પ્રથમ આ પ્રશ્ન ઊભો થશે. ‘અનાદિના અજ્ઞાની જીવને (મિથ્યાદષ્ટિને) સમ્યગ્દર્શન પામ્યા પહેલાં... તો એકલો શુભ વિકલ્પ જ હોય ને?’’ ઉત્તરઃ ના, એકલો વિકલ્પ નથી. સંપૂર્ણ પ્રક્રિયાની શરૂઆત વિકલ્પથી જ થાય છે એ વાત બરાબર છે. ક્રમે ક્રમે એ વિકલ્પોની તારતમ્યતામાં ફરક પડતો જાય છે. ઉત્તરોત્તર વિકલ્પમાં શુદ્ધિ થતી જાય છે. બે ઘડી ધારાવાહીની અહીં મુખ્યતા છે. અભિપ્રાયની ધારા તૂટવી ન જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે. સ્વભાવના લક્ષે સ્વભાવ તરફ ઢળી રહેલા જીવને (વર્તમાન જ્ઞાનની પર્યાયને) 62 For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન : વિકલ્પ હોવા છતાં તે જ વખતે આત્મ સ્વભાવના મહિમાનું લક્ષ પણ કામ કરે છે. તે લક્ષના જોરે જ તે જીવ આત્મા તરફ આગળ વધે છે; કાંઈ વિકલ્પના જોરથી આગળ નથી વધતો. ધારાવાહી અભિપ્રાયના પુરુષાર્થથી રાગ તરફનું જોર તૂટવા માંડે છે અને સ્વભાવ તરફનું જોર વધવા માંડે છે; ત્યાં સવિકલ્પ દશા હોવા છતાં (વર્તમાન શ્રદ્ધાગુણની પર્યાયમાં મિથ્યાત્વ, ચારિત્રગુણની પર્યાયમાં રાગ-દ્વેષ હોવા છતાં; ત્યાં એકલો રાગ જ કામ નથી કરતો પરંતુ રાગના અવલંબન વગરનો સ્વભાવ તરફના જોરવાળો એક ભાવ ત્યાં કામ કરે છે. પર્યાયે પર્યાયે - જ્ઞાનની પર્યાય શુદ્ધ થતી જાય છે. અને એવા સ્વભાવ તરફના લક્ષવાળા ભાવનો જોર આગળ વધતો વધતો પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને નિર્વિકલ્પ આનંદના વેદન સહિત તે જીવ આત્માની અનુભૂતિ કરતો સમ્યગ્દર્શન પામી જાય છે. - જ્ઞાન તો તેને જ કહેવાય જેમાં વેદન હોય (સ્વસંવેદન) ત્રિકાળને જે જાણે તે જ્ઞાન. જેવો સ્વભાવ શુદ્ધ છે, વીતરાગ છે, તે રૂપે પર્યાય એક સમય માટે પરિણમી જાય છે. આ છે સ્વાનુભૂતિ. (૪) આત્માનુભૂતિ જ આત્મધર્મ છે (૧) ધર્મની શરૂઆત આત્માનુભૂતિથી જ થાય છે. તે વખતના ધ્યાનને “ધર્મ દયાન” કહેવામાં આવે છે. (૨) ધર્મની પૂર્ણતા પણ આત્માનુભૂતિની પૂર્ણતામાં છે. તે કેવળજ્ઞાન થતાં સાધનાની પૂર્ણતા થાય છે. તે વખતના ધ્યાનને “શુકલ ધ્યાન” કહેવામાં આવે છે. (૩) આત્માનુભૂતિ જ આત્મધર્મ – આત્મધ્યાન છે. (૪) આત્માનુભૂતિ એ જ જૈનશાસન છે. (૫) જ્યાં ઉપયોગ પોતાના સ્વભાવમાં છે, જ્ઞાનની પર્યાય પોતે પોતાને જાણવામાં લીન છે તે અનુભૂતિની દશા છે અને તેટલો સમય સુખનું વેદન છે. ઉપયોગની એકાગ્રતાની ધારા બે ઘડી સ્વભાવમાં લીન રહી જાય તે સાધનાની પૂર્ણતા છે. તે સંપૂર્ણ ધ્યાનની જ દશા છે. પછી ઉપયોગ કોઈ દિવસ બહાર નથી આવતો. અનંતકાળ સુધી સુખનું વદન ચાલુ રહે છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ (૭) 482838 28284 જૈન સનાતન વીતરાગ દર્શન 8 8 8 8 8 “કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન, કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.'' (આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૩) “વસ્તુ વિચારત ધ્યાવતે, મન પામે વિશ્રામ; રસ સ્વાદન સુખ ઉપજે, અનુભવ યાકો નામ.’’ ઊપજે માટે વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.” 66 (૮) (૯) (૫) જ્ઞાનસ્વભાવ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એની કેવળજ્ઞાન આદિ પાંચ પર્યાયો છે. કેવળજ્ઞાન પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે, તેમ મતિજ્ઞાન પણ પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે, પરના કાર્યને પણ વ્યવસ્થિત જાણે છે. તેવી જ રીતે શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન પણ પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે અને પરના કાર્યને પણ વ્યવસ્થિત જાણે છે. વ્યવસ્થિત જાણવું એ જ એનો સ્વભાવ છે. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ છે એટલે એની પર્યાય, ગુણ અને દ્રવ્ય બસ જાણનાર જ છે, ફેરફાર કરનાર નથી. પોતામાં પણ કાંઈ ફેરફાર કરવો નથી. જેમ વ્યવસ્થિત કાર્ય થાય છે તેમ જાણે છે. આહાહા! જુઓ તો ખરા ! વસ્તુ જ આમ છે. અરે ભાઈ ! તું વિચાર તો કર કે તું કોણ છો? તું જ્ઞાનસ્વરૂપ છો. જે થાય તેને જાણ ! તું કરનાર નહિ, જાણનાર છો. ક્રમબદ્ધની વાત વિચારે તો બધાં ઝઘડા મટી જાય. પોતે પરદ્રવ્યનો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી, નિર્મળ પર્યાયનો પણ કર્તા નથી, અકર્તા સ્વરૂપ છો. જ્ઞાતાસ્વભાવ તરફ ઢળી જવું તેમાં જ અંકર્તાપણાનો મહાન પુરુષાર્થ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય તરફ વાળવી આ એક જ વસ્તુ છે, એ ખરેખર જૈનદર્શન છે. આહાહા ! જૈનદર્શન આકરું બહુ ! પણ અપૂર્વ છે અને તેનું ફળ મહાન છે. સિદ્ધગતિ-પરમ અનંતકાળ સુખ એનું ફળ છે. અકર્તા છે કેમકે પર્યાય ષટ્કારક થી સ્વતંત્ર પરિણમે છે. એમાં ભાવ નામની એક શક્તિ છે, તેના કારણે પર્યાય થાય જ છે, કરું તો થાય એમ નથી. આહાહા! ભાઈ ! માર્ગ આકરો છો, અચિંત્ય છે, અગમ્ય છે, અગમ્યને ગમ્ય કરાવે એવો અપૂર્વ માર્ગ છે. પર્યાય ક્રમસર થાય છે, દ્રવ્ય-ગુણ પણ એના કર્તા નહિ એમ કહીને એકલી સર્વજ્ઞતા સિદ્ધ કરી છે. અકર્તાપણું એટલે જ્ઞાતાપણું સિદ્ધ કર્યુ છે. - ૮૯ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ 6 18 20 જૈન સનાતન વીતરાગ દર્શન ---- - (૬) જ્ઞાનસ્વભાવ (વિશેષ વાત) જ્ઞાનનું સામર્થ્ય જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય સ્વને જાણવાનું છે. આબાળ-ગોપાળ સૌને સદાકાળ અખંડ પ્રતિભાસમય ત્રિકાળી સ્વ જણાય છે, પણ તેની દૃષ્ટિ પરમાં પડી હોવાથી ત્યાં એકત્ત્વ કરતો થકો, “જાણનાર જ જણાય છે' તેમ નહીં માનતાં રાગાદિ પર જણાય છે એમ અજ્ઞાની પર સાથે એકત્ત્વપૂર્વક જાણતોમાનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો નથી. જ્ઞાની તો “આ જાણનાર જણાય છે તે હું જ છું એમ જાણનાર જ્ઞાયકને એકત્ત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં અખંડનો સમ્યક પ્રતિભાસ થાય છે. ‘વિકલ્પાત્મક નિર્ણયની વાત ચાલતાં.... ચાલતાં.” આવા નિર્ણયમાં વિકલ્પ સહિત હોવા છતાં, મિથ્યાત્વનો રસ મંદ પડે છે, અભાવ તો નિર્વિકલ્પ થતાં થાય છે. દર્શન મોહ મંદ કર્યા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં નહિ આવે અને દર્શનમોહનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી. વસ્તુમાં શેય, જ્ઞાન અને જ્ઞાતા એવા ભેદ નથી. જીવ પોતે જ શેય, પોતે જ જ્ઞાન અને પોતે જ જ્ઞાતા છે. દૃષ્ટિમાં ત્રણ ભેદ જ નથી. એવો અભેદ દ્રવ્ય જ દૃષ્ટિનો વિષય છે. (૭) જ્ઞાનસ્વભાવનું સામર્થ્ય આત્માના જ્ઞાનમાં અચિંત્ય તાકાત છે, જગતના બધા દ્રવ્યો, તેના અનંતગુણો, તેની ત્રણ કાળની પર્યાયો, તેના અનંત અવિભાગ પ્રતિચ્છેદો, એ બધાને સ્પષ્ટપણે જાણવાની જ્ઞાનોપયોગની તાકાત છે. જગતમાં અનંત જીવો, એના કરતાં અનંતાનંતગુણા પુદ્ગલો, એના કરતાં અનંતગુણા ત્રણ કાળના સમયો, એના કરતાં અનંતગુણા આકાશના પ્રદેશો, આકાશ કરતાંય અનંતગુણા ધર્માસ્તિ-અધર્માસ્તિકાયના અગુરુલઘુ ગુણના અવિભાગ પ્રતિચ્છેદો, તેના કરતાં અનંતગુણા એક સૂક્ષ્મ લબ્ધિ અપર્યાપ્ત નિગોદ જીવના નાનામાં નાના (લધ્યક્ષર રૂ૫) જ્ઞાનના ઉઘાડના અવિભાગ પ્રતિચ્છેદ અંશો, અને તેના કરતાં ય For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ 88 888 જૈન સનાતન વીતરાગ દર્શન !! અનંતાનંતગુણાથી પણ જેનું માપ ન થઈ શકે એવી એક કેવળજ્ઞાન પર્યાયની તાકાત; એવી અનંતપર્યાયની તાકાતવાળો એક જ્ઞાનગુણ; ને એવા અનંતગુણોનો અખંડ પિંડ એકેક આત્મા ! આત્માનો કેટલો વૈભવ ! આવા બધા ભંગ-ભેદોને જાણવાની જ્ઞાનની તાકાત છે. અંદર સ્વાનુભવમાં જે આનંદના તરંગ ઉલ્લસે તેને પણ જ્ઞાન જ જાણે છે. આથી એ અપેક્ષાએ જ્ઞાન-સાકારએટલે આત્મા સાકાર. જ્ઞાનમાં સ્વ-પરના સમસ્ત આકારોને તે જાણે છે એ અપેક્ષાએ સાકાર છે. આ સાકારપણું જ્ઞાનની તાકાતની અપેક્ષાએ કહ્યું; અને પ્રદેશની અપેક્ષાએ આત્માનો અસંખ્યપ્રદેશી અરૂપી આકાર છે. આત્મા નિરંજન-નિરાકાર (મૂર્તિક આકારના અભાવને લીધે) છે. સ્વસંવેદન વખતે જ્ઞાનના સાકારપણાની કોઈ ખાસ વિશેષતા છે.તે પોતાની ક્ષણિક પર્યાયરૂપે પરિણમે છે તે જ જ્ઞાનનું ખરું પરિણમન છે, અને તે પરિણમનમાં રાગાદિનો અભાવ છે. જ્ઞાનશકિત અને તેનું પરિણમન આત્મા સાથે અભેદ છે. તારી જ્ઞાનશક્તિ ત્રિકાળ પારિણામિક ભાવે તારામાં છે તેના આશ્રયે જ્ઞાનનું જે સમ્યક્ પરિણમન થયું તે યથાર્થ ક્ષયોપશમભાવરૂપ કે ક્ષાયિકભાવરૂપ છે. ‘જ્ઞાન’ તો તેને કહેવાય કે જે જ્ઞાનસ્વભાવ સાથે સંધિ જોડે અને સર્વજ્ઞપદ પમાડે. જ્ઞાનનો ઉપયોગ સાકાર છે, આકારો એટલે વિશેષો; દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેને વિશેષો કહેવાય. આવા સમસ્ત આકારોને જાણવાની જ્ઞાનની તાકાત છે. તેનું જ્ઞાન કરતાં પર્યાયમાં તે પૂર્ણ પ્રગટ થાય છે. સામાન્યપણે એકરૂપ ટકીને વસ્તુ સમયે સમયે વિશેષરૂપે પરિણમે છે,એવું સામાન્ય વિશેષરૂપ વસ્તુસ્વરૂપ જ છે. તારી જ્ઞાન પર્યાય (અર્થાત્ જ્ઞાનના વિશેષો) તારા અસ્તિત્વમાં છે, આવી સ્વાધીનશક્તિવાળા આત્માને શ્રદ્ધા-જ્ઞાનમાં લેવો તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. આવું સ્વભાવનું સામર્થ્ય અંદરથી આવવું જોઈએ. મહાન વસ્તુ આત્મા, સર્વને જાણનાર આશ્ચર્યકારી શક્તિનો પિંડ તેનો મહિમા અને ઉત્સાહ કર ! સ્વનો મહિમા આવે તો પરિણતિ સ્વશ્રય તરફ ઝૂકે ને તે પરિણતિમાં અનંતગુણની નિર્મળતા ઉલ્લસે! આનું નામ ધર્મ. વીતરાગ પ્રભુએ આ ધર્મનો સુખી થવાનો ઉપદેશ આપ્યો છે. ૯૧ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ 1998 19 20 જૈન સનાતન વીતરાગ દર્શન : (૮) જૈનદર્શન-વસ્તુદર્શન (૧) અમે તો ભગવાનને અનુસરીને તને આ કહીએ છીએ, માટે તું નિઃસંદેહ થા, વિશ્વાસ લાવ, પાંચમો આરો કે ઓછા પુણ્ય અને વર્તમાનમાં ઓછપને લક્ષમાં ન લે. તું પૂરણ પરમાત્મા છો ને તે પણે પરિણમવાને લાયક જ છો. અરે પ્રભુસાંભળ તો ખરો ! તારી પ્રભુતા તો જો! વ્યવહારના શુભ રાગની પર્યાય તો ક્યાં રહી ગઈ, પણ વીતરાગ નિર્મળદશારૂપ મુનિપર્યાયનો પણ જેમાં અભાવ છે એવી તારી ધ્રુવ જ્ઞાયક પ્રભુતા છે. નિર્મળ પર્યાય પણ વ્યવહારનયનો વિષય છે અને સમસ્ત પર્યાયથી રહિત એવું ધ્રુવ જ્ઞાયક દ્રવ્ય નિશ્ચયનયનો વિષય છે. (૩) આહાહા ! આત્મા મુનિ છે અથવા કેવળજ્ઞાની છે – એવો પર્યાયનો ભેખ પણ ધ્રુવ શાયકમાં નથી. કેવળજ્ઞાન પણ પૂર્ણ નિર્મળ પર્યાય છે. જ્ઞાનની પૂર્ણ પર્યાયવાળો પણ ભગવાન આત્મા નથી.એ પર્યાય ધ્રુવ દ્રવ્યનો વેશ નથી. આત્મા તો ધ્રુવ ગુણસ્વરૂપ સહજ જ્ઞાનની મૂર્તિ છે. ગજબની વાત છે નાથ ! આ જેનદર્શન-વસ્તુદર્શન છે. (૪) આત્મા વસ્તુ જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાયક છે તે અનંતગુણનો પિંડ છે, એ આખું પૂર્ણ તત્ત્વ ત્રિકાળી અતિરૂપ છે, એનું સ્વરૂપ, એનું સામર્થ્ય અગાધ અને આશ્ચર્યકારી છે. તેને સમજે તો આત્માનો મહિમા-મહાભ્ય આવે ને રાગનું અને અલ્પજ્ઞાનનું મહાભ્ય છૂટી જાય. એનું સ્વરૂપ રૂચિપૂર્વક ખ્યાલમાં લે તો એનું મહાભ્ય આવે અને બીજે બધેથી મીઠાશ ઊડી જાય. રાગનું મહાભ્ય છૂટી જાય. આમ આત્માના આશ્ચર્યકારી સ્વભાવને ખ્યાલમાં બરાબર લે તો આત્માનો મહિમા આવે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ 989869 જૈન સનાતન વીતરાગ દર્શન @@ -૧૩મજૈન શાસણમાં દરેક જીવનું પ્રથમ કર્તવ્ય શું છે? આત્માનુભૂતિ (મુખ્ય ચાર વાતો) (૧) સ્વસમ્મુખ થઈને હું જ્ઞાન છું એવો નિર્ણય કરવો. તે અનંતકાળે નહિ કરેલ અપૂર્વ ચીજ છે. (૨) “હું જ્ઞાન છું. એમ અંતરમાં જ્ઞાનવસ્તુનો નિર્ણય અને અનુભવ કરવો તે આખા જૈનશાસનનો સાર છે. (૩) કોઈ પૂછે કે “પહેલાં અમારે શું કરવું?” તો જ્ઞાની કહે છે કે હું જ્ઞાનસ્વરૂપ છું એવો અંતરમાં નિર્ણય કરીને તેનો અનુભવ કરવો. આત્માનુભૂતિ એ જ જૈનશાસન છે. (૪) “જિજ્ઞાસુ જીવે ઘર્મ કરવા માટે શું કરવું? ઉત્તરઃ જગતમાં નીચે પ્રમાણે ચાર પ્રકારની ચીજો છે. (૧) સંયોગી પર વસ્તુઓ (આત્મા સિવાયની બીજી ચીજો) (૨) વિકારી ભાવો (આત્માની પર્યાયમાં થતી શુભ-અશુભ લાગણીઓ) (વિપરીત માન્યતા સાથેની). (૩) ક્ષણિક પર્યાય - વર્તમાન જ્ઞાનની પર્યાય... (પરને તથા રાગને જાણતું જ્ઞાન) (૪) ધ્રુવ - જ્ઞાનસ્વભાવની વસ્તુ (ત્રિકાળ ટકનાર શુદ્ધ એકરૂપ આત્મા-પરમ પારિણામિક ભાવ) આ રીતે ચાર બોલનું અસ્તિત્ત્વ પહેલાં નક્કી કરો. હવે નક્કી કરો કે કોનું લક્ષ અને એકાગ્રતા કરવાથી કલ્યાણ થાય? કઈ વસ્તુ આત્મ કલ્યાણનો આધાર થઈ શકે? ઉપર પ્રમાણે ઊંડો વિચાર કરીને પછી નિર્ણય કરો કે તે ચાર પ્રકારના પદાર્થોમાંથી ત્રિકાળ ટકનાર જ્ઞાનસ્વભાવી આત્માના આશ્રયે જ કલ્યાણ થાય. તે સિવાય બીજા કોઈના આશ્રયે કલ્યાણ થાય નહિ... કેમકે (૧) આત્મા સિવાયની પર વસ્તુઓ તો પોતાથી જુદી છે. (૨) વિકારી ભાવો ક્ષણિક અને નાશવંત છે. (૩) જ્ઞાન વગેરેની ક્ષણિક પર્યાય પણ નવી નવી બદલાયા કરે છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ * ક જેને સનાતન વીતરાગ દર્શન . (૪) ધ્રુવ જ્ઞાનસ્વભાવી આત્મા સદા એવો ને એવો ને એવો શક્તિપણે પરિપૂર્ણ બિરાજમાન છે. તે જ આશ્રયભૂત અને શરણભૂત થઈ શકે તેવો છે. તેનો મહિમા કરી, તેની સન્મુખ થઈ તેનું અવલંબન કરો. તેના અવલંબને જ ધર્મ થાય છે. તેના અવલંબને જ મોક્ષની પર્યાય પ્રગટે છે. તેના અવલંબને જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તે એકજ શરણભૂત છે. (૨) ભેદજ્ઞાનની પરાકાષ્ટા પ્રશ્નઃ “હું જ્ઞાયક જ છું એમ પરથી જુદા પડવાનું છે? સમાધાનઃ (૧) તેના વિચારની વિધિમાં ગમે તે આવે, પણ તેને ગ્રહણ એક જ્ઞાયકને જ કરવાનો છે. (૨) વિચાર-વિધિમાં ક્રમ પડે કેઃ શેય તે હું નથી, આ રાગ તે હું નથી, આ જ્ઞાન દર્શન-ચારિત્રના ભેદ તે હું નથી. હું એક જ્ઞાયકભાવ જ છું - “જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું જ્ઞાન છે તે જ્ઞાનરૂપે જ પરિણમે. પરરૂપે એટલે રાગરૂપે નથી પરિણમતું તથા ગુણગુણીના ભેદ પણ પડે-આમ વિચારની વિધિમાં ક્રમ પડે, પણ ગ્રહણ તો એક જ્ઞાયકને જ કરવાનો છે. (૪) કોઈને દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચાર આવે, કોઈને ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યના વિચાર આવે, ગમે તે રીતે, ગમે તે શબ્દમાં વિચાર આવે, કોઈને જ્ઞાતા-જ્ઞાન-શેય એમ ભેદ પાડીને વિચાર આવે, પણ ગ્રહણ એકને કરવાનો છે. (૫) જ્ઞાયકને શેયથી જુદો પાડવો, વિભાવથી જુદો પાડવો, ગુણ-ભેદથી, પર્યાય-ભેદથી પણ જુદો પાડવો; કેમકે વાસ્તવિક દ્રવ્યમાં ગુણ-ભેદ કે પર્યાય-ભેદ નથી. મૂળ વસ્તુમાં ભેદ નથી. દષ્ટિનો વિષય તો અભેદ દ્રવ્ય છે. ગ્રહણ એકને કરવાનો છે. (૬) વિચાર-વિધિમાં એવી રીતે આગળ-આગળ ક્રમ પડે છે, કે પહેલાં સ્થૂળ થતો થતો સૂક્ષ્મ સૂક્ષ્મ થતો જાય છે. (૭) (અ) પ્રથમ શેયથી જુદો પડયો તે સ્થળ જુદો પડ્યો. (બ) પછી રાગથી જુદો પડ્યો તે જરા તેનાથી આગળ ચાલ્યો. (ક) ત્યાર પછી ગુણ-ભેદ, પર્યાયભેદથી જુદો પડયો તે ઉપયોગ સૂક્ષ્મ થયો. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન [88 (ડ) અને હવે છેલ્લે, ‘હું ચિન્માત્ર જ છું' ‘હું શાયક જ છું' એના સૂક્ષ્મ ઉપયોગવડે એક દ્રવ્યને ગ્રહણ કરવું તે જ છે. આ સૂક્ષ્મ ભેદજ્ઞાનની વિધિ છે. જ્યારે અંતર્મુખ થયેલી વર્તમાન જ્ઞાનની પર્યાય-શુદ્ધ થતાં થતાં જેવો વીતરાગી સ્વભાવ છે તેવી શુદ્ધ થઈ જાય, એ નિર્મળ જ્ઞાનની પરિણતિમાં ભગવાન આત્મા રાગથી ભિન્ન જણાય છે – તે નિશ્ચય ભેદજ્ઞાન છે - એ ધર્મ છે એ આત્માનુભૂતિ છે એ જ સમ્યગ્દર્શન છે. (૩) સમ્યક્ સન્મુખતાના સંસ્કાર હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું, એમ શાયકના લક્ષે જીવ સાંભળે છે, તેને સાંભળતા પણ લક્ષ જ્ઞાયકનું રહે છે; તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે, તે જીવને સમ્યક્ સન્મુખતા રહે છે, મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે, આ ચૈતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે, એમ એના જોરમાં રહે છે. તેને ભલે હજુ સમ્યગ્દર્શન ન થયું હોય, જેટલું કારણ આપવું હોય તેટલું કારણ ન આપી શકે તો પણ તે જીવને સમ્યક્ત્ત્વની સન્મુખતા થાય છે. એ જીવને અંદર એવી લગની લાગે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું. એવા દૃઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહિ. જેમ સમ્યગ્દર્શન થતાં અપ્રતિહતભાવ કહ્યો છે. તેમ સમ્યક્ સન્મુખતાના એવા દૃઢ સંસ્કાર પડે કે તેને સમ્યગ્દર્શન થયે જ છૂટકો. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અખંડ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ – શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છે... તે દ્રવ્ય. જ્ઞાનસ્વભાવ....ચૈતન્યગુણ એ એનું શક્તિરૂપ લક્ષણ છે. તેની વર્તમાન જ્ઞાન-દર્શનની પર્યાય (પરિણતિ) તે વ્યક્તરૂપ લક્ષણ છે. બસ એટલામાં જ તેનું અસ્તિત્ત્વ છે. અહાહા ! સત્ દ્રવ્ય, સત્ ગુણ અને સત્ પર્યાય. દેહાદિથી અને રાગથી ભિન્ન અખંડ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એમ પોતાને અંતરંગમાં જાણવો, માનવો અને અનુભવવો એ જ આત્માનું જીવન છે. અંતર્લક્ષ કરતાં આ જ્ઞાનગુણસ્વરૂપ છે તે આત્મા છે એમ જ્ઞાન (પ્રગટ) થવું તે સમ્યજ્ઞાન છે, ભેદજ્ઞાન છે, સમ્યગ્દર્શન છે, આત્માની અનુભૂતિ છે. ૯૫ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ 988 જેન સનાતન વીતરાગ દર્શન @ - (૪) પુરુષાર્થ (૧) ધર્મ (૨) અર્થ (૩) કામ (૪) મોક્ષ એ પુરુષાર્થના ચાર અંગ છે. (૧) ધર્મ ‘વસ્તુ સુહાયો થો’ વસ્તુના સ્વભાવને જ ધર્મ કહે છે. વસ્તુના સ્વભાવને યથાર્થ જાણવું તે ધર્મ છે. આમાં પુરુષાર્થની સિદ્ધિ છે. જૈનદર્શન એ વસ્તુદર્શન છે. આ લોકમાં કેવળી ભગવંતોએ જેવું છ દ્રવ્યનું સ્વરૂપ જાણ્યું અને બતાવ્યું છે તે ધર્મ છે. ધર્મનું સાધન શું? ધર્મનું સાધન વસ્તુનો સ્વભાવ છે. વસ્તુના સ્વભાવમાં કરણ' નામનો ગુણ છે. દુઃખની દશાના ભાવ અને આનંદ સ્વરૂપ ભગવાન આત્મા – એ બેને જુદા કરવા હોય તો કર્તા પણ આત્મા છે અને સાધન એ પણ આત્મા છે. વર્તમાન જ્ઞાનની પર્યાય (ભગવતી પ્રજ્ઞા) – જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ-શુદ્ધ આત્મસ્વરૂપમાં અંતર-એકાગ્ર થયેલી જ્ઞાનની દશા-અંતર્મુખ થયેલી જ્ઞાનની પર્યાય જ કર્તા અને એ જ સાધન છે. રાગ અને જ્ઞાનને ભિન્ન કરવાની કળા-ભેદજ્ઞાન કળા – એ એક જ ધર્મ પામવાની કળા છે. ભેદજ્ઞાન કરવું એનું નામ ધર્મ છે. આવા સાધનવડે વસ્તુના સ્વભાવની સાધના કરવાથી ધર્મ થાય છે. ભગવાન આત્માના સ્વભાવમાં જ્ઞાન-શ્રદ્ધા-વીર્ય-આનંદ છે તેને સાધવા તે ધર્મ છે. ત્રણે કાળ પરમાર્થનો આ એક જ માર્ગ છે. ધ્રુવને ધ્યાનમાં લેતા - અર્થાત્ જ્ઞાનને (ઉપયોગને) એક ધ્રુવમાં-શુદ્ધ ચેતન્યમાં એકાગ્ર કરી રાખતાં રાગ અને આત્મા બે ભિન્ન પડી જાય છે. અને તત્કાળ એટલે સ્વાનુભવના તે જ સમયે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે ત્યારે જાણવું કે રાગ અને આત્મા ભિન્ન પડી ગયા. આનું નામ સમ્યગ્દર્શન અને આનું નામ ધર્મ છે. (૨) અર્થ : અર્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાય. છ દ્રવ્યોને ભિન્ન-ભિન્ન જાણવા તે પુરુષાર્થની સાધના છે. છ દ્રવ્યો - દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. તે બધા ભિન્ન-ભિન્ન એટલે સ્વતંત્ર છે. દરેક વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયથી સ્વતંત્ર છે; એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરી શકે નહિ, પરિણમાવી શકે નહિ, પ્રેરણા કરી શકે નહિ, અસર-મદદ કે ઉપકાર કરી શકે નહિ, લાભ-નુકસાન કરી શકે નહિ, મારી-જીવાડી શકે નહિ, સુખ-દુઃખ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ જૈન સનાતન વીતરાગદર્શન આપી શકે નહિ – એવી દરેક દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ પોકારી પોકારીને કહી છે. એમ જાણવું ન માનવું એમાં ‘અર્થ’ ની સિદ્ધિ છે. ભગવાન આત્માને બધાથી ભિન્ન જોવો એમાં “અર્થ'ની સિદ્ધિ છે. આમાં અનંતો પુરુષાર્થ છે. (૩) કામ નિસ્પૃહાનું ગ્રહણ કરવું તે કામ. ઈચ્છારહિત - નિસ્પૃહભાવ - વીતરાગભાવના ગ્રહણમાં “કામ” પુરુષાર્થની સાધના છે. રૂછનિરોધઃ તાઃ એટલે કે શુભાશુભ ઈચ્છાનો નિરોધ તે તપ છે. આત્માને આત્મા દ્વારા ધરવો તે અધ્યાત્મ તપ છે. તપ એટલે-સ્વરૂપની સ્થિરતારૂપ તરંગ વગરનું (નિર્વિકલ્પ) ચૈતન્યનું પ્રતપન (દેદીપ્યમાન થવું) તે તપ છે. પ્રસિદ્ધ શુદ્ધકારણપરમાત્મા તત્ત્વમાં સદા અંતરમુખપણે જે પ્રતપન (અર્થાત્ લીનતા) તે તપ છે. વીતરાગ સ્વરૂપના લક્ષ વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે નિશ્ચય તપ છે. આમાં અનંતો પુરુષાર્થ છે. (૪) મોક્ષઃ પર્યાયમાં આત્મસ્વરૂપની શુદ્ધતા પ્રગટ કરવી તે મોક્ષ. આમાં પુરુષાર્થની સિદ્ધિ છે. ભગવાન આત્મા સહજ આત્મસ્વરૂપ છે. તેની પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થવી તેનું નામ મોક્ષ છે. 'अकाग्रचिंता निरोधो ध्यानमान्तर्मुहर्तात्' એકાગ્રનો અર્થ મુખ્ય, સહારો, અવલંબન, આશ્રય પ્રધાન અથવા સન્મુખ થાય છે. વૃત્તિને અન્યૂક્રિયાથી ખેંચીને એક જ વિષયમાં રોકવી તે એકાગ્ર ચિંતા નિરોધ છે અને તે જ ધ્યાન છે. જે જ્ઞાન ચળાચળતા રહિત અચળ પ્રકાશવાળું અથવા દેદિપ્યમાન થાય છે તે ધ્યાન છે. ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન મોક્ષના કારણ છે. પોતાના શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતા તે નિશ્ચય ધર્મધ્યાન છે. સમ્યગ્દષ્ટિ પુરુષાર્થનું જેવું સ્વરૂપ છે તેવું જાણે છે ને માને છે. સમ્યગ્દષ્ટિ જીવ આ રીતે ચારેય પુરુષાર્થને અંતરમાં આત્મામાં જુએ છે. બહારમાં કોઈ પુરુષાર્થને જોતા નથી. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ 28488 4898 જૈન સનાતન વીતરાગ દર્શન % % % ધર્મનું સાધન આત્મામાં, અર્થ પુરુષાર્થ આત્મામાં, કામ-નિસ્પૃહતાનું ગ્રહણ આત્મામાં, અને મોક્ષ-પર્યાયની પૂર્ણ નિર્મળતાની પ્રાપ્તિરૂપ મોક્ષ પણ આત્મામાં છે. આત્માનો પુરુષાર્થ આત્મામાં જ ચાલે. બહાર એની સત્તા નથી. (૫) શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી મોહનો નાશ થાય છે. (૧) ભગવાન ! અનાદિકાળથી આત્માની ભ્રાંતિને લીધે તું આ સંસારમાં રખડી રહ્યો છે. ‘તે ભ્રાંતિ અને સંસાર–ભ્રમણ ટાળવાનો ઉપાય શું? તેની આ વાત છે. (૨) ‘શરીર, મન, વાણી વગેરે જડતી ક્રિયા હું કરું' એવી માન્યતા કે ‘વિષયભોગોમાં સુખ છે’ એવી માન્યતા, તે ભ્રમ છે, અજ્ઞાન છે, અધર્મ છે, દુઃખ છે - ‘તે કેમ મટે?' એવી જેને જિજ્ઞાસા થાય, તેને તેનો ઉપાય અહીં સમજાવવામાં આવે છે. (૩) ‘હું બાહ્ય પદાર્થોથી અત્યંત ભિન્ન છું, કોઈ બાહ્ય પદાર્થો મને શરણભૂત નથી, મારો શુદ્ધ આત્મા ધ્રુવ છે તે જ મારું શરણ છે, તેમાંજ મારું સુખ આમ શુદ્ધ આત્માનો નિર્ણય કરતાં, તેમાં પ્રવૃત્તિ દ્વારા, આત્માની શુદ્ધતા થાય છે ને અનાદિની ભ્રમણાનો નાશ થઈ જાય છે. આ જ ભ્રમણા ટાળવાનો ઉપાય છે. છે’ (૪) ‘મારો શુદ્ધ આત્મા જ ધ્રુવ છે ને બીજું બધું અધ્રુવ છે, તેથી મારો શુદ્ધ આત્મા જ ઉપલબ્ધ કરવા જેવો છે.' આમ નક્કી કરીને શુદ્ધાત્માની ઉપલબ્ધિથી મોહનો ક્ષય થાય છે. - - (૫) શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ દ્વારા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે. એ જ મોહના નાશની રીત છે. (૬) યથાર્થ વિધિ વડે પોતાના શુદ્ધાત્માને જે ધ્રુવ જાણે છે, તેને તેમાં જ પ્રવૃત્તિદ્વારા શુદ્ધાત્મત્વ હોય છે; તેથી તે શુદ્ધાત્માની પ્રાપ્તિને લીધે અનંત શક્તિવાળા ચિન્માત્ર પરમ આત્માનું એકાગ્ર સંચેતન લક્ષણ (અર્થાત્ ધ્યેયનું ૯૮ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ s અનુભવન) ધ્યાન હોય છે; અને તેથી તે ધ્યાનને લીધે અનાદિ સંસારથી બંધાયેલી અતિ દૃઢ મોહ ગ્રંથિ છૂટી જાય છે. 88888 જૈન સનાતન વીતરાગ દર્શન (૭) શુદ્ધાત્મામાં એકાગ્ર થયો ત્યાં જ અનંત ચૈતન્યશક્તિવાળા પરમાત્મા સ્વભાવની એકાગ્રતારૂપ ધ્યાન થયું. ‘ચિંતાનો નિરોધ તે ધ્યાન’ – એ વાત નાસ્તિથી છે, તે ધ્યાનનું ખરું લક્ષણ નથી. પણ એકલા શુદ્ધાત્મા સ્વભાવનું જ સંચેતન રહી જાયને, બીજી ચિંતા છૂટી જાય તેનું નામ ખરું ધ્યાન છે. એવા આત્મધ્યાનથી મોહનો ક્ષય થાય છે. (૮) ધ્યાન કરનારે પહેલાં તો જે પદાર્થનું ધ્યાન કરવું છે, તેનું સ્વરૂપ જાણવું જોઈએ. પદાર્થનું સ્વરૂપ જાણ્યા વિના, તેનું ધ્યાન થઈ શકે નહિ. દૃષ્ટિનો વિષય કોણ તે પહેલાં જાણવું જોઈએ. (૯) હજી જેને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની પણ શ્રદ્ધા ન હોય, તેને તો શુદ્ધાત્માના ધ્યાન માટેની પાત્રતા પણ હોતી નથી. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને ઓળખીને, તેમની પાસેથી સાત તત્ત્વોનું સ્વરૂપ જાણી, તેમાંથી શુદ્ધાત્માનું સ્વરૂપ જાણે તેને શુદ્ધાત્માના ધ્યાન વડે મોહનો ક્ષય થાય છે. (૧૦) કેવો છે આત્મા?' – અનંત શક્તિવાળો ચિન્માત્ર પદાર્થ છે. તે ચિન્માત્ર સ્વભાવમાં રાગ-દ્વેષ નથી. આત્મામાં અનંત ચૈતન્યશક્તિ છે એટલે કે અનંતનું જ્ઞાન કરી શકે તેવી શક્તિ છે; પણ કોઈનું કાંઈ કરી દે કે ફેરફાર કરે –એવી શક્તિ તો તેનામાં બિલ્કુલ નથી. (૧૧) પર્યાયમાં એક સમયની મલિનતા ને અપૂર્ણતા છે. તે આત્માનો ત્રિકાળી સ્વભાવ નથી. એક સમયના વિકારનું અસ્તિત્ત્વ પણ પર્યાયષ્ટિથી છે; દ્રવ્યસ્વભાવની દૃષ્ટિથી તો ચૈતન્યશક્તિ સંપન્ન ભગવાન આત્મામાં એક સમયનો વિકાર નથી. જે જીવ અંતર્મુખ થઈને આવા આત્માને જાણે, તેને તેમાં પ્રવૃત્તિથી મોહનો નાશ થાય છે. (૧૨) આત્માને પોતાનો શુદ્ધાત્મા જ ધ્રુવ છે, તેથી તે જ શરણભૂત છે; એ સિવાય કોઈ પદાર્થ આત્માને શરણભૂત નથી. આમ નક્કી કરીને જેણે શુદ્ધાત્માનું શરણ લીધું, તેને તેના આશ્રયે નિર્મળ દશા પ્રગટી અને ધ્રુવ દ્રવ્યના શરણે 22 For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ જ જૈન સનાતન વીતરાગ દર્શન : સદાય એવી ને એવી નિર્મળ પર્યાય થયા જ કરશે. આત્મામાં અનંત-અનંત કેવળજ્ઞાનની પર્યાયો પ્રગટ્યાજ કરે, એવી શક્તિ વર્તમાનમાં ભરી છે, એટલે આત્મા અનંત ચૈતન્યશક્તિવાળો છે. (૧૩) આત્માનું જ્ઞાન સામર્થ્ય અમર્યાદિત છે; તે જ્ઞાનસામર્થ્ય વડે જ આત્માનો મહિમા છે. ક્ષેત્રથી તેનો મહિમા નથી. અંતર્મુખ થઈને એકાગ્રતાથી કેવળજ્ઞાન થાય છે. જ્ઞાન પોતાના સ્વભાવમાં જ વ્યાપીને લોકાલોકને જાણે છે. એ જ પ્રમાણે સભ્યશ્રદ્ધા-જ્ઞાન પણ અંતરમાં એકાગ્રતાથી થાય છે, માટે પોતામાં જ અનંત શક્તિ ભરેલી છે. આવા શુદ્ધાત્માને જાણે, તેને જ તેમાં પ્રવૃત્તિદ્વારા શુદ્ધાત્મત્ત્વ હોય છે, અને તેને અનંત શક્તિવાળા ચૈતન્યમાં એકાગ્ર સંચેતનરૂપ ધ્યાન હોય છે. (૧૪) અહીં શુદ્ધાત્માનું જ્ઞાન, તેમાં પ્રવૃત્તિ અને તેનું ધ્યાન-એવા ત્રણ પ્રકાર કહ્યા, પણ તે ત્રણે ભેદરૂપ નથી, એકી સાથે જ છે. શુદ્ધાત્મામાં પ્રવૃત્તિથી જ્યાં શુદ્ધાત્માપણું થયું ત્યાં જ જીવ સમ્યગ્દષ્ટિ-સમ્યજ્ઞાની છે અને તેનો મોહ ક્ષય થઈ ગયો છે. જ્ઞાતા-જ્ઞાન ને શેય, ધ્યાતા-ધ્યાનને ધ્યેય ત્યાં અભેદ જ છે. (૧૫) “પરમોત્કૃષ્ટ ચૈતન્યધન મોજૂદ આનંદકંદ છું – એમ જાણીને તેમાં એકાગ્ર થયો, ત્યાં એક શુદ્ધ આત્મામાં જ અગ્ર રહ્યો એટલે કે એક શુદ્ધાત્મા જ વિષય રહ્યો, ઉપયોગ શુદ્ધાત્મામાં જ થંભી ગયો – એ જ ચૈતન્યનું નિર્વિકલ્પ ધ્યાન છે. જ્ઞાનનો ઉપયોગ ચૈતન્યસ્વભાવમાં જ ટક્યો ત્યાં બીજા વિષયોમાંથી ચિત્તનો નિરોધ સહેજે થઈ જાય છે. શુદ્ધાત્માને જ જ્ઞાનનો વિષય બનાવીને એકાગ્ર થતાં નિમિત્તો તેમજ વિકારીભાવો ઉપરથી લક્ષ ખસી ગયું ને એકલા શુદ્ધાત્માનો જ અનુભવ રહ્યો- આવા અનુભવથી આત્માને શુદ્ધતા થાય છે ને મોહનો ક્ષય થઈ જાય છે. (૧૬) મારું શુદ્ધચેતન્ય સ્વરૂપ તે ‘સ્વતત્ત્વ અને મારા સિવાય બીજા પદાર્થો તે “પરતત્ત્વએ પ્રમાણે જગતમાં “સ્વ” અને “પર” તત્ત્વો છે. તેઓ સ્વયં સિદ્ધ સ્વતંત્ર છે. દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ છે. એમ જાણીને, તેમ જ તેમનું For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ જેને સનાતન વીતરાગ દર્શન પરિણમન પણ પોતાની તે સમયની યોગ્યતા પ્રમાણે ક્રમબદ્ધ છે એમ શ્રધ્ધીને પરથી ભિન્ન પોતાના ધ્રુવસ્વભાવ તરફ જે વળે – તેને શુદ્ધાત્માના અનુભવરૂપ ધ્યાન હોય છે. (૧૭) રાગ-દ્વેષ રહિત અનંત ચૈતન્યશક્તિસંપન્ન આત્માને ઓળખીને, તેમાં એકાગ્રતા કર્યા વગર રાગ-દ્વેષ મોહ ટળતા નથી. જે જીવ ચેતન્યનું ધ્યાન કરવા માંગે છે એટલે કે ધ્રુવ સ્વભાવ તરફ વળીને તેમાં એકાગ્ર થવા માગે છે. તેને અનંત શક્તિથી અભેદરૂપ ચિન્માત્ર આત્મા ખ્યાલમાં આવે છે. અનુભવમાં એકલું જ્ઞાન જ નથી પણ જ્ઞાન સાથે અનંતગુણો હોય છે. (૧૮) જ્ઞાન સ્વમાં એકાગ્ર થયું ત્યાં શાંતિ પણ થઈ એટલે સુખ થવું. વીર્ય બહારમાં કામ કરતું તે અંતરમાં સ્વ તરફ વળ્યું. હું જ્ઞાયક છું' એમ સ્વીકારતી શ્રદ્ધા સ્વભાવ તરફ વળી. ચારિત્રની પણ અંશે સ્વરૂપ રમણતા થઈ. એ રીતે ધ્રુવ ચૈતન્યમાં એકાગ્રતાથી જ્ઞાનાદિ અનંતશક્તિની નિર્મળતા (પર્યાયમાં) પ્રગટ થાય છે. • (૧૯) દરેક જીવ પોતાના ભાવને જ કરે છે અને તેને જ ભોગવે છે. પોતે પોતાને ભૂલીને જ રખડે છે, સ્વભાવની સંભાળ કરીને પોતે જ ભગવાન થાય છે. શુદ્ધાત્માના અનુભવમાં ધર્મી જીવ રાગ-દ્વેષને પણ કરતો નથી કે ભોગવતો નથી, સ્વભાવષ્ટિમાં તે નિર્મળ પર્યાય જ કરે છે ને તેના આનંદને જ ભોગવે છે. જે પરનું કર્તા-ભોક્તાપણું માને, તે જીવ મિથ્યાદષ્ટિ છે, તેને પરથી ભિન્ન પોતાના શુદ્ધ આત્માનું ધ્યાન હોતું નથી. (૨૦) શ્રદ્ધાનું જોર ધ્રુવ આત્મસ્વભાવ તરફ વળતાં ચૈતન્યમાં એકાગ્રતા થયા છે તે સમ્મધ્યાન છે. ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતા કરવી તે જ શરૂઆતમાં, મધ્યમાં ને અંતમાં કરવાનું છે. પહેલેથી છેલ્લે સુધી તે એક જ મોક્ષમાર્ગ છે; તે પરમ સત્ય છે. ચૈતન્યમાં એકાગ્રતા સિવાય વચ્ચે બીજા ભાવ-ભૂમિકા અનુસાર આવે તો તે મોક્ષમાર્ગ નથી. એમ જાણવું જોઈએ. આમ અનંત શક્તિવાળા પોતાના ધ્રુવ ચૈતન્યપરમેશ્વરને લક્ષમાં લઈને, તે એકનું જ સંચેતન રહે, તે મોક્ષનું કારણ છે. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ 88 19 જેને સનાતન વીતરાગ દર્શન ----- સારભૂતઃ (૧) એકાગ્ર સંચેતન તે ધ્યાનનું લક્ષણ છે. અને ધ્રુવ આત્મસ્વભાવ તે ધ્યાનનું ધ્યેય છે. વર્તમાન તરફ ઢળેલી જ્ઞાનની પર્યાય તે ધ્યાનનું સાધન છે. પર્યાયમાં પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરવી તે ધ્યાનનું સાધ્ય છે. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જાણ્યા વગર ધ્યાન હોઈ શકે નહિ. દરેક આત્મા સ્વતંત્ર છે, ધ્રુવ સ્વભાવથી આત્મા નિર્મળ છે, એક સમયની અવસ્થામાં વિકાર છે, ધ્રુવના અવલંબને તે વિકાર ટળીને અવિકારી પર્યાય પ્રગટ થઈ શકે છે એવું વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્તથી બધા જ પડખાથી વસ્તુ સ્વરૂપને જાણે તેને જ ધુવસ્વભાવના અવલંબને ભેદજ્ઞાનપૂર્વક આત્માનું ધ્યાન હોય છે. (૩) ઊંધા પુરુષાર્થ વડે બંધાયેલી અતિ દઢ મોહની ગાંઠ સ્વભાવના અપૂર્વ પુરુષાર્થ વડે ક્ષણમાં છૂટી જાય છે. પૂર્વે અનાદિકાળમાં તેને છેદવાનું યથાર્થ ઉપાય કદીપણ કર્યો નથી. તે મોહને છેદવા માટે આત્માની જાગૃતિનો અપૂર્વ પુરુષાર્થ માગે છે, તે પુરુષાર્થ પોતાના હાથમાં છે. પોતે જાગીને શુદ્ધાત્મસ્વભાવમાં વળવાનો સમ્યક પુરુષાર્થ કરે તો તે જ ક્ષણે મોહની અતિ દઢ ગ્રંથિથી છેદાઈ જાય છે. દરેક રીતે આ મનુષ્યભવમાં આત્માનું હિત જે મોક્ષ છે, તે પુરુષાર્થથી જ પ્રાપ્તિ થાય એવો અવસર આવ્યો છે, અનુકૂળ નિમિત્તો છે, અને પૂર્વના સંસ્કાર જાગૃત થતાં રૂચિ પણ ઊપડી છે તો આ કાર્ય અવશ્ય કરવા જેવું છે. તો જ આ જીવન સાર્થક છે. આ રીતે શુદ્ધાત્માની ઉપલબ્ધિથી મોહનો નાશ થાય છે. જે ૧૦૨ - For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૪ 88 8 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન ' - રમૂa પ્રનો : (જ્ઞાન-ઉપયોગ) (૧) પ્રશ્નઃ ધર્મીના જ્ઞાનનો ઉપયોગ પર તરફ હોય? ઉત્તર ઃ હા, સાધક દશામાં ધર્મીના જ્ઞાનનો ઉપયોગ પર તરફ પણ હોય છે. (૨) પ્રશ્ન જ્ઞાનનો ઉપયોગ પર તરફ હોવા છતાં ધર્મ થાય? ઉત્તરઃ હા પર તરફ ઉપયોગ વખતે પણ, ધર્મીને જે પ્રધાનનું પરિણમન થઈ ગયું છે, તે પરિણતિ તો ચાલુ જ છે. ધર્મને સમ્યગ્દર્શન જ્ઞાનપૂર્વક જેટલો વીતરાગભાવ થયો છે તેટલો ધર્મ તો વર્તે જ છે. એવું નથી કે જ્યારે સ્વમાં ઉપયોગ હોય ત્યારે જ ધર્મ હોય અને જ્યારે પરમાં ઉપયોગ હોય ત્યારે ધર્મ હોય જ નહિ. પર તરફ ઉપયોગ વખતે પણ ધર્મીને સમ્યગ્દર્શન ધર્મ તો સળંગપણે વર્તે જ છે, તેમજ ચારિત્રની પરિણતિમાં જેટલો વીતરાગી-સ્થિરતાભાવ પ્રગટ્યો છે તેટલો ધર્મ પણ ત્યાં વર્તે (૩) પ્રશ્ન જ્ઞાનીનો ઉપયોગ પણ પર તરફ હોય અને અજ્ઞાનીનો ઉપયોગ પણ પર તરફ હોય - તેમાં ફેર શું? ઉત્તર ઃ તેમાં મહાન તફાવત છે. સૌથી પહેલી વાત એ છે કે જ્ઞાનીને સમ્યગ્દર્શન વખતે એકવાર તો વિકલ્પ તૂટીને ઉપયોગ સ્વ તરફ વળી ગયો છે, નિર્વિકલ્પ અનુભૂતિ થઈ ગઈ છે, એટલે ભેદજ્ઞાન થઈને પ્રમાણ-જ્ઞાન થઈ ગયું પછી હવે તેનો ઉપયોગ પર તરફ જાય ત્યારે પણ ભેદજ્ઞાન-પ્રમાણ તો સાથેને સાથે જ વર્તે છે; જ્યારે અજ્ઞાની તો એકાંત પરને જ જાણે છે. પરથી ભિન્ન સ્વતત્ત્વનું તેને શ્રદ્ધાન નથી, પરને જાણતાં પરને રાગની સાથે એકતાબુદ્ધિ વર્તે છે તેથી તેનું જ્ઞાન ખોટું છે. જ્ઞાનીને જગતના ગમે તે શેયને જાણતી વખતે પ્રમાણજ્ઞાન સાથેને સાથે જ વર્તે છે, એટલે સમ્યજ્ઞાનનું પરિણમન તેને સદાય વર્યા કરે છે. અજ્ઞાનીને તો એકલો પર તરફનો ઉપયોગ અને અધર્મ જ છે; જ્ઞાનીને પર તરફના ઉપયોગ વખતે સાથે અંશે શુદ્ધતારૂપ ધર્મ પણ વર્તે છે. (૪) પ્રશ્નઃ સ્વ તરફનો ઉપયોગ ક્યારે હોય? ઉત્તર : અજ્ઞાનીને તો સ્વ-તરફનો ઉપયોગ હોતો જ નથી. બધા જ જ્ઞાનીઓને For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ કે જેને સનાતન વીતરાગ દર્શન : એકવાર તો (નિર્વિકલ્પ અનુભૂતિ વખતે) સ્વ તરફનો ઉપયોગ થઈ ગયો છે. ત્યાર પછી ઉપયોગની સ્થિરતાનો અભ્યાસ શરૂ થાય છે. . ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી કષાયની ચોકડીનો અભાવ થઈ ગયો હોય છે અને મોટાભાગે પર તરફનો ઉપયોગ હોય છે. ક્યારેક ક્યારેક ઉપયોગ સ્વમાં થંભી જતાં નિર્વિકલ્પ આનંદની વિશિષ્ટ અનુભૂતિ થાય છે. ઉપયોગની સ્થિરતાનો અભ્યાસ વધતાં તે જીવ-શ્રાવકના બાર વ્રત અંગીકાર કરે છે, અપ્રત્યાખ્યાન કષાયની ચોકડીનો અભાવ થાય છે અને ઉપયોગ સ્વમાં થોડા થોડા અંતરે થંભી જવાનો મહાવરો શરૂ થાય છે. ઉપયોગની સ્થિરતાનો વિશેષ અભ્યાસ વધતાં તે જીવ-મુનિના પાંચ મહાવ્રત અંગીકાર કરે છે, પ્રત્યાખ્યાન કષાયની ચોકડીનો અભાવ થાય છે અને ઉપયોગ બહાર હોય ત્યારે માત્ર સંજ્વલ કષાય જ જોવા મળે છે. - છઠ્ઠા ગુણસ્થાને મુનિવરોને તો ઉપયોગ વારંવાર સ્વમાં વળ્યા કરે છે. એકસાથે અંતમુહુત કરતાં વધારે લાંબો કાળ તેમનો ઉપયોગ પરમાં રહેતો નથી. સાતમા અને ત્યાંથી આગળના ગુણસ્થાને તો ઉપયોગની સ્વમાં જ એકાગ્રતા હોય છે. મુનિદશામાં ઉપયોગ એક સાથે લાંબો કાળ સુધી સ્વમાં વિશેષ જામે-જો ઉપયોગ અંતમુહુત સ્વમાં અખંડધારાવાહી જામે તો શુક્લધ્યાનની શ્રેણી માંડીને તરત જ કેવળજ્ઞાન પામી જાય છે. પછી કોઈદિવસ ઉપયોગ બહાર આવતો જ નથી. (૫) પ્રશ્નઃ સવિકલ્પ દશામાં નિશ્ચયનય હોય? ઉત્તર : નિશ્ચયનયનો ઉપયોગ (શુદ્ધનય-શુદ્ધ ઉપયોગ) શુદ્ધ આત્માને જ ધ્યેય બનાવીને જ્યારે તેમાં થંભી જાય છે ત્યારે નિર્વિકલ્પતા જ થઈ જાય છે, એટલે ખરેખર તો નિશ્ચયનય વખતે નિર્વિકલ્પ દશા જ હોય છે. આમ છતાં, શુદ્ધ સ્વભાવ તરફ ઢળતા ઉપયોગને સવિકલ્પ દશામાં પણ કોઈ કોઈ ઠેકાણે નિશ્ચયનય તરીકે કહેવામાં આવ્યો છે, ત્યાં તે ઉપયોગ શુદ્ધસ્વભાવ તરફ ઝૂકતો જાય છે. અને આગળ વધતાં વધતાં વિકલ્પ તોડીને, સ્વભાવના બળે અભેદ દ્રવ્યને પહોંચી વળશે ને નિર્વિકલ્પ અનુભૂતિમાં થંભી જશે. તે અપેક્ષાએ સવિકલ્પદશા વખતે પણ ઉપયોગને ઉપચારથી નિશ્ચયનય કહ્યો છે. સવિકલ્પતા For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 કી જૈન સનાતન વીતરાગ દર્શન 5 5 5 હોવા છતાં પરિણતિનો ઝુકાવ આત્મા તરફ જ વળી રહ્યો છે – એમ આ ઉપચાર બતાવે છે. જીવને શુદ્ધનયનો-નિશ્ચયનયનો ‘પક્ષ’ પણ પૂર્વે કદી આવ્યો નથી – એમ કહીને તેમાં જે નિશ્ચયનયના પક્ષની પણ અપૂર્વતા બતાવી છે તે તો સ્વભાવ તરફ ઝૂકી રહેલા જીવની વાત છે. એકદમ નીકટમાં સમ્યગ્દર્શન પામવાની જેની તૈયારી છે, અને તે માટે સ્વભાવને લક્ષમાં લઈને તે તરફનું જોર કરી રહ્યો છે એવા જીવની તે દશાને પણ અપૂર્વ ગણી છે તેને નિશ્ચયનયનો પક્ષ ગણ્યો છે. પછી સ્વભાવ તરફના જોરને લીધે તરતમાં જ તેનો વિકલ્પ તૂટીને અંદરમાં ઉપયોગ થંભી જતાં સાક્ષાત્ નિશ્ચયનય થાય છે. તે વખતે નિર્વિકલ્પતા છે. આ નિશ્ચયનયના ઉપયોગ વખતે આત્માના આનંદ સાથે જ્ઞાનની એકાકારતા થતાં અદ્ભૂત નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થાય છે... અહો ! નિર્વિકલ્પ દશાનો તે આનંદ વિકલ્પને ગોચર નથી – તેનું વર્ણન શબ્દોમાં કરી શકાય એમ નથી. (૬) પ્રશ્ન ઃ અનાદિના અજ્ઞાની જીવને સમ્યગ્દર્શન પામ્યા પહેલાં તો એકલો વિકલ્પ જ હોય ને? ઉત્તર ઃ ના, એકલો વિકલ્પ નથી. સ્વભાવ તરફ ઢળી રહેલા જીવને વિકલ્પ હોવા છતાં તે જ વખતે આત્મસ્વભાવના મહિમાનું લક્ષ પણ કામ કરે છે ને તે લક્ષના જોરે જ તે જીવ આત્મા તરફ આગળ-આગળ વધે છે; કાંઈ વિકલ્પના જોરથી આગળ નથી વધાતું. અપૂર્વભાવે સ્વભાવને લક્ષગત કરીને, જેની પરિણતિ પહેલવહેલી જે શુદ્ધસ્વભાવના અનુભવ તરફ ઝૂકી રહી છે, જેને સમ્યગ્દર્શન પામવાની તૈયારી છે, એવા જીવની ખાસ પરિણતિનું અલૌકિક વર્ણન કરતાં એમ આવ્યું કે, ‘સ્વભાવનો લક્ષમાં લઈને તેના અનુભવના સંસ્કાર પાડી રહેલાં તે જીવને હજુ રાગ તો છે, વિકલ્પ છે, પણ તેનું જોર વિકલ્પ પર નથી જાતું, તેનું જોર અંતર સ્વભાવ તરફ જ જાય છે, એટલે તેની પરિણતિ સ્વભાવતરફ ઝૂકી જાય છે, ને રાગ તૂટીને નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. પહેલાં રાગ–વિકલ્પ હતો તેનું કાંઈ આ ફળ નથી, પણ અંદર સ્વભાવ તરફનું જોર હતું તેનું આ ફળ છે. જો કે તેનું આ ફળ કહેવું તે પણ વ્યવહાર છે. ખરેખર તો તે ૪ ૧૦૫ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ %88 જેને સનાતન વીતરાગ દર્શન : તે સમ્યગ્દર્શન વખતનો પુરુષાર્થ જુદો જ છે; પરંતુ અહીં સમ્યગ્દર્શન પહેલાંની દશાની જે વિશેષતા છે તે બતાવવી છે, તેથી એમ કહ્યું છે. રાગ તરફનું જોર તૂટવા માંડ્યું ને સ્વભાવ તરફનું જોર વધવા માંડયું, ત્યાં (સવિકલ્પ દશા હોવા છતાં) એકલો રાગ જ કામ નથી કરતો, પણ રાગના અવલંબન વગરનો સ્વભાવ તરફના જોરવાળો એક ભાવ પણ ત્યાં કામ કરે છે, અને તેના જોરે આગળ વધતો વધતો, પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને નિર્વિકલ્પ આનંદના વેદન સહિત તે જીવ સમ્યગ્દર્શન પામી જાય છે. • - એકવાર આવો નિર્વિકલ્પ અનુભવ થઈ ગયા પછી જ્ઞાનીને પાછો વિકલ્પ પણ આવે, અને વિકલ્પ વખતે નિશ્ચયનયનો ઉપયોગ ન હોય, છતાં તે વખતેય તે જ્ઞાનીને જ્ઞાનનું પ્રમાણરૂપ પરિણમન સમ્યજ્ઞાનપણું-ભેદજ્ઞાન-તો નિરંતર વર્તી જ ન રહ્યું છે, તેમજ દૃષ્ટિ તો નિશ્ચયનયના વિષયરૂપ શુદ્ધાત્મા ઉપર સદાય પડી છે. હવે તેને જે વિકલ્પ ઊઠે છે તે પહેલાંના જેવા નથી. પહેલાં અજ્ઞાન દશામાં તો તે વિકલ્પ સાથે જ એકતા માનીને ત્યાં જ અટકી જતો; અને હવે ભેદજ્ઞાન દશામાં તો તે વિકલ્પને પોતાના સ્વભાવથી જુદો જ જાણે છે, એટલે તેમાં અટકવાનું બનતું નથી, પણ શુદ્ધસ્વભાવ તરફ જ જોર રહે છે. આવી સાધકજીવની પરિણતિ છે. (૭) પ્રશ્નઃ શાસ્ત્રમાં – ઉપદેશમાં પ્રયત્ન કરવો, પ્રયત્ન કરવો – એવી વાત આવે છે ને? ઉત્તર : પ્રયત્ન કરવાનું કહેવામાં આવે છે. ઉપદેશની આ શેલી છે. પ્રયત્ન થાય પણ છે. ઊંડા સંસ્કાર પાડો એમ કહેવામાં પણ આવે છે. પ્રયત્ન થાય પણ છે – સંસ્કાર ઊંડા પડતાં જાય છે. પણ, પ્રયત્ન છે તો પર્યાય! તો પર્યાય માત્રથી ભિન્ન છું, પ્રયત્ન શું કરું?” સહજ થાય જ છે. પ્રયત્ન વગેરેનું થવું પર્યાયનો સ્વભાવ છે. તેમાં હું ન આવું છું, ન જાઉ છું. ત્રિકાળી છું એવી દૃષ્ટિમાં પ્રયત્ન સહજ થાય છે. “હું પરિણામ માત્ર નથી.” ત્રિકાળી ધ્રુવપણામાં અહપણું સ્થાપી દેવું તે જ ઉપાય છે. આખી આત્મવસ્તુ જ અંતર્મુખ દૃષ્ટિનો વિષય છે. જૈનશાસનનું એકપણ રહસ્ય અંતરની દૃષ્ટિ વિના સમજાય તેવું નથી. જગતનો રાજા ચૈતન્યભગવાન આત્મા પોતે અનંત સામર્થ્યનો ભંડાર છે. પોતે એકલો પોતાના સ્વભાવની તાકાતથી, પર્યાયનો સંકોચ ટાળીને વિકાસ કરીને મોક્ષદશા પ્રગટ કરે છે. અંતર્મુખ થઈને સ્વભાવની શક્તિની પ્રતીત કરતાં તેના For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 જ જેને સનાતન વીતરાગ દર્શન E----- અવલંબને પર્યાયમાંથી ક્રમે-ક્રમે સંકોચ ટળીને વિકાસ થતો જાય છે અને અલ્પકાળમાં પૂર્ણતા પ્રગટી જાય છે આજ એકવિધિ છે. (૮) પ્રશ્નઃ નિર્વિકલ્પદશા વખતે જે અંતર્મુખ જ્ઞાનઉપયોગ છે તે જ્ઞાનનું શેય જ્ઞાન છે કે આનંદ? ઉત્તર ઃ તે અંતર્મુખ ઉપયોગનું શેય આખો આત્મા છે; જ્ઞાન ને આનંદ બધું તેમાં અભેદ આવી જાય છે, તે જ્ઞાનમાં આનંદનું વેદના વ્યક્ત છે. (૯) પ્રશ્નઃ ભેદજ્ઞાન થયું ન હોય પણ તે પ્રયત્ન કરતો હોય તો તેના પરિણામ કેવા હોય? તેની રહેણીકરણી કેવી હોય? ઉત્તરઃ (૧) એના પરિણામમાં સત્સમાગમ અને સવિચાર ઘૂંટાતા હોય. (૨) આત્મા શું છે? સત્ શું છે? જ્ઞાની કેવા હોય? એવા પ્રકારના તત્ત્વના સદ્વિચાર હોય. (૩) પરિણામમાં પરની પ્રીતિનો રસ ઘણો મંદ થઈ જાય. ઘણી પાત્રતા (રૂચી), પ્રતીતિ અને જિજ્ઞાસા જોઈએ. (૪) સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું બહુમાન જાગે, કુદેવ-કુગુરુ, તરફનું વલણ છૂટી જાય. . (૫) સ્વ-તરફ, સ્વસમ્મુખ ઝૂકવા જેવું છે – એમ નક્કી કરીને વારંવાર તેનો અંતર ઉદ્યમ કરે. (૬) અંદરમાં યથાર્થ તત્ત્વનું વારંવાર ધોલન કરતો હોય. (૭) અન્યાય, અનીતિ અને અભક્ષ્યના કલુષિત પરિણામ છૂટી જ ગયા હોય. આવો જીવ અંતર્મુખ થવાના વારંવારના અભ્યાસ વડે ભેદજ્ઞાન પ્રગટ કરે છે. (૧૦) પ્રશ્નઃ એક સમયમાં રાગ અને વીતરાગતા બંને ભાવો સાથે હોય? ઉત્તરઃ હા, સાધકને અંશે રાગ અને અંશે વીતરાગતા એમ બંને ભાવો એકસાથે હોય છે. જેને સમ્યગ્દર્શન થયું ત્યાં અંશે શુદ્ધતા પ્રગટીને હજી સાધકને અશુદ્ધતાપણ છે, એ રીતે અંશે શુદ્ધતા અને અંશે અશુદ્ધતા એમ બંને ભાવો સાધકદશામાં એક સાથે હોય છે. તેમાં શુદ્ધતા તે સંવર-નિર્જરાનું કારણ છે અને અશુદ્ધતા તે આસ્રવબંધનું કારણ છે. જેટલી શુદ્ધતા છે તેટલી અંતર્મુખ પરિણતિ છે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ 88888 * જૈન સનાતન વીતરાગ દર્શન (૧૧) પ્રશ્ન ઃ જેને આત્માની ખરી ધગશ જાગે તે જીવની દશા કેવી હોય? ઉત્તર ઃ (૧) આત્માર્થીને સમ્યગ્દર્શન પહેલાં સ્વભાવ સમજવા માટે એટલો તીવ્ર રસ હોય કે જ્ઞાની પાસેથી સ્વભાવ સાંભળતાં જ તે ગ્રહણ થઈને અંદરમાં ઉતરી જાય.. આત્મામાં પરિણમી જાય... અહો! મારો આવો સ્વભાવ ગુરુએ બતાવ્યો' એમ ગુરુનો ઉપદેશ ઠેઠ આત્મામાં સ્પર્શી જાય. (૨) જેમ કોરા ઘડા ઉપર પાણીનું ટીપું પડતાં જ તે ચૂસી લે છે, અથવા ધગધગતા લોઢા ઉપર પાણીનું ટીપું પડતાં જ તે ચૂસી લે છે, તેમ જેને તીવ્ર આત્મજિજ્ઞાસા જાગી છે ને જે દુઃખથી અતિ સંતપ્ત છે એવા આત્માર્થી જીવને શ્રી ગુરુ પાસેથી આત્મશાંતિનો ઉપદેશ મળતાં જ તેને ચૂસી લ્યે છે, એટલે કે તે ઉપદેશને પોતાના આત્મામાં પરિણમાવી દે છે. (૩) આત્માર્થીને સ્વભાવની જિજ્ઞાસા અને ઝંખના એવી ઉગ્ર હોય કે ‘સ્વભાવ’ સાંભળતાં તો હૃદયમાં સોંસરવા ઉતરી જાય... અરે! ‘સ્વભાવ’ કહીને જ્ઞાની શું બતાવવા માંગે છે. એનું જ મારે ગ્રહણ કરવું છે - આમ રૂંવાટે રૂંવાટે સ્વભાવ પ્રત્યેનો ઉત્સાહ જાગે ને પરિણતિનો વેગ સ્વતરફ વળે. એવો પુરુષાર્થ ઉપાડે કે સ્વભાવ પ્રાપ્ત કરે જ છૂટકો. સ્વભાવની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ચેન ન પડે. (૪) જ્યાં સુધી એવું અંતર પરિણામ ન થાય ત્યાં સુધી પોતાની કચાશ સમજીને ખૂબ જ અંતરશોધ કરીને આત્માર્થી ઉગ્રતા કરે. (૧૨) પ્રશ્ન ઃ ભગવાન ! પક્ષાતિક્રાન્તનું શું સ્વરૂપ છે? પ્રભો ! નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ શું છે ને અનુભવની રીત શું છે? ઉત્તર : આચાર્ય દેવ, સમયસાર ગાથા ૧૪૩ માં નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ બતાવે છે. ‘નયદ્રય કથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ જે; નયપક્ષ કંઈપણ નવ ગ્રહે, નયપક્ષથી પરિહીન તે.’ ૧૦૮ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ જેન સનાતન વીતરાગ દર્શન ગાથાર્થ નયપક્ષથી રહિત જીવ, સમયથી પ્રતિબદ્ધ થયો થકો (અર્થાત્ ચિસ્વરૂપ આત્માને અનુભવતો થકો) બંને નયોના કથનને કેવળ જાણે છે પરંતુ નયપક્ષને જરાપણ ગ્રહણ કરતો નથી. ભાવાર્થ ? જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી (જ્ઞાતાદ્રષ્ટા) છે તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય; પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે; અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય એમ જાણવું. સારભૂત ઃ (૧) પરથી તો આત્માના પ્રયોજનની કાંઈ સિદ્ધિ થતી નથી. (૨) બહારના રાગથી પણ કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. (૩) હું શુદ્ધ છું' ઈત્યાદિ વિકલ્પો વડે ચૈતન્યના અનુભવનું પ્રયોજન સિદ્ધ થતું નથી. (૪) ધર્માત્મા સમસ્ત વિકલ્પોના પક્ષને ઓળંગીને ચૈતન્યને અનુભવે છે. નિમિત્તના આશ્રયથી લાભ થાય એ વાત તો ક્યાંય રહી, પણ શાંતરસના પિંડ ચૈતન્યને અંદરના શુદ્ધનયના વિકલ્પ ને આશ્રયે પણ કિંચિત લાભ નથી, ચૈતન્યસ્વરૂપમાં આરૂઢ થઈને શાંતરસના વેદનની દશામાં કોઈ વિકલ્પનો પક્ષ રહેતો નથી, એનું નામ પક્ષાતિક્રાંત-સમયસાર છે, તે જ નિર્વિકલ્પ પ્રતીતિરૂપે પરિણમેલો પરમ આત્મા છે, જ્ઞાન આત્મા છે, જ્યોતિ સ્વરૂપ છે. (૫) “શુદ્ધ પરમાત્મા સચ્ચિદાનંદ છું એવો વિકલ્પ પણ ખરેખર પરલક્ષી-પરાશ્રયીભાવ છે, તે પણ અનુભવનું સાધન નથી. શ્રુતજ્ઞાનને સ્વસમ્મુખ કરવું તે જ એક અનુભવનું સાધન છે. વિકલ્પાતીત થઈને ચૈતન્યનું સ્વસંવેદન કરે ત્યારે શ્રુતજ્ઞાની પણ કેવળી ભગવાનની જેમ પક્ષાતીત-વિકલ્પાતીત છે, વીતરાગ ' જેવો જ છે. - ૧૦૯ ૯ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ એક કળી જેને સનાતન વીતરાગ દર્શન - @ (૬) વિકલ્પથી ભિન્ન પડીને સ્વસમ્મુખપણે જેણે ચૈતન્યનો અનુભવ કર્યો છે, પ્રજ્ઞા છીણી વડે જ્ઞાન અને વિકલ્પને જુદા પાડી નાખ્યા છે તે જ્ઞાનીને નિર્વિકલ્પ અનુભવનો કાળ જ્યારે ન હોય ત્યારે નયપક્ષના જે વિકલ્પો ઊઠે તે ચારિત્રમોહ પૂરતો રાગ છે, પણ ધર્મીને તે વિકલ્પના ગ્રહણનો ઉત્સાહ નથી, તે વિકલ્પને સાધન માનતા નથી, ને તેના કર્તા થતા નથી; તેનું જ્ઞાન વિકલ્પથી જુદું ને જુદું પરિણમે છે. (૭) જ્યારે નયપક્ષ સંબંધી સમસ્ત વિકલ્પોથી પાર થઈને સ્વસંવેદન વડે ધ્યાનમાં (શુદ્ધોપયોગમાં) હોય ત્યારે શ્રુતજ્ઞાની પણ વીતરાગ, જેવો જ છે, અબુદ્ધિપૂર્વકના વિકલ્પો ભલે પડડ્યા હોય, પણ તેના ઉપયોગમાં કોઈ વિકલ્પનું ગ્રહણ નથી, નિર્વિકલ્પ અનુભવમાં એકલા પરમાનંદને જ અનુભવે છે. (૮) ધર્મી કહે છે કે, “સમસ્ત વિકલ્પોરૂપ બંધ પદ્ધતિને છોડીને અપાર ચૈતન્યતત્ત્વને હું અનુભવું છું, મારા ઉત્પાદ-વ્યય-ધ્રુવ ચૈતન્યભાવ વડે જ ભવાય છે”-શ્રુતજ્ઞાનને અંતર્મુખ કરીને આવો અનુભવ થાય તે સમ્યગ્દર્શન છે. (૯) સમ્યસન્મુખ જીવને હજી પોતાના ભૂતાર્થ સ્વભાવના આશ્રયે નિર્વિકલ્પ વેદન પ્રગટયું નથી, ત્યાં “અહો! આ મારો આત્મા એકાકાર જ્ઞાયક સ્વરૂપ છે' એવા બહુમાનનો વિકલ્પ તેને ઊઠે છે, પણ તે વિકલ્પનું શરણ નથી, શરણું તો ભૂતાર્થ સ્વભાવનું જ છે, ને તેના જ શરણે સમ્યગ્દર્શન – નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. (૧૦) નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે ‘સમયનો સાર છે” જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પનો વ્યાપાર અટકી ગયો છે એવો છે તે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નામ મળે છે. (૧૧) પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઈન્દ્રિય દ્વારા અને મનદ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધાને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાનની પર્યાયને આત્મસન્મુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી તથા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ જેને સનાતન વીતરાગ દર્શન મર્યાદામાં લાવીને, શ્રુતજ્ઞાન તત્ત્વને પણ આત્મસન્મુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઈને તત્કાળ નિજરસથી પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખા ય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, સકળ નિરાવરણ, અનંત વિજ્ઞાન ધન, પરમાત્મા સ્વરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે, તેથી સમયસાર જ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન છે. (૧૨) ભાવાર્થ ? આત્માને પહેલાં આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઈન્દ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાનરૂપી નયના વિકલ્પોને મટાડી, શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ “સમ્યગ્દર્શન' અને “સમ્યજ્ઞાન’ એવાં નામ પામે છે; સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કાંઈ અનુભવથી જુદાં નથી. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ 16 જૈન સનાતન વીતરાગ દર્શન વરસુવિlળ સાર સિંક્ષિપ્ત) – સ્વાનુભૂતિઃ સ્વાનુભૂતિ થતાં જીવને કેવો સાક્ષાત્કાર થાય? સ્વાનુભૂતિ થતાં, અનાકુળ-આહુલામય, એક, આખાય વિશ્વની ઉપર તરતો વિજ્ઞાનધન પરમપદાર્થ-પરમાત્મા અનુભવમાં આવે છે. આવા અનુભવ વિના આત્મા સમ્યપણે દેખાતો-જણાતો-શ્રદ્ધાતો જ નથી. તેથી સ્વાનુભૂતિ વિના સમ્યગ્દર્શનની – ધર્મની - સુખની શરૂઆત જ થતી નથી. આવી સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા આવે શું કરવું? સ્વાનુભૂતિની પ્રાપ્તિ માટે જ્ઞાનસ્વભાવી આત્માનો ગમે તેમ કરીને પણ દૃઢ નિર્ણય કરવો. હું જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છું જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય દઢ કરવામાં સહાયભૂત-પ્રયોજનભૂત તત્ત્વજ્ઞાનનો અભ્યાસ અત્યંત જરૂરી છે, જરૂરી નહિ આવશ્યક જ છે, અનિવાર્ય છે. (૧) છ દ્રવ્યોનું સ્વયંસિદ્ધ સત્પણું ને સ્વતંત્રતા (૨) દ્રવ્ય-ગુણ-પર્યાય – જીવના સામાન્ય અને વિશેષ ગુણ (૩) ઉત્પાદ-વ્યય-ધ્રોવ્ય - દ્રવ્યસ્વભાવ – પર્યાય સ્વભાવ (૪) ક્રમબદ્ધ પર્યાય – પાંચ સમવાય (૫) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા – સુખનું સ્વરૂપ (૬) નવ તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ અને શ્રદ્ધાનું (૭) સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું સ્વરૂપ (૮) કર્મનો સિદ્ધાંત - જીવ અને કર્મની સત્તાનું ભિન્નપણું (૯) જીવ અને શરીરની તદ્દન ભિન્નભિન્ન ક્રિયાઓ (૧૦) પુણ્ય અને ધર્મના લક્ષણ ભેદ – ભેદજ્ઞાન (૧૧) વિશ્વ વ્યવસ્થા અને વસ્તુ વ્યવસ્થા (૧૨) નિશ્ચય અને વ્યવહાર ઈત્યાદિ અનેક વિષયોના સાચા બોધનો-અભ્યાસ હા કરવો. તીર્થકર ભગવંતોએ કહેલાં આવા અનેક પ્રયોજનભૂત સત્યોના અભ્યાસ માટે પાંચ પરમાગમનો અભ્યાસ કરવો. અને તેની સાથેસાથે સર્વ તત્ત્વજ્ઞાનનો શિરમોર-મુગટમણિ જે શુદ્ધ દ્રવ્યસામાન્ય અર્થાત્ પરમપરિણામિકભાવ એટલે કે For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ જૈન સનાતન વીતરાગ દર્શન જ્ઞાયકસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્ય સામાન્ય-જે સ્વાનુભૂતિનો આધાર છે. સમ્યગ્દર્શનનો આશ્રય છે. મોક્ષમાર્ગનું આલંબન છે. સર્વ શુદ્ધભાવોનો નાથ છે-તેનો દિવ્ય મહિમા હૃદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. તે નિજ શુદ્ધાત્મદ્રવ્ય સામાન્યનો આશ્રય કરવાથી જ અતીન્દ્રિય આનંદમય સ્વાનુભૂતિ પ્રાપ્ત થાય છે. સુખ પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય આ જ છે. “આત્મા શુદ્ધ છું, બુદ્ધ છું, મુક્ત છું, નિત્ય છું, અનિત્ય છું, એક છું, અનેક છું ઈત્યાદિ પ્રકારો વડે જેણે પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબન વડે જ્ઞાનસ્વભાવી નિજ આત્માનો નિર્ણય કર્યો છે એવા જીવને, તત્ત્વવિચારના રાગની જે વૃત્તિ ઊઠે છે તે પણ દુઃખદાયક છે, આકુળતારૂપ છે. તેવા અનેક પ્રકારના શ્રુતજ્ઞાનના ભાવને મર્યાદામાં લાવતો, હું આવો છું, તેવો છું – એવા વિચારને પુરુષાર્થ દ્વારા રોકતો, પર તરફના વળતા ઉપયોગને સ્વ તરફ ખેંચતો, નયપક્ષના આલંબનથી થતો કે રાગનો વિકલ્પ તેને આત્માના સ્વભાવરસના ભાન દ્વારા ટાળતો, શ્રુતજ્ઞાનને (વર્તમાન જ્ઞાનની પર્યાયને) પણ આત્મસન્મુખ જે કરે છે, તે વખતે ભેદજ્ઞાનની જે ધારા અખંડરૂપે બે ઘડી વહે છે, તે જીવ કરણ લબ્ધિમાં પ્રવેશતા, અત્યંત વિકલ્પરહિત થઈને તત્કાળ નિજરસથી પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત આત્માના પરમાનંદ સ્વરૂપ અમૃત રસને વેદે છે. આ છે સ્વાનુભૂતિની પ્રક્રિયા. એ જ જૈનશાસન છે. સુખનું સ્વરૂપ આત્માનું પ્રયોજન સુખ છે. દરેક જીવ સુખ ઈચ્છે છે અને તે સુખને માટે જ ઝાવી નાખે છે. હે જીવ! તારા આત્મામાં સુખ નામની શક્તિ હોવાથી આત્મા જ સ્વયં સુખરૂપ થાય છે. આત્માનું સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન ને સમ્યગ્વારિત્રરૂપ પરિણમન એ ત્રણે સુખરૂપ છે. આત્માનો ધર્મ સુખરૂપ છે, દુઃખરૂપ નથી. હે જીવ! તારી સુખશક્તિમાંથી જ તને સુખ મળશે, બીજે ક્યાંયથી તને સુખ નહિ મળે; કેમ કે તું જ્યાં છો ત્યાં જ તારું સુખ છે. તારી સુખશક્તિ એવી છે કે જ્યાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી; માટે હે જીવ! જ્યાં સુખ છે ત્યાં ડૂબકી મારીને તારી સુખ શક્તિને ઉછાળ-ઉછાળ !! એટલે કે તારી વર્તમાનજ્ઞાનની પર્યાયમાં પરિણમાવ, જેથી તને તારા સુખનો પ્રગટ અનુભવ થશે. (૨) For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ (૪) છે જેને સનાતન વીતરાગ દર્શન -- --@(૩) નિર્વિકલ્પ દશા જ સુખસ્વરૂપ છે આત્મચિંતનમાં ક્યાંય ગુણભેદની કે રાગની મુખ્યતા નથી, વિકલ્પનું જોર નથી, પણ ભેદજ્ઞાનના અભ્યાસમાં પણ અંદર જ્ઞાનમાં પરમજ્ઞાયક સ્વભાવના કોઈ અચિંત્ય મહિમાનું જોર કાર્ય કરી રહ્યું છે અને તે સ્વભાવના જ જોરે નિર્વિકલ્પ થઈને મુમુક્ષુ જીવ પ્રચંડ પુરુષાર્થથી – સહજ રીતે આત્માને સાક્ષાત્ સ્વાનુભવમાં લઈ લે છેત્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. આ રીતે શરૂઆતથી અંત સુધી ભેદવિકલ્પ વચ્ચે આવવા છતાં સ્વભાવના મહિમાના જોરે મુમુક્ષુજીવ તેને ઓળંગી જઈને સ્વાનુભૂતિમાં પહોંચી જાય છે. ' સ્વભાવ લક્ષે શ્રવણ – મનન – ચિંતન.. યથાર્થ નિર્ણય. સ્વરૂપ લક્ષે સાધના.......... સ્વાધ્યાય........ભેદજ્ઞાન સ્વધ્યેય લક્ષે ધ્યાન...આત્માનુભૂતિ......સુખની પ્રાપ્તિ મિથ્યાત્વના નાશનો ઉપાયઃ જે નિજ શુદ્ધ જ્ઞાયક વસ્તુમાં મિથ્યાત્વ કે રાગાદિ વિભાવો છે જ નહિ તેમાં રુચિના પરિણામ તન્મય થતાં મિથ્યાત્વ ટળે છે (રુચિ, પ્રતીતિ, જિજ્ઞાસા, લક્ષ, એકાગ્રતા... અનુભવ). ગુણભેદનો વિકલ્પ પણ શું શુદ્ધવસ્તુમાં છે? – નથી; તો તે શુદ્ધ વસ્તુની પ્રતીતિ ગુણભેદના વિકલ્પની અપેક્ષા રાખતી નથી. શુદ્ધ વસ્તુમાં વિકલ્પ નથી, ને વિકલ્પમાં શુદ્ધવસ્તુ નથી. બંનેની ભિન્નતા જાણતાં પરિણતિ વિકલ્પોથી ખસીને સ્વભાવમાં આવી ત્યાં સમ્યકત્ત્વ થયું ને મિથ્યાત્વ ટળ્યું. આ મિથ્યાત્વ ટાળવાની રીત છે, દુઃખમાંથી છૂટવાની રીત છે. તે માટે સ્વભાવનું સામર્થ્ય આવવું જોઈએ. અંદર ચિદાનંદસ્વભાવનો અનંતો મહિમા ભાસીને તેનો અનંતો રસ આવવો જોઈએ. એમ કરવાથી પરિણામ તેમાં તન્મય થાય છે. (૫) દષ્ટિનો વિષય : સંયમના ભેદોમાં સંયમને ગોતવાથી સંયમની અવસ્થા પ્રગટે નહિ, પણ હું આત્મા તો અભેદપણે વીતરાગ સ્વરૂપ જ છું, અનંતગુણોનો અભેદ પિંડ છું એવી અભેદ દૃષ્ટિના જોરે (સ્થિરતા વધતાં) સંયમાદિ વીતરાગી પર્યાય પ્રગટે છે. “અસંયમનો ત્યાગ કરું તો સંયમ પ્રગટે એવા વિકલ્પથી સંયમ પ્રગટે નહિ પણ મારો સ્વભાવ જ કાયમ સમસ્વરૂપ (વીતરાગ સ્વરૂપ-સામ્યભાવસ્વરૂપ) જ છે એમ તેના ઉપર દૃષ્ટિ મૂકવાથી (સ્થિરતા થતાં) For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ તેજકજી જેન સનાતન વીતરાગ દર્શન @@ સંયમ પ્રગટે છે. ગુણ-ગુણીનો ભેદ પણ વસ્તુદૃષ્ટિનો વિષય નથી. વાસ્તવિક રીતે તો અનંતગુણોનો અભેદ પિંડરૂપ જે નિજ વસ્તુ તે જ દૃષ્ટિનો વિષય છે. દ્રવ્યથી સામાન્ય, ક્ષેત્રથી અભેદ, કાળથી નિત્ય અને ભાવથી એક, આ ચારેયનો એક અભેદ દ્રવ્ય એ જ દૃષ્ટિનો વિષય છે. સર્વજ્ઞતાની સત્તા ઃ પહેલાં નક્કી કરો કે આ જગતમાં સર્વજ્ઞતાને પામેલા કોઈ આત્મા છે કે નહિ? જો સર્વજ્ઞ છે, તો તેમને તે સર્વજ્ઞતારૂપી કાર્ય કઈ ખાણમાંથી આવ્યું? ચૈતન્યશક્તિની ખાણમાં સર્વજ્ઞતારૂપી કાર્યનું કારણ થવાની તાકાત પડી છે. આવી ચેતન્યશક્તિની સન્મુખ થઈને સર્વજ્ઞતાનો સ્વીકાર કરતાં તેમાં અપૂર્વ પુરુષાર્થ આવે છે. “સર્વજ્ઞતાનો સ્વીકાર કરતાં પુરુષાર્થ ઊઠી જાય છે' એ માન્યતા તો ઘણી મોટી ભૂલ છે. કેવળજ્ઞાનને તેના કારણની પ્રતીતિ કરતાં જેને સ્વસમ્મુખતાનો અપૂર્વ પુરુષાર્થ ઊપડે છે તે જીવ નિઃશંક થઈ જાય છે. “મારા આત્માના-શુદ્ધસ્વભાવના આશ્રયે-આધારે-સર્વજ્ઞની પ્રતીતિ કરીને મોક્ષમાર્ગનો પુરુષાર્થ મેં શરૂ કર્યો છે ને સર્વજ્ઞના જ્ઞાનમાં પણ એ જ રીતે આવ્યું છે; - હું અલ્પકાળમાં મોક્ષ પામવાનો છું ને સર્વજ્ઞના જ્ઞાનમાં પણ એમ જ આવ્યું છે. વીતરાગતા” સર્વ શાસ્ત્રોનો સાર “વીતરાગતા” જ છે. શુદ્ધ પરિણામ તે આત્માનો ધર્મ છે. તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે, પણ વ્રતાદિનો રાગ તેમાં આવતો નથી. આ શુદ્ધ રત્નત્રયરૂપ જે વીતરાગ ભાવ તે જ બધાં શાસ્ત્રોનું તાત્પર્ય છે. તે જ જિનશાસન છે, તે સર્વજ્ઞ ભગવંતોની આજ્ઞા છે ને તે જ વીતરાગી સંતોનું ફરમાન છે. માટે તેને જ શ્રેયરૂપ જાણીને આરાધના કરવી. જેવો વીતરાગ સ્વભાવ શક્તિરૂપે અંદર પડ્યો છે તે પર્યાયમાં પ્રગટ થાય છે. એક સમયની વીતરાગતા પ્રગટ થાય તે સમ્યગ્દર્શન છે. બે ઘડીની સ્થિરતા થતા જે વીતરાગ દશા પ્રગટ થાય તે કેવળજ્ઞાન છે. આત્માનુભૂતિ એ જ જિનશાસન છે. (૮) જ્ઞાનસ્વભાવ : જ્ઞાન આત્માનો સ્વભાવ છે. જ્ઞાનમાં કાળભેદ નથી, જ્ઞાનને વજન નથી અને જ્ઞાનમાં વિકાર નથી. પચાસ વર્ષ પહેલાંની વાત યાદ કરવી હોય તો તે સંભારવા જ્ઞાનમાં ક્રમ જાત છે. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ 88888 જેન સનાતન વીતરાગ દર્શન ----- પાડવો પડતો નથી. જે રીતે ગઈ કાલની વાત યાદ આવે તે જ રીતે પચાસ વર્ષ પહેલાની વાત પણ ઝટ યાદ આવી શકે છે. માટે જ્ઞાનમાં કાળભેદ પડતો નથી; કાળને ખાઈ જાય એવો અરૂપી જ્ઞાનમૂર્તિ આત્મા છે. જ્ઞાન અરૂપી છે તેથી જ્ઞાન ગમે તેટલું વધી જાય તો પણ તેનું વજન લાગતું નથી. (આ ક્ષયોપશમ જ્ઞાનની વાત નથી -- એને તો અજ્ઞાન કહ્યું છે) અનુભવ જ્ઞાનની આ વાત છે. જ્ઞાનને વજન નથી માટે તે અરૂપી છે. જ્ઞાન શુદ્ધ અવિકારી છે; જ્ઞાનમાં વિકાર નથી. જુવાનીમાં કામ-ક્રોધાદિ વિકારી ભાવોથી ભરેલી, કાળા કોયલા જેવી જિંદગી ગાળી હોય, પણ પછી જ્યારે તેને જ્ઞાનમાં યાદ કરે ત્યારે જ્ઞાન સાથે તે વિકાર થઈ આવતો નથી, તેથી જ્ઞાન પોતે શુદ્ધ અવિકારી છે. આત્મા પોતે શુદ્ધ અવસ્થામાં રહીને વિકારનું જ્ઞાન કરી શકે છે. અવસ્થામાં પરના અવલંબનથી ક્ષણિક વિકાર થાય છે એને અવિકારી સ્વભાવના ભાન વડે સર્વથા તોડી શકાય છે. નાશ થઈ શકે તે આત્માનો સ્વભાવ હોય નહિ; તેથી વિકાર આત્માનો સ્વભાવ નથી. જેને જ્ઞાનધારામાં જ્ઞાયકનું જ્ઞાન થયું છે તેને રાગાદિ પરશેયોનું જે જ્ઞાન થાય છે તે શેયને લઈને થાય એવી પરાધીનતા જ્ઞાનને નથી. શુભાશુભ ભાવોથી ભિન્ન પડીને જેને ચૈતન્યની દૃષ્ટિ થઈ છે તેને જ્ઞાનની પર્યાયમાં સ્વપરનું જે જ્ઞાન થયું તે, પરશેય છે માટે પરસંબંધી જ્ઞાન થયું છે – એમ નથી; જ્ઞાનના સ્વપર પ્રકાશકપણાને લઈને જ્ઞાન થયું છે. તેથી રાગને-શેયને જાણતાં શેયકૃત જ્ઞાન છે એમ નથી, પણ જ્ઞાનકૃત જ્ઞાન છે. જ્ઞાનની પર્યાય પ્રત્યેક સમયે તે ક્ષણની પોતાની યોગ્યતાથી જ ઉત્પન્ન થાય છે અને જાણવાનું કાર્ય થાય છે. જ્ઞાનસ્વભાવ સ્વપર પ્રકાશક છે, તે પરને જાણે તે કાંઈ આસવ-બંધનું કારણ નથી, છતાં અજ્ઞાની “પરનો વિચાર કરવાથી તો આસ્ત્રવબંધ થશે' એમ માનીને પરના વિચારથી દૂર રહેવા માગે છે; તેની તે માન્યતા જૂઠી છે. - હા, ચૈતન્યના ધ્યાનમાં એકાગ્ર થઈ ગયો હોય તો પરદ્રવ્યનું ચિંતવન છૂટી જાય; ઉપયોગ ત્યાં નથી માટે. પણ અજ્ઞાની તો “પરને જાણનાર જ્ઞાનનો ઉપયોગ જ બંધનું કારણ છે” એમ માને છે. બંધનું કારણ તો મિથ્યાત્વ-વિપરીત માન્યતા અને રાગ-દ્વેષના પરિણામ છે. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ 9 ( જૈન સનાતન વીતરાગ દર્શન જેટલો અકષાય વીતરાગભાવ થયો તેટલાં સંવર-નિર્જરા છે, અને જેટલા રાગાદિભાવ (મિથ્યાત્વ સાથે) છે તેટલો આસ્રવબંધ છે. જો પરનું જ્ઞાન બંધનું કારણ હોય તો કેવલી ભગવાન તો સમસ્ત પદાર્થોને જાણે છે, છતાં તેમને બંધન જરાપણ થતું નથી. તેમને રાગ-દ્વેષ નથી માટે બંધન નથી. તેજ પ્રમાણે બધા જીવોને જ્ઞાન બંધનું કારણ નથી. વર્તમાન જ્ઞાનની પર્યાય તો મોક્ષમાર્ગનું સાધન છે. કેવળજ્ઞાન દશા પ્રગટ થાય છે તેનું સાધ્ય છે અને અનંતજ્ઞાન સ્વરૂપ જે શક્તિથી ભરેલો જ્ઞાનસ્વભાવ છે તે તેનું ધ્યેય છે. તે ધ્યેયનું ધ્યાન કરતાં વર્તમાન જ્ઞાનની પર્યાય જેવો વીતરાગસ્વભાવ છે તે રૂપ થઈ જાય છે, આનું જ નામ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને કેવળજ્ઞાન છે. (૯) દ્રવ્યની સ્વતંત્રતા : પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે, એ પ્રત્યેક દ્રવ્યનો પ્રત્યેક ગુણ સ્વતંત્ર છે. એક એક ગુણની પ્રત્યેક પર્યાય સ્વતંત્ર છે. એવી રીતે હું પણ એક સ્વતંત્ર દ્રવ્ય છું.” આ દ્રવ્યની સ્વતંત્રતા જાહેર કરે છે, “એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ.” “હું કોઈને સુખી ન કરી શકું, મને કોઈ સુખી ન કરી શકે-હું કોઈને દુઃખી ન કરી શકું, મને કોઈ દુઃખી ન કરી શકે.” “હું એક સ્વતંત્ર પદાર્થ છું, મને કર્મ રોકી શકે નહિ.” પ્રશ્નઃ બે જીવોને ૧૪૮ કર્યપ્રકારો સંબંધી સર્વ ભેદ-પ્રભેદોનાં પ્રકૃતિ-પ્રદેશ સ્થિતિ-અનુભાગ બધું બરાબર એક સરખું હોય તો તે જીવો ઉતરવર્તી ક્ષણે સરખા ભાવ કરે કે ભિન્ન ભિન્ન પકારના? ઉત્તર : ભિન્ન ભિન્ન પ્રકારના પ્રશ્ન : બંને જીવોની શક્તિ તો પૂરી છે અને આવરણ બરાબર સરખાં છે, તો પછી ભાવ ભિન્ન ભિન્ન પ્રકારના કેમ કરી શકે? ઉત્તર : “અકારણ પારિણામિક દ્રવ્ય છે? અર્થાત્ જીવ જેનું કોઈ કારણ નથી એવા ભાવે સ્વતંત્રપણે પરિણમતું દ્રવ્ય છે તેથી તેને પોતાના ભાવ સ્વાધીનપણે કરવામાં ખરેખર કોણ રોકી શકે? તે સ્વતંત્રપણે પોતાનું બધું કરી શકે છે. આવી રીતે પ્રત્યેક દ્રવ્યને.... દરેક આત્માને ભિન્ન ભિન્ન જુઓ, તેમની For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ 80% જૈન સનાતન વીતરાગ દર્શન દરેક સમયની સ્વતંત્રતાનો સ્વીકાર કરો, એવી જ રીતે પ્રત્યેક પુદ્ગલ પરમાણુને સ્વતંત્ર જુઓ, જાણો, માનો અને તેનું સ્વતંત્ર પરિણમન, તેનો સ્વીકાર કરો. આવી દ્રવ્યની સ્વતંત્રતા એ જૈનદર્શનનું મૌલિક તત્ત્વ છે. આ મહાન સિદ્ધાંત છે. (૧૦) (અ) કર્મના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર : જિનાગમમાં કર્મનું સ્વરૂપ સ્વતંત્ર રીતે બતાવવામાં આવ્યું છે. કર્મના અનંતપ્રકાર છે. તેમાં દ્રવ્યકર્મના મુખ્ય આઠ પ્રકાર બતાવવામાં આવ્યા છે. એના અસ્તિત્વનો સ્વીકાર કરવો. - આત્મામાં કર્મની “નાસ્તિ' છે. આત્મા અને કર્મ બંને સ્વતંત્ર દ્રવ્ય છે. એક ચેતન છે, એક જડ છે. બંને અનાદિના એક ક્ષેત્રાવગાહ સંબધે જોડાયેલા છે.. જે પોતામાં નથી તે પોતાને નુકસાન કરી શકે નહિ અને જ્યાં પોતાની (આત્માની) સત્તા નથી ત્યાં આત્મા પણ કર્મનું શું કરી શકે? કર્મો આત્માના સુખ-દુઃખનું કારણ નથી. પોતાની અજ્ઞાન અવસ્થા એ જ દુઃખનું કારણ છે અને પોતાના સ્વભાવના પુરુષાર્થથી એ અજ્ઞાન અવસ્થા ટાળી જ્ઞાન અવસ્થા પ્રગટ ક કરવાથી જીવને સુખની પ્રાપ્તિ થાય છે. પોતે સ્વલક્ષે વિકાર કરી શકે નહિ, પણ વિકારમાં નિમિત્તરૂપ બીજી તે વસ્તુની હાજરી હોય છે. કોઈની અવસ્થા કોઈના કારણે થતી નથી” આ દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત છે. જ્યાં જીવને વિકાર ભાવ કરવાની વર્તમાન યોગ્યતા હોય ત્યાં નિમિત્તરૂપે થનાર કર્મ હાજર જ હોય, આવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવામાં આવ્યો છે. આત્મા અને કર્મ વચ્ચે કર્તા-કર્મ સંબંધ કોઈ પ્રકારે નથી. જ્યારે જીવની પૂર્ણ અવસ્થા પ્રગટ થાય છે ત્યારે સર્વ કર્મોનો સ્વયં નાશ થઈ જાય છે ત્યારે કર્મોનો નાશ કર્યો એમ ઉપચારથી કહેવામાં આવે છે. (બ) જીવની સ્વતંત્રતાઃ જીવ એકલો આવ્યો, એકલો રહે છે, અને એકલો જાય છે, તે એકલો જ છે, તેને જગત સાથે શો સંબંધ છે? એકલો જ દુઃખી થાય છે અને એકલો જ સુખી થઈ શકે છે. અજ્ઞાન અવસ્થામાં એકલો જ દુઃખનો અનુભવ કરે છે. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ % જેન સનાતન વીતરાગ દર્શન મિથ્યાત્વ અને રાગ-દ્વેષ એ જ અજ્ઞાન અવસ્થા છે. જ્ઞાન અવસ્થામાં એકલો જ સુખનો અનુભવ કરે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન એ જ્ઞાન અવસ્થા છે. પ્રાપ્ત સંયોગો – અનુકૂળ હોય કે પ્રતિકૂળ એ જીવને સુખ-દુઃખનું કારણ નથી. અનુકૂળ સંયોગોમાં સુખનો આભાસ થાય છે અને પ્રતિકૂળ સંયોગોમાં દુઃખનો આભાસ થાય છે. ભાઈ! આ શરીરના રજકણ અહીં પડ્યા રહેશે. અને આ મકાન-મહેલ પણ બધાં પડ્યાં રહેશે. એમાંની કોઈ ચીજ તારા સ્વરૂપમાં નથી, એ બધી જીવ સ્વરૂપથી ભિન્ન છે. સદંતર ભિન્ન છે. એમાં તારું સુખ ક્યાંય નથી. હે પ્રભુ! તું તેમના મોહપાશમાંથી નીકળી જા. હવે લુંટાવાનું રહેવા દે. તું તારા એકત્ત્વ વિભક્તપણાને પામી એકલો નિજાનંદને ભોગવ. આ બાર ભાવના : (૧) અનિત્ય ભાવના (૨) અશરણ ભાવના (૩) સંસાર ભાવના (૪) એકત્ત્વ ભાવના (૫) અન્યત્ત્વ ભાવના (૬) અશુચિ ભાવના (૭) આસ્રવ ભાવના (૮) સંવર ભાવના (૯) નિર્જરા ભાવના (૧૦) લોક ભાવના (૧૧) બોધિ દુર્લભ ભાવના (૧૨) ધર્મ ભાવના... નો અભ્યાસ કરવો. જેને જેની રુચિ હોય તે તેની વારંવાર ભાવના ભાવે છે, અને ભાવનાને અનુસાર ભવન થાય છે. જેવી ભાવના તેવું ભવન. શુદ્ધાત્માની વારંવાર ભાવના કરવાથી તેવું ભવન-પરિણમન થઈ જાય છે. માટે જ્યાં સુધી આત્માની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાનને અનુભવ ન થાય ત્યાં સુધી સત્સમાગમે વારંવાર પ્રીતિપૂર્વક તેનું શ્રવણ, મનન અને ભાવના કર્યા જ કરવી એ ભાવનાથી જ ભવનો નાશ થાય છે. (૧૧) ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત જે દ્રવ્યનું જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે નિમિત્તથી, સર્વજ્ઞભગવાને એના જ્ઞાનમાં જે જાયું છે, તે દ્રવ્યનું તે ક્ષેત્રે, તે કાળે, તે ભાવે, તે જ નિમિત્તથી તે જ પ્રમાણે પરિણમન થાય, એમાં નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર કોઈપણ કાંઈ કરી શકે નહિ.” For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન આ મહાન સિદ્ધાંત છે, વિશ્વ વ્યવસ્થા આ સિદ્ધાંત પર કાર્ય કરી રહી છે. સ્વયં સંચાલિત વિશ્વ વ્યવસ્થામાં બધું જ જે રીતે નિયત થયેલું છે તે પાંચ સમવાય મળતા થયા જ કરે છે. બહુ જ ઊંડાણથી અને ગંભીરતાથી આ સિદ્ધાંતનો અભ્યાસ કરવાની આવશ્યકતા છે. જ્ઞાયક સ્વભાવ લક્ષમાં આવે ત્યારે ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માગે છે તેને આ વાત યથાર્થ સમજમાં આવી રહે છે. જેને જ્ઞાયકની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની શ્રદ્ધા નથી, સર્વજ્ઞતાની પ્રતીત નથી, અંદરમાં વૈરાગ્ય નથી અને કષાયની મંદતા પણ નથી એવો જીવ તો શાયકસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબધ્ધના નામે સ્વછંદતાનું પોષણ કરે છે. જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થ રૂપે સમજેછે તેને સ્વછંદતા થઈ શકે જ નહિ. ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ તો જ્ઞાયક થઈ જાય છે, તેને કર્તૃત્ત્વના ઉછાળા શમી જાય છે ને પરદ્રવ્યનો અને રાગનો અકર્તા થઈ જ્ઞાયકમાં એકાગ્ર થતો જાય છે. અકર્તાપણું સિદ્ધ કરવું એ જ ક્રમબદ્ધપર્યાયના સિદ્ધાંતનો સાર છે. જે કાંઈ પણ સ્વયં બની રહ્યું છે તેને કરે કોણ? આમાં પાંચ સમવાય (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળલબ્ધિ (૪) પુરુષાર્થ (૫) નિમિત્ત આવી જાય છે. (૧૨) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાનો સિદ્ધાંત : દરેક દ્રવ્યની પર્યાય સ્વતંત્ર અને ક્રમબદ્ધ છે એ તો બરાબર પણ પર્યાયનો એ ક્રમ કેવી રીતે નક્કી થાય છે. તેનો સિદ્ધાંત છે. દરેક પર્યાય તેની તે સમયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે ઉત્પન્ન થાય છે અને ત્યારે કોઈને કોઈ નિમિત્તની હાજરી હોય જ છે, પણ નિમિત્તે કાંઈ કરતું નથી.’ આ સિદ્ધાતમાં ઉપાદાન અને નિમિત્ત બંનેની સ્વતંત્રતા જ બતાવવામાં આવી છે. ઉપાદાન બે પ્રકારનુ છે (૧) ત્રિકાળી (૨) ક્ષણિક. ત્રિકાળી ઉપાદાનમાં જોવાનું છે તેનું શક્તિ-સામર્થ્ય અને ક્ષણિક ઉપાદાનમાં જોવાનું છે તે સમયની યોગ્યતા. ૧૨૦ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 89 જૈન સનાતન વીતરાગ દર્શનES . રાગાદિ વિકાર થાય છે તે પોતામાં થાય કે પરમાં? પોતામાં જ થાય. ચૈતન્યની પર્યાયમાં વિકાર કાંઈ પરવસ્તુ કરાવી દેતી નથી. એકલો કોઈ બગડે નહિ, બે થાય એટલે બગડે. એકડે એક, બગડે બે. બે બંગડી ભેગી થાય તો ખખડે, તેમ આત્મા પરવસ્તુ ઉપર દૃષ્ટિ મૂકે છે ત્યારે ભૂલ થાય છે, એકલો હોય તો ભૂલ થાય નહિ. પોતાના સ્વભાવ ઉપર દૃષ્ટિ મૂકે તો ભૂલ થતી નથી. માટે આત્માને વિકાર થવામાં પરચીજ નિમિત્ત છે, પરંતુ પરચીજ વિકાર કરાવી દેતી નથી. આવી ઉપાદાન-નિમિત્તની સહજ સંધિ છે. મોહ, રાગ, દ્વેષ વગેરે જે વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય તે જડની જ અવસ્થા છે, કારણ કે જડ તરફના વલણવાળો ભાવ છે માટે તેને જડનો કહ્યો છે. તે ભાવ આત્માનો સ્વભાવ નથી અને તેની ઉત્પત્તિ મૂળ આત્મામાંથી થતી નથી માટે તેને જડ કહ્યો છે. બાકી થાય તો પોતાની પર્યાયમાં પર્યાયની યોગ્યતાથી જ. આવી રીતે ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ વિસ્તારથી સમજવું. (૧૩) નિશ્ચય-વ્યવહાર ઃ વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું કહેવું તે નિશ્ચય છે અને તેમાં ભેદ કરીને કે એક સાથે બીજાને ભેળવીને કહેવું તે વ્યવહાર છે. વીતરાગી પર્યાય એ જ નિશ્ચય મોક્ષમાર્ગ-સાચો ધર્મ છે. જોઈને ચાલવું, ભાષા મૃદુ બોલવી, તે ખરેખર સમિતિ નથી. તો તેવો ઉપદેશ કેમ કર્યો? તેનું સમાધાન એ છે કે વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી. “સ્વસ્તિ” શબ્દનો અર્થ પ્લેચ્છ ન સમજી શકે, પણ “સ્વસ્તિ” નો અર્થ તેની ભાષામાં કહે કે “તારું અવિનાશી કલ્યાણ થાઓ તો તે જીવ સમજી શકે છે. આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ભેદ પાડીને સમજાવે છે પણ તે ભેદ કહેવા માત્ર છે; આત્મામાં ખરેખર એવા ભેદ નથી, આત્મા તો અભેદ છે. વળી વ્યવહાર અંગીકાર કરાવવા વ્યવહાર કહેતા નથી. વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. તેથી વ્યવહારનો ઉપદેશ છે. નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ દેવામાં આવે છે, પરંતુ વ્યવહાર છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. જેને મોક્ષ પ્રિય હોય તેને મોક્ષનું કારણ પ્રિય હોય, ને બંધનું કારણ તેને પ્રિય ન હોય. મોક્ષનું કારણ તો આત્મસ્વભાવમાં અંતર્મુખ વલણ કરવું તે જ છે, - ૧૨૧) For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ કે જેને સનાતન વીતરાગ દર્શન @@@ ને બહિર્મુખ વલણ તો બંધનું જ કારણ છે; માટે જેને મોક્ષ પ્રિય છે એવા મોક્ષાર્થી જીવને અંતર્મુખ વલણની જ રુચિ હોય છે, બહિર્મુખ એવા વ્યવહાર ભાવોની તેને રુચિ હોતી નથી. પહેલાં અંતર્મુખ વલણની બરાબર રુચિ જામવી જોઈએ. પછી ભલે ભૂમિકાનુસાર વ્યવહાર પણ હોય, પણ ધર્મીને મોક્ષાર્થીને તે આદરવારૂપે નથી, પણ તે હેયરૂપે ને શેયરૂપે જ છે. અંતર્મુખ વલણની રુચિ હોવાથી, જેમ જેમ તે અંતર્મુખ થતો જાય છે તેમ તેમ બહિર્મુખ ભાવો છૂટતા જાય છે. આ રીતે નિશ્ચય સ્વભાવમાં અંતર્મુખ થતાં બહિર્મુખ એવા વ્યવહારભાવોનો નિષેધ થઈ જાય છે. (૧૪) અનંતાનુબંધી કષાય અને ધર્મના દસ લક્ષણ ? આત્મા તદ્દન જ્ઞાયક છે; તે સ્વભાવનું ન રુચવું, ન ગોઠવું, તેનું નામ ક્રોધ છે. “અખંડ ચૈતન્યસ્વભાવ તે હું નહિ એમ સ્વભાવનો અણગમો – સ્વભાવ ન ગોઠે તે અનંતાનુબંધી ક્રોધ છે. વસ્તુ અખંડ છે, બધા ભંગ-ભેદ અજીવના સંબંધે દેખાય છે. દૃષ્ટિમાં તે અખંડ સ્વભાવનું પોષણ ન થવું તે ક્રોધ છે. પર પદાર્થ પ્રત્યે અહબુદ્ધિ તે અનંતાનુબંધી માન છે. વસ્તુનો સ્વભાવ જેવો છે તેવો નહિ માનતાં આડ મારીને બીજી રીતે ખતવવું તેનું નામ અનંતાનુબંધી માયા છે, સ્વભાવની ભાવના ચૂકીને વિકારની ઈચ્છા કરવી તે અનંતાનુબંધી લોભ છે. સમ્યગ્દર્શન થતાં-ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી કષાયની પ્રથમ ચોકડીનો અભાવ થાય છે. શ્રાવકના બાર વ્રત અંગીકાર કરતાં પાંચમા ગુણસ્થાને અપ્રત્યાખ્યાની કષાયની બીજી ચોકડીનો અભાવ થાય છે. | મુનિના પાંચ મહાવ્રત અંગીકાર કરતાં છઠ્ઠા ગુણસ્થાને પ્રત્યાખ્યાની કષાયની ત્રીજી ચોકડીનો અભાવ થાય છે. ફક્ત સંવલન કષાય જ હોય છે. પૂર્ણ વીતરાગતા થતાં બધા જ કષાયનો અભાવ થઈ જાય છે. ધર્માના દસ લક્ષણઃ (૧) ઉત્તમ ક્ષમા (૨) ઉત્તમ માર્દવ (૩) ઉત્તમ આર્જવ (૪) ઉત્તમ શૌચ (૫) ઉત્તમ સત્ય (૬) ઉત્તમ સંયમ (૭) ઉત્તમ તપ (૮) ઉત્તમ ત્યાગ (૯) ઉત્તમ આકિંચન્ય (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય. - આ આત્માની ચારિત્ર ગુણની પર્યાયો છે. દશ લક્ષણ મહાપર્વ એ જ એક માત્ર એવું પર્વ છે જે પરમ ઉદાત્ત ભાવનાઓનું પ્રેરક, વીતરાગતાનું પોષક તથા For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન - સંયમ અને સાધનાનું પર્વ છે. ભાદરવા સુદ-૫ થી સુદ-૧૪ સુધીના દસ દિવસો દરમ્યાન આત્માની આરાધનાનું આ પર્વ ઉજ્જવવામાં આવે છે. આત્માના નિજ સ્વભાવના આશ્રયે પ્રગટ થતી આત્માની નિર્મળ, નિદોષ, શુધ્ધ સ્વભાવ પર્યાય એને જ ઉત્તમક્ષમાદિ દસધર્મ કહેવામાં આવ્યા છે. (૧૫) અનેકાન્તનું સ્વરૂપ ઃ શુદ્ધતા અને અશુદ્ધતા બંને હોવા છતાં જો શુદ્ધ સ્વભાવ ઉપર દૃષ્ટિ નહિ કરે તો અશુદ્ધતાને જાણશે કોણ? ઉપાદાન અને નિમિત્ત બંને હોવા છતાં, ઉપાદાન તરફ વળ્યા વગર નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરશે કોણ? શુદ્ધ સ્વભાવ અને રાગ અથવા નિશ્ચય અને વ્યવહાર બંને હોવા છતાં, નિશ્ચય દ્રવ્ય સ્વભાવ તરફ દૃષ્ટિ કર્યા વગર વ્યવહાર કરશે કોણ? નિર્મળ જ્ઞાયકસ્વભાવ તરફ વલણ વગર સ્વ-પરને જાણવાનો વિવેક ઊઘડશે નહિ. અભેદ સ્વભાવ તરફ ઢળવું તે જ અનેકાન્તનું પ્રયોજન છે. વસ્તુ સ્વરૂપ અનેકાંત છે. જેમાં અનેક અંત એટલે ધર્મ હોય તે અનેકાંત કહેવાય છે. સમ્યક્ અનેકાંત ઃ પ્રત્યક્ષ, અનુમાન તથા આગમ પ્રમાણથી અવિરુદ્ધ એક વસ્તુમાં જે અનેક ધર્મો છે, તેનું નિરૂપણ કરવામાં તત્પર છે તે સમ્યક્ અનેકાંત છે. દરેક ચીજ પોતાપણે છે અને પરપણે નથી. આત્મા સ્વસ્વરૂપે છે અને પરસ્વરૂપે નથી. આ પ્રમાણે જાણવું તે સમ્યક્ અનેકાંત છે. સમ્યક્ એકાંત ઃ પોતાના સ્વરૂપે હોવાપણું અને પરરૂપે નહિ હોવાપણું - આદિ વસ્તુનું જે સ્વરૂપ છે તે તેની અપેક્ષા રાખીને પ્રમાણ દ્વારા જાણેલ પદાર્થના એક પડખાંનો વિષય કરનાર નય સમ્યક્ એકાંત છે. “અનેકાંતિક માર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી.’’ આમાં નિત્ય ધ્રુવ સ્વભાવ-અનિત્ય પર્યાય સ્વભાવ, ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર, દ્રવ્યની સ્વતંત્રતા, ક્રમબદ્ધપર્યાય બધા જ સિદ્ધાંત આવી જાય છે. (૧૬) જૈનધર્મનું મહત્ત્વ : જૈનધર્મની મહત્તા એ છે કે મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરે શુદ્ધ ભાવની પ્રાપ્તિ તેમાં જ થાય છે. એનાથી ૪૧૨૩ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ 888 189 1 જૈન સનાતન વીતરાગ દર્શન : જ જૈનધર્મની શ્રેષ્ઠતા છે. માટે હે જીવ! આવા શુદ્ધ ભાવ વડે જ જૈનધર્મનો મહિમા જાણીને તું તેને અંગીકાર કર, અને રાગને-પુણ્યને ધર્મ ન માન. જૈનધર્મના તો સર્વજ્ઞ ભગવાને એમ કહ્યું છે કે પુણ્યને જે ધર્મ માને છે તે કેવળ ભોગને જ ઈચ્છે છે, કેમ કે પુણ્યના ફળમાં તો સ્વર્ગાદિના ભોગની જ પ્રાપ્તિ થાય છે, તેથી જેને પુણ્યની ભાવના છે તેને ભોગની એટલે કે સંસારની જ ભાવના છે, પણ મોક્ષની ભાવના નથી. વીતરાગવાણી રૂપી સમુદ્રના મંથનથી જેણે શુદ્ધ ચિદ્રુપ-રત્ન પ્રાપ્ત કર્યું છે એવો મુમુક્ષુ ચેતન્ય પ્રાપ્તિના પરમ ઉલ્લાસથી કહે છે કે અહો ! મને સર્વોત્કૃષ્ટ ચેતન્યરત્ન મળ્યું છે, હવે મારે ચેતન્યથી અન્ય બીજું કાંઈ કાર્ય નથી, બીજું કાંઈ વાચ્ય નથી, બીજું કાંઈ ધ્યેય નથી, બીજું કાંઈ શ્રવણ યોગ્ય નથી, બીજું કાંઈ પ્રાપ્ત કરવા જેવું નથી, બીજું કોઈ શ્રેય નથી, બીજું કાંઈ આદેય નથી. સ્વર્ગમાં રત્નોના ઢગલા મળે તેમાં જીવનું કાંઈ કલ્યાણ નથી. સમ્યગ્દર્શનરત્ન અપૂર્વ કલ્યાણકારી છે, સર્વ કલ્યાણનું મૂળ છે. તેના વિના જે કરે તે તો બધુંય “રાખ ઉપર લીંપણજેવું વ્યર્થ છે. સમ્યગ્દષ્ટિ જીવ લક્ષ્મી-પુત્ર વગેરે માટે કોઈ શીતળા વગેરે દેવ-દેવલાની માન્યતા કરે નહિ. લોકમાં મંત્ર-તંત્ર ઔષધ વગેરે છે તે તો પુણ્ય હોય તો ફળે. પણ આ સમ્યગ્દર્શન સર્વ રત્નોમાં શ્રેષ્ઠ રત્ન છે કે જેનો દેવો પણ મહિમા કરે છે. (૧૭) દિવ્ય ધ્વનિનો સાર ૧. નિગોદથી માંડીને સિદ્ધ સુધીની સર્વ અવસ્થાઓમાં અશુભ, શુભ કે શુદ્ધ વિશેષોમાં રહેલું જે નિત્ય નિરંજન ટંકોત્કીર્ણ શાશ્વત એકરૂપ શુદ્ધ સામાન્ય તે પરમાત્મા તત્ત્વ છે. તે જ શુદ્ધ અંતઃતત્ત્વ, કારણ પરમાત્મા, પરમ પરિણામિક ભાવ વગેરે નામોથી કહેવાય છે. આ પરમાત્મા તત્ત્વની ઉપલબ્ધિ અનાદિ કાળથી અનંત અનંત દુઃખને અનુભવતા જીવે એક ક્ષણ માત્ર પણ કરી નથી. અને તેથી સુખ માટેના તેના સર્વ ઉપાય સર્વથા વ્યર્થ ગયા છે. બોધનો એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્મા તત્ત્વની ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાનો છે. ધ્રુવ શુદ્ધ આત્મ દ્રવ્ય સામાન્ય છું” એવી અનુભવ શ્રદ્ધા પરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈપણ પરિણતિને પરમાત્મા તત્ત્વનો ૩. હું આ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૫. - 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન આશ્રય, પરમાત્મા તત્ત્વનું આલંબન, પરમાત્મા તત્ત્વ પ્રત્યે ઝોક, પરમાત્મા તત્ત્વ પ્રત્યે વલણ, પરમાત્મા તત્ત્વ પ્રત્યે સન્મુખતા, પરમાત્મા તત્ત્વની ઉપલબ્ધિ, પરમાત્મા તત્ત્વની ભાવના, પરમાત્મા તત્ત્વનું ધ્યાન કહેવાય છે. હે જગતના જીવો ! તમારા સુખનો એકમાત્ર ઉપાય પરમાત્મા તત્ત્વનો આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધ સુધીની સર્વ ભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્મા તત્ત્વનો જઘન્ય આશ્રય તે સમ્યગ્દર્શન છે; તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સકલ ચારિત્ર વગેરે દશાઓ પ્રગટ થાય છે. અને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિદ્ધત્ત્વ પામીને જીવ સર્વથા કૃતાર્થ થાય છે. આ રીતે પરમાત્મા તત્ત્વનો આશ્રય જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. પરમાત્મા તત્ત્વનો આશ્રય જ સત્યાર્થ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, સામાયિક, ભક્તિ, આવશ્યક સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ, સંવર, નિર્જરા, ધર્મ, શુકલધ્યાન વગેરે બંધુય છે. એવો એક પણ મોક્ષના કારણરૂપ ભાવ નથી જે પરમાત્મા તત્ત્વના આશ્રયથી અન્ય હોય. ૬. પરમાત્મા તત્ત્વથી અન્ય એવા ભાવોને – વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન વગેરે શુભ વિકલ્પરૂપ ભાવોને - મોક્ષમાર્ગ કેવળ ઉપચારથી કહેવામાં આવે છે. શુભભાવો દરેક જીવ અનંતવાર કરી ચૂક્યો છે, પરંતુ તે ભાવો તેને કેવળ પરિભ્રમણનું જ કારણ થયા છે કારણ કે પરમાત્મા તત્ત્વના આશ્રય વિના આત્માનું સ્વભાવ પરિણમન અંશે પણ નહિ થતું હોવાથી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ અંશ માત્ર પણ હોતી નથી. જ્યાં સુધી જીવની દૃષ્ટિ ધ્રુવ અચળ પરમાત્મા ઉપર ન પડતા ક્ષણિક ભાવો ઉપર રહે છે ત્યાં સુધી અનંત ઉપાયે પણ તેના કૃતક પાધિક ઉછાળા-શુભાશુભ વિકલ્પો-શમતા નથી, પરંતુ જ્યાં તે દૃષ્ટિને પરમાત્મા તત્ત્વરૂપ ધ્રુવ આલંબન હાથ લાગે છે ત્યાં તો તે જ ક્ષણે તે જીવ દૃષ્ટિ અપેક્ષાએ કૃતકૃત્યતા અનુભવે છે. અપૂર્વ સમરસભાવનું વેદન For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ 88 8 8 જેને સનાતન વીતરાગ દર્શન થાય છે. નિજ સ્વભાવરૂપ પરિણમનનો પ્રારંભ થાય છે અને કૃતક ઔપાધિક ઉછાળા ક્રમે ક્રમે વિરામ પામતા જાય છે. આ નિરંજન નિજ પરમાત્મા તત્ત્વના આશ્રયરૂપ માર્ગે જ સર્વ મુમુક્ષુઓ ભૂતકાળે પંચમગતિને પામ્યા છે. વર્તમાનકાળે પામે છે, અને ભાવિકાળે પામશે. ૧૦. આ પરમાત્મા તત્ત્વ સર્વ તત્ત્વોમાં એક સાર છે, ત્રિકાળ-નિરાવરણ, નિત્યાનંદ – એક સ્વરૂપ છે, સ્વભાવ-અનંત ચતુષ્ટયથી સનાથ છે. સુખ સાગરનું પૂર છે, મુક્તિનું કારણ છે. સર્વ ભૂમિકાના સાધકોને તે જ એક ઉપાદેય છે. હે! ભવ્ય જીવો ! આ પરમાત્મા તત્ત્વનો આશ્રય કરી તમે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરો. (૧૮) અભિપ્રાયની ભૂલ : સૌથી પહેલાં એ સમજવાની વાત છે કે મૂળ ભૂલ અભિપ્રાયની છે. જુઓ દ્રવ્યસ્વભાવ, પર્યાયસ્વભાવ અને સંયોગો ત્રણે સાથે છે. તે સંબંધી તમારો અભિપ્રાય સાચો હોવો જોઈએ. સંયોગો જડ છે, ત્યાં ચેતનની સત્તા નથી, જડની ક્રિયા આત્મા કરી શકતો નથી. આત્માનું સુખ તેમાં નથી. વર્તમાન પર્યાયમાં જે દોષ છે તેનો પણ આત્મા કર્તા નથી – કારણ કે તે સ્વભાવમાં નથી. હું એક જ્ઞાયકભાવ છું', ચિદાનંદ જ્ઞાન સ્વરૂપ જ છું એ પોતાના દ્રવ્ય સ્વભાવનો સાચો અભિપ્રાય છે. બસ દરેક ઉદય પ્રસંગે આ રીતે ભેદજ્ઞાન કરી દેહથી અને રાગથી ભિન્ન છું અને હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું – આ જ એક સાધનોનો સત્ ઉપાય છે. પર્યાયે પર્યાયે આ જ કરવા જેવું છે. જ્ઞાનથી ભેદજ્ઞાન-અને ભેદજ્ઞાનથી કેવળજ્ઞાનની પર્યાય પ્રગટે છે. આ વાત સમજવા જેવી છે, જ્ઞાનની કે ક્રિયાની ભૂલ નથી... અભિપ્રાયની ભૂલ એ જ વિપરીત માન્યતા-મિથ્યાત્વ મોટો પાપ છે. (૧૯) દેવ-શાસ્ત્ર-ગુરુની ઉપાસના ઃ જે વીતરાગ દેવ અને નિગ્રંથ ગુરુઓને માનતો નથી, તેમની સાચી ઓળખાણ તેમજ ઉપાસના કરતો નથી, તેને તો સૂર્ય ઊગવા છતાં અંધકાર છે. વળી જે વીતરાગ ગુરુઓ દ્વારા પ્રણીત સાસ્ત્રોનો અભ્યાસ કરતો નથી, તે આંખ હોવા છતાં પણ આંધળો છે. જ્ઞાની ગુરુ પાસે રહીને જે શાસ્ત્ર શ્રવણ કરતો નથી અને હૃદયમાં તેના ભાવ અવધારતો નથી, તે મનુષ્ય For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 [ જૈન સનાતન વીતરાગ દર્શન % ખરેખર કાન અને મનથી રહિત છે. જે ઘરમાં દેવ-શાસ્ર-ગુરુની ઉપાસના થતી નથી તે ખરેખર ઘર જ નથી કેદખાનું છે. ધર્માત્માઓ પ્રત્યે દાન તેમજ બહુમાનનો ભાવ આવે તેમાં પોતાની ધર્મભાવના ચૂંટાય છે. જેને પોતાને ધર્મનો પ્રેમ છે તેને બીજા ધર્માત્મા પ્રત્યે પ્રમોદ, પ્રેમ અને બહુમાન આવે જ છે. ધર્મ ધર્મીજીવના આધારે છે, તેથી જેને ધર્મી જીવો પ્રત્યે પ્રેમ નથી તેને ધર્મનો જ પ્રેમ નથી. ભવ્ય જીવોએ સાધર્મી સજ્જનો સાથે અવશ્ય પ્રીતિ કરવી જોઈએ. (૨૦) મનુષ્યપણું પામીને જીવન કેમ જીવવા જેવું છે : ૧. ૨. - ૩. ૪. સારઃ ૧. ૨. ૩. ૪. ૫. આત્મા જે સ્વરૂપે છે તેનું સાચું જ્ઞાન અને શ્રદ્ધા કરવા જેવી છે. પ્રથમ કર્તવ્ય આ છે. પુણ્ય-પાપ રહિત નિર્મળાનંદ આત્મસ્વભાવ ભગવંતોએ કહ્યો છે તેનો આશ્રય કરવાથી મુક્તિ થયા વિના રહે નહિ. શરીર અને રાગથી ભિન્ન પરિપૂર્ણ આત્મા કેવો છે તેને અનંતકાળમાં એક સમય પણ જાણ્યો નથી. જો જાણે તો મુક્તિ થયા વિના રહે નહિ. માટે આ મનુષ્યભવમાં આ જ કરવા જેવું છે આત્માનો અનુભવ ! આ દાવ ચૂકવા જેવો નથી. જીવે પૂર્વે આત્મસ્વભાવની વાત સાંભળી છે, પણ અંતરમાં તેની રૂચિ કરી નથી. સત્સમાગમે એવા જ્ઞાનસ્વભાવની ઓળખાણ કર ! મનુષ્યપણું પામીને આ જ કરવા જેવું છે. એક જ ધ્યેય જ્ઞાયક આત્મા કેમ ઓળખાય? તત્ત્વનો યથાર્થ નિર્ણય – તે માટે અભ્યાસ સત્સંગ અને સ્વાધ્યાય નિયિમત કરવો. ‘હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું’ પ્રથમ અંદર જ્ઞાન અને શ્રદ્ધામાં પુરુષાર્થ કરવાનો છે. પ્રયોગમાં પર્યાય પર્યાયે ભેદજ્ઞાનનો અભ્યાસ. - ભેદજ્ઞાન અને સ્વભાવના આશ્રયથી આત્માનુભવ સમ્યગ્દર્શન - સુખની પ્રાપ્તિ થાય જ. આ જ એક ઉપાય છે. આ પાંચમાં જીવન જાય તે જીવન સફળ છે. *** ૧૨૭ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ જૈન સનાતન વીતરાગદર્શન છ વસ્તુવિજ્ઞાનના સિધria રિહરયો) -૧૬ – (૧) સિદ્ધાંતોની સમજણ - યથાર્થ વસ્તુવિજ્ઞાનનું રહસ્ય પામ્યા વિના ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે, ગમે તેટલાં વ્રત-નિયમ-તપ-ત્યાગ-વૈરાગ્ય-ભક્તિ-શાસ્ત્રાભ્યાસ કરવામાં આવે તો પણ જીવનો એક પણ ભાવ ઘટતો નથી. માટે આ મનુષ્યભવમાં જીવનું મુખ્ય કર્તવ્ય યથાર્થ રીતે “વસ્તુવિજ્ઞાન’ પ્રાપ્ત કરી લેવાનું છે. વીતરાગ સર્વશે સ્વયં પ્રત્યક્ષ જાણીને ઉપદેશેલું વસ્તુવિજ્ઞાન વિશાળ છે અને તે અનેક આગમોમાં વિસ્તરેલું છે. અનેક આગમોના અભ્યાસીઓ પણ ઘણીવાર તે વસ્તુવિજ્ઞાનનું ખરું રહસ્ય ખેંચી શકતા નથી. તે વિશાળ વસ્તુવિજ્ઞાનનો રહસ્યભૂત સાર અહીં ખાસ સ્પષ્ટ કરવામાં આવે છે - - છ દ્રવ્યસ્વરૂપ આ લોકમાં વિશ્વનો દરેકે દરેક પદાર્થ “સામાન્ય-વિશેષાત્મક’ (દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક) છે. ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યાત્મક છે. સામાન્ય પોતે જ વિશેષરૂપે પરિણમે છે. પોતાના ગુણોને ટકાવીને તેની નવી નવી પર્યાયો (અવસ્થાઓ) થયા કરે છે. વિશેષરૂપે પરિણમવામાં બીજા કોઈ પદાર્થની તેને ખરેખર કંચિત્માત્ર સહાય નથી. પદાર્થ માત્ર નિરપેક્ષ છે. એનો અર્થ આમ થાય છે કે દરેક પદાર્થ સ્વતંત્ર રીતે પોતાનું અસ્તિત્વ ટકાવીને સ્વતંત્રપણે જ પરિણમી રહ્યો છે. આમ સર્વ સ્વતંત્ર હોવા છતાં વિશ્વમાં અંધારું નથી–પ્રકાશ છે, અકસ્માત નથી – ન્યાય છે. તેથી તો (૧) પુણ્યભાવરૂપ વિશેષમાં પરિણમનાર જીવદ્રવ્યને અમુક (અનુકૂળ કહેવાતી) સામગ્રીનો જ સંયોગ થાય (૨) પાપ ભાવરૂપ વિશેષમાં પરિણમનાર જીવદ્રવ્યને અમુક (પ્રતિકૂળ કહેવાતી) સામગ્રીનો જ સંયોગ થાય અને (૩) શુદ્ધભાવરૂપ વિશેષમાં પરિણમનાર જીવદ્રવ્યને કર્માદિક સંયોગોનો અભાવ જ થાય, (સંવર-નિર્જરા-મોક્ષ જ થાય.) આવી રીતે અનેક અનેક પ્રકારનો સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વિશ્વના પદાર્થોમાં પ્રવર્તે છે. નિમિત્ત-નૈમિત્તિકપણે પ્રવર્તતા પદાર્થોમાં પરતંત્રતા લેશ (જરાપણ) પણ નથી. સૌ પોતપોતાના વિશેષરૂપે જ સ્વતંત્રપણે છતાં ન્યાયસંગતપણે પરિણમ્યા કરે છે. - ૧૨૮૦% For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન - 0--- હવે તેનાથી પણ માર્મિક બીજો ગહન સિદ્ધાંત કહે છે. આ જે પણ પરિણમન થઈ રહ્યું છે તે “ક્રમબદ્ધ છે. જે પ્રમાણે સર્વજ્ઞભગવાને નિયત થયેલું જોયું છે તે જ પ્રમાણે થાય છે. બધા જ દ્રવ્યની (જીવ કે અજીવ) બધા ગુણોની પર્યાયો ક્રમબદ્ધ જ થાય છે. આ સિદ્ધાંતને “ક્રમબદ્ધપર્યાય' નો સિદ્ધાંત કહેવાય છે. સમ્યગ્દષ્ટિ જીવ વસ્તુસ્વરૂપનું આ રીતે ચિંતવન કરે છે. “જે જીવને જે દેશમાં, જે કાળમાં, જે વિધિથી જન્મ તથા મરણ તેમજ દુઃખ, સુખ, રોગ, દારિદ્ર આદિ જેમ સર્વજ્ઞદેવે જાણ્યું છે તે જ પ્રમાણે નિયમથી થવાનું. તેને નિવારી શકવા નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર કોઈપણ સમર્થ નથી. આનો ભાવાર્થ એમ છે કે સર્વજ્ઞદેવ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અવસ્થા જાણે છે. તે સર્વજ્ઞના જ્ઞાનમાં જે પ્રતિભાસ્યું છે તે ચોક્કસપણે થાય છે. તેમાં અધિક-હીન કાંઈ થતું નથી. આ સિદ્ધાંતમાં એકાંતવાદ કે નિયતવાદ નથી પરંતુ આમાં જ સાચો અનેકાંતવાદ અને સર્વજ્ઞતાની ભાવના તેમજ જ્ઞાનનો અનંતો પુરુષાર્થ આવે છે. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા તે નિયતવાદ નથી પણ સભ્યપુરુષાર્થવાદ છે. બધા જ પરદ્રવ્યોની એક પછી એક જે અવસ્થા થાય છે તેના કર્તા સ્વયં તે તે દ્રવ્યો છે, પણ હું એનો કર્તા નથી, અને મારી અવસ્થા કોઈ પર કરતું નથી, કોઈ નિમિત્તના કારણે રાગ-દ્વેષ થતા નથી. આ રીતે નિમિત્ત અને રાગ-દ્વેષને જાણનાર એકલી જ્ઞાનની અવસ્થા રહી, તે અવસ્થા જ્ઞાતાસ્વરૂપને જાણે, રાગને જાણે અને બધા પરને પણ જાણે, માત્ર જાણવાનું જ જ્ઞાનનું સ્વરૂપ છે, રાગ થાય તે જ્ઞાનનું જોય છે પણ રાગ તે જ્ઞાનનું સ્વરૂપ નથી. આવી શ્રદ્ધામાં જ્ઞાનનો અનંતો પુરુષાર્થ સમાય છે. આમાં કઈ રીતે પુરુષાર્થ આવ્યો તે કહે છે : (૧) પરની અવસ્થા તેના ક્રમ પ્રમાણે થયા જ કરે છે, હું પરનો કર્તા નથી એમ નક્કી કર્યું એટલે બધા પરદ્રવ્યનું અભિમાન ટળી ગયું. (૨) ઊંધી માન્યતાથી પરની અવસ્થામાં ઠીક-અઠીકપણું માનીને જે અનંતાનુબંધી રાગ-દ્વેષ કરતો તે ટળી ગયો. આ રીતે ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા કરતાં પરદ્રવ્યના લક્ષથી ખસીને પોતે પોતાના રાગ-દ્વેષ રહિત જ્ઞાતાસ્વભાવમાં આવ્યો એટલે કે પોતાના હિત માટે પરમાં જોવાનું અટકી ગયું અને જ્ઞાન પોતા તરફ વળ્યું – જ્ઞાયક તરફ વળ્યું. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન - હવે પોતાના દ્રવ્યમાં પણ ક્રમબદ્ધ અવસ્થાઓના પિંડરૂપ દ્રવ્ય છું, વસ્તુ તો જ્ઞાતા જ છે, એક અવસ્થા જેટલી વસ્તુ નથી; અવસ્થામાં જે રાગ-દ્વેષ થાય તે પરવના કારણે નથી પણ વર્તમાન અવસ્થાની છે તે નબળાઈ ઉપર જોવાનું ન રહ્યું, પણ પુરુષાર્થથી પરિપૂર્ણ જ્ઞાતાસ્વરૂપમાં જ જોવાનું રહ્યું, તે સ્વરૂપના લક્ષે પુરુષાર્થની નબળાઈ અલ્પકાળમાં તૂટી જવાની છે. ક્રમબદ્ધપર્યાય દ્રવ્યમાંથી આવે છે, પર પદાર્થમાંથી આવતી નથી તેમજ એક પર્યાયમાંથી બીજી પર્યાય પ્રગટતી નથી તેથી પોતાની પર્યાય માટે પર ઉપર કે પર્યાય ઉપર જોવાનું ન રહ્યું પણ એકલા જ્ઞાતાસ્વરૂપમાં જ જોવાનું રહ્યું. આવી જેની દશા થઈ તેણે સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ છે. આ બધી જ પર્યાયો પોતાની પર્યાયની તે સમયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે પોતાના જ પકારકથી ઉત્પન્ન થાય છે તે વખતે તેને અનુકૂળ નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. આવો ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાનો સિદ્ધાંત સર્વજ્ઞ ભગવાને ઉપદેશ્યો છે. આત્માની સહજ ત્રિકાળી શક્તિને ઉપાદાન કહેવાય છે તેમજ પર્યાયની વર્તમાન શક્તિને ક્ષણિક ઉપાદાન કહેવાય છે. જે અવસ્થામાં કાર્ય થાય છે તે સમયની તે અવસ્થા પોતે જ ઉપાદાનકારણ છે અને તે વખતે તેને અનુકૂળ પરદ્રવ્ય નિમિત્ત છે. નિમિત્તને લીધે ઉપાદાનમાં કાંઈ થતું નથી. બંને સ્વતંત્ર દ્રવ્ય છે, બંનેનું પરિણમન પણ સ્વતંત્ર છે. બંનેનું પરિણમન ક્રમબદ્ધ છે. દરેક પદાર્થમાં તેના કારણે સમય સમયની તેની પર્યાયની લાયકાતથી કાર્ય થાય છે. પર્યાયની લાયકાત-યોગ્યતા તે ઉપાદાન કારણ છે. અને તે વખતે તે કાર્ય માટે અનુકૂળતાનો આરોપ જેના ઉપર આવી શકે એવી લાયકાતવાળી બીજી ચીજ યોગ્ય ક્ષેત્રે હોય છે તેને નિમિત્તકારણ કહેવાય છે, પણ તેના કારણે વસ્તુમાં કાંઈ થતું નથી. આવું ભિન્નતાનું યથાર્થ ભાન તે ભેદજ્ઞાન છે. દરેક સમયે દરેક પર્યાય પોતાના સ્વતંત્ર ઉપાદાનથી જ કાર્ય કરે છે. ઉપાદાનનું કાર્ય નિમિત્ત આવે તો થાય એવું પરાધીન વસ્તુસ્વરૂપ નથી. પણ ઉપાદાનનું કાર્ય સ્વતંત્ર થાય છે ત્યારે નિમિત્ત તેની પોતાની લાયકાતથી હોય છે. - For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ જેને સનાતન વીતરાગ દર્શન @@@@@ આ બધાનો સરવાળો એમ છે કે જ્યારે કોઈપણ કાર્ય થાય ત્યારે પાંચ સમવાય હોય જ છે. (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળલબ્ધિ (૪) નિમિત્ત (૫) પુરુષાર્થ. આમ હોવાથી જીવદ્રવ્ય દેહાદિકની ક્રિયા તો કરી શકતું જ નથી, પોતાના વિશેષમાત્રને કરી શકે છે. સંકલ્પ-વિકલ્પરૂપ વિશેષ તે દુઃખપંથ છે, વિપરીત પુરુષાર્થ છે, જગતનું સ્વરૂપ ન્યાયસંગત અને નિયત જાણી, પરમાં પોતાનું કાંઈ કર્તુત્વ નથી એમ નિર્ણય કરી, નિજ દ્રવ્યસામાન્યની શ્રદ્ધારૂપે પરિણમી તેમાં લીન થઈ જવારૂપ વિશેષ તે સુખપંથ છે, તે જ પરમ પુરુષાર્થ છે. આ વસ્તુવિજ્ઞાનના સિદ્ધાંતોમાં આ વિષયો મુખ્યપણે સમજાઈ જાય છે. ૧. દ્રવ્ય-ગુણ-પર્યાય ૧૧. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ૨. દ્રવ્યની સ્વતંત્રતા ૧૨. નિશ્ચય-વ્યવહાર ૩. ક્રમબદ્ધ પર્યાય ૧૩. કર્તાપણું-જ્ઞાતાપણું ૪. ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા ૧૪. સાધક દશા ૫. પાંચ સમવાય ૧૫. મુક્તિના નિઃસંદેહ ભણકાર ૬. પુરુષાર્થ ૧૬. સમ્યગ્દષ્ટિ-મિથ્યાષ્ટિ ૭. દ્રવ્યદૃષ્ટિ ૧૭. અસ્તિ-નાસ્તિ ૮. સમ્યગ્દર્શન ૧૮. આત્મજ્ઞ તથા સર્વજ્ઞ ૯. સમ્યગ્દષ્ટિની ધર્મ ભાવના ૧૯. અનેકાંત અને એકાંત ૧૦. સર્વજ્ઞની સાચી શ્રદ્ધા (દવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા) ૨૦. જ્ઞાન સ્વભાવ (૨) સુખી થવાનો ઉપાય (૧) અરે ! આખો દી ધંધા ને બાયડી-છોકરાની મમતામાં, શરીરની મમતામાં, શુભ રાગની મમતામાં જીવન ગાળે છે એનું શું થશે? એકલી મમતા ને મમતાના ફળમાં મરીને ઢોરમાં જશે. અહીં વાણીઓ કરોડપતિ હોય ને મરીને ભૂંડ થાય ને વિષ્ટા ખાશે! એણે મારું શું થશે? એમ નક્કી કરવું જોઈએ ને ! કે મરીને હું ક્યાં જઈશ? અહીં તો થોડો કાળ રહેવાનું છે. પછી મારું શું થશે અને કયાં જઈશ? ક્યાં જઈશ એ નક્કી થઈ શકે? હા, શાસ્ત્રથી પરિણામ મેળવે તો નકકી થઈ શકે છે. ૧૩૧ - For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ (૨) 8888 જેન સનાતન વીતરાગદર્શન - પ્રશ્નઃ અમે તો આપના શરણે આવ્યા છીએ એટલે અમારી નાવ પાર કરી ધ્યો! ઉત્તર : કોઈ કોઈનું કાંઈ કરી શકે છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. દરેક દ્રવ્ય પોતાના પરિણામોની જવાબદારીથી બંધાયેલો છે. આવી અધ્યાત્મની વાત અત્યારે જે સાંભળે છે અને પુણ્ય ઊંચા જ થાય, એ મરીને સ્વર્ગમાં જાય કે મનુષ્ય થાય. ભાઈ ! આ દેહ તો ક્ષણમાં છૂટી જશે. આ બધું છોડીને તારે જવું પડશે. દેહ વિલયની આવી નિયત સ્થિતિને જાણીને, તે સ્થિતિ આવી પડે તે પહેલાં જ તું ચેતી જ. એ બધા તને છોડે તે પહેલાં તું અંદરથી એ બધાને છોડી દે. આકરું કામ છે બાપુ ! અંદરમાં વૈરાગ્ય...વૈરાગ્ય ! આ બધું વિખરાઈ જશે. બહારનું તારામાં નથી અને તારે લઈને આવ્યું નથી. તારામાં ભ્રમણા આવી છે, તેનો નાશ કરવાનો આ કાળ છે. આ મનુષ્યભવ તે ભ્રમણી તોડવા માટે છે. (૩) સનાતન દિગંબર જૈન ધર્મ જ સત્ય છે. | તીર્થકર ભગવંતોએ પ્રકાશેલો સનાતન દિગંબર જૈન ધર્મ જ સત્ય છે. જે વીતરાગ માર્ગ અનાદિ-અનંત ચાલી રહ્યો છે, અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી આદિ બીજા તીર્થકર જે માર્ગ પ્રકાશી રહ્યા છે અને આ ભરતક્ષેત્રમાં ચોથાકાળમાં આદિનાથની કરી મહાવીર સુધી તીર્થકર ભગવંતોએ જે માર્ગની પ્રરૂપણા કરી છે તે જ સનાતન જૈન ધર્મ સત્ય છે. ગુરુદેવે ૪૫ વર્ષ સુધી યુક્તિ-ન્યાયથી સર્વ પ્રકારે સ્પષ્ટપણે સમજાવ્યું છે. માર્ગની ઘણી છણાવટ કરી છે. તેનો સ્વીકાર કરી એ માર્ગે શ્રદ્ધાપૂર્વક આગળ વધી સ્વાનુભૂતિ કરવાની છે. તેમાં મુખ્ય કરીને (૧) દ્રવ્યની સ્વતંત્રતા (૨) દ્રવ્ય-ગુણપર્યાય (૩) ક્રમબદ્ધ પર્યાય (૪) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા (૫) નિશ્ચય-વ્યવહાર (૬) આત્માનું શુદ્ધ સ્વરૂપ (૭) સમ્યગ્દર્શન (પરમાર્થ) (૮) સ્વાનુભૂતિ (૯) નિશ્ચય રત્નત્રય (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ) (૧૦) સમ્યક્ અનેકાંતવાદ. આ બધા વિષયોનું જ્ઞાન આ કાળે એમના પ્રતાપે સત્યરૂપે બહાર આવ્યું છે. પંચમકાળમાં આવો યોગ મળ્યો તે આપણું પરમસદ્ભાગ્ય છે. પૂજ્ય ગુરુદેવ કહી રહ્યા છે એ માર્ગ આ પ્રમાણે છે : આ ચૈતન્યને ઓળખવું. ચૈતન્યને ઓળખવાનો અભ્યાસ કરવો, ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો – એ જ કરવાનું છે. એ અભ્યાસ કરતા કરતાં આત્માની રાગાદિથી For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ છે કે જે જૈન સનાતન વીતરાગ દર્શન 8 ભિન્નતા ભાસે તો આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય. આત્મા ચૈતન્યતત્વ છે, જ્ઞાયકસ્વરૂપ છે એને ઓળખવો. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, પોતે જાણનારો છે, જ્ઞાયક-જ્ઞાતા છે. દરેક દ્રવ્યની પર્યાયો તેના ઉપાદાનની યોગ્યતા પ્રમાણે ક્રમબદ્ધ થાય છે, ત્યારે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. એ સમજવા માટે સાચા દેવ-ગુરુ-શાસ્ત્રાદિક બાહ્ય નિમિત્તો હોય છે, પણ જે જ્ઞાન-દર્શન-ચારિત્ર બધું પ્રગટે છે, તે પોતાના જ પુરુષાર્થથી પોતાની પર્યાયમાં પ્રગટે છે. એ મૂળ તત્ત્વને ઓળખવું એ જ કરવાનું છે. બીજું બહારનું તો અનંતકાળમાં ઘણું કર્યું છે. શુભભાવની બધી ક્રિયાઓ કરી, શુભભાવમાં ધર્મ માન્યો.. પણ ધર્મ આત્મામાં જ છે. શુભ તો વિભાવ છે, આકુળતારૂપ છે, દુઃખરૂપ છે, એમાં કયાંય શાંતિ નથી. જો કે એવી નિર્વિકલ્પ અનુભૂતિ થાય એ પહેલાં વિકલ્પ (શુભભાવ) આવ્યા વિના રહેતો નથી. તો પણ ત્યાં તો શાંતિ નથી જ. શાંતિ હોય, સુખ હોય - આનંદ હોય એવું તત્ત્વ તો ચૈતન્યતત્ત્વ જ છે. માટે ચૈતન્યતત્ત્વને ઓળખીને તેમાં ઠરવાનો પ્રયાસ કરવો તે જ ખરું શ્રેયરૂપ છે. તે મનુષ્ય જીવનમાં કરવા યોગ્ય-હિતરૂપ-કલ્યાણરૂપ એક જ છે. આ મનુષ્ય ભવમાં એક જ આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ કરવા જેવી છે. એ જ જૈનશાસન છે. (૪) મોક્ષનો એકાંત નિયમ ચિત્તની ચેતનામાં અચલતા. ભેદજ્ઞાન વડે આત્માને સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન જાણીને તેમાં જ એકાગ્રતા કરે છે તેને નિયમથી મુક્તિ થાય છે. - ચૈતન્યસ્વરૂપમાં જે અચલપણે એકાગ્રતા કરે છે તેને જ નિયમથી-એકાંત મુક્તિ થાય છે, ને એ સિવાય વ્યવહારમાં જે એકાગ્રતા કરે છે તેને મુક્તિ થતી જ નથી, આવો અનેકાન્ત છે. આ રીતે શુદ્ધોપયોગથી જ મુક્તિ થાય છે, શુભરાગથી કોઈને કદી મુક્તિ થતી નથી – એ અબાધિત નિયમ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવડે જરૂર મુક્તિ થાય છે. એ સિવાય પંચ મહાવ્રતાદિનો શુભરાગ તે કાંઈ મુક્તિનું કારણ નથી. જ્યાં શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ હોય ત્યાં દિગંબરપણું વગેરે પણ જરૂર હોય છે, ને ત્યાં જરૂર મુક્તિ થાય છે. આ રીતે ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતારૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે નિયમથી એકાંતપણે મોક્ષનું કારણ છે. મુક્તિ ચૈતન્યમાં એકાગ્રતાથી જ થાય છે. ચૈતન્યસ્વરૂપમાં લીનતા જ મુક્તિનું કારણ છે. આ જ સનાતન વીતરાગી દિગંબર જૈનધર્મ છે. તેનું શરણું સ્વીકારો ! For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ 188 189 ( જેને સનાતન વીતરાગ દર્શન (૫) સાધનાની સંક્ષિપ્ત વિધિઃ (૧) શાયકની આરાધના : હું જ્ઞાયક છું... જ્ઞાયક છું.... જ્ઞાયક છું – એમ અંદરમાં રટણ રાખ્યા કરવું; જ્ઞાયક સન્મુખ ઢળવું, જ્ઞાયક સન્મુખ એકાગ્રતા કરવી. પર્યાયને જ્ઞાયક સન્મુખ વાળવી-તે અનંતો પુરુષાર્થ માગે છે. પૂર્ણાનંદનાથ પ્રભુ એની રૂચી પ્રતીતિ-જિજ્ઞાસા-લક્ષ-એકાગ્રતા એ જ્ઞાયક પ્રભુ વિશ્વાસમાં-ભરોસામાં આવવો જોઈએ કે અહો ! એક સમયની પર્યાય પાછળ આવડો મોટો ભગવાન તે હું જયથાર્થ નિર્ણય-હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું' દરેક ઉદય પ્રસંગે-પર્યાયે પર્યાયે ભેદજ્ઞાન “સર્વથા સર્વથી ભિન્ન છું' માટે પર સાથે કે રાગ સાથે કોઈ સંબંધ નથી. (૨) અભ્યાસ સત્સંગ અને સ્વાધ્યાય.... વીતરાગી શાસ્ત્રોનો અભ્યાસ... સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની આરાધના... તેમના જ દર્શન-પૂજા-ભક્તિ... દિવસમાં બે-ચાર-છ કલાક વાંચન-શ્રવણ-મનન-ચિંતન એનું એ જ ઘોલન-વિશ્વ વ્યવસ્થા-વસ્તુ વ્યવસ્થા-દ્રવ્ય-ગુણ-પર્યાય. સ્વભાવ સન્મુખ મિથ્યાષ્ટિની જીવન સાધના સમ્યકત્વના આઠ અંગની પુષ્ટિ-સમકિતના ગુણ (૧) નિઃશંકા (૨) નિકાંક્ષા (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂઢ દૃષ્ટિ (૫) ઉપબૃહણ (૬) સ્થિતિકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના. જેવું વસ્તુસ્વરૂપ છે તે જોવાની દૃષ્ટિને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. (૪) દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર – પર્યાય દષ્ટિ વિનેશ્વર કોઈપણ જીવને બહિર્દષ્ટિથી ન જોવાનો અભ્યાસ, કોઈપણ જીવને પર્યાયદષ્ટિથી ન જોવાનો અભ્યાસ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ છે કે જેને સનાતન વીતરાગ દર્શન 0-9 સર્વ જીવ છે સિદ્ધ સમ્' “બધા જીવો વીતરાગમૂર્તિ છે'... પ્રભુનો પ્રેમ તો લાવ ભાઈ ! તારે પ્રભુ થવું છે ને ! મૈત્રી, પ્રમોદ, કરૂણા-માધ્યસ્થભાવ... (૫) સામાન્ય ગૃહસ્થ જીવન - સંપૂર્ણ સંયમીત.... (૧) આહાર-પાણી-વેષભૂષા-સંયમીત. (૨) મનોરંજન... આદિ સંયમીત... (૩) નિવૃત જીવન.... નિવૃત્તિની ભાવના (૪) અન્યાય – અનીતિ – અભક્ષ્યનો ત્યાગ.... (૫) બ્રહ્મચર્યનું માહાભ્ય. સંપૂર્ણ જીવન ધર્મમય બનવું જોઈએ. આત્માની નિર્વિકારી શુદ્ધ દશા તે જ ધર્મ છે. નિર્મળ તત્ત્વનો સ્પષ્ટ ઉપદેશ જીરવવા માટે ઉત્તમ પાત્રતા જોઈએ. ચારે બાજુથી ઉપયોગને સંકેલીને એક આત્મામાં જ જા. તત્ત્વનાં આદરમાં સિદ્ધગતિ છે. તત્ત્વના અનાદરમાં નિગોદગતિ છે. આમ સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અને ઉત્તમ થશે ! આરાધનાની ઉત્તરોત્તર વૃદ્ધિ અને શુદ્ધિમાં તારા આ માનવ જીવનનો જે કાળ છે તેટલું જ તારું સફળ આયુષ્ય છે એમ સમજ. - ૧૩૫ - For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 [ જૈન સનાતન વીતરાગ દર્શન - ૨ ક સમ્યગ્દષ્ટિ છવ ૧૭ (ગુણોની ઓળખાણ) (૧) સમ્યગ્દષ્ટિના ૪૮ મૂળ ગુણ અને ૧૫ ઉત્તર ગુણ (૧) દેવ-ગુરુ-લોક મૂઢતાનો અભાવ (૨) આઠ પ્રકારના મદનો અભાવ (૧) કૂળ (૨) જાતિ (૩) બળ (૪) તપ (૫) ઋદ્ધિ (૬) પૂજા (પ્રતિષ્ઠા) (૭) જ્ઞાન (૮) રૂપ (શરીર) (૩) સાત પ્રકારના ભયથી મુક્ત (૧) આલોક (૨) પરલોક (૩) અરક્ષા (૪) અગુપ્તિ (૫) મરણ (૬) વેદના (૭) અકસ્માત (૪) છ અનાયત નો ત્યાગ (૧) કુદેવ (૨) કુગુરુ (૩) કુશાન (૪) કુદેવના ભક્ત (૫) કુગુરુની સેવા કરનાર (૬) કુન્નાનધારી (૫) પાંચ અતિચારોથી બચવા રૂપ (૧) શંકા (૨) કાંક્ષા (૩) વિચિકિત્સા (૪) અન્યદૃષ્ટિ પ્રશંસા (૫) અન્યદૃષ્ટિ સંસ્તવરૂપ (૬) ત્રણ શલ્યથી પર (૧) માયા (૨) નિદાન (૩) મિથ્યાત્ત્વ (૭) આઠ વિશેષણગુણ (૧) શમ (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) નિંદા (૫) ગૃહા (૬) અનુકમ્પા (૭) વાત્સલ્ય (૮) ભક્તિ અંગ (૮) સમ્યક્ત્ત્વના આઠ મુખ્ય (૧) નિઃશંકિત્વ (૨) નિઃકાંક્ષીત્ત્વ (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂઢદૃષ્ટિ (૫) ઉપગુહન (૬) સ્થિતિકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના ૪૧૩૬ For Personal & Private Use Only ૭ ૬ ૩ ८ ८ ટોટલ : ૪૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ ઇ કે છે ૭ જેન સનાતન વીતરાગદર્શન લ્હાઉત્તરગુણ ઃ (૧૫) (૧) મઘ (દારૂ) (૨) માંસ (૩) મધ ત્રણનો ત્યાગ (૨) પાંચ ઉદમ્બર ફળનો ત્યાગ (૧) વડ (૨) પીપળ (૩) ઉંબર (૩) સાત વ્યસનોથી મુક્ત ઃ (૧) જુગાર (૨) માંસ (૩) મદિરા (૪) શિકાર (૫) ચોરી (૬) વેશ્યાગમન (૭) પરસ્ત્રી ગમન - ' ટોટલઃ ૧૫ (૨) સમ્યગ્દષ્ટિના આઠ ગુણ (૧) નિઃશંક્તિ ઃ (૧) આત્મા અને સિદ્ધ પરમાત્મામાં શક્તિપણે કિંચિત્ ભેદ નથી. સર્વે આત્મા સમાન છે (૨) બેહદ જ્ઞાનશક્તિનો પિંડ, અજર, અમર, અવિનાશી પૂર્ણ કૃતકૃત્ય છું (૩) સમસ્ત વિરોધ - દોષ રહિત અસંગ, પૂર્ણ પવિત્ર હું છું એવી નિઃસંદેહ પ્રતીતિ પૂર્ણતાને પહોંચી વળવાના પુરુષાર્થ સહિત વર્તે છે, તે જ જ્ઞાનની ક્રિયા છે (૪) પોતાના નિઃસંદેહ અભિપ્રાય માં ભૂલ, ભય, શંકા ન પડે તે નિઃશંકિત્વ ગુણ કહેવાય છે. (૨) નિઃકાંક્ષિત ઃ (૧) કોઈપણ જાતની ઈચ્છા કે અભિલાષા સમ્યગ્દષ્ટિને હોતી નથી (૨) નિઃકાંક્ષિત ગુણનું કિરણ એવું છે કે મોટાં પુણ્યપદ જેવા કે ઈન્દ્ર, ચક્રવર્તી કે તીર્થકરની પુણ્ય પ્રકૃતિ એ ઈચ્છે નહિ (૩) મોક્ષની પણ ઈચ્છા હોતી નથી (૪) એક પૂર્ણ શુદ્ધ મારું આત્મપદ - વીતરાગ સ્વભાવ - પૂર્ણ સુખની સ્થિતિ પ્રગટ થાઓ એ જ એક ભાવના છે. (૩) નિર્વિચિકિત્સ : (૧) આ ગુણનું કિરણ એવું છે કે પોતાના પવિત્ર જ્ઞાતાસ્વભાવની અરૂચિ ન થવા દે (૨) રાગ-દ્વેષ-અજ્ઞાનથી બચાવે તે જાણપણું જ્ઞાનચિકિત્સા છે (૩) કોઈપણ પદાર્થ પ્રત્યે દુર્ગુચ્છા ન થાય. (૪) અમૂઢન્તઃ અમૂઢત્ત્વ ગુણનું કિરણ એવું છે કે કે શુભ-અશુભ પરિણામની વૃત્તિ ઊઠે તેની વહેંચણીમાં ખતવણીમાં – ભેદજ્ઞાનમાં ન મૂંઝાય કે આ તો મારો સ્વભાવ છે કે પરભાવ છે, કષાય છે કે અકષાય છે. સ્વભાવ-વિભાવને બરાબર જાણે, જાણવામાં મૂંઝાય નહિ, ભૂલે નહિ. દેવમૂઢતા - ગુરુમૂઢતા અને લોકમૂઢતા (ધર્મ મૂઢતા) એ ત્રણેય મૂઢતાનો સદંતર અભાવ હોય છે. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ 189 જૈન સનાતન વીતરાગ દર્શન : (૫) ઉપગૃહનઃ આ ગુણનું કિરણ એવું છે કે પોતાની અસ્થિરતારૂપ - રાગ-દ્વેષના કષાયના દોષને ટાળે અને વીતરાગ સ્વભાવગત ગુણમાં વૃદ્ધિ કરે. સમ્યગ્દષ્ટિ જીવ બીજાના દોષને પ્રગટ ન કરે. (૬) સ્થિતિકરણ : સ્વરૂપની સ્થિરતારૂપ સ્થિતિકરણ ગુણનું કિરણ એવું છે કે રાગ - દ્વેષ - વિકલ્પરૂપ-અસ્થિરતાને ટાળે અને નિજ અખંડ શાંતિસ્વરૂપ-સુખ સ્વરૂપ સ્વભાવમાં પોતાને સ્થિર રાખે. કર્મના તીવ્ર ઉદયમાં બીજા જીવો ધર્મની શ્રદ્ધામાં અસ્થિર થઈ જાય તેમને સ્થિરતા કરાવે. વાત્સલ્ય વાત્સલ્ય ગુણનું કિરણ એવું છે કે પૂર્ણ સ્વભાવની રુચી હોવાથી પૂર્ણ વીતરાગતા - શુદ્ધ પરમાત્માપદનો પ્રેમ છે, તેમાં સંસારની બીજી કોઈ વાતમાં જરાય મીઠાશ ન હોય – કયાંય પ્રેમપૂર્વક રસ ન હોય, ગૌવત્સ સમાન સ્વરૂપની સાચી પ્રીતિ છે. જગતના બધા જ જીવો પ્રત્યે સમદષ્ટિ હોવાથી કુદરતી કરૂણા જ હોય.... પ્રભાવના પ્રભાવના ગુણનું કિરણ એવું છે કે સમસ્ત પ્રકારે (બધાં પડખાથી) પોતાના શુદ્ધ સ્વરૂપમાં સાવધાની રાખવાની ભાવના, ચારિત્રગુણની ખીલવટ કરીને સ્વગુણનો ઉદ્યોત કરે છે. સાધક સ્વભાવ જયવંત વર્તા, વિજયવંત હો! એવો પુરુષાર્થ ઉપાડીને આત્મધર્મની પ્રભાવના એવી કરવી કે કેવળજ્ઞાનના સંદેશા આવે, જાતની જાગૃતિના અપૂર્વ ભણકારા આવે કે હવે ભવ નથી. બધા જ જીવો સત્ ધર્મ પામીને પૂર્ણ સુખને પ્રાપ્ત થાઓ એવી ધર્મની પ્રભાવના ભાવ સહજ (૮) વર્તે છે. હવે નિશક્તિ, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સત, અમૂઢદષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવનાનું સ્વરૂપ વિશેષ રીતે કહે છે. (૧) નિઃશંક્તિ અંગ = સ્વરૂપમાં સંશય ન કરવો એ નિઃશંક્તિ અંગ છે. પોતાનું સ્વરૂપ શુદ્ધ, અખંડ, અભેદ ચૈતન્યસ્વરૂપ છે તેમાં ધર્મીને શંકા થતી નથી. આખ પુરુષ શંકા રહિત છે ત્યાં શંકાનો અર્થ મોહ, રાગ અને દ્વેષ છે. જેમ આપ્તપુરુષ મોહ-રાગ-દ્વેષથી રહિત છે. તેમ સમકિતવંતનું સ્વરૂપ પણ મોહ-રાગ-દ્વેષથી રહિત છે. મારું સ્વરૂપ મોહ, રાગ, દ્વેષથી રહિત છે.એમ ધર્મી નિઃશંકપણે માને છે. નિઃશંક્તિ અંગમાં અસ્તિત્ત્વપણે આત્માની શ્રદ્ધા લીધી છે. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ 48484848484 જૈન સનાતન વીતરાગ દર્શન ૧૮ ૧૯ ૨૮ ૧૯ (૨) નિઃકાંક્ષિત અંગ ઃ શુભ ક્રિયા કરીને તેના ફળની અભિલાષા ન કરવી એ નિઃકાંક્ષિત અંગ છે. નિઃકાંક્ષિત અંગમાં શુભના ફળની વાંછાનો અભાવ કહીને નાસ્તિથી ગુણ બતાવ્યો છે. એકલા પવિત્ર નિર્મળ નિજરૂપમાં નિઃશંક એવા ધર્મીને શુભપરિણામ આવે છે પણ તેની પાછળ તેના ફળની ભાવના હોતી નથી. નિઃસંશય ભાવ સાથે નિર્વાંછકભાવ પણ હોય જ છે. ‘શુભરાગથી હું રહિત છું માટે તેના ફળની ઈચ્છા પણ મને નથી.’ સમ્યગ્દષ્ટિ શુભભાવથી વિરક્ત છે. (૩) નિર્વિચિકિત્સા અંગ ઃ દુઃખદાયક પદાર્થો જોઈને ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા અંગ છે. પોતાના પરિણામમાં કોઈ એવો અશુભ વિકલ્પ આવી જાય ત્યારે એમ ન થઈ જાય કે અરે ! મારા સ્વભાવમાં આ શું આવી ગયું? મારા સ્વભાવમાં તેનો અભાવ છે એમ જાણતાં જ્ઞાનીને અશુભપરિણામ પર દ્વેષ નથી. જ્ઞાની તો જ્ઞાતા-દષ્ટા છે. જે છે તેને જાણે છે. અશુભ પદાર્થ પ્રત્યે ગ્લાનિ ન થવી એ તો સાધારણ વાત છે. મૂળ તો અશુભરાગ પ્રત્યે પણ ગ્લાનિ થતી નથી. ઃ (૪) અમૂઢદૃષ્ટિ અંગ : અવિવેક છોડીને તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવો એ અમૂઢદૃષ્ટિ અંગ છે. તત્ત્વના વિષયમાં સૂક્ષ્મ વાતમાં પણ ધર્મીને વિભ્રમ હોતો નથી. વિવેકપૂર્વક તત્ત્વનો યથાર્થ નિર્ણય વર્તે છે. ભગવાન આત્મા તો મોક્ષપુરીનો નાથ છે તેની પ્રતીતમાં લીધો એવા સમકિતવંતને કોઈ ભાવમાં-કોઈ તત્ત્વમાં મૂઢતા ન હોય. તેને અમૂઢ દષ્ટિ પ્રગટ થઈ ગઈ છે. (૫) ઉપગુણન અંગ : કોઈ જીવનાં દોષ બીજાને કહેતો નથી. આ તો વ્યવહારની વાત કરી છે. નિશ્ચયથી મૂળ તો પોતાને પર્યાયષ્ટિનો નાશ થયો છે, દ્રવ્યષ્ટિ પ્રગટ થઈ છે. તેથી પોતાને પણ શુદ્ધ સ્વભાવથી જુવે છે અને બીજાને પણ શુદ્ધ દ્રવ્યસ્વભાવથી જ જુવે છે. સર્વ જીવને સિદ્ધ સમાન શુદ્ધ જ જુવે છે. નિર્દોષ સ્વભાવને જ જુવે છે, પર્યાયમાં રહેલા દોષને જોતો નથી. (૬) સ્થિતિક૨ણ અંગ ઃ ધર્મીને રત્નત્રયમાં જરાય ચંચળતા નથી. જુવો ! ચોથા ગુણસ્થાનમાં પણ રત્નત્રય કહ્યું છે ને ! ધર્મીને પોતાના શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતાના અંશમાં ક્યાંય ચંચળતા હોતી નથી. બોધ એટલે જ્ઞાન, પોતાના ચૈતન્યસ્વભાવમાં જ્ઞાની સ્થિર રહે છે. આ તેમનું સ્થિતિકરણ અંગ છે. ૧૩૯ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ 589 % જેન સનાતન વીતરાગ દર્શન - -- (૭) વાત્સલ્ય અંગઃ આત્મ સ્વરૂપમાં અનુરાગ રાખવો તે વાત્સલ્ય અંગ છે. ધર્મીનો રાગ (પ્રેમ) સ્ત્રી, પુત્રાદિ, મિત્રાદિ ઉપર ચાલ્યો જતો નથી. કેમ કે પોતાના પ્રભુ સાથે પ્રેમ જોડાઈ ગયો છે. હવે તેને ક્યાંય રાગની મીઠાશ રહી નથી. બહારના કોઈ વિષયમાં સુખબુદ્ધિ રહી નથી કારણ કે પોતાના સુખ સ્વરૂપનો તેણે અનુભવ કરી લીધો છે. પોતાના પ્રભુ સાથે પ્રેમ જોડાઈ ગયો છે. પોતાના શુદ્ધ-પવિત્ર સ્વરૂપનો પ્રેમ લાગ્યો તે ધર્મીનું વાત્સલ્ય અંગ છે. પ્રભાવના અંગ : સ્વરૂપના પ્રેમી એવા ધર્મીને સ્વરૂપની સાવધાની-સ્વરૂપના ઉત્સાહના તરંગ ઉઠે છે. એ પ્રભાવના અંગ છે. પોતાના પૂર્ણ શુદ્ધ સ્વભાવના અનુભવીને શુદ્ધ સ્વભાવનો જ ઉત્સાહ વર્તે છે. એ જ ખરી પ્રભાવના છે. શુભરાગરૂપ પ્રભાવનાનો તો સ્વભાવમાં અભાવ છે. ખરેખર વ્યવહાર ધર્મીમાં નથી અને ધર્મી વ્યવહારમાં નથી. સ્વભાવ સન્મુખનો ઉત્સાહ મોક્ષ સન્મુખનો ઉત્સાહ ઊઠે છે તે જ ખરી પ્રભાવના છે. ભાવના એટલે પોતાની પર્યાય-પોતાની વિશેષ ભાવના એ પ્રભાવના છે. આત્માના દર્શનની સાથે આઠેય અંગ ઉત્પન્ન થાય છે. માટે આવા આઠ અંગ સહિત જે સમકિતી છે તે ખરા સમકિતવંત છે. (૩) ધર્મ - ઘર્મી અને ધર્માત્મા ધર્મ કરનાર જીવે શું જાણવું? આત્માનો ધર્મ ક્યાં થાય? તે જાણ્યા વગર કોઈ જીવને ધર્મ થાય નહિ. આત્માનો ધર્મ ક્યાંય પરમાં થતો નથી. પણ આત્માની પર્યાયમાં થાય છે. પોતાના ત્રિકાળી જ્ઞાનસ્વભાવ તરફ જે પર્યાય ઢળે તે પર્યાયમાં ધર્મ થાય છે. જેણે ધર્મ કરવો છે તેણે પહેલાં એમ તો કબૂલ કરવું જોઈએ કે “હું આત્મા છું' “મારામાં જ્ઞાન વગેરે અનંત શક્તિનો ત્રિકાળ છે અને સમયે સમયે મારી અવસ્થા બદલાય છે. તે બદલાતી અવસ્થા પરનો આશ્રય કરે છે તે અધર્મ છે; ને પરનો આશ્રય છોડી, રાગરહિત થઈને સ્વભાવ તરફ વળીને સ્વભાવમાં એકાગ્ર થતાં જ દશા પ્રગટે તે ધર્મ છે; અને સ્વભાવમાં પૂરેપૂરી એકાગ્રતા થતાં પૂર્ણ દશા-કેવળજ્ઞાન પ્રગટે છે. તે કેવળજ્ઞાન જેમને પ્રગયું છે એવા દેવ કેવા હોય? તે કેવળજ્ઞાનને સાધનાર ગુરુ - મુનિ ભગવંતો કેવા હોય? તીર્થકરની વાણીરૂપ શાસ્ત્રો (આગમ) જેમાં વસ્તુસ્વરૂપનું વર્ણન છે તે કેવાં હોય? તેની ઓળખાણ - ૧૪ - For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ 88888 જૈન સનાતન વીતરાગ દર્શન પહેલાં તો ધર્મ કરનાર જીવને હોવી જોઈએ. (૨) ‘ધર્મ ધર્માત્માઓ વિના હોતો નથી' જેને ધર્મની રુચિ હોય તેને ધર્માત્માઓ પ્રત્યે રુચિ હોય જ. ધર્મી જીવો પ્રત્યે જેને રુચિ નથી તેને ધર્મની જ રુચિ નથી. ધર્મની રુચિ નથી તેને ધર્મી એવા પોતાના આત્માની જ રુચિ નથી. ધર્મીની રુચિ ન હોય, ધર્માત્માઓની રુચિ ન હોય અને ધર્મની રુચિ હોય એમ બને જ નહિ; કેમ કે ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે, તે ધર્મી વગર હોતો નથી. ધર્મ પ્રત્યે જેને રુચિ હોય તેને ધર્મના નિમિત્ત ધર્માત્મા પ્રત્યે ક્રોધ-અરુચિ-અપ્રેમ હોય જ નહિ. જેને ધર્માત્માઓ પ્રત્યે પ્રેમ નથી-ઓળખાણ નથી તેને ધર્મનો પ્રેમ નથી – અને જેને ધર્મનો પ્રેમ નથી તે મિથ્યાદષ્ટિ છે. જે ધર્માત્માનો તિરસ્કાર કરે છે તે ધર્મનો જ તિરસ્કાર કરે છે; કેમ કે ધર્મ અને ધર્મી જુદા નથી. ધર્મનાયક તીર્થંકર દેવાધિદેવ અને મુનિધર્માત્માઓ સદ્ગુરુ, સમકિતી જ્ઞાનીઓ-એ બધા ધર્માત્માઓ ધર્મના સ્થાનો છે. તેમના પ્રત્યે ધર્માત્માને આદર-પ્રમોદભાવ ઊછળ્યા વગર રહેતો નથી. જેને ધર્માત્માઓ પ્રત્યે અરુચિ છે તેને પોતાના ધર્મની અરુચિ છે, પોતાના આત્મા (ધર્મી) ઉપર અરુચિ છે, ક્રોધ છે. જેને પોતાના નિર્મળ શુદ્ધ સ્વરૂપની અરુચિ છે તે મિથ્યાદષ્ટિ છે; અને બીજું જેને ધર્મના સ્થાનો-ધર્માત્માઓ પ્રત્યે અરુચિ છે તે પણ મિથ્યાટષ્ટિ છે. જેને ધર્મની રુચિ છે તેને પોતાના આત્માની રુચિ છે. અને બીજામાં જ્યાં જ્યાં ધર્મ જુએ છે ત્યાં ત્યાં તેને પ્રમોદ આવે છે. તેને ધર્માત્માઓની રુચિ હોય જ. જેને આત્માનો ધર્મ રુચ્યો છે, તે જ્યાં જ્યાં ધર્મ જુએ ત્યાં ત્યાં પ્રમોદ અને આદરભાવ આવ્યા વગર રહે નહિ. ધર્મ-સ્વરૂપનું ભાન થયા પછી હજી પોતે (પૂર્ણ) વીતરાગ થયો નથી એટલે પોતાને પોતાના ધર્મની પૂર્ણતાની ભાવનાનો વિકલ્પ ઊઠે છે અને પોતાના ધર્મની પ્રભાવનાનો વિકલ્પ ઊઠતાં જ્યાં જ્યાં ધર્મી જીવોને જુએ છે ત્યાં ત્યાં તેને રુચિ, પ્રમોદ અને ઉત્સાહ આવે જ છે; ખરેખર તો તેને પોતાના અંતરંગ ધર્મની પુર્ણતાની રુચિ છે. ૧૪૧ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ 8980% જેન સનાતન વીતરાગ દર્શન B---- છે જેનો ઉપયોગ ધર્મી જીવોને હણા બતાવીને પોતાની મોટાઈ લેવાના ભાવરૂપે થયો છે, ધર્મીનો વિરોધ કરીને જે પોતાની મોટાઈ ઈચ્છે છે, તે પોતાના આત્મકલ્યાણનો વેરી છે, મિથ્યાષ્ટિ છે. તેનો અનંત સંસાર બાકી છે. સૌથી પહેલાં ધર્માત્માઓનું યથાર્થ સ્વરૂપ જાણી શ્રદ્ધાન કરવું. (૩) ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ : ધર્મ એટલે સ્વભાવ, અને તેનો ધારણ કરનાર ધર્મી એટલે આત્મા. જે આત્મા ધર્મરૂપે – સ્વભાવરૂપે પરિણમી ગયા છે તે ધર્માત્મા. . જેને ધર્માત્માની અરુચિ તેને ધર્મની અરુચિ.. જેને ધર્મની અરુચિ તેને આત્માની અરુચિ.... અને આત્માની અરુચિપૂર્વકના જે ક્રોધ-માન-માયા-લોભરૂપ કષાયો હોય તે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ જ હોય. એટલે જે ધર્માત્માઓનો, ધર્મીનો, ધર્મનો અનાદાર કરે છે તે અનંતાનુબંધી રાગ-દ્વેષવાળો છે અને તેનું ફળ અનંત સંસાર છે. જેને ધર્મની રુચિ છે તેને પોતાના પરિપૂર્ણ સ્વભાવની રુચિ છે. હવે તેનો પોતાના પરિપૂર્ણ સ્વભાવને પર્યાયમાં સાધવાનો પુરુષાર્થ ઊપડ્યો છે તેનો ક્રમ આ પ્રમાણે પડે છે - (૧) રુચિ (૨) પ્રતીતિ (૩) જિજ્ઞાસા (૪) લક્ષ (૫) એકાગ્રતા અને (૬) અનુભવ. - સાધનાનો ક્રમ આ પ્રમાણે છે – (૧) પાત્રતા-રુચિ એ પાત્રતાનું મુખ્ય લક્ષણ છે. (૨) અભ્યાસ - સત્સંગ અને સ્વાધ્યાય (૩) તત્ત્વનો-પોતાના સ્વભાવનો નિર્ણય... “હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું' (૪) ભેદજ્ઞાનની કળાનો અભ્યાસ.... સ્વ-પરનું ભેદજ્ઞાન... પ્રયોગાત્મક પદ્ધતિ.... જ્ઞાનથી ભેદજ્ઞાન અને ભેદજ્ઞાન કરતાં કરતાં સમ્યજ્ઞાન (૫) આત્માનો અનુભવ... પછી સ્વરૂપમાં સ્થિરતા થતાં પૂર્ણ ધર્મની પ્રાપ્તિ-કેવળજ્ઞાન. પૂર્ણ સુખની પ્રાપ્તિ... પછી અનંતકાળ સુધી અનંત સુખ ભોગવ્યા જ કરે. જેને ધર્મની રુચિ છે તેને પરિપૂર્ણ સ્વભાવની રુચિ છે. હવે તે તેને પ્રાપ્ત કર્યા વગર રહી જ ન શકે. તેને બીજા ધર્માત્માઓ પ્રત્યે અણગમો કે અદેખાઈ ન હોય. પોતા પહેલાં For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન થી બીજો કેવળજ્ઞાન પામીને સિદ્ધ થઈ જાય તો તેને ખેદ ન થાય પણ અંદરથી પ્રમોદ જાગે કે : અહા! ધન્ય છે આ ધર્માત્માને ! જે મને જોઈએ છે તે તેમણે પ્રગટ કર્યું છે, અને તેની રુચિ છે, આદર છે, ભાવના છે. એટલે તેને બીજા ધર્માત્માઓ જોઈને હરખ આવે છે, ઉલ્લાસ આવે છે. અને એ રીતે ધર્મનો આદર ભાવ હોવાથી તે પોતાના ધર્મની વૃદ્ધિ કરીને પૂર્ણ ધર્મ પ્રગટ કરી સિદ્ધ થઈ જવાના. જેને ધર્મ કરવો છે તેને યથાર્થ વસ્તુસ્વરૂપ સમજવું બહુ જ જરૂરી છે. અને વસ્તુસ્વરૂપના સિદ્ધાંત સ્વીકારવા બહુ જ અગત્યના છે. આ સિદ્ધાંત આ પ્રમાણે છે :(૧) દરેક દ્રવ્ય સ્વભાવથી જ સ્વતંત્ર છે. (૨) દરેક દ્રવ્ય - દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે એટલે પોતાનું અસ્તિત્વ ટકાવીને ક્રમબદ્ધ પરિણમી રહ્યો છે. (૩) તે પરિણમન પોતાની તે સમયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય છે ત્યારે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. જીવનો પુરુષાર્થ પોતામાં જ હોય, પણ પરમાં તે કાંઈ જ કરી શકે નહિ. આવું જેને ભાન નથી, તે જીવની દૃષ્ટિ પર તરફથી, નિમિત્ત તરફથી, સંયોગો તરફથી, શરીરની ક્રિયા તરફથી, કર્મના ઉદય તરફથી, વ્યવહાર તરફથી, પુણ્ય તરફથી કે પર્યાય તરફથી કદી ખસતી નથી, અને જ્ઞાનસ્વભાવી સ્વદ્રવ્ય તરફ તેમની દૃષ્ટિ વળતી નથી – એ રીતે તેમને આ વસ્તુસ્વરૂપ સમજાવવામાં આવે છે. * (૪) દરેક વસ્તુની સ્વાધીનતા (૧) અજ્ઞાની જીવ પરવસ્તુનો સંયોગ હું મેળવી શકું – એમ માને છે - તે તો સ્થૂળ ભૂલ છે અને કર્મના ઉદયને કારણે સંયોગ મળે એ પણ વાત યથાર્થ નથી – નિમિત્તનું જ્ઞાન કરાવનાર કથન છે. દરેક વસ્તુ સ્વતંત્ર છે. તેથી દરેકે દરેક પરમાણુઓની સંયોગ-વિયોગની ક્રિયા પોતપોતાથી સ્વતંત્ર જ થાય છે, તેનો કર્તા બીજો કોઈ પદાર્થ નથી. (૨) For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ 88888 જૈન સનાતન વીતરાગ દર્શન *** (૩) સંયોગ-વિયોગનો કર્તા જીવ નથી એમ સિદ્ધ કરવા માટે નિમિત્તથી કર્મને તેનો કર્તા કહ્યો છે, ત્યાં કર્મનું હોવાપણું સિદ્ધ કર્યુ છે. (૪) વસ્તુ સ્વભાવથી જોઈએ તો કર્મોને આધીન પરવસ્તુઓ પરિણમતી નથી. જગતની કોઈપણ વસ્તુ અન્ય વસ્તુને આધીન નથી. આત્મા ઈચ્છા કરે તેને કારણે પરવસ્તુઓ સાથે આવે એવી પરવસ્તુ પરાધીન નથી. બધાનું પરિણમન સ્વતંત્ર છે. (૫) આત્મા રાગ-દ્વેષ કરે અને કર્મ બંધાય ત્યાં ખરેખર આત્માએ રાગ-દ્વેષ કર્યો માટે કર્મો બંધાયા એમ નથી. પણ જે પરમાણુઓની કાર્મણ વર્ગણારૂપે ત્યારે પરિણમવાની સ્વતંત્ર લાયકાત હતી તેઓ જ તે વખતે ક્રમરૂપે સ્વતંત્ર સ્વયં પરિણમ્યા છે. હા, રાગ-દ્વેષનો અને કર્મબંધનનો કાળ એક જ હતો એટલે તેટલો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. (૬) આવો સ્વાધીન વસ્તુ સ્વભાવ ઓળખે તો જીવની સ્વભાવષ્ટિ થાય અને સંયોગઢષ્ટિ, નિમિત્તાધીન દષ્ટિ, પર્યાયષ્ટિ ટળે. અને પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ સમ્યગ્દર્શન પામે. (૭) પરદ્રવ્યોના કર્તાપણાની માન્યતા છોડી સ્વભાવની દૃષ્ટિથી બધાનો નિર્વિકલ્પપણે જ્ઞાતા રહી જા, એ જ શાંતીનું સુખનું કારણ છે - ઉપાય છે. સુખી થવાનો આ જ ઉપાય છે. ૪૪ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ 9898% જેન સનાતન વીતરાગ દર્શન -૧૮ —– (ડ. વીતરામ શાસનનો લય વિભાગ :. નયના બે પ્રકાર છે – દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક દ્રવ્યાર્થિક ઃ જે દ્રવ્ય-પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યને મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિકનય છે. તેનો વિષય ત્રિકાળી ધ્રુવ છે. પર્યયાર્થિક ઃ જે પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાયાર્થિક નય છે તેનો વિષય ક્ષણિક પર્યાય છે. દ્રવ્યાર્થિક નયના બીજા નામો : નિશ્ચય, શુદ્ધ, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, સ્વાલંબી, સ્વાશ્રિત, સ્વતંત્ર, સ્વાભાવિક, ત્રિકાળી ધ્રુવ, અભેદ, સ્વલક્ષી. પર્યાયાર્થિક નયના બીજા નામો ઃ વ્યવહાર, અશુદ્ધ, અસત્યાર્થ, અપરમાર્થ અભૂતાર્થ, પરાલંબી, પરાશ્રિત, પરતંત્ર, નિમિત્તાધીન, ક્ષણિક, ઉત્પન્ન ધ્વસિ, ભેદ, અને પરલક્ષી, જ્ઞાન બંને નયોનું કરવું પણ તેમાં પરમાર્થે આદરણીય નિશ્ચયનય છે – એમ શ્રદ્ધા કરવી. નિશ્ચયનય : સ્વદ્રવ્ય-પદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કારણ-કાર્યાદિને યથાવત્ નિરૂપણ કરે છે, કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવાં જ શ્રદ્ધાનથી સમ્યક્ત્ત્વ થાય છે, માટે તેનું શ્રદ્ધાન કરવું. નિશ્ચય નય એટલે કે વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમજ કહેવું તે માટે નિશ્ચયનયની મુખ્યતાથી જ્યાં કથન હોય ત્યાં તેને તો, “સત્યાર્થ એમ જ છે' એમ જાણવું અને માનવું. વ્યવહારનય : સ્વદ્રવ્ય-પદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કારણ કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે તેથી એવાં જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, માટે તેનો ત્યાગ કરવો. વ્યવહારનય એટલે કે વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પર વસ્તુ સાથેનો સંબંધ બતાવવા માટે કથન હોય - જેમકે “ઘીનો ઘડો ઘડો તે ઘી નો નથી પણ માટીનો છે, છતાં ઘી અને ઘડો બંને એક જગ્યાએ રહેલાં છે તેટલું બતાવવા તેને “ઘીનો ઘડો’ કહેવામાં આવે છે; એ રીતે જ્યાં વ્યવહારનયથી કથન હોય ત્યાં “ખરેખર તેમ નથી પણ નિમિત્તાદિ બતાવવા માટે ઉપચારથી તે કથન છે' એમ સમજવું. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન વ્યવહાર અને નિશ્ચય બંને નયોના કથનને સત્યાર્થ જાણવું અર્થાત્ ‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે' એમ માનવું તે ભ્રમ છે. માટે નિશ્ચય કથનને સત્યાર્થ જાણવું અને વ્યવહાર કથનને સત્યાર્થ ન જાણવું, પણ નિમિત્તાદ બતાવનારું તે કથન છે એમ સમજવું. આ પ્રમાણે બંને નયોના કથનનો અર્થ કરવો તે બંને નયોનું ગ્રહણ છે. બંનેને આદરવાલાયક ગણવા તે ભ્રમ છે. સત્યાર્થને જ આદરવાલાયક ગણવું જોઈએ. વ્યવહાર અને નિશ્ચયનું ફળ ઃ વીતરાગે કરેલો વ્યવહાર અશુભમાંથી બચાવી જીવને શુભભાવમાં લઈ જાય છે; તેનું દૃષ્ટાંત દ્રવ્યલિંગી મુનિ છે. તે ભગવાને કહેલાં વ્રત વગેરે નિરતિચાર પાળે છે અને તેથી શુભભાવ વડે નવમી ત્રૈવેયકે જાય છે, પણ તેનો સંસાર ઊભો રહે છે; અને ભગવાને કહેલો નિશ્ચય શુભ-અશુભ બંનેથી બચાવી જીવને શુદ્ધભાવમાં મોક્ષમાં લઈ જાય છે, તેનું દૃષ્ટાંત સમ્યગ્દષ્ટિ છે જે નિયમા (ચોક્કસ) મોક્ષ પ્રાપ્ત કરે છે. નિશ્ચયાભાસીનું સ્વરૂપ : જે જીવ આત્માના ત્રિકાળી સ્વરૂપને સ્વીકારે પણ વર્તમાન પર્યાયમાં પોતાને વિકાર છે તે ન સ્વીકારે - તે નિશ્ચયાભાસી છે, તેને શુષ્કજ્ઞાની પણ કહેવામાં આવે છે. વ્યવહારાભાસીનું સ્વરૂપ : જીવને શુભભાવથી ધર્મ થાય એમ સ્વીકારે, પણ જીવના ત્રિકાળી ધ્રુવ સ્વભાવને ન સ્વીકારે અને તેથી તે તરફ પોતાનું વલણ ન ફેરવે, તે વ્યવહારાભાસી છે; તેને ક્રિયાજડ પણ કહેવામાં આવે છે. શરીરની ક્રિયાથી ધર્મ થાય એમ માને તે તો વ્યવહારાભાસથી પણ ઘણે દૂર છે. આગમનો પ્રથમ અભ્યાસ કરતાં નયોનું જે જ્ઞાન થાય તે રાગસહિત નય છે; ત્યાં તે રાગ હોવા છતાં ‘રાગથી ધર્મ નથી એમ જીવ માને તો તે નયનું જ્ઞાન સાચું છે' પણ જો રાગથી ધર્મ થાય એમ માને તો તે જ્ઞાન નયાભાસ છે. બંને નયોનું સાચું જ્ઞાન કર્યા પછી પોતાના પર્યાય ઉપરનું લક્ષ છોડી પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ તરફ જીવ લક્ષ કરે ત્યારે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ પ્રગટે છે તેથી તે નય રાગરહિત નય છે; તેને ‘શુઘ્ધનયનો આશ્રય અથવા શુઘ્ધનયનું અવલંબન’ પણ કહેવામાં આવે છે; તે દશાને નયાતિક્રાંત' પણ કહેવામાં આવે છે, તેને જ *૧૪૬ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ 88888 જેન સનાતન વીતરાગ દર્શન - સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે અને “આત્માનો અનુભવ પણ તે જ કહેવામાં આવે છે. મોક્ષમાર્ગ નિશ્ચયરૂપ અને વ્યવહારરૂપ એમ બે પ્રકારનો નથી, છતાં તે બે પ્રકારે માનવો તે ભૂલ છે. મોક્ષમાર્ગ બે નથી પરંતુ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગનું નિરૂપણ કર્યું છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે; તથા જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે – તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. એ લક્ષમાં રાખવું કે વ્યવહારનયના શાસ્ત્રો ભેદમાં રોકવા માટે નથી પણ ભેદ દ્વારા અભેદ આત્માને સમજાવે છે. જો આત્માનું અભેદપણું જીવ ન સમજે અને માત્ર ભેદને જ જાણે તો તેને રાગ ટળે નહિ અને ધર્મ થાય નહિ; માટે આત્માનું અભેદપણું સમજવાની જરૂર છે. જો ભેદ પાડીને કહેવામાં ન આવે તો જીવો “વસ્તુ સ્વરૂપ સમજી શકે નહિ, માટે ભેદો દ્વારા વસુસ્વરૂપ સમજાવવામાં આવે છે. બધા જ શાસ્ત્રોનું પ્રયોજન “વીતરાગ ભાવ” પોષવાનું છે. સમ્યગ્દષ્ટિના નયોઃ સમસ્ત સાચી વિદ્યાના મૂળરૂપ પોતાના ભગવાન આત્માના સ્વભાવને પ્રાપ્ત થવું, આત્માના સ્વભાવની ભાવનામાં જોડાવું અને આત્મસ્વભાવમાં સ્થિરતા વધારવી તે સમ્યફ અનેકાન્તદષ્ટિ છે. સમ્યદૃષ્ટિ જીવ પોતાના એકરૂપ-ધ્રુવસ્વભાવરૂપ આત્માનો આશ્રય કરે છે તે તેનો નિશ્ચય-સુનય છે, અને અચલિત ચૈતન્યવિલાસરૂપ આત્મવ્યવહાર (શુદ્ધ પર્યાય) જે પ્રગટ થાય છે તેનો વ્યવહાર સુનય છે. રત્નત્રયનો વિષય ? સમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણનો શુદ્ધ પર્યાય છે, તેનો વિષય આત્માનો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યભાવ છે. સમ્યજ્ઞાન તે જ્ઞાનગુણનો શુદ્ધ પર્યાય છે. તેનો વિષય આત્માનો ત્રિકાળી ચૈતન્યભાવ તથા વર્તમાન પર્યાય બને છે. સમ્મચારિત્ર તે ચારિત્રગુણનો શુદ્ધપર્યાય છે, તેનું કાર્ય સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી અને સિદ્ધદશારૂપ કાર્યને ઉત્પન્ન કરવું તે છે. નીતિનું સ્વરૂપ દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવે પોતાથી છે અને પરવસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે તે વસ્તુ નથી, તેથી દરેક વસ્તુ પોતાનું જ કાર્ય કરી શકે – એમ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ 88 89 જૈન સનાતન વીતરાગ દર્શન : જાણવું તે ખરી નીતિ છે. જિનેન્દ્રદેવે કહેલું અનેકાન્તસ્વરૂપ, પ્રમાણ અને નિશ્ચય-વ્યવહારરૂપ નય એ જ નીતિ છે. જે પુરુષો અનેકાંત સાથે સુસંગત દષ્ટિવડે અનેકાન્તમય વસ્તુસ્થિતિને દેખે છે તેઓ સ્યાદ્વાદની શુદ્ધિને પામીને જાણીને એટલે કે જિનેશ્વરના માર્ગને-ન્યાયને નહિ ઉલ્લંઘતા થકા જ્ઞાનસ્વરૂપ થાય છે. સમ્યફ અનેકાન્તનું જ્ઞાન તે પ્રમાણ છે. સમ્યફ એકાંતનું જ્ઞાન તે નય છે. નિશ્ચય-વ્યવહાર ધર્મ વાસ્તવિક રીતે ધર્મ તો એક વીતરાગભાવમય જ હોવાને લીધે બે પ્રકારનો નથી; પરંતુ વાસ્તવિક ધર્મની સાથે નિમિત્ત અને સહચરરૂપમાં વિદ્યમાન શુભભાવાદિને પણ ધર્મ કહેવાના કારણે, ધર્મનું પ્રતિપાદન બે પ્રકારથી થઈ જાય છે. એ બેમાં પારસ્પરિક બહુ જ અંતર છે. એ આ પ્રકારે છે :- નિશ્ચય ધર્મ | વ્યવહાર ધર્મ : (૧) આ વાસ્તવિક ધર્મ છે. (૧) આ ઉપચારથી ધર્મ કહેવામાં આવે છે. (૨) આ સ્વયં વીતરાગમય હોવાથી (૨) આ મંદકષાયાદિક રૂપ હોવાથી સુખમય તથા સુખનું કારણ છે. | આકુળતામય તથા આકુળતાનું કારણ છે. (૩) આ સ્વાભાવિક પરિણમન હોવાથી (૩) આ વૈભાવિક પરિણમન હોવાથી બંધનું મોક્ષનું કારણ તથા મોક્ષમય છે. | | કારણ તથા બંધમય છે. (૪) આ આત્માના લક્ષે સમ્યક પુરુષાર્થથી (૪) આ કર્મોદયાદિના નિમિત્તે પ્રગટ હોવાને પ્રગટ હોવાને કારણે સ્વાધીન, | કારણે પરાધીન, પરાશ્રિત છે. સ્વાશ્રિત છે. (૫) આ સંવર, નિર્જરા અને મોક્ષ |(૫) આ આસ્રવ – બંધ અને અજીવ તત્ત્વરૂપ છે. તત્ત્વરૂપ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, (૬) ભૂમિકાનુસાર શારીરિક ક્રિયાઓ અથવા સમ્યક્રચારિત્રરુપ વીતરાગતા વાસ્તવિક મંદકષાયાદિ રૂ૫ શુભભાવ વાસ્તવમાં ધર્મ હોવાથી નિશ્ચયધર્મ છે. ધર્મ ન હોવા છતાં પણ ઉપચારથી વ્યવહાર ધર્મ કહેવાય છે. , (૬) For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ 888 જૈન સનાતન વીતરાગદર્શન * (૭) આ ચોથા ગુણસ્થાનથી સિદ્ધદશા |(૭) આ માત્ર સાધકદશામાં જ જોવામાં આવે સુધી વિદ્યમાન છે. છે, સિદ્ધ દશામાં આનો સદ્ભાવ નથી. (૮) આની નકલ કરવી સંભવ નહી (૮) આની નકલ કરવી સંભવ હોવાથી હોવાથી આ મિથ્યાષ્ટિ જીવોમાં આ ધૂળરૂપે મિથ્યાજ્ઞાનીઓમાં જોવામાં ક્યારેય પણ જોવામાં આવતો નથી. આવે છે. (૯) આ આનંદમય હોવાને કારણે |(૯) આ દુઃખરૂપ હોવાને કારણે હેય છે. કથચિંત ઉપાદેય છે. (૧૦) આ અંતરાત્મા અને પરમાત્મામાં (૧૦) આ પરમાત્મામાં નથી હોતો. જોવામાં આવે છે. અંતરાત્મામાં જોવામાં આવે છે તથા નકલરૂપમાં બહિરાત્મામાં પણ જોવામાં આવે છે. શ્રદ્ધા અને જ્ઞાન ક્યારે સમ્યક થયાં? ઔદયિક, ઔપથમિક, લાયોપથમિક કે ક્ષાયિકભાવ એ કોઈ સમ્યગ્દર્શનનો વિષય નથી કેમકે તે બધા ભાવ પર્યાય છે. સમ્યગ્દર્શનો વિષય પરિપૂર્ણ દ્રવ્ય છે, પર્યાયને સમ્યગ્દર્શન સ્વીકારતું નથી. એકલી વસ્તુનું જ્યારે લક્ષ અને એકાગ્રતા કરી ત્યારે આત્માનો અનુભવ થતાં શ્રદ્ધા સમ્યફ થઈ. , પ્રશ્ન : તે વખતે થતું સમ્યજ્ઞાન કેવું હોય છે? ઉત્તર : જ્ઞાનનો સ્વભાવ સામાન્ય-વિશેષ સર્વને જાણવાનો છે. જ્યારે જ્ઞાને આખા દ્રવ્યને, ઊઘડેલા પર્યાયને અને વિકારને જેમ છે તેમ જાણીને, “પરિપૂર્ણ સ્વભાવ તે હું, વિકાર રહ્યો તે હું નહિ' એમ વિવેક (ભેદજ્ઞાન) કર્યો ત્યારે તે સમ્યક થયું છે. સમ્યજ્ઞાન.... (૧) સમ્યગ્દર્શન રૂપ ઊઘડેલા પર્યાયને. (૨) સમ્યગ્દર્શનના વિષયભૂત પરિપૂર્ણ વસ્તુને....અને (૩) અવસ્થાની ઊણપને – એ ત્રણેને જેમ છે તેમ જાણે છે. અવસ્થાનો સ્વીકાર જ્ઞાનમાં છે. આ રીતે સમ્યગ્દર્શન તો એક નિશ્ચયને જ (અભેદ સ્વરૂપનેજ) સ્વીકારે છે, અને સમ્યગ્દર્શનનું અવિનાભાવી સાથે જ રહેતું) સમ્યજ્ઞાન નિશ્ચય અને વ્યવહાર બંનેને બરાબર જાણી વિવેક કરે છે. - ૧૪૯ - For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ જૈન સનાતન વીતરાગ દર્શન જો નિશ્ચય-વ્યવહાર બંનેને ન જાણે તો જ્ઞાન પ્રમાણ (સમ્યક્) થતું નથી. જો વ્યવહારનું લક્ષ કરે તો દૃષ્ટિ ખોટી ઠરે છે અને જો વ્યવહારને જાણે જ નહિ તો જ્ઞાન ખોટું ઠરે છે. - શાન નિશ્ચય-વ્યવહારનો વિવેક કરે છે ત્યારે સમ્યક્ છે અને દૃષ્ટિ – વ્યવહારનું લક્ષ છોડીને નિશ્ચયને અંગીકાર કરે તો તે - સમ્યક્ છે. આ રીતે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમ્યક્ જાણવું. સમ્યગ્દર્શનનો વિષય શું? મોક્ષનું પરમાર્થ કારણ કોણ? સમ્યગ્દર્શનના વિષયમાં મોક્ષપર્યાય અને દ્રવ્ય એવા ભેદ જ નથી, દ્રવ્ય જ પરિપૂર્ણ છે તે સમ્યગ્દર્શન માન્ય છે. બંધ-મોક્ષ પણ સમ્યગ્દર્શનને માન્ય નથી. બંધ-મોક્ષનો પર્યાય, સાધક દશાના ભંગ-ભેદ એ બધાને સમ્યજ્ઞાન જાણે છે. સમ્યગ્દર્શનનો વિષય પરિપૂર્ણ દ્રવ્ય છે તે જ મોક્ષનું પરમાર્થ કારણ છે. પંચમહાવ્રતાદિ કે વિકલ્પને મોક્ષનું કારણ કહેવું તે તો સ્થૂળ વ્યવહાર છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધક અવસ્થાને મોક્ષનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે, કેમકે તે સાધક અવસ્થાનો પણ જ્યારે અભાવ થાય છે ત્યારે મોક્ષદશા પ્રગટે છે, એટલે તે પણ અભાવરૂપ કારણ છે માટે વ્યવહાર છે. ત્રિકાળી અખંડ વસ્તુ છે તે જ મોક્ષનું નિશ્ચય કારણ છે. પરમાર્થે તો વસ્તુમાં કારણ-કાર્યના ભેદ પણ નથી, કારણ-કાર્યના ભેદ પણ વ્યવહાર છે. એક અખંડ વસ્તુમાં કાર્ય-કારણના ભેદના વિચારથી વિકલ્પ આવે છે તેથી તે પણ વ્યવહાર છે; છતાં વ્યવહારપણે પણ કાર્ય-કારણના ભેદ સર્વથા ન જ હોય તો મોક્ષદશા પ્રગટવાનું પણ કહી શકાય નહિ. એટલે અવસ્થામાં સાધક સાધ્યના ભેદ છે; પરંતુ અભેદના લક્ષ વખતે વ્યવહારનું લક્ષ હોય નહિ કેમકે વ્યવહારના લક્ષમાં ભેદ આવે છે, અને ભેદના લક્ષે પરમાર્થ-અભેદ સ્વરૂપ લક્ષમાં આવતું નથી; તેથી સમ્યગ્દર્શનના લક્ષ્યમાં ભેદ આવતા નથી, એકરૂપ અભેદ વસ્તુ જ સમ્યગ્દર્શનનો વિષય છે. સમ્યગ્દર્શન જ એક અપૂર્વ સુખનો ઉપાય છે. સંસારનો અભાવ સમ્યગ્દર્શનથી જ થાય છે. પોતાના સિદ્ધ સ્વરૂપને જાણીને સંસારનો અભાવ કરવાનો અવસર આવ્યો છે અને તેનો ઉપાય એક માત્ર આત્માનો અનુભવ-સમ્યગ્દર્શન છે. ૧૫૦ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન પારિણામિક ભાવ પરિણામ, પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ. પ્રશ્ન ઃ પરિણામ એટલે શું? : ઉત્તર ઃ સમયસારમાં ૪૭ શક્તિનું વર્ણન છે. તેમાં પરિણામ શક્તિ છે. પરિણામ એટલે અસ્તિત્ત્વ ટકાવીને બદલવું. પરિણામને પ્રમાણ દૃષ્ટિથી જુઓ તો ઉત્પાદ-વ્યય અને ધ્રોવ્યરૂપે છે. તે જ પરિણામને પર્યાયાર્થિક નયથી જુઓ તો ઉત્પાદ-વ્યય રૂપે છે. તે જ પરિણામને દ્રવ્યાર્થિક નયથી જુઓ તો ધ્રોવ્યરૂપે છે. જેમ ઉષ્ણતા અગ્નિનો સ્વભાવ છે તેમ પરિણામ એ વસ્તુનો સ્વભાવ છે. પરિણામને કર્મ નિરપેક્ષથી જોઈએ તો માત્ર ઉત્પાદ-વ્યય રૂપે છે. તે જ પરિણામને કર્મ સાપેક્ષથી જુઓ તો શુભ-અશુભ અને શુદ્ધ ઈત્યાદી વિભાવરૂપ છે. રાગ ઉપાધિ છે, પરિણામ ઉપાધિ નથી. પારિણામિક ભાવ : ‘રામે ભવ: પરિગામિઃ।' ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યની એકતારૂપ પરિણામમય ભાવ તે પારિણામિક ભાવ. પારિણામિક ભાવ સત્, અહેતુક અને નિરપેક્ષ છે. દ્રવ્યનું અસ્તિત્ત્વ તે પારિણામિક ભાવ છે. ૧. પારિણામિક ભાવને પ્રમાણદૃષ્ટિથી જોતાં તે ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યાત્મક છે. પારિણામિક ભાવને પર્યાયાર્થિક નયથી જોતાં તે ઉત્પાદવ્યય રૂપે છે. ૨. ૩. પારિણામિક ભાવને દ્રવ્યાર્થિકનયથી જોતાં પરમપારિણામિક ભાવ અર્થાત્ ધ્રોવ્યરૂપ છે. જ્યારે પારિણામિક ભાવને કર્મ-નિરપેક્ષ જુઓ તો ઉત્પાદ-વ્યય-ધ્રોવ્ય આખું પ્રમાણનું દ્રવ્ય ખ્યાલમાં આવે છે, અને પારિણામિક ભાવને ઉત્પાદ-વ્યય નિરપેક્ષ જુઓ તો પરમપારિણામિક ભાવ ખ્યાલમાં આવે છે, જે દ્રવ્યદૃષ્ટિનો વિષય છે. પારિણામિક ભાવ : ‘પારિણામિક’ એટલે સહજ સ્વભાવ; ઉત્પાદ-વ્યય વગરનો ધ્રુવ એકરૂપ કાયમ રહેનાર ભાવ તે પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ બધા જીવોને સામાન્ય હોય છે. ઔદિયક, ઔપશમિક, ક્ષાયોપમિક અને ક્ષાયિક એ ચાર ભાવો રહિતનો જે ભાવ તે પારિણામિક ભાવ છે. ‘પારિણામિક' કહેતાં જ ‘પરિણમે છે' એવો ધ્વનિ આવે છે. પરિણમે છે એટલે દ્રવ્ય-ગુણનું નિત્ય વર્તમાનરૂપ નિરપેક્ષપણું છે, ૧૫૧ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ 888888 જેને સનાતન વીતરાગ દર્શન આવી દ્રવ્યની પૂર્ણતા છે. દ્રવ્ય-ગુણ અને નિરપેક્ષપર્યાયરૂપ વસ્તુની જે પૂર્ણતા છે તેને પારિણામિકભાવ કહે છે. જેનો નિરંતર સદ્ભાવ રહે તેને પરિણામિક ભાવ કહે છે, સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચેતન્યભાવ તેજ જીવનો પારિણામિક ભાવ છે. મતિજ્ઞાનાદિ તથા કેવળજ્ઞાનાદિ જે અવસ્થાઓ છે તે પારિણામિક ભાવ નથી. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન એ અવસ્થાઓ ક્ષાયોપથમિક ભાવ છે, કેવળજ્ઞાન અવસ્થા ક્ષાયિકભાવ છે. કેવળજ્ઞાન પ્રગટ થયાં પહેલાં જ્ઞાનના ઉઘાડનો જેટલો અભાવ છે તે ઓદયિક ભાવ છે. જ્ઞાન-દર્શન અને વીર્ય ગુણની અવસ્થામાં પથમિક ભાવ હોતો જ નથી. મોહનો જે ઉપશમ થાય છે તેમાં પ્રથમ મિથ્યાત્વનો (દર્શનમોહનો) ઉપશમ થતાં જે સમ્યકત્ત્વ પ્રગટે છે તે શ્રદ્ધાગુણનો ઔપશમિક ભાવ છે. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ જિક જૈન સનાતન વીતરાગદર્શન : જૈનમglogયાયી મિશ્યાટિઓનું ર૧૫ 96 (સૂમ ભૂલો) “આ ભવતરુનું મૂળ એક, જાણો મિથ્યાત્વ ભાવ; તેહને કરી નિર્મૂળ હવે, કરીએ મોક્ષ ઉપાય.’ જિનાગમમાં નિશ્ચય-વ્યવહારરૂપ વર્ણન છે, તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે. તેના સ્વરૂપને નહિ જાણતાં અન્યથા પ્રવર્તે છે, તે અહીં કહીએ છીએ. અમે તો સનાતન જૈનધર્મી છીએ અને વીતરાગની આજ્ઞા માનીએ છીએ એમ માનનાર જૈન પણ મિથ્યાષ્ટિ હોય છે. તે મિથ્યાત્વનો અંશ પણ બૂરો છે તેથી એ સૂક્ષ્મ મિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે. પખંડાગમ અને સમયસારાદિને આગમ કહેવાય છે. એમાં જેવું નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ કહેલ છે તેવું સ્વરૂપ જેમ છે તેમ જે જાણતા નથી અને વિપરીત રીતે માને છે તે પણ મિથ્યાષ્ટિ છે. (૧) કેવળ નિશ્ચયનયાવલંબી જેનાભાસોનું વર્ણન (૧) એકલા નિશ્ચયને માને છે પણ વ્યવહારને માનતા જ નથી એવા મિથ્યાષ્ટિ જીવોનું સ્વરૂપ કહે છે. કોઈ જીવ નિશ્ચયને નહિ જાણતાં માત્ર નિશ્ચયાભાસના શ્રદ્ધાની બની પોતાને મોક્ષમાર્ગી માને છે તે નિશ્ચયના સ્વરૂપને જાણતા નથી. તેઓ મોક્ષમાર્ગ અમને પ્રગટ થયો છે એમ માને છે તથા પોતાના આત્માને સિદ્ધસમાન અનુભવે છે, પણ પોતે પ્રત્યક્ષ સંસારી હોવા છતાં ભ્રમથી પોતાને વર્તમાન પર્યાયમાં સિદ્ધ સમાન માની રહ્યા છે તે જ મિથ્યાદૃષ્ટિ – નિશ્ચયાભાસી છે. જૈનમાં જન્મીને સમયસારાદિ શાસ્ત્રો વાંચીને પણ પોતાની મતિકલ્પનાથી થતા વિકારને જે માનતા નથી તે મિથ્યાષ્ટિ છે. સંસાર પર્યાયમાં મોક્ષપર્યાયની માન્યતા તે ભ્રમ છે. (૨) વળી કોઈ પોતાને કેવળજ્ઞાનાદિનો સદ્ભાવ માને છે, અનંત-જ્ઞાન-આનંદ-વીર્ય આદિ વર્તમાનમાં પ્રગટ છે એમ માને છે પણ વર્તમાન પર્યાયમાં તો પોતાને ક્ષાયોપથમિક ભાવરૂપ મતિધૃતાદિ જ્ઞાનનો સદ્ભાવ છે. અને ક્ષાયિકભાવ તો For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન કર્મનો ક્ષય થતાં જ થાય છે, છતાં ભ્રમથી કર્મનો ક્ષય થયા વિના પણ પોતાને ક્ષાયિકભાવ માને છે તે પણ મિથ્યાષ્ટિ છે. આ પર્યાયના સ્વરૂપને જાણતા નથી એવા જૈનમતમાં હોવા છતાં મિથ્યાષ્ટિ છે. આત્માનો સ્વભાવ કેવળજ્ઞાન શક્તિરૂપે છે તેને વ્યક્ત પર્યાયમાં છે એમ માને તો તે નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિ છે. આત્મામાં પરમપરિણામિકભાવ ત્રિકાળ છે. કેવળજ્ઞાન ત્રિકાળ શક્તિરૂપે છે. કેવળજ્ઞાનની પર્યાય ત્રિકાળ હોતી નથી પણ તે નવી થાય છે. શક્તિરૂપે છે તે વ્યક્તરૂપે થાય છે. અને પ્રગટ થાય છે ત્યારે કર્મનો અભાવ હોય છે. પૂર્ણ પર્યાયને ક્ષાયિકભાવ કહે છે. તે પારિણામિકભાવ નથી. ક્ષાયોપથમિક ભાવ તે અપૂર્ણ દશા છે, તેનો અભાવ થઈને ક્ષાયિકભાવ પ્રગટ થાય છે, તે પારિણામિક ભાવ નથી. સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્યભાવ તે જ પારિણામિક ભાવ છે. ચૈતન્યભાવ અનાદિ-અનંત છે. જ્ઞાયકભાવ કહો કે પરિણામિક ભાવ કહો તે એક જ છે. ધ્રુવ એકરૂપ શક્તિરૂપે છે. તેના અવલંબને કેવળજ્ઞાનની પર્યાય નવી પ્રગટે છે; પણ કેવળજ્ઞાનનો સદ્ભાવ સર્વદા માનવો યોગ્ય નથી. | સ્વભાવ જ્ઞાન અને આનંદથી પરિપૂર્ણ ભરેલો છે, એવી માન્યતાથી વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રગટે છે. શરીરની ક્રિયાથી કે પાંચ મહાવ્રતથી ચારિત્ર પ્રગટતું નથી. વસ્તુમાં ચારિત્રશક્તિ ભરેલી પડી છે એમાં એકાગ્ર થવાથી ચારિત્રદશા પ્રગટે છે. પ્રથમ ચારિત્રશક્તિની પ્રતીત થવી જોઈએ ને પછી એકાગ્રતા કરવી જોઈએ. વિકાર અને પરપદાર્થની રુચિ છોડી પોતાના સ્વભાવની રુચિ કરવી જોઈએ. (૩) વળી કોઈ પોતાને રાગાદિભાવ પ્રત્યક્ષ હોવા છતાં પણ ભ્રમથી પોતાને રાગાદિ રહિત માને છે તે મિથ્યાષ્ટિ છે. - આત્મા સ્વભાવે જેમ શુદ્ધ છે એમ પર્યાયે પણ વર્તમાન દશામાં શુદ્ધ છે એમ કોઈ માને તો તે ભ્રાંતિ છે. પર્યાયમાં જો પ્રગટ શુદ્ધ દશા હોય તો કાંઈ કરવાનું રહેતું નથી. - ત્યાં અમે પૂછીએ છીએ કે આ રાગાદિ થતાં જોવામાં આવે છે, તે કયા દ્રવ્યના અસ્તિત્વમાં છે? જો તે શરીરમાં કે કર્મમાં થતા હોય તો તે ભાવો For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ જ જેનસનાતન વીતરાગ દર્શન અચેતન અને મૂર્તિક હોય, પણ તે રાગાદિભાવો તો પ્રત્યક્ષ અમૂર્તિક જણાય છે; માટે સિદ્ધ થાય છે કે એ આત્માના જ ભાવો છે. શાસ્ત્રમાં વિકારને પુદ્ગલજન્ય કહેલ છે તેનો આશયઃ ક્રોધાદિ જે થાય છે તે પાધિક ભાવો છે. તે આત્માની ભૂમિકામાં થાય છે, કેમ કે તે ચેતનનો આભાસ છે, અચેતન મૂર્તિક જડના તે નથી. શાસ્ત્રમાં વિકારને પુદ્ગલજન્ય કહેલ છે એ તો વિકાર આત્માનો સ્વભાવ નથી એમ બતાવવા તથા વિકાર નીકળી જાય છે એમ બતાવવા માટે તેને પુદ્ગલજન્ય કહેલ છે. પણ પ્રથમ આત્મામાં પોતાના કારણે વિકાર થાય છે એમ માને, પછી આત્માનો તે સ્વભાવ નથી એવી સ્વભાવદૃષ્ટિ કરવા માટે અને વિકાર કાઢી નાખવા માટે તે પુદ્ગલનો વિકાર છે એમ કહેલ છે. - એ રાગાદિરૂપ ભાવકર્મ કોઈએ નથી કર્યા એમ નથી કેમ કે એ કાર્યભૂત છે. રાગાદિ આત્માના ત્રિકાળી સ્વભાવમાં નથી પણ પર્યાયમાં નવા નવા ભાવો જીવ પોતે કરે છે, થાય છે. તત્ત્વાર્થસૂત્રમાં ઔદયિકભાવને જીવનું સ્વતત્વ કહેલ છે. એટલે કે આત્માનું તે કાર્ય છે, તેનો કર્તા આત્મા છે, માટે રાગાદિભાવો કાર્ય નથી – એમ નથી અને એને કોઈએ કર્યા નથી એમ પણ નથી. વિભાવભાવના નાશનો ઉધમ કરવો યોગ્ય છે. (૪) હવે એ વિકાર નિમિત્તના કારણે (કર્મના કારણે) થાય છે એમ કોઈ માને તો તે મિથ્યાષ્ટિ છે. (૧) રાગાદિ એકલી કર્મપ્રકૃતિનું પણ કાર્ય નથી, કારણ કે કર્મ તો અચેતન જડ છે. અને વિકારી ભાવો ચેતન છે. માટે તે ભાવોનો કર્તા જીવ પોતે જ છે. રાગાદિક જીવનું જ કર્મ છે; કારણ કે ભાવકર્મ તો ચેતનના અનુસારી છે, ચેતનાવિના હોય નહિ, તથા પુદ્ગલ જ્ઞાતા નથી. આત્માની રાગાદિ પર્યાય અને કર્મ અચેતન પર્યાય વચ્ચે અત્યંત અભાવ છે. કર્મની પર્યાયના કારણે આત્માના વિકારી ભાવો થતા નથી એમ સમજવું જોઈએ. આત્મા પોતે પોતાના સ્વભાવને ભૂલીને રાગાદિ પરિણામ કરે છે, પણ જો સ્વભાવનું ભાન કરીને સ્વરૂપમાં લીન થાય તો રાગાદિભાવો થતાં નથી એમ જાણવું. જો વિકારને સ્વતંત્ર માને તો તેનો નાશ કરવાનો For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ દર્શન @ ઉપાય પોતે સ્વતંત્ર કરી શકે છે એમ નક્કી થાય. (૨) વળી તે રાગાદિ ભાવો જીવ અને કર્મ પ્રકૃતિ બંનેનું પણ કર્તવ્ય નથી. જીવ અને જડ બંને ભેગા થઈને રાગાદિ ભાવો કરે છે એમ પણ નથી. આત્મા પોતે પોતાના અપરાધથી ક્રોધાદિ વિકારી ભાવો કરે છે. એમાં કર્મ નિમિત્ત છે; પણ ખરેખર બંને ભેગાં થઈને રાગાદિભાવો કરતાં નથી. બંને ભેગા થઈને જો રાગાદિભાવો કરે તો તે ભાવ કર્મનું ફળ જે સુખ-દુઃખાદિ છે તે કર્મને પણ ભોગવવું પડે પણ એમ બનતું નથી. અન્યમતી માને છે કે ઈશ્વર કર્તા છે અને કોઈ જેની એમ માને કે કર્મના કારણે વિકાર થાય છે, તો બંનેની એક જાતની માન્યતા થઈ, તેથી તે મિથ્યાદષ્ટિ છે. તેને જેન વીતરાગમાર્ગની ખબર નથી. રાગાદિક ભાવ જીવના અસ્તિત્વમાં છે છતાં જે રાગાદિભાવોનું નિમિત્ત કર્મોને જ માની પોતાને રાગાદિનો અર્તા માને છે, તે કર્તા તો પોતે છે. પરંતુ પોતાને નિરુધમી બની પ્રમાદી રહેવું છે, તેથી કર્મનો જ દોષ ઠરાવે છે. એ દુઃખદાયક ભ્રમ છે. (૩) સમયસારાદિ ગ્રંથો વાંચે એટલે કર્મ આત્માને રાગ કરાવે છે. એમ તો કહી શકે નહિ, પણ કર્મના નિમિત્ત વિના કોઈને કાંઈ રાગ થતો નથી. માટે કર્મની અસર પડે છે, નિમિત્તનો પ્રભાવ પડે છે એમ તો હોવું જોઈએ-એમ કેટલાક માને છે. પરંતુ જીવને એક સમય પણ પરનો પ્રભાવ જો માનવામાં આવ્યો તો તેને સદાય માટે – કોઈ વખત કર્મના ઉદયવિના રહેતો નથી માટે ત્રિકાળ કર્મનો પ્રભાવ થયો એટલે કે એને કદીપણ પુરુષાર્થ કરવાનો વખત રહેતો નથી. તેથી તે સ્વચ્છંદી બની ચારગતિરૂપ સંસારમાં રખડે છે. સમયસાર નાટકના બંધ અધિકારમાં તથા ઈષ્ટ ઉપદેશમાં આવે છે કે કર્મનું બળવાનપણું છે. કોઈ વખત આત્માનું બળવાનપણું છે અને કોઈ વખત કર્મનું બળવાનપણું છે; પણ એનો અર્થ એવો છે કે જ્યારે સ્વભાવને ચૂકીને રાગાદિભાવ કરે છે ત્યારે કર્મોનું બળવાનપણું કહેવાય છે. કર્મ બળવાનપણે રાગાદિ કરાવતું નથી. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ 8 39 જેને સનાતન વીતરાગ દર્શન -- સમયસારમાં પણ એમ કહ્યું છે કે વર્ણાદિ અથવા રાગાદિ બધાય આત્માથી ભિન્ન છે તો એ કેવી રીતે છે? પદ્રવ્યના નિમિત્તથી એ રાગાદિભાવ ઔપાધિક ભાવ છે. આત્મામાં જેટલો ઉપાધિભાવ થાય છે તે બધો પરદ્રવ્યના લક્ષે થાય છે. કર્મના નિમિત્ત વખતે આત્મા પોતે નૈમિત્તિકભાવ રાગાદિ કરે છે, તેથી તે ઉપાધિભાવ છે. હવે આ જીવ તેને સ્વભાવ માને (જાણે) તો તેને બૂરો કેમ માને? અને નાશનો ઉપાય પણ કેવી રીતે કરે? એટલે કે જો જીવ રાગાદિ ઉપાધિભાવને પોતાનો સ્વભાવ જાણે તો તેને નાશ કરવાનો ઉપાય તે કરતો નથી. નિમિત્તની મુખ્યતાથી ગાદિભાવ પુદ્ગલમય છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, આગમજ્ઞાન અને કષાયની મંદતા તે વ્યવહાર છે, ઉપાધિ છે, મલિન છે. તેને અજ્ઞાની ભલો માને છે, માટે તેના નાશનો પુરુષાર્થ કરતો નથી. જેનાથી લાભ માને તેને કેવી રીતે નાશ કરે? સ્વભાવની રુચિ કરું તો મિથ્યાત્વનો નાશ થાય છે અને સ્વભાવમાં સ્થિર થાઉં તો અસ્થિરતારૂપ રાગનો નાશ થાય છે. તેથી તે ઉપાધિભાવને છોડાવવા માટે; તે બધા આત્માથી ભિન્ન છે; અને નિમિત્તની મુખ્યતાથી પુદ્ગલમય છે – એમ કહેલ છે; વિકાર રાખવા માટે ભિન્ન કહેલ નથી. રાગાદિને છોડાવવા માટે તે રાગાદિને નિમિત્તની મુખ્યતાથી - એટલે વિકારમાં નિમિત્ત કર્મ છે એની મુખ્યતાથી કથન કરીને - રાગાદિ ઉપાધિભાવને આત્માથી ભિન્ન અને પુદ્ગલમય કહેલ છે. શ્રી ગુરુ વિકાર છોડાવવા માગે છે. જે રાગાદિને પરના માની સ્વછંદી બની નિરુધમી થાય તેને તો ઉપાદાન કારણની મુખ્યતાથી “રાગાદિક આત્માના છે' એવું શ્રદ્ધાન કરાવ્યું તથા જે રાગાદિકને પોતાનો સ્વભાવ માની તેના નાશનો ઉદ્યમ કરતો નથી તેને નિમિત્ત કારણની મુખ્યતાથી રાગાદિક પરભાવ છે' એવું શ્રદ્ધાન કરાવ્યું છે. (૪) કર્મનો ઉદય હોય તો ત્યાં સુધી રાગના નાશનો ઉધમ થતો નથી તો ઉધમ કેવી રીતે કરવો? For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન એક કાર્ય થવામાં અનેક કારણોની આવશ્યકતા છે, તેમાં જે કારણ બુદ્ધિપૂર્વકના હોય તેને તો ઉધમ કરી મેળવે તથા અબુદ્ધિપૂર્વક કારણ સ્વયં મળે ત્યારે કાર્ય સિદ્ધિ થાય છે. મિથ્યાત્વ દૂર કરવાનું કારણ બુદ્ધિપૂર્વક તત્ત્વની રુચિ, જ્ઞાન અને રમણતા છે. તો દૂર કરવા તત્ત્વની રુચિ વિચાર અને લીનતા છે. તે બુદ્ધિપૂર્વક કરવી. એવો પુરુષાર્થ કરે ત્યારે મોહકર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય સ્વયં થઈ જાય છે. મોહકર્મના ઉપશમાદિ અબુદ્ધિપૂર્વક થાય છે. અબુદ્ધિપૂર્વકનો અર્થ એવો છે કે આત્માનો પુરુષાર્થ જડકર્મના ઉપશમાદિ કરતો નથી કેમ કે મોહકર્મના ઉપશમાદિ સ્વયં (જડકર્મના પોતાના કારણે) થાય છે એમ અહીં કહે છે. એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. અહીં પાંચ સમવાય (૧) સ્વભાવ (૨) નિયતિ (૨) કાળલબ્ધિ (૪) નિમિત્ત અને પુરુષાર્થનો વિચાર કરવો. (૫) કર્મ-નોકર્મના સંબંધી વિષે સ્પષ્ટતાઃ (૧) વળી તું કર્મ-નોકર્મનો સંબંધ હોવા છતાં પણ આત્માને નિબંધ માને છે, પણ તેનું બંધન તો પ્રત્યક્ષ જોઈએ છીએ, તો એ બંધન કેવી રીતે નથી? કર્મ-નોકર્મનું નિમિત્તપણે પ્રત્યક્ષ બંધન છે. દ્રવ્યદૃષ્ટિએ આત્મા નિબંધ છે પણ અહીં તો પર્યાયમાં સંસારની અંદરમાં પર્યાયદષ્ટિએ કર્મ-નોકર્મ સાથે સંબંધ છે, છતાં બિસ્કુલ સંબંધ નથી એમ માને છે તે પણ મિથ્યાદૃષ્ટિ છે. ચૌદમાં ગુણસ્થાન સુધી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આત્મા અને શરીરને પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આત્મા અને શરીરની બંનેની અવસ્થા સ્વતંત્ર પોતપોતાની યોગ્યતાથી થાય છે, એમાં પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. સંબંધ હોવા છતાં સંબંધ રહિત માને તો જ્ઞાન ખોટું થાય છે અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધને કર્તા-કર્મ સંબંધ માને તો પણ જ્ઞાન ખોટું થાય છે. માટે જેમ છે તેમ માનવું જોઈએ. (૩) દ્રવ્યદૃષ્ટિએ રાગાદિ અને કર્મ-નોકર્મનો સંબંધ અભૂતાર્થ છે? જ્ઞાન તો સ્વ-પર પ્રકાશક છે. એનો વિવેક એવો હોય છે કે દ્રવ્યદૃષ્ટિએ આત્મામાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે જ નહિ, પણ પર્યાયદૃષ્ટિએ બિસ્કુલ કર્મ-નોકર્મની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે જ નહિ એમ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ 28 888 જેને સનાતન વીતરાગ દર્શન નથી. જો એમ ન જાણે તો એકાંત થાય છે. માટે જેમ છે તેમ જાણવું જોઈએ; તો તે જ્ઞાન સમ્યક થાય છે. જે બિસ્કુલ સંબંધ ન હોય તો વર્તમાનમાં સિદ્ધદશા હોવી જોઈએ, પણ એમ નથી. પણ પર્યાયદૃષ્ટિએ વર્તમાનમાં બંધ છે એમ માનવું. શાસ્ત્રમાં આત્માને કર્મ-નોકર્મથી ભિન્ન અબદ્ધ-સ્કૃષ્ટ કહે છે તે કેવી રીતે છે? આત્માને કર્મ અને નોકર્મ સાથે તાદાભ્ય સંબંધ નથી પણ નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. આત્મા કર્મ અને શરીરમાં એકમેક થઈ જાય છે એમ બનતું નથી, તો પણ આત્માને અને શરીરને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી એમ નથી. આત્માને સર્વથા નિબંધ માને તે મિથ્યાષ્ટિ છે. (૫) “બંધ-મોક્ષ છે કલ્પના દ્રવ્યદૃષ્ટિ વડે તો એક દશા છે અને પર્યાય દૃષ્ટિ વડે અનેક અવસ્થા થાય છે – એમ માનવું યોગ્ય છે. સામાન્ય વિશેષ બંનેનું યથાર્થ જ્ઞાન કરવું. વળી તે આત્માનું ચિંતવન કેવી રીતે કરે છે તે કહે છે. (૧) “હું સિદ્ધ સમાન શુદ્ધ છું” (૨) કેવળજ્ઞાનાદિ સહિત છું. (૩) દ્રવ્યકર્મ-નોકર્મથી રહિત છું (૪) પરમાનંદમય છું (૫) જન્મ-મરણાદિ દુઃખ મને નથી એમ અનેક પ્રકારથી ચિંતવન કરે છે. પણ તે તેનો ભ્રમ છે, કેમ કે જો ચિંતવન દ્રવ્યદૃષ્ટિથી કરે છે, તો દ્રવ્ય તો શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ છે, તેને તે જાણતો નથી. તારી દ્રવ્યદૃષ્ટિ સાચી નથી. દ્રવ્યમાં એકરૂપતા હોવા છતાં પણ જેને શુદ્ધ-અશુદ્ધ બંને પર્યાય આત્માની છે એવી ખબર નથી અને એનો સ્વીકાર નથી, તેને કહે છે કે દ્રવ્ય તો શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ છે. માટે દ્રવ્યદૃષ્ટિથી તું ચિંતવન કરે છે કે આત્મા સિદ્ધસમાન છે, તારી એ વાત બરાબર નથી. જો દ્રવ્યદૃષ્ટિથી ચિંતવન કરો છો તો દ્રવ્ય તો એકલું શુદ્ધ નથી પણ શુદ્ધ-અશુદ્ધ બનેરૂપ છે અને પર્યાયદષ્ટિથી ચિંતવન કરો તો તો વર્તમાન પર્યાય તો તારે અશુદ્ધ છે. માટે બંને રીતે શુદ્ધનું ચિંતવન કરવું તે ભ્રમણા છે. વળી જો તમે શક્તિ અપેક્ષાએ શુદ્ધ માનો છો તો, હું આવો હોવા યોગ્ય છું’ એમ માનો; “હું સિદ્ધ થવાને લાયક છું એમ માનો પણ હું આવો છું તે માનવું ભ્રમ છે. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ 888888 જેને સનાતન વીતરાગ દર્શન . પર્યાયમાં અધૂરી દશા છે, પૂર્ણ દશા નથી. અને જો વિકાર અને અલ્પજ્ઞતા છે તો એના નિમિત્તરૂપે દ્રવ્યકર્મ અને નોકર્મ છે. કર્મ-નોકર્મનો સંબંધ પણ છે, એમ માનવું જોઈએ. વળી જો કર્મનોકર્મ નિમિત્તરૂપે ન હોય તો જ્ઞાનાદિની વ્યક્તતા કેમ નથી? જ્ઞાનાદિની વ્યક્તતા નથી માટે કર્મ-નોકર્મ નિમિત્તપણે છે. આત્મદ્રવ્યમાં શક્તિરૂપે જ્ઞાનાદિ ગુણો છે, એમાંથી વ્યક્તરૂપ પર્યાય થાય છે. તે પર્યાય વર્તમાનમાં નથી માટે એમાં નિમિત્તરૂપે કર્મને માનવું જોઈએ. બીજી અવસ્થામાં માનવી તે ભ્રમ છે. પરદ્રવ્યથી ભિન્ન અને પોતાના ભાવોથી અભિન્ન તે દ્રવ્યની શુદ્ધતા છે. પોતાને દ્રવ્ય-પર્યાયરૂપ અવલોકવો દ્રવ્યથી સામાન્યસ્વરૂપ અવલોકવું - પર્યાયથી અવસ્થા વિશેષ અવધારવી. (૨) વ્યવહારાભાસી મિથ્યાષ્ટિ હવે વ્યવહારાભાસ પક્ષના ધારક જૈનાભાસોના મિથ્યાત્વનું નિરૂપણ કરીએ છીએ. જિન આગમમાં જ્યાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે, તેને માની જે બાહ્યસાધનાદિકનું જ શ્રદ્ધાનાદિ કરે છે, તેને ધર્મના સર્વ અંગ અન્યથારૂપ થઈ મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે તે વિસ્તારથી કહે છે. (૧) કુળ અપેક્ષા ધર્મધારક વ્યવહારાભાસી - કોઈ જીવ તો કુળક્રમવડે જ જેની છે પણ જૈન ધર્મનું સ્વરૂપ જાણતા નથી. માત્ર કુળમાં જેવી પ્રવૃત્તિ ચાલતી આવે છે તે જ પ્રમાણે પ્રવર્તે છે. ત્યાં જેમ અન્યમતી પોતાના કુળધર્મમાં પ્રવર્તે છે તે જ પ્રમાણે આ પણ પ્રવર્તે છે. જો કુળક્રમથી જ ધર્મ હોય તો મુસલમાનાદિ સર્વ ધર્માત્મા જ ઠરે, અને તો પછી જૈનધર્મનું વિશેષપણું શું રહ્યું? ધર્મમાં કુળક્રમનું કાંઈપણ પ્રયોજન નથી. શાસ્ત્રોના અર્થને વિચારીને જો કાળદોષથી જૈનધર્મમાં વિષય-કષાય પોષણાદિરૂપ વિપરીત પ્રવૃત્તિ ચલાવી હોય તો તેનો ત્યાગ કરી જિનઆજ્ઞાનુસાર પ્રવર્તવું યોગ્ય છે. કુળ સંબંધી વિવાહાદિક કાર્યોમાં તો કુળક્રમનો વિચાર કરવો, પણ ધર્મસંબંધી કાર્યોમાં કુળનો વિચાર ન કરવો, પરંતુ જેમ સત્યધર્મમાર્ગ છે તેમજ પ્રવર્તવું યોગ્ય છે. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ( ૩) છે કે જેને સનાતન વીતરાગદર્શન ---- (૨) પરીક્ષારહિત આજ્ઞાનુસારી ધર્મધારક વ્યવહારાભાસીઃ વળી કોઈ આજ્ઞાનુસારી જૈન થાય છે, તેઓ જેમ શાસ્ત્રોમાં આજ્ઞા છે તેમ માને છે, પરંતુ આજ્ઞાની પરીક્ષા કરતા નથી; જો આજ્ઞા જ માનવી ધર્મ હોય તો સર્વ મતવાળા પોતપોતાના શાસ્ત્રની આજ્ઞા માની ધર્માત્મા થઈ જાય. માટે પરીક્ષા કરીને જિનવચનનું સત્યપણું ઓળખી જિનઆજ્ઞા માનવી યોગ્ય છે. જૈનધર્મમાં તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે, ત્યાં સત્યદેવદિક વા જીવાદિકનું શ્રદ્ધાન કરવાથી સમ્યગ્દર્શન થાય છે, તેને યથાર્થ જાણતા સમ્યજ્ઞાન થાય છે, તથા ખરેખરા રાગાદિક મટતાં સમ્યક્યારિત્ર થાય છે. હવે તેના સ્વરૂપનું જેવું જૈનમતમાં નિરૂપણ કર્યું છે, એ જ જૈનમતનું સાચું લક્ષણ છે. એ લક્ષણને ઓળખીને જે પરીક્ષા કરે છે તે જ શ્રદ્ધાની છે, પણ એ વિના અન્ય પ્રકારથી જે પરીક્ષા કરે છે, તે મિથ્યાદષ્ટિ જ રહે છે. સાંસારિક પ્રયોજન અર્થે ઘર્મધારક વ્યવહારાભાસી : જે જીવ આજીવિકા અર્થે, મોટાઈ માટે, વા કોઈ વિષય-કષાય સંબંધી પ્રયોજન વિચારી કપટથી જૈને થાય છે તે તો પાપી જ છે; કારણ કે – અતિ તીવ્રકષાય થતાં જ એવી બુદ્ધિ થાય છે, તેમનું સુલઝવું પણ કઠણ છે. જૈનધર્મ તો સંસારનાશના અર્થે સેવવામાં આવે છે, જે એ વડે સાંસારિક પ્રયોજન સાધવા ઈચ્છે છે તે મોટો અન્યાય કરે છે તે તો મિથ્યાદષ્ટિ જ છે. ધર્મબુદ્ધિથી ઘર્મધારક વ્યવહારાભાસી વળી કેટલાક ધર્મબુદ્ધિથી ધર્મ સાધે છે પરંતુ નિશ્ચિયધર્મને જાણતા નથી, તેથી તેઓ અભૂતાર્થરૂપ ધર્મને સાધે છે; અર્થાત્ માત્ર વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રને મોક્ષમાર્ગ જાણી તેનું સાધન કરે છે. શાસ્ત્રમાં દેવ-ગુરુ-ધર્મની પ્રતીતિ કરવાથી સમ્યકત્ત્વ હોવું કહ્યું છે, એવી આજ્ઞા માની અરહંત દેવ, નિગ્રંથગુરુ તથા જૈન શાસ્ત્ર વિના બીજાઓને નમસ્કારાદિ કરવાનો ત્યાગ કર્યો છે, પરંતુ તેના ગુણ-અવગુણની પરીક્ષા કરતા નથી અથવા પરીક્ષા પણ જો કરે છે તો તત્ત્વજ્ઞાનપૂર્વક સાચી પરીક્ષા કરતા નથી પણ માત્ર બાહ્ય લક્ષણો વડે પરીક્ષા કરે છે અને એવી પ્રતીતિવડે તેઓ સુદેવગુરુ શાસ્ત્રની ભક્તિમાં પ્રવર્તે છે, પણ દેવ-ગુરુ-શાસ્ત્ર ભક્તિનું અન્યથા સ્વરૂપ માને છે તે મિથ્યાષ્ટિી છે. For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૪ જી જૈન સનાતન વીતરાગ દર્શન વ્યવહારાભાસી ધર્મધારકોની સામાન્ય પ્રવૃત્તિ હવે તેમને ધર્મનું સાધન કેવું હોય છે તે અહીં વિશેષ દર્શાવીએ છીએ. (૧) જે જીવો કુળ પ્રવૃત્તિ વડે વા દેખાદેખી લોભાદિકના અભિપ્રાયપૂર્વક ધર્મ સાધન કરે છે, તેમને તો ધર્મદષ્ટિ જ નથી.. (૨) જો ભક્તિ કરે છે તો ચિત્ત તો ક્યાંય છે, દૃષ્ટિ ફર્યા કરે છે તથા મુખેથી પાઠાદિક વા નમસ્કારાદિક કરે છે; પરંતુ તે ઠીક નથી. તેમને “હું કોણ છું, કોની સ્તુતિ કરું છું; શું પ્રયોજન અર્થે સ્તુતિ કરું છું, તથા આ પાઠનો શો અર્થ છે? એ આદિનું કાંઈ ભાન નથી. લગભગ બધું યંત્રવત્ જડની જેમ થાય છે. (૩) કદાચિત્ કુદેવાદિકની પણ સેવા કરવા લાગી જાય છે, ત્યાં સુદેવ-ગુરુ શાસ્ત્રાદિમાં અને કુદેવ-ગુરુ-શાસ્ત્રાદિમાં વિશેષતાની પિછાણ નથી. (૪) વળી તે દાન આપે છે તો પાત્રતા-અપાત્રતાના વિચારરહિત જેમ પોતાની પ્રશંસા થાય તેમ આપે છે. (૫) તપ કરે છે તો ભૂખ્યા રહેવાથી જેમ પોતાનું મહતપણું થાય તે કાર્ય કરે છે, પણ પરિણામોની પિછાણ નથી. વ્રતાદિક ધારે છે તો બાહ્યક્રિયા ઉપર જ દૃષ્ટિ છે, તેમાં પણ કોઈ સાચી ક્રિયા કરે છે તો કોઈ જૂઠી કરે છે, પણ અંતરંગ રાગાદિક ભાવ થાય છે તેનો તો વિચાર જ નથી; અથવા તો બાહ્ય સાધન પણ રાગાદિક પોષવા કરે છે. (૭) વળી પૂજા–પ્રભાવાદિ કાર્ય કરે છે તો ત્યાં લોકમાં પોતાની જેમ મોટાઈ થાય ના વિષય કષાય પોષાય તેમ એ કાર્યો કરે છે, તથા ઘણા હિંસાદિક ઉપજાવે છે. વળી શાસ્ત્રાભ્યાસ કરે છે તો ત્યાં પદ્ધતિરૂપ પ્રવર્તે છે, જો વાંચે છે તો બીજાઓને સંભળાવી દે છે, ભણે છે તો પોતે ભણી જાય છે, સાંભળે છે તો કહે છે તે સાંભળી લે છે; પણ શાસ્ત્રાભ્યાસનું જે પ્રયોજન છે, તેને પોતાના અંતરંગમાં અવધારતો નથી. ઈત્યાદિક ધર્મકાર્યોના મર્મને પિછાણતો નથી. પણ એ કાર્યો તો પોતાના વા અન્ય જીવોના પરિણામ સુધારવા માટે કહ્યા છે, વળી ત્યાં કિંચિત્ હિંસાદિક પણ થાય છે; પરંતુ ત્યાં થોડો અપરાધ થાય અને ઘણો ગુણ થાય તે કાર્ય કરવું કહ્યું છે; હવે પરિણામોની તો ઓળખાણ નથી કે – અહીં અપરાધ કેટલો થાય છે અને ગુણ કેટલો થાય છે, એ પ્રમાણે નફા-તોટાનું કે વિધિ-અવિધિનું જ્ઞાન નથી. (૮) For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ 888888 જેને સનાતન વીતરાગદર્શન (૧૦) વળી કેટલાક જીવો એવા હોય છે કે – જેમને કંઈક તો કુળાદિરૂપ બુદ્ધિ છે તથા કંઈક ધર્મબુદ્ધિ પણ છે. તેથી તેઓ કંઈક પૂર્વોક્ત પ્રકારે પણ ધર્મનું સાધન કરે છે, તથા કંઈક આગમમાં કહ્યું છે તે પ્રમાણે પોતાના પરિણામોને સુધારે છે; એ પ્રમાણે તેમનામાં મિશ્રપણું હોય છે. સારભૂત : બાહ્યક્રિયા ઉપર તો તેની દૃષ્ટિ છે પણ પરિણામ સુધારવાબગાડવાનો વિચાર નથી; જો પરિણામનો પણ વિચાર થાય તો જેવો પોતાનો પરિણામ થતો દેખે તેના ઉપર જ દષ્ટિ રહે છે, પણ તે પરિણામોની પરંપરા વિચારતાં અભિપ્રાયમાં જે વાસના છે તેને વિચારતો નથી અને ફળ તો અભિપ્રાયમાં વાસના છે તેનું લાગે છે. એવી ઓળખાણ વિના તેને માત્ર બાહ્ય આચરણનો જ ઉધમ છે. કોઈ જીવ એવું માને છે કે – જાણવામાં શું છે? કંઈક કરીશું તો ફળ પ્રાપ્ત થશે; એવું વિચારી તેઓ વ્રત-તપાદિ ક્રિયાના જ ઉદ્યમી રહે છે પણ તત્ત્વજ્ઞાનનો ઉપાય કરતા નથી; હવે તત્ત્વજ્ઞાન વિના મહાવ્રતાદિકનું આચરણ પણ મિથ્યાચારિત્ર જ નામ પામે છે; માટે પહેલાં તત્ત્વજ્ઞાનનો ઉપાય કરવો, પછી કષાય ઘટાડવા અર્થે બાહ્યસાધન કરવાં. જે જીવોને તત્ત્વજ્ઞાન નથી તેઓ યથાર્થ આચરણ આચરતા નથી. હવે પ્રયોજનભૂત બાબતોમાં જેવું વીતરાગી પ્રભુએ સ્વરૂપ કહ્યું છે તેનું અન્યથારૂપ કેમ છે તે વિચારીએ:(૧) સમ્યગ્દર્શનનું અન્યથા રૂપઃ (અ) દેવભક્તિ, ગુરુભક્તિ અને શાસ્ત્રભક્તિનું અન્યથાપણું સાચા દેવ-ગુરુ શાસ્ત્રનું યથાર્થ સ્વરૂપ સમજી તેનું શ્રદ્ધાન કરવું. વીતરાગ માર્ગમાં નિમિત્ત પણ વીતરાગી જોઈએ. સાતતત્ત્વોનું અન્યથારૂપઃ વળી શાસ્ત્રમાં “તત્ત્વાર્થશ્રદ્ધાનમ્ સગાવન’ એવું વચન કહ્યું છે, તેથી શાસ્ત્રોમાં જેમ જીવાદિતત્ત્વ લખ્યાં છે, તેમ પોતે શીખી લે છે, અને ત્યાં ઉપયોગ લગાવે છે, અન્યને ઉપદેશ આપે છે, પરંતુ તે તત્ત્વોનો ભાવ ભાસતો નથી, અને ત્યાં તો તે વસ્તુના ભાવનું નામ જ તત્ત્વ કહ્યું છે તેથી ભાવ ભાસ્યા વિના તત્ત્વાર્થ શ્રદ્ધાન કયાંથી હોય? ભાવ ભાસતો નથી તેથી તે મિથ્યાદૃષ્ટિ જ રહે છે. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ 988 9 જેન સનાતન વીતરાગ દર્શન : (૧) જીવ-અવતત્ત્વનું અન્યથારૂપ ? આત્મા અને શરીર તેમજ કર્મની ભિન્નતા પ્રરૂપે છે; પરતું હું શરીરાદિથી ભિન્ન છું – જ્ઞાનઆનંદ સ્વરૂપ છું એવો ભાવ ભાસતો નથી. (૨) આસ્રવતત્ત્વનું અન્યથારૂપ : વળી આસ્રવતત્ત્વમાં જે હિંસાદિરૂપ પાપાસવ છે તેને હેય જાણે છે તથા અહિંસાદિરૂપ પુયાસ્રવ છે તેને ઉપાદેય માને છે, હવે એ બંને કર્મબંધના જ કારણ છે, તેમાં ઉપાદેયપણું માનવું એ જ મિથ્યાદષ્ટિ છે. (૩) બંધતત્ત્વનું અન્યથારૂપઃ અશુદ્ધ (શુભ-અશુભ) ભાવો વડે કર્મબંધ થાય છે તેમાં શુભભાવ વડે પુણ્યબંધ થાય તેને ભલો જાણે અને અશુભભાવોથી પાપબંધ થાય તેને બૂરો જાણે એ જ મિથ્યાશ્રદ્ધાન છે. એવા શ્રદ્ધાનથી બંધતત્ત્વનું પણ તેને સત્યશ્રદ્ધાને નથી. સંવરતત્ત્વનું અન્યથારૂપ : વળી સવરતત્ત્વમાં અહિંસાદિરૂપ શુભાસ્ત્રવભાવને સંવર માને છે, પરંતુ એક જ કારણથી પુણ્યબંધ પણ માનીએ તથા સંવર પણ માનીએ એમ બને નહિ. સિદ્ધાતમાં ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય, ચારિત્ર તે વડે સંવર થાય છે એમ કહ્યું છે, તેનું પણ તે યથાર્થ શ્રદ્ધાન કરતો નથી. નિર્જરાતત્ત્વનું અન્યથારૂપઃ વળી તે અનશનાદિ તપથી નિર્જરા માને છે, પણ કેવળ બાહ્ય તપ કરવાથી તો નિર્જરા થાય નહિ. બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે. શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે તેથી ઉપચારથી તપને પણ નિર્જરાનું કારણ કહ્યું છે. નિશ્ચયધર્મ તો વીતરાગભાવ છે, તથા અન્ય અનેક પ્રકારના ભેદો બાહ્યસાધનની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે, તેને વ્યવહારમાત્ર બાહ્ય સંજ્ઞા જાણવી. આ રહસ્યને જાણતો નથી તેથી તેને નિર્જરાનું પણ સાચું શ્રદ્ધાન નથી. (૬) મોક્ષતત્વનું અન્યથા રૂપઃ વળી સિદ્ધ થવું તેને મોક્ષ માને છે વળી તેને એવો પણ અભિપ્રાય છે કે સ્વર્ગમાં સુખ છે તેનાથી અનંતગણું મોક્ષમાં સુખ છે. હવે એ ગુણાકારમાં તે સ્વર્ગ અને મોક્ષસુખની એક જાતિ જાણે For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ (૨) * જૈન સનાતન વીતરાગ દર્શન છે. ઈંદ્રાદિકોને જે સુખ છે તે તો કષાયભાવોથી આકુળતારૂપ છે તેથી તે પરમાર્થથી દુઃખ જ છે. એટલા માટે તેની અને મોક્ષસુખની એક જાતી નથી. વળી સ્વર્ગસુખનું કારણ તો પ્રશસ્ત ભાવ છે ત્યારે મોક્ષસુખનું કારણ વીતરાગભાવ છે તેથી કારણમાં પણ ભેદ છે. પરંતુ એવો ભાવ તેને ભાસતો નથી. તેથી મોક્ષનું પણ તેને સાચું શ્રદ્ધાન નથી. આ પ્રમાણે વ્યવહારાભાસી મિથ્યાષ્ટિને સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન નથી. સમ્યજ્ઞાનનું અન્યથારૂપ : શાસ્ત્રમાં સમ્યજ્ઞાન માટે શાસ્ત્રાભ્યાસ કરવાથી સમ્યજ્ઞાન થવું કહ્યું છે તેથી તે શાસ્ત્રાભ્યાસમાં તત્પર રહે છે. પરંતુ તેના પ્રયોજન પર દૃષ્ટિ નથી. આ ઉપદેશમાં અને કાર્યકારી શું છે? તે અભિપ્રાય નથી. શાસ્ત્રાભ્યાસનો ભાવ જાણી પોતાનું ભલું કરવું. શાસ્ત્રાભ્યાસ કરીને અન્યને ઉપદેશ આપવાનો અભિપ્રાય રાખે છે તે મિથ્યાશ્રદ્ધાન છે. અભ્યાસ કરી આત્મહિત અર્થે જે તત્ત્વાદિકનો નિર્ણય કરે છે તે જ ધર્માત્મા પંડિત સમજવો. વળી જેને આગમજ્ઞાન એવું થયું છે કે જે વડે – સર્વ પદાર્થોને હસ્તામલકવત્ જાણે છે, તથા એમ પણ જાણે છે કે “આનો જાણવાવાળો હું છું પરંતુ હું જ્ઞાન સ્વરૂપ છું” એવો પોતાને પરદ્રવ્યોથી ભિન્ન કેવળ ચૈતન્યદ્રવ્ય અનુભવતો નથી માટે આત્મજ્ઞાન શૂન્ય આગમજ્ઞાન પણ કાર્યકારી નથી. - એ પ્રમાણે તે સમ્યજ્ઞાન અર્થે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરે છે તો પણ સમ્યજ્ઞાન નથી. સમ્યફચારિત્રનું અન્યથારૂપઃ બાહ્યક્રિયા ઉપર તો તેની દૃષ્ટિ છે પણ પરિણામ સુધારવા-બગાડવાનો વિચાર નથી. હવે પરિણામોની પરંપરા વિચારતાં અભિપ્રાયમાં જે વાસના છે તેને વિચારતો નથી, અને ફળ તો અભિપ્રાયમાં વાસના છે તેનું લાગે છે, મિથ્યાત્વનું દરેક સમયે પાપ લાગે જ છે. એવી ઓળખાણ વિના તેને માત્ર બાહ્ય આચરણનો જ ઉધમ છે. યથાર્થ શ્રદ્ધાન જ્ઞાન વિના તેમનું સર્વ આચરણ મિથ્યાચારિત્ર છે. માટે પહેલાં તત્ત્વજ્ઞાન થયા પછી જ આચરણ કાર્યકારી છે. આ પ્રમાણે કેવળ વ્યવહારાભાસ અવલંબી મિથ્યાષ્ટિઓનું નિરૂપણ કર્યું. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન @@ (૩) ઉભયાભાસી મિથ્યાષ્ટિ (૧) જે જીવ એમ માને છે કે જિનમતમાં નિશ્ચય અને વ્યવહાર બે નય કહ્યા છે, માટે બંને નયોનો અંગીકાર કરવો. તેની એ માન્યતા મિથ્યાત્વ છે. જો કે એ પ્રમાણે અંગીકાર કરવામાં બંને નયોમાં પરસ્પર વિરોધ છે. નયોનું સાચું સ્વરૂપ તેને ભાસ્યું નથી. વ્યવહારનયના અંગીકારના અર્થને તે બરાબર સમજતો નથી. આત્માની પર્યાયમાં રાગ થાય છે એને જાણવો તે વ્યવહારનયનો અંગીકાર છે. નિશ્ચયનય અંગીકાર કરવા જેવો છે અને વ્યવહારનય હેય છે એ વાતે એને ખ્યાલમાં આવતી નથી. (વ્યવહારનય જાણેલો પ્રયોજવાન છે, આદરેલો નહિ) (૨) આત્મામાં નિર્વિકલ્પ દશા થવી તે મોક્ષમાર્ગ છે. બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. જ્યાં જે મોક્ષમાર્ગ નથી પણ મોક્ષમાર્ગનું નિમિત્ત છે તેને વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય છે. રાગ-વ્રતાદિની દશા તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. અખંડ પરિપૂર્ણ આત્મસ્વભાવના અવલંબને જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટ્યો તે નિશ્ચય મોક્ષમાર્ગ અને તે વખતે રાગ-વિકલ્પ છે તે મોક્ષમાર્ગ નથી પણ ઉપચારથી મોક્ષમાર્ગ કહેલ છે એટલે કે તે નિમિત્ત, સહચાર, ઉપચાર અને વ્યવહાર એમ ચાર પ્રકારે મોક્ષમાર્ગનું નિરૂપણ કરેલ છે. (નિશ્ચય અને વ્યવહાર એમ બે મોક્ષમાર્ગ નથી : ત્રણલોક, ત્રણકાળમાં મોક્ષમાર્ગ તો એક જ છે પણ તેનું નિરૂપણ બે પ્રકારે (નિશ્ચય અને વ્યવહાર) કરવામાં આવેલ છે. માટે જેમ છે તેનું યથાર્થ સ્વરૂપ સમજવું જોઈએ) (૩) મિથ્યાદષ્ટિ એમ માને છે કે – સિદ્ધ સમાન શુદ્ધ આત્માનો અનુભવ તે નિશ્ચય તથા તે વખતે સહકારી તરીકે વ્રત-શીલ-સંયમદિરૂપ પ્રવૃત્તિ તે વ્યવહાર. પણ એ બરાબર નથી – કારણ કે કોઈ દ્રવ્યનું નામ નિશ્ચય તથા કોઈનું નામ વ્યવહાર એમ નથી. પણ એક જ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે નિરૂપણ કરવો તે નિશ્ચય તથા તે દ્રવ્યના ભાવને ઉપચારથી અન્યદ્રવ્યના ભાવ સ્વરૂપ નિરૂપણ કરવો તે વ્યવહાર છે. માટીના ઘડાને માટીનો ઘડો નિરૂપણ કરીએ એ નિશ્ચય તથા ઘી સંયોગના ઉપચારથી તેને ઘીનો ઘડો કહેવો એ વ્યવહાર. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ 88 જૈન સનાતન વીતરાગદર્શન (પ્રવૃત્તિ એ નયરૂપ નથી - મન, વચન, કાયાની પ્રવૃત્તિ એ જડની ક્રિયા છે. “સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર). (૪) નિશ્ચયનય- વસ્તુ જેવી છે તેવું નિરૂપણ કરે છે-સત્યાર્થ છે. વ્યવહારનય-વસ્તુ સ્વરૂપ હોય તેનાથી જુદું કહે છે – અસત્યાર્થ છે. માટે વ્યવહારનયને ઉપાદેય માનવો તે મિથ્યાત્વ છે. બંને સાથે છે પણ બંને ઉપાદેય નથી. (નિશ્ચયનય-સત્યાર્થ છે, ભૂતાર્થ છે, વ્યવહાર નય અસત્યાર્થ છે, અભૂતાર્થ છે.) (૫) સમયસારાદિ દ્રવ્યાનુયોગ ગ્રંથોમાં શુદ્ધ આત્માના અનુભવને નિશ્ચય કહ્યો છે તથા વ્રત, તપ, સયમાદિને વ્યવહાર કહ્યો છે એવી રીતે ઉભયાભાસી એમ માને છે એ મિથ્યાત્વ છે. શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે તેથી તેને નિશ્ચય કહ્યો. અહીં સ્વભાવથી અભિન્ન અને પરભાવથી ભિન્ન એવો “શુદ્ધ' શબ્દનો અર્થ જાણવો પણ સંસારીને સિદ્ધ માનવો એવો ભ્રમરૂપ શુદ્ધ શબ્દનો અર્થ ન જાણવો. વળી વ્રતાદિ મોક્ષમાર્ગ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઊપચારથી તેને મોક્ષમાર્ગ કહીએ છીએ તેથી તેને વ્યવહાર કહ્યો. પણ બંને જ સાચા મોક્ષમાર્ગ છે અને બંનેને ઉપાદેય માનવા એ મિથ્યાત્ત્વ છે. (‘શુદ્ધ' શબ્દનો અર્થ સમજવા જેવો છે. શુદ્ધતા બે પ્રકારની છે દ્રવ્યની શુદ્ધતા - પર્યાયની શુદ્ધતા. સ્વથી અભિન્ન અને પરથી ભિન્ન એ દ્રવ્યની શુદ્ધતા છે, અને પર્યાયમાં જે રાગાદિ છે તે પર્યાયની અશુદ્ધતા છે. શુદ્ધ સ્વભાવના લક્ષે પર્યાયમાં અશુદ્ધતા ઘટતી જાય છે - બીજો કોઈ અશુદ્ધતા દૂર કરવાનો ઉપાય નથી) અજ્ઞાની માને છે કે શ્રદ્ધાન તો નિશ્ચયનું રાખીએ છીએ તથા પ્રવૃત્તિ વ્યવહારરૂપ રાખીએ – એ રીતે બંને નયોને અંગીકાર કરીએ છીએ – અહીં અંગીકારનો અર્થ બરાબર નથી. કારણ કે એ રીતે બનતું નથી. કારણ કે નિશ્ચયનું નિશ્ચયરૂપ તથા વ્યવહારનું વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું યોગ્ય છે. પણ એક જ નયનું શ્રદ્ધાન થતાં તો એકાંત મિથ્યાત્વ થાય છે. અજ્ઞાની નિશ્ચયની શ્રદ્ધા રાખવી અને વ્યવહારની પ્રવૃત્તિ રાખવી એમ બંને નયનું ગ્રહણ કરવું કહે છે તે વાત ખોટી છે. વળી પ્રવૃત્તિમાં નયનું પ્રયોજન નથી કારણ કે પ્રવૃત્તિ તો દ્રવ્યની પરિણતિ છે. તેથી એ પ્રમાણે પણ નયોનું ગ્રહણ માનવું મિથ્યાત્વ છે. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ * જૈન સનાતન વીતરાગદર્શન સ્વસ્થ (પ્રવૃત્તિ નય રૂપ નથી, અભિપ્રાય-અનુસાર પ્રરૂપણથી પ્રવૃત્તિમાં બંને નય બને છે.) (નિશ્ચય અને વ્યવહાર બંને એક જ દ્રવ્યમાં હોય - એકનો નિશ્ચય અને બીજાનો વ્યવહાર એ કેવી રીતે બને?) (૭) તો શું કરીએ? નિશ્ચય નય વડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ – અભૂતાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. વ્યવહારની રૂચિ તે જ મિથ્યાત્વ છે માટે સતપુરુષે એક નિશ્ચયને જ આદરણીય માનવો જોઈએ. | (સ્વભાવની રૂચી ઉપાદેય છે, રાગની રૂચી હેય છે) (૮) જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે, તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે. માટે વ્યવહારનું શ્રદ્ધાન છોડી, નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. સંસ્થા બનાવો, બહારમાં પ્રચાર કરો, શરીરાદિની ક્રિયા કરો (શરીર સશક્ત રહે એ માન્યતાથી શરીરની પ્રવૃત્તિ કરવી) એમ જે વ્યવહારમાં જાગે છે તે સ્વભાવમાં સૂતા છે. જ્ઞાની એમ સમજે છે કે પરના મહિમાથી આત્માનો મહિમા નથી અજ્ઞાનીને પરનો મહિમા આવે છે તેને ધર્મનો મહિમા નથી. મિથ્યાદૃષ્ટિ પરના કાર્યમાં રોકાયો છે – પણ એને ખબર નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. આત્માના હિત માટે (૧) સ્વભાવનું સામર્થ્ય ખ્યાલમાં આવવું જોઈએ એનો મહિમા આવતા દૃષ્ટિ ત્યાં જાય. (૨) વિભાવની વિપરીતતાવિકારીભાવોને હેય જાણી એ અશુદ્ધતા કેમ જાય છે એ લક્ષમાં લેવું જોઈએ. (૩) અને સંયોગોની પૃથ્થકતા (ક્ષણ ભંગુરતા) સમજણમાં આવતા તેનો મહિમા ઘટવા લાગે તો પરાશ્રયબુદ્ધિ ટળે (૯) હિંસાદિ અને અહિંસાદિમાં અધ્યવસાય છે, માટે તે બધા છોડવા યોગ્ય છે. જે પરાશ્રયી વ્યવહાર છે તે સઘળો છોડાવ્યો છે. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ 989 જેન સનાતન વીતરાગ દર્શન 'નિશ્ચયને જ ભલા પ્રકારે નિષ્ઠાપણે અંગીકાર કરી શુદ્ધ જ્ઞાનઘન સ્વરૂપ નિજ ભગવાન આત્માનો મહિમા લાવી તેમાં પ્રવર્તવું યુક્ત છે. (સઘળો ય વ્યવહાર પરાશ્રયી છે માટે છોડવા યોગ્ય છે). (૧૦) શુદ્ધોપયોગને જ ઉપાદેય માની તેનો ઉપાય કરવો તથા આ રીતે શુભોપયોગ અશુભોપયોગને હેય જાણી તેના ત્યાગનો ઉપાય કરવો અને જ્યાં સુધી શુદ્ધોપયોગ પ્રગટ ન થાય ત્યાં અશુભોપયોગને છોડી શુભમાં પ્રવર્તવું કારણ કે શુભોપયોગની અપેક્ષાએ અશુભોપયોગમાં અશુદ્ધતાની અધિકતા છે – છતાંપણ એ શુભોપયોગ કરવા જેવો નથી એ માન્યતા છૂટવી ન જોઈએ. તત્ત્વનનો અભ્યાસ, તત્ત્વનું ચિંતન, તત્ત્વનો વિચાર, તત્ત્વનો નિર્ણય અને ભેદજ્ઞાન એ બધું વિકલ્પરૂપ જ છે તેનો અભાવ થતાં નિર્વિકલ્પ આત્માનુભૂતિ થાય છે. (બધાને ભૂમિકાનુસાર શુભાશુભ ભાવો આવે છે અને એ પ્રમાણે મન-વચન-કાયાની પ્રવૃત્તિ પણ જોવામાં આવે છે પણ એનાથી ઘર્મ થાય એમ માનવું નહિ. માન્યતાના દોષમાં જ્ઞાની એમ માને છે એનાથી ઘર્મ-આત્માનું હિત થાય નહિ – અજ્ઞાની એમ માને છે એનાથી ધર્મ-આત્માનું હિત થાય. નિશ્ચયથી સુખની અનુભૂતિ થાય – વ્યવહારથી આત્માની અનુભૂતિ ન થાય.) For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ જૈન સનાતન વીતરાગ દર્શન હું સમ્યક્ત્વાન્મુખ મિથ્યાદષ્ટિ (૧) કષાયની ઉપશાંતતા : ક્રોધ, માન, માયા અને લોભના પરિણામ શાંત થયા છે તે મંદકષાય છે. આત્માનું હિત કરવાની રુચિ, પ્રતીતિ અને જિજ્ઞાસા થઈ ત્યાં મંદકષાય થઈ જ ગયો. તીવ્ર વિષયકષાયના ભાવમાં ડૂબેલા જીવને તો આત્માના હિતનો વિચાર જ ઊગતો નથી. RO :: (૨) જ્ઞાનનો ક્ષયોપશમ : મંદકષાયથી જ્ઞાનાવરણાદિનો એવો ક્ષયોપશમ થયો છે કે તત્ત્વનો વિચાર અને નિર્ણય કરવા જેટલી જ્ઞાનની શક્તિ પ્રગટી છે, એટલે વર્તમાનજ્ઞાનના પર્યાયની એવી યોગ્યતા તો થઈ છે કે તે તત્ત્વનિર્ણય કરી શકે પણ જેને આત્માના હિતની દરકાર નથી તે જીવ તત્ત્વનિર્ણયમાં પોતાની બુદ્ધિ જોડતો નથી ને બહારના વિષય-કષાયમાં જ પોતાની બુદ્ધિ લગાવે છે. (૩) મોહની મંદતા જે સમ્યક્ત્વ સન્મુખ છે તે જીવને દર્શનમોહ અને ચારિત્રમોહ બેની મંદતા થઈ છે. પોતાના ભાવમાં મિથ્યાત્ત્વાદિનો રસ ઘણો મંદ થઈ ગયો છે અને તત્ત્વના નિર્ણય તરફ ઝુકાવ થયો છે. સંસારના કાર્યોની લોલુપતા ઘટાડીને આત્માનો વિચાર કરવામાં ઉધમી થયો છે. જેના હૃદયમાંથી સંસારનો રસ ઊડી ગયો છે અને જે આત્માના વિચારનો ઉધમ કરે છે કે ‘અરે ! મારે તો મારા આત્માનું સુધારવું છે. દુનિયા તો એમ ને એમ ચાલ્યા કરશે. દુનિયાની દરકાર છોડીને મારે તો મારું હિત કરવું છે.’ : - (૪) સાચા વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા - તે જીવને બાહ્ય નિમિત્ત તરીકે સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યા છે. તેને કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની માન્યતા છૂટી ગઈ છે ને સર્વજ્ઞ વીતરાગ દેવને જ માને છે. અરિહંત ભગવાનની વીતરાગી પ્રતિમા તે પણ દેવ છે. શાસ્ત્રમાં નવ દેવ પૂજ્ય કહ્યા છે ઃ પંચ પરમેષ્ઠી, જિનધર્મ, જિનવાણી, જિન ચૈત્યાલય અને જિનબિંબ – એ નવને દેવ તરીકે પૂજે છે. એટલે દર્શન, પૂજા ને ભક્તિ વગેરે કરે છે. સર્વશ વીતરાગદેવને ઓળખે તેમજ દિગંબર સંત ભાવલિંગી મુનિ મળે તે ગુરુ છે તેમજ કોઈ જ્ઞાની સત્પુરુષ નિમિત્ત તરીકે મળે તે પણ જ્ઞાનગુરુ છે. પાત્ર જીવને નિમિત્ત તરીકે જ્ઞાનીનો જ ઉપદેશ હોય છે. સમ્યક્ત્ત્વસન્મુખ જીવને કુદેવાદિની પરંપરા છોડીને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની પરંપરા મળી છે. પણ નિશ્ચય ગુરુ તો પોતાનો આત્મા જ છે. ૧૭૦ For Personal & Private Use Only | Page #186 -------------------------------------------------------------------------- ________________ * જૈન સનાતન વીતરાગ દર્શન (૫) દેશના લબ્ધિ ઃ વળી તે જીવને સત્ય ઉપદેશનો લાભ મળ્યો છે. આવા નિમિત્તોનો સંયોગ મળવો તે તો પૂર્વના પુણ્યનું ફળ છે અને સત્ય તત્ત્વનો નિર્ણય કરવાનો ઉધમ તે પોતાનો વર્તમાન પુરુષાર્થ છે. નિમિત્ત તરીકે સત્ય ઉપદેશ મળવો જોઈએ. એમાં શું આવે? યથાર્થ મોક્ષમાર્ગ શું? નવ તત્ત્વોનું સ્વરૂપ શું? સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર કેવા હોય? સ્વ અને પરનું ભેદજ્ઞાન, ઉપાદાન-નિમિત્ત બંનેની સ્વતંત્રતા, નિશ્ચય-વ્યવહાર, સમ્યગ્દર્શનાદિ હિતકારી ભાવો તથા મિથ્યાત્ત્વાદિ અહિતકારી ભાવો – એ બધાનો ઉપદેશ યથાર્થ મળ્યો છે. હવે નિર્ણય કરવાની જવાબદારી પોતાની છે. : (૬) તત્ત્વ નિર્ણયના ઉધમનો વિચાર ઃ જ્ઞાની પાસેથી યથાર્થ તત્ત્વોનો ઉપદેશ મળ્યા પછી પોતે સાવધાન થઈને તેનો વિચાર કરે છે. એમને એમ ઉપર ઉપરથી સાંભળી લેતો નથી, પણ બરાબર ધ્યાનપૂર્વક સાંભળીને તેનો વિચાર કરે છે અને ઉપદેશ સાંભળતાં બહુમાન આવે છે કે ઃ અહો ! મને આ વાતની તો ખબર જ નથી, આવી વાત તો મેં પૂર્વે કદી સાંભળી જ નથી. આ જિજ્ઞાસુ જીવની લાયકાત! જેને પોતાના આત્માનું હિત કરવું હોય તે જગતનું જોવા રોકાય નહિ. તે આત્માના નિર્ણયનો વિચાર કરે છે. મેં ભ્રમથી રાગાદિને જ ધર્મ માન્યો હતો ને શરીરને મારું સ્વરૂપ માનીને તેમાં હું તન્મય થયો. આ શરીર તો જડ-અચેતન છે ને હું તો જ્ઞાનસ્વરૂપ છું. અહીં મને હિતના સર્વ નિમિત્તો મળ્યા છે માટે હું તત્ત્વને બરાબર સમજીને મારા આત્માનો ઉદ્ધાર કરું આમ વિચારી તત્ત્વનિર્ણયનો ઉધમ કરે છે. એટલે તેનો નિયમિત અભ્યાસ શરૂ થઈ જાય છે. સત્સંગ અને સ્વાધ્યાય આ બે બહુ જ વિશેષ પરિબળ છે. (૭) તત્ત્વ જ્ઞાનનો અભ્યાસ : અભ્યાસમાં ઉદ્દેશ એટલે કે નામ જાણે તથા લક્ષણ નિર્દેશ એટલે જેનું જે લક્ષણ હોય તે જાણે તથા પરીક્ષા દ્વારા વિચારીને નિર્ણય કરે. જીવ, અજીવ સાત તત્ત્વોને ભિન્ન ભિન્ન જાણે, તેમનાં લક્ષણ જાણે અને પરીક્ષા કરીને નિર્ણય કરે. જે ઉપદેશ સાંભળ્યો તેનો નિર્ધાર કર્યો અને પછી અંતરમાં તેનો પોતે નિર્ણય કરે છે, વિવેકથી નિર્ણય કરે છે. તત્ત્વના ભાવો એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયને ઓળખીને નિર્ણય કરે. આ કયા દ્રવ્યની વાત છે, કયા ગુણની વાત છે. કયા ગુણની કઈ પર્યાયની વાત છે? બધા જ પડખાથી પોતાના ૧૭૧૮ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ જેને સનાતન વીતરાગ દર્શન @@@@ જ્ઞાન-ઉપયોગને જોડીને પોતે જાતે ઉધમ કરીને નિર્ણય કરે છે અને જ્ઞાનીના વચનો સાથે પોતાના વિચારની મેળવણી કરે છે. (૮) તત્ત્વની યથાર્થ પ્રતીતિઃ તત્ત્વ નિર્ણય કરવા માટે જ્ઞાની પાસેથી સાંભળી લીધું પણ પછી “આ કઈ રીતે છે” એમ પોતે તેના ભાવને ઓળખીને જાતે નિર્ણય ન કરે તો સાચી પ્રતીતિ થતી નથી. જ્ઞાની પાસેથી તત્ત્વનો જે ઉપદેશ સાંભળ્યો તેને ધારણ કરી રાખે ને પછી એકાંતમાં વિચાર કરીને જાતે તેનો નિર્ણય કરે અને અંતરમાં તેને પરિણમવાનો પ્રયત્ન કરે. અહીં ચાર વાત ધ્યાનમાં લેવા જેવી છે. (૧) યથાર્થ ઉપદેશ સાંભળવો (૨) યાદ રાખવો (૩) વિચાર કરવો અને (૪) નિર્ણય કરવો. તત્ત્વનો નિર્ણય કરવાની શક્તિ પોતામાં હોવી જોઈએ. માત્ર સાંભળ્યા જ કરે અને વાંચ્યા કરે પણ જાતે કાંઈપણ વિચાર કરીને તત્ત્વનિર્ણયમાં પોતાની શક્તિ ન લગાવે તેને યથાર્થ પ્રતીતિનો લાભ થાય નહિ. તત્વવિચારની એકાગ્રતા : નવ તત્ત્વોને તેમના લક્ષણથી ભિન્ન જાણી, જીવ તત્ત્વનો (શુદ્ધાત્માનો) નિર્ણય કરવાનો છે. પોતાના ધ્યાનનું ધ્યેય શું છે? સાધન શું છે? તેનું સાધ્ય શું છે? આ વાત બરાબર સમજીને પોતે એકલો વિચાર કરે. એકાંતમાં વિચાર કરવાનું કહ્યું તેમાં વિચારની એકાગ્રતા બતાવે છે. આવી પ્રયોગાત્મક પદ્ધતિમાં આવ્યા પહેલાં – યુક્તિ – અનુમાન – પ્રત્યક્ષ આદિથી ઉપદેશવામાં આવેલાં તત્ત્વો એમ જ છે કે અન્યથા છે – તેનો નિર્ણય કરે. (૧૦) તત્ત્વનિર્ણયનો આધાર સિદ્ધાંતો : મુખ્ય સિદ્ધાંતો જેવા કે (૧) દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત (૨) ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત (૩) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાનો સિદ્ધાંત (૪) પાંચ સમવાય અને તેમાં પુરુષાર્થની મુખ્યતા (૫) નિશ્ચય-વ્યવહારનું યથાર્થ સ્વરૂપ એક દ્રવ્ય બીજા દ્રવ્યના આધારે રહેતું નથી, એકમાં બીજાથી કિંચિત્ લાભ-નુકસાન નથી. દરેક ઠેકાણે યુક્તિ વડે તત્ત્વનો નિર્ણય કરે. ત્યાં કઈ યુક્તિ પ્રબળ છે અને કઈ યુક્તિ નિર્બળ છે? તેનો વિચાર કરે. ત્યાં પ્રબળ યુક્તિ ભાસે તેને સત્ય માને અને નિર્બળ યુક્તિ ભાસે તેને છોડી દે-આમ વિચારીને તત્વનિર્ણયના સંસ્કાર પડતા જાય છે. પોતાના સમાનબુદ્ધિના ધારક સાધર્મી સાથે વિચાર કરે. પરસ્પર ચર્ચા કરે અને એકાંતમાં તેનો વિચાર કરીને નિર્ણય કરે. જેને સમ્યક્રત્ત્વની ચાહના હોય, સમ્યગ્દર્શન ૧૭૨ - For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ 8 189 18 જૈન સનાતન વીતરાગ દર્શન -- -- પ્રગટ કરવાની ગરજ હોય - તે જીવની આ વાત છે. જુઓ, આ સમ્યગ્દર્શન માટેનો ઉધમાં (૧૧) સ્વાનુભવ પ્રગટ કરવા માટે પ્રેરણા તત્ત્વના નિર્ણયનો ઉધમ કરવો. “સમ્યકત્ત્વ સુલભ છે, સહજ છે, કયો જીવ ક્યારે સમ્યકત્ત્વ પામશે – તે બધી નોંધ કેવળી ભગવાનના જ્ઞાનમાં છે' - એમ કહેવાય, પણ ત્યાં સહજ કહેતાં જ ઉધમ પણ તેમાં ભેગો જ છે. શ્રી સમયસારમાં કહ્યું છે કે “હે જીવ! તું જગતનો વ્યર્થ કોલાહલ છોડીને અંતરમાં ચૈતન્યવસ્તુને અનુભવવાનો છ માસ પ્રયત્ન કર, તો તને અવશ્ય તેની પ્રાપ્તિ થશે. રુચિ થઈ અને અંતરમાં અભ્યાસ કરે તો અલ્પકાળમાં અંતરમાં તેનો અનુભવ થયા વિના રહે નહિ; તેથી સમ્યગ્દર્શન માટે અંતરમાં તત્ત્વનિર્ણય અને અનુભવનો ઉધમ કરવો જોઈએ. સમ્યગ્દર્શનથી જ સંસાર પરિમિત થાય છે. સનાતન દિગંબર જૈન સત્ય માર્ગ મહાવિદેહમાં ચાલી રહ્યો છે. જેવો માર્ગ ત્યાં છે તેવો જ અહીં છે, ને જેવો અહીં છે તેવો જ ત્યાં છે. વીતરાગમાર્ગ એક જ પ્રકારનો છે. તેનો જેવો ભાવ સર્વજ્ઞ ભગવાને કહ્યો છે તેવો જ ભાવ પોતાને ભાસવો જોઈએ. પોતાને ભાવભાસન સાથે પ્રતીતિ થાય તે જ યથાર્થ પ્રતીતિ છે. અહીં ભાવભાસન ઉપર ખાસ વજન છે. (૧૨) ભાવભાસનપૂર્વક પ્રતીતિ તે જ સાચી પ્રતીતિ છે? પરીક્ષા કર્યા વિના ઉપદેશ માની લેવાથી તેનો ભાવ પોતાને ભાસે નહિ અને ભાવ ભાસ્યા વિના શ્રદ્ધાના નિર્મળ થાય નહિ; માટે ભાવભાસન સહિત જે પ્રતીતિ થાય તે જ સાચી પ્રતીતિ છે. (૧૩) પરીક્ષા કરીને હેય-શય-ઉપાદેય તત્ત્વોને ઓળખવા આત્માની સંવર-નિર્જરા-મોક્ષરૂપ નિર્મળ પર્યાય તે ઉપાદેયતત્ત્વ છે તથા મિથ્યાત્વાદિ બંધભાવો તે હેયતત્ત્વો છે. નિશ્ચયમાં પોતાનો શુદ્ધ આત્મા ઉપાદેય છે, વ્યવહારમાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર ઉપાદેય છે. અન્ય જીવ તથા અજીવતત્ત્વ જ્ઞાનના જોય છે. આમ નવ તત્ત્વોમાં હેય-ઉપાદેય તત્ત્વની પરીક્ષા કરીને નક્કી કરવું જોઈએ. પ્રયોજનભૂત તત્ત્વનું એવું સ્વરૂપ છે તેવું ઓળખ્યા વગર યથાર્થ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ જૈન સનાતન વીતરાગદર્શન શ્રદ્ધાન થાય નહિ. “જિનેંદ્રદેવે જે સૂક્ષ્મ તત્ત્વ કહ્યું છે તે બધુંય ભલા પ્રકારથી હું ઈષ્ટ કરું છું’ એ પ્રમાણે જીવ શ્રદ્ધાવાન થાય છે. (૧૪) સમ્યક્ત્ત્વસમ્મુખ જીવનો ઉત્સાહપૂર્વક પ્રયત્ન ઃ જે જીવ સમ્યકત્ત્વ સમ્મુખ થયો છે તેને અંતરમાં પોતાનું સમ્યગ્દર્શનરૂપી કાર્ય કરવાનો ઘણો જ હર્ષ છે, એટલે ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરે છે, પણ પ્રમાદ કરતો નથી. તત્ત્વવિચારનો ઉધમ કરે છે અને એવો ઉધમ કરતાં કરતાં કેવળ પોતાના આત્મા વિષે જ “આ હું છું.” એવી અહબુદ્ધિ થાય ત્યારે સમ્યગ્દષ્ટિ થાય છે. જેમ શરીરમાં અહબુદ્ધિ છે કે “આ હું છું” તેમ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં અહબુદ્ધિ અનુભવપૂર્વક થાય ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે. ચોથા ગુણસ્થાનથી જ શુદ્ધ પરિણતિ શરૂ થઈ જાય છે. શુદ્ધ ઉપયોગ તો ચોથા ગુણસ્થાને થોડો જ કાળ રહે છે, તે વખતે બુદ્ધિપૂર્વક કષાય નથી. સ્વભાવ સન્મુખ જ ઉપયોગ છે ત્યા બુદ્ધિપૂર્વક રાગ નથી. અંતરમાં અનુભૂતિપૂર્વક વેદન થઈ ગયું છે કે હું જ્ઞાનાનંદમૂર્તિ આત્મા જ છું, - આનું નામ સમ્યગ્દર્શન છે. જ્યાં સુધી આવો અનુભવ ન થાય ત્યાં સુધી તત્ત્વવિચારનો ઉધમ કર્યા જ કરે. પોતાના ભાવોને બરાબર જાણે. આત્માના આશ્રયે સમ્યગ્દર્શનાદિ થાય તે મને હિતરૂપ છે-આમ અનુભૂતિપૂર્વક સ્વસંવેદન પ્રત્યક્ષજ્ઞાનથી જાણે ત્યારે જ સમ્યગ્દષ્ટિ છે. નિર્વિકલ્પ અનુભવમાં મતિ-શ્રુતજ્ઞાન પણ સ્વાનુભવ પ્રત્યક્ષ છે. આવા જ્ઞાનથી આત્માના સ્વભાવને પોતાપણે જાણે તે જીવ સમ્યગ્દષ્ટિ છે. સમ્પસન્મુખ જીવ તેવો અભ્યાસ કરે છે તે જીવ થોડા કાળમાં જ સમ્યગ્દર્શન પામે છે. અગર આ ભવના સંસ્કાર લઈને જ્યાં જાય ત્યાં પામે છે. અંતરમાં સ્વરૂપસન્મુખ થવાનો અભ્યાસ કરતાં કરતાં મિથ્યાત્વનો રસ એકદમ ઘટતો જાય છે અને એવો અભ્યાસ કરતાં કરતાં સ્વરૂપ સન્મુખ થતાં મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે. (૧૫) તત્ત્વવિચાર થતાં જ સમ્યકત્ત્વનો અધિકારી ઃ જુઓ તત્ત્વવિચારનો મહિમા ! તત્ત્વવિચાર રહિત દેવાદિકની પ્રતીતિ કરે, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રત-તપશ્ચરણાદિ કરે છતાં તેને તો સમ્યકત્ત્વ થવાનો અધિકાર નથી અને તત્ત્વવિચારવાળો એ વિના પણ સમ્યકત્ત્વનો અધિકારી થાય છે. સમ્યગ્દર્શન માટે મૂળ તો તત્ત્વવિચારનો ઉધમ જ છે. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ 1998 જૈન સનાતન વીતરાગ દર્શન (૧૬) ચૈતન્યની નિર્વિકલ્પ અનુભૂતિ તે જ સમ્યગ્દર્શનઃ પહેલાં સ્વરૂપસન્મુખ થઈને નિર્વિકલ્પ અનુભૂતિ થાય-આનંદનું વેદના થાય ત્યારે જ યથાર્થ સમ્યગ્દર્શન થયું કહેવાય. તે સિવાય યથાર્થ પ્રતીતિ કહેવાય નહિ. અનુભૂતિ પહેલાં તત્ત્વવિચાર કરીને દઢ નિર્ણય કરે; એકલા વિકલ્પથી જ તત્ત્વવિચાર કર્યા કરે તો, તે જીવ પણ સમ્યકત્ત્વ પામતો નથી. અંતરમાં ચૈતન્ય સ્વભાવનો મહિમા કરીને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યગ્દર્શન છે. (૧૭) પાંચ લબ્ધિઓનું સ્વરૂપ : સમ્યકત્વ થયાં પહેલાં પાંચ લબ્ધિ થવી કહી છે. સમ્યક્ત્વ થતાં પ્રથમ શુદ્ધોપયોગ-નિર્વિકલ્પ ધ્યાન હોય છે. અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે. બુદ્ધિપૂર્વકના વિકલ્પ છૂટી જાય છે. હવે આ પ્રમાણે આગમ જ્ઞાનથી તેમજ ગુરુ પાસેથી અભ્યાસ કરી જીવ પ્રથમ ત્રણ લબ્ધિ સુધી આવી ગયો છે. (૧) ક્ષયોપશમ લબ્ધિ (૨) વિશુદ્ધિ લબ્ધિ (૩) દેશના લબ્ધિ. હવે ચોથી (૪) પ્રાયોગ્ય લબ્ધિ-એ પ્રેક્ટીકલ વસ્તુ છે એ કેમ છે તે વિચારીએ. વિકલ્પપૂર્વક ભેદજ્ઞાન અને નિર્ણય સુધી તો જીવ પહોંચી ગયો. “હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું ત્યાંથી નિર્વિકલ્પ અનુભૂતિ કેમ થાય તેના સંસ્કાર કેમ પડે એ બહુ જ અગત્યની વાત છે અને છેલ્લે પાંચમી કરણલબ્ધિ થતાં સમ્યક્ત્ત્વ અવશ્ય થાય જ એવો નિયમ છે; પણ તે તો પૂર્વે કહેલી ચાર લબ્ધિઓ થઈ હોય અને અંતર્મુહૂર્ત પછી જેને સમ્યકત્ત્વ થવાનું હોય તે જ જીવને કરણલબ્ધિ થાય છે. એ કરણલબ્ધિવાળા જીવને બુદ્ધિપૂર્વક તો એટલો જ ઉધમ હોય છે તત્ત્વવિચારમાં ઉપયોગને તદ્રુપ થઈને લગાવે અને તેથી સમયે સમયે તેના પરિણામ નિર્મળ થતા જાય છે અને એ રીતે જ્યારે વર્તમાન જ્ઞાનની પર્યાય એક સમય માટે પૂર્ણ શુદ્ધ થઈ જાય છે – જેવો દ્રવ્યસ્વભાવ શુદ્ધ છે તેવી થઈ જાય છે એ જ્ઞાનની સ્વભાવસમ્મુખ થયેલી પર્યાયમાં રાગથી ભિન્ન ભગવાન આત્મા જણાય છે. આ છે અનુભૂતિ આ જ સમ્યગ્દર્શન અને ધર્મ છે. મોક્ષમાર્ગની પહેલી સીડી. (૧૮) સમ્યગ્દર્શન પ્રગટ કરવાની સૂમવિધિ બસ! બે ઘડી... સમયસાર કલશ ૨૩માં આચાર્ય આ પ્રમાણે વિધિ બતાવે છે. શ્લોકાર્થ: હે ભાઈ ! તું કોઈપણ રીતે મહાકષ્ટ અથવા મરીને પણ તત્ત્વોનો For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 [ જૈન સનાતન વીતરાગ દર્શન કૌતુહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર, કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલ દ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે. વિશેષ પ્રવચન : અહીં કહે છે કે ‘શરીરાદિ’ મૂર્તદ્રવ્યોનો એક મુહૂર્ત પાડોશી થઈ આત્માનો અનુભવ કર. તારા અભિપ્રાયમાં એમ લે કે હું જ્ઞાયક ભગવાન બધા મૂર્તિકદ્રવ્યોથી ભિન્ન છું. આ છે સ્થૂળ ભેદજ્ઞાન. હવે સૂક્ષ્મ ભેદજ્ઞાન. દયા, દાન, વ્રત, તપ, પૂજા, ભક્તિ આદિ પુણ્યના પરિણામ પણ મૂર્ત છે. (પુદ્ગલના લક્ષે થતાં બધા જ વિકારી ભાવ-શુભાશુભ ભાવ પણ મૂર્ત છે). તે બધા મૂર્ત દ્રવ્યોનો સ્વામી ન થા. પાડોશી થા ! એ ભાવોથી હું ભિન્ન છું અને શ્રદ્ધામાં લે કે એનો કર્તા હું નથી. એ ભાવો મારા ધ્રુવ જ્ઞાયસ્ક્વભાવમાં નથી. એ બધા વિકલ્પોથી ભિન્ન પડી નિર્વિકલ્પ અનુભૂતિ કરવાનું કહે છે. પુણ્ય-પાપના વિકલ્પથી બે ઘડી ભિન્ન પડી નિજ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ કર ! એકવાર પ્રભુ ! તું રાગ અને શરીરાદિનું લક્ષ છોડી અંતરમાં લક્ષ કર. દરેક ઉદય સમયે અભિપ્રાયની ધારામાં એમ આવે કે હું આનાથી ભિન્ન છું અને સ્વભાવે જ્ઞાનઆનંદ સ્વરૂપ છું. આવી ધારા બે ઘડી ચાલવી જોઈએ એમ આચાર્યશ્રીનો કહેવાનો ભાવ છે. મોહથી છૂટીને તું અંદર જો કે તું કોણ છો? તું ફક્ત બે ઘડી શ્રદ્ધા કર-એમાં ધારા તૂટવી ન જોઈએ. જ્યારે સમ્યગ્દર્શન થશે ત્યારે તને આત્મજ્ઞાન એટલે આત્મા જેવો શુદ્ધ છે (રાગથી ભિન્ન છે) તેવું તેનું જ્ઞાન થશે. તેથી નિજ પદ પ્રાપ્ત થશે એટલે આત્માનો અનુભવ થશે. અહીં કહે છે પોતાના આત્માને વિલાસરૂપ સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિક, મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે અને આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એ વર્તમાન જ્ઞાનની પર્યાય (શુદ્ધ પર્યાય)માં ભગવાન આત્મા પણ શુદ્ધ જણાશે. આનું નામ આત્માનો અનુભવ-સમ્યગ્દર્શન છે. ૧૭૬ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન S k સારાંશ અભિપ્રાયની ભૂલ કેમ ટળે તેની આ વાત છે. (૧) સ્વરૂપ સંબંધી અભિપ્રાય માટે પ્રથમ યથાર્થ નિર્ણય કર, હું જ્ઞાનાનંદ સ્વરૂપી ભગવાન આત્મા છું. ત્રિકાળ વીતરાગ સ્વરૂપ જ છું.” (૨) હવે દરેક ઉદય પ્રસંગે ધારાવાહી ભેદજ્ઞાન કર.. (અ) આ ઉદય અને તેના નિમિત્ત શરીરાદિ મૂર્ત દ્રવ્યોથી ભિન્ન છું. (બ) આ પર્યાયમાં થતા વિકારીભાવો - રાગાદિક - શુભાશુભ તેનાથી હું ચૈતન્યભગવાન આત્મા ભિન્ન છું. (ક) હવે હું ચૈતન્યમાત્ર જ છું એને ગ્રહણ કર... (૩) આ રીતે દરેક સમયે પોતાના અને પરના સ્વરૂપ સંબંધી અભિપ્રાયની ધારા તૂટ્યા વગર જો બે ઘડી ચાલુ રહે અને એવો સ્વભાવ બની જાય કે જેના જોરે વિકલ્પ તૂટી નિર્વિકલ્પ અનુભૂતિ થઈ જાય. સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય. (૪) આ શ્રદ્ધાની નિર્મળ પર્યાય કેમ પ્રગટે તેની વાત છે. (૧૯) આ વાતનો સ્પષ્ટ ખુલાસો (શ્રી આત્મધર્મ/અંક ૬૨) બસ! બે ઘડી..... ગુરુદેવનું વિશેષ પ્રવચનનો સ્વાધ્યાય કરવો. મિથ્યાંદષ્ટિના મિથ્યાત્વનો નાશ કેમ થાય? અને ઊંધી માન્યતા અને અનાદિના પાપ કેમ ટળે? તેનો ઉપાય બતાવે છે. “હે બંધુ! તું ચોરાશીના કૂવામાં પડ્યો છે, તેમાંથી પાર પામવા માટે ગમે તેટલા પરિષહો કે ઉપસર્ગો આવે, મરણ જેટલાં કષ્ટો આવે તો પણ તેની દરકાર છોડીને, પુણ્ય-પાપરૂપ વિકારી ભાવોનો “બે ઘડી' પાડોશી થા, તો ચૈતન્યદળ તેને જુદું જણાશે. શરીરાદિ મન-વાણીની ક્રિયા તથા પુણ્ય-પાપના પરિણામ તે બધું પર છે. ઊંધા પુરુષાર્થ વડે પરનું માલીકીપણું માન્યું છે, વિકારી ભાવ તરફ તારું લક્ષ છે, તે બધું છોડી સ્વ સ્વભાવમાં શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા કરી, એક મુહૂર્ત એટલે બે ઘડી (આ શરીરાદિથી છૂટો પડી) ચૈતન્યમૂર્તિને જુદો જો ! ચૈતન્યની વિલાસરૂપી મોજને અંતરમાં દેખતાં શરીરાદિના મોહને તું તુરત છોડી દેશે, ઝટ દઈને છોડશે. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ જૈન સનાતન વીતરાગ દર્શન 8 8 8 8 8 (૨૦) આ વાતની પ્રેક્ટીકલ વસ્તુ કેમ છે તે વિચારીએ : (૧) પ્રત્યેક સંસારી જીવને પ્રત્યેક સમયે કર્મનો ઉદય હોય છે. (ઉદય એટલે સત્તામાં રહેલા કર્મો નિર્જરવા તૈયાર થયા છે) (૨) દરેક સમયે તું જેને મિથ્યામાન્યતાથી તારા માને છે ત્યાં કાંઈપણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કારણ કે પ્રત્યેક દ્રવ્ય, દ્રવ્ય-ગુણપર્યાયાત્મક છે. (૩) ત્યાં દૃષ્ટિ (લક્ષ) જતાં તારી ચારિત્રગુણની પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે. (૪) અનાદિથી તારી વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ઊંધી માન્યતાથી પોતાને ભૂલી એમાં જોડાઈ જવાથી તું દુઃખનો અનુભવ કરે છે અને નવું કર્મબંધન થાય છે. મિથ્યાત્વ પુષ્ટ થાય છે. (૫) હવે આચાર્ય કહે છે કે તું ભેદજ્ઞાન દ્વારા એ બધાથી ભિન્ન પડ ! તારી વર્તમાનજ્ઞાનની પર્યાયમાં એ વિવેક પ્રગટ થયો છે - (૧) એ બધા દ્રવ્યો સ્વતંત્ર છે. ક્રમબદ્ધ પોતાની ઉપાદાનની યોગ્યતાથી સ્વતંત્ર પરિણમી રહ્યા છે, ત્યાં કોઈપણ નિમિત્ત હાજર છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. (૨) તારી ત્યાં સત્તા નથી (૩) એ પરિણમનની સાથે તારા સુખ દુઃખને કાંઈ સંબંધ નથી. – એમ ભેદજ્ઞાનદ્વારા તું એ બધાથી ભિન્ન થા. - (૬) હવે તારા ચૈતન્યસ્વરૂપને ગ્રહણ કર ! એ સમયે પણ હું તો જ્ઞાન આનંદ સ્વરૂપ જ છું. ‘ચૈતન્યમાત્ર જ છું.’ (૭) હવે જો સતત મહાવરાથી આ ભેદજ્ઞાનની ધારા જો બે ઘડી તૂટ્યા વગર ચાલુ રહે તો તારી વર્તમાનજ્ઞાનની પર્યાય શુદ્ધના આશ્રયે શુદ્ધ થતી જશે અને એ પૂર્ણ શુદ્ધ પર્યાયમાં ભગવાન આત્મા જણાશે. તને સમ્યગ્દર્શન થશે. આનંદના વેદન સહિત અનુભવ થશે. સુખી થવાનો આ એક જ ઉપાય છે. પ્રમાણ ઃ (૧)સમયસાર ગાથા ૭૪ ની ટીકાનો સાર ઃ આસ્રવોનું અને જીવનું ભેદજ્ઞાન થતા વેંત, સહજપણે વિકાસ પામતી ચિત્શક્તિવડે જેમ જેમ વિજ્ઞાનધન સ્વભાવ થતો જાય છે તેમ તેમ આસ્રવોથી ૧૭૮ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ 88 જેને સનાતન વીતરાગ દર્શન @ નિવૃત્ત થતો જાય છે; અને જેમ જેમ આસ્ત્રવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાનધન સ્વભાવ થતો જાય છે. આત્મા વિજ્ઞાનધન સ્વભાવ થતો જાય છે. એટલે જ્ઞાનમાં સ્થિર થતો જાય છે – બે ઘડીમાં આત્માનો અનુભવ થાય છે. (૨) સમયસાર ગાથા ૧૮૬ : જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મા જ મેળવે; અણશુદ્ધ જાણે આત્માને અણશુદ્ધ આત્મા જ લડે.” જે સદાય અચ્છિન્ન ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમયભાવ જ થાય છે. માટે શુદ્ધઆત્માની ઉપલબ્ધિથી જ (અનુભવથી જ) સંવર થાય છે. (૩) શ્લોકાર્ધ ૧૨૭ : જો કોઈપણ રીતે (તીવ્ર પુરુષાર્થ કરીને) ઘારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને નિશ્ચયપણે અનુભવ્યા કરે તો આ આત્મા, જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે (અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી જાય છે) એવા આત્માને પર પરિણતિના નિરોધથી શુદ્ધ જ પ્રાપ્ત થાય છે. ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન - અતૂટકજ્ઞાન. (૪) સમયસાર ગાથા ૨૯૭ : આ આત્માને પ્રજ્ઞા વડે કઈ રીતે ગ્રહણ કરવો? પ્રજ્ઞાથી ગ્રહદ્દો – નિશ્ચયે જે ચેતનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર - જાણવું.' ગાથાર્થ પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું. આ રીતે પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો. અર્થાત્ પોતાને ચેતનાર તરીકે અનુભવવો. આમ શુદ્ધનયથી અભેદરૂપે આત્માને ગ્રહણ કરવો. (૫) પરમાર્થ મોક્ષકારણ (નિશ્ચય સમ્યગ્દર્શનની વ્યાખ્યા) જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ વર્જન ચરણ છે, ને આ જ મુક્તિ પંથ છે.” (સમયસાર ગાથા ૧૫૫) For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ 88 888 જૈન સનાતન વીતરાગ દર્શન € € € ઉપસંહાર : (૧) નિશ્ચયદૃષ્ટિથી દરેક જીવ પરમાત્માસ્વરૂપ જ છે. જિનવરને જીવમાં ફેર નથી. ભલે તે એકન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય. એ બધું તો પર્યાયમાં છે. વસ્તુસ્વરૂપે તો પ્રત્યેક જીવ પરમાત્માસ્વરૂપ જ છે. પર્યાય ઉપરથી જેની દૃષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દૃષ્ટિ થઈ છે એ તો પોતાને અને પ્રત્યેક જીવને પરમાત્માસ્વરૂપ દેખે છે. સમ્યગ્દષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે, અને જિનવરને જીવ જાણે છે. અહા ! કેટલી વિશાળ દૃષ્ટિ ! અરે ! આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, પણ આવી કબૂલાતને રોકનાર, માન્યતારૂપી ગઢના પાર ન મળે ! અહીં તો કહે છે કે બાર અંગનો સાર એ છે કે જિનવર સમાન આત્માને દૃષ્ટિમાં લેવો કેમકે આત્માનું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે. (૨) જ્ઞાનસ્વરૂપીને અતીન્દ્રિય આનંદસ્વરૂપી પ્રભુ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ વડે આસ્વાદવા લાયક છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ હોવાથી ભગવાન આત્મા જ્ઞાનગુણ વડે અનુભવવા લાયક છે. કારણ કે કારણાંતર વડે તે અનુભવવા યોગ્ય નથી. એટલે કે આ કારણ સિવાય અર્થાત્ જ્ઞાનગુણ સિવાય રાગી ક્રિયા આદિ અન્ય કારણો વડે ભગવાન આત્મા જણાવા લાયક નથી. જેને સુખી થવું હોય તેને કહે છે કે આ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તે સર્વાંગજ્ઞાન અને સુખથી ભરેલી છે, તેની સન્મુખ થવું તે સુખી થવાનો એક જ માર્ગ છે. તે ધર્મ છે. સર્વાંગ શુદ્ધ જ રહેલી ચૈતન્યવસ્તુ સન્મુખ થતાં – પર્યાયમાં જે અશુદ્ધતા છે તેનો નાશ થાય છે અને શુદ્ધતા પ્રગટ થાય છે. તેનું નામ પોતાનું હિત એટલે કલ્યાણ છે. આત્માનું હિત મોક્ષ છે. અનાદિથી તને વિજ્ઞાનધન આત્માની મહિમા બેઠી નથી. અનાદિથી બાહ્ય ચીજમાં આશ્ચર્યતાને કારણે પોતાના જ્ઞાનસ્વરૂપ કરતાં પરમાં કાંઈ વિશેષતા તથા વિસ્મયતા લાગતાં ત્યાંથી ખસતો નથી. ભગવાન આત્મા સર્વાંગે જ્ઞાનથી ભરેલો છે એટલે કે અસંખ્ય પ્રદેશે જ્ઞાનથી ભરેલો છે, તેની અદ્ભૂતતાને નિહાળવા એકવાર તો પ્રયત્ન કર ! (૩) નિર્વિકલ્પ થવાવાળો જીવ, નિર્વિકલ્પ અનુભૂતિ થતાં પહેલાં વિકલ્પમાં આવો નિર્ણય કરે છે કે સ્વભાવથી હું રાગાદિભાવે પરિણમનારો નથી, પણ જ્ઞાન દર્શનરૂપ પરિણમનારો (એવા સ્વભાવે) છું. હજુ રાગાદિભાવો થશે એમ જાણે છે, *૧૮૦ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન - ---- છતાં તેના સ્વામીપણે હું થનાર નથી. ભવિષ્યમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય પ્રગટ થશે એવો મારો પ્રયત્ન છે. છતાં તે વખતે પણ રાગ હશે. પરંતુ તે રૂપે હું (સ્વભાવ કરીને) પરિણમનાર નથી તેવો નિર્ણય છે. નિર્ણય કરનાર છે વર્તમાન જ્ઞાનની પર્યાય અને અનુભવ થશે પણ પર્યયમાં. પણ તે પર્યાય એવો નિર્ણય કરે છે કે હું તો ચિન્માત્ર અખંડ અભેદ જ્યોતિ સ્વરૂપ છું, પર્યાયરૂપ નથી. (૪) આખા સિદ્ધાંતનો સારમાં સાર એ છે – “બહિર્મુખતા છોડી અંતર્મુખ થવું તે છે” શ્રીમદે કહ્યું છે ને “ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.” જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે, અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઉતરશે. આત્મવસ્તુ કે જેના ધ્રુવદળમાં અનંત શાંતિ અને અનંત વીતરાગતા છે તેનો પર્યાયમાં અનુભવ નથી એટલે કે અનુભવની શક્તિ જેણે પ્રગટ કરી નથી ને રાગની રુચિમાં પડ્યા છે, તે જીવ, ચૈતન્યચંદ્ર અર્થાત્ ઉપશમ રસથી ભરેલા ભગવાન આત્માના જ્ઞાનસ્વરૂપના અનુભવ વિના તેને પામી શકતા નથી. દયા-દાન-વ્રત, તપ, જપ, ભક્તિ આદિ કોટિ ઉપાય કરે તો પણ ચૈતન્ય ભગવાન તેને પ્રગટ થતો નથી. રાગની ક્રિયા લાખ શું કરોડ કરે તો પણ ભગવાન આત્મા પ્રગટ થાય તેવો નથી. તો ઉપાય શું? જે વર્તમાન જ્ઞાનની પર્યાયની દિશા-મુખ પર તરફ છે, તે જ વર્તમાનજ્ઞાનની પર્યાયની દિશા-મુખ સ્વતરફ વાળીને તેનું લક્ષ અને એકાગ્રતા કરતાં તો શુદ્ધ આત્મા નિર્મળ પર્યાયમાં રાગથી ભિન્ન જણાય છે. આત્મા સ્વયં સ્વ સંવેધમાન છે. પોતે પોતાના વડે સંવેધમાન - સંવેદનમાં આવવા યોગ્ય છે. આત્મા જ્ઞાનને આનંદ સ્વરૂપ છે, તેમાં પોતે એકતા કરે અને વિભાવથી પૃથ્થકતા કરે તે ઉપાય છે ને મોક્ષનો માર્ગ છે. (૬) નિશ્ચય મોક્ષમાર્ગ છે તે નિર્વિકલ્પ સમાધિ છે. તેનાથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિય આનંદનો અનુભવ જેનું લક્ષણ છે. એવું સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન છે. શાસ્ત્ર ભણતર તે જ્ઞાન નથી. પણ નિર્વિકલ્પ સ્વસંવેદન લક્ષણ તે જ્ઞાન છે. સુખાનુભૂતિ માત્ર લક્ષણ સ્વસંવેદનજ્ઞાનથી આત્મા જણાય તેવો છે, તે સિવાય જણાય તેવો નથી. નિર્વિકારી-સ્વસંવેદન જ્ઞાનથી જણાય તેવો છે. ભગવાનની For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન * વાણીથી જણાય તેવો નથી. ભગવાનની ભક્તિથી જણાય તેવો નથી. આનંદની અનુભૂતિના સ્વસંવેદનજ્ઞાનથી જણાય એવો હું છું અને બધા આત્માઓ પણ એના સ્વસંવેદનજ્ઞાનથી એને જણાય એવા છે. (૭) ધર્મી કોનું ધ્યાન કરે છે? ધર્મી જીવને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટી છે છતાં તે પ્રગટેલાનું ધ્યાન કરતો નથી. તો કોનું ધ્યાન કરે છે? એક સમયની પર્યાયની પાછળ બિરાજમાન જે સકળ-નિરાવરણ-અખંડ-એક-પ્રત્યક્ષ-પ્રતિભાસમયઅવિનશ્વર શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણનિજ પરમાત્મા દ્રવ્યનું ધ્યાન કરે છે. સમ્યગ્દષ્ટિ ધર્મીનો વિષય શું? ત્રિકાળી શુદ્ધાત્મા તેની વર્તમાનજ્ઞાનની પર્યાયનો વિષય છે કે જે સકળ નિવારણ - એક અખંડ વસ્તુ છે. સમ્યગ્દષ્ટિનું ધ્યેય શું? તેનું ધ્યાનનું ધ્યેય, જ્ઞાનનું શેય, શ્રદ્ધાનું શ્રદ્ધેય એક ત્રિકાળી-શુદ્ધાત્મા જ છે. (૮) દરેક દ્રવ્યની પર્યાય તેના સ્વકાળે પોતાના ષટ્કારકથી સ્વતંત્ર જ પરિણમે છે. આ સૂક્ષ્મવાત છે. જૈનદર્શન વસ્તુ સ્થિતિનું વર્ણન કરે છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, તેનો પ્રત્યેક ગુણ સ્વતંત્ર છે અને પ્રત્યેક સમયની પર્યાય પણ સ્વતંત્ર છે. અને બધી જ પર્યાયો ક્રમનિયત છે. ૨ (૯) જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતાં જતાં જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થાય છે. જ્ઞાન જ્યાં સમ્યક્ષણે પરિણમે છે, ત્યાં મોહનો સમૂહ નાશ પામે છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. જ્ઞાન સિવાય બીજું કાંઈ આત્મસિદ્ધિનું સાધન નથી. સુખનો ઉપાય નથી. (૧૦) એક એક ગુણનું પરિણમન સ્વતંત્ર સીધું થતું નથી, પણ અનંત ગુણમય દ્રવ્યનું પરિણમન થતાં ગુણોનું પરિણમન સાથે થાય છે. એક એક ગુણ ઉપર દૃષ્ટિ ઝૂકતાં ગુણ શુદ્ધ પરિણમતો નથી પણ દ્રવ્ય ઉપર દૃષ્ટિ ઝૂકતાં અનંતગુણનું નિર્મળ પરિણમન થાય છે. એમ કહીને ગુણભેદ ઉપરની દૃષ્ટિ છોડીને અનંત ગુણમય દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરતાં દ્રવ્ય શુદ્ધરૂપે પરિણમે છે એમ કહ્યું છે. શ્રદ્ધા જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાન સ્વ-પર પ્રક઼ાશક સ્વભાવી છે, પણ જે જ્ઞાન સ્વને પ્રકાશે નહિ એકલા પરને પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે. અને ચારિત્ર ગુણના પરિણમમાં વિપરીતતા છે. એ વિપરીતતા દોષ છે દોષ સંસારનું મૂળ છે, દુઃખનું કારણ છે. એ ૧૮૨ For Personal & Private Use Only - Page #198 -------------------------------------------------------------------------- ________________ 88 888 (૧૧) વસ્તુને શરીર અડવું નથી, શરીરને કર્મ અડવું નથી, કર્મ વિકારને અડેલ નથી, જૈન સનાતન વીતરાગ દર્શન વિકાર નિર્મળ પર્યાયને અડેલ નથી. અહાહા! વસ્તુ સ્વભાવ સૂક્ષ્મ છે. બધે સ્વતંત્રતા જ બતાવી છે. એક પ્રદેશનો બીજા પ્રદેશમાં અભાવ છે. એક ગુણનો બીજા ગુણમાં અભાવ છે. એક પર્યાયનો બીજા પર્યાયમાં અભાવ છે. આ વસ્તુસ્વભાવ સર્વજ્ઞે જેવો જોયો તેવો કહ્યો છે. પહેલાં આ શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રુચિમાં અને લક્ષમાં આવવું જોઈએ તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂરણા ચાલ્યા કરે, આ સમ્યપહેલાંની વાત છે. આ રીતે સ્વભાવના સંસ્કાર પડતાં જાય છે. આ જ સમ્યગ્દર્શનનો ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી. (૧૨) જેમ કેવળજ્ઞાનમાં ત્રણ કાળના પર્યાયો જણાય છે તેમજ પદાર્થોના ક્રમબદ્ધ પર્યાયો થાય છે. કેવળજ્ઞાને જાણ્યું માટે નહિ, પણ પદાર્થના પર્યાયો પોતાથી સ્વકાળે તે જ રીતે થાય છે અને તેમ સર્વજ્ઞ જાણે છે. અહાહા ! પરદ્રવ્યને તો કરવાની વાત જ નથી પણ પોતાના અશુદ્ધ કે શુદ્ધ પર્યાયો સ્વકાળે ક્રમબદ્ધ જે થવાના તે જ થવાના, તે જ થાય એટલે પોતામાં પણ પર્યાયને આડી અવળી કરવાનું રહ્યું નહિ. માત્ર જેમ થાય છે તેમ જાણવાનું જ રહ્યું. જેમ સર્વજ્ઞ જ્ઞાતા છે, તેમ ધર્મી પણ જ્ઞાતા થઈ ગયો. ક્રમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય અકર્તાપણારૂપ વીતરાગતા છે. એ વીતરાગતા અનંત પુરુષાર્થે દ્રવ્ય પર દષ્ટિ થતાં થાય છે. અહાહા...! આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. (૧૩) પ્રશ્ન ઃ આત્મા પરમાં તો કાંઈ ફેરફાર ન કરી શકે એ તો ઠીક, પણ પોતાની પર્યાયોમાં ફેરફાર કરવામાં પણ તેનો કાબુ નહિ? ઉત્તર ઃ અરે ભાઈ ! જ્યાં દ્રવ્યનો નિર્ણય કર્યો ત્યાં વર્તમાન પર્યાય પોતે દ્રવ્યમાં જ વળી ગઈ. પછી તારે કોને ફેરવવું છે? જે પર્યાય દ્રવ્યમાં અંતર્મુખ થઈ ગઈ, તે પર્યાય હવે ક્રમે ક્રમે નિર્મળ જ થયા કરે છે અને શાંતિ વધતી જાય છે. આ રીતે પર્યાયમાં જેવો વીતરાગસ્વભાવ છે એવો સ્વભાવ સહજ બનતો જાય છે. આ રીતે પર્યાય જ્યાં પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન થઈ ગઈ ત્યાં એને ફેરવવાનું ક્યાં રહ્યું? તે પર્યાય પોતે દ્રવ્યના કાબુમાં આવી જ ગયેલી છે. પર્યાય આવશે ક્યાંથી?- દ્રવ્યમાંથી, માટે જ્યાં આખા દ્રવ્યને કાબુમાં લઈ લીધુ. ૧૮૩ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ જેને સનાતન વીતરાગ દર્શન (શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારી લીધું) ત્યાં બધી પર્યાયો કાબુમાં આવી જ ગઈ. એટલે કે દ્રવ્યના આશ્રયે પર્યાયો સમ્યક્ નિર્મળ જ થવા માંડી. જ્યાં સ્વભાવ નક્કી કર્યો ત્યાં જ મિથ્યાજ્ઞાન ટળીને સમ્યકજ્ઞાન થયું, મિથ્યાશ્રદ્ધા ટળીને સમ્યગ્દર્શન થયુંએ પ્રમાણે નિર્મળ પર્યાય ક્રમબદ્ધ થવા માંડી તે પણ વસ્તુનો સ્વભાવ છે, વસ્તુનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ ફર્યો નથી, ને પર્યાયોના ક્રમની ધારા તૂટી નથી. દ્રવ્યના આવા સ્વભાવનો સ્વીકાર કરતાં પર્યાયની નિર્મળ ધારા શરૂ થઈ ગઈ ને જ્ઞાનાદિનો અનંતો પુરુષાર્થ તેમાં ભેગો જ આવી ગયો. સ્વ કે પર દ્રવ્ય કોઈને, કોઈ ગુણને કે કોઈ પર્યાયને ફેરવવાની બુદ્ધિ જ્યાં ન રહી ત્યાં જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી ગયું. એટલે એકલો વીતરાગ જ્ઞાતા ભાવ જ રહી ગયો, તેને અલ્પકાળમાં મુક્તિ થવાની જ. બસ ! જ્ઞાનમાં જ્ઞાતા-દૃષ્ટાપણું રહેવું તે જ સ્વરૂપ છે. તે જ બધાનો સાર છે. અંતરની આ વાત જેને ખ્યાલમાં ન આવે તેને ક્યાંક પરમાં કે પર્યાયમાં ફેરફાર કરવાનું મન થાય છે. જ્ઞાતાભાવને ચૂકીને કયાંય પણ ફેરફાર કરવાની બુદ્ધિ મિથ્યાબુદ્ધિ છે. • દુર્ધર, દુષ્કર જે કાંઈ પણ હોય તો તે આત્માનો પુરુષાર્થ છે. ઉત્તમમાં ઉત્તમ પણ એ જ છે. પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ. બાકી બધું થોથે થોથા છે. સત્યની વાત સમજવામાં ટકી રહેવું એ પણ એક પુરુષાર્થ છે. (૧૪) અનુભવની શોભા ખરેખર આત્મદ્રવ્યને લઈને છે. આત્મદ્રવ્ય કૂટસ્થ હોવાથી જો કે અનુભવમાં આવતું નથી. અનુભવ તો પર્યાયનો જ થાય છે, પરંતુ પર્યાયે દ્રવ્યને સ્વીકાર્યું એ પર્યાયની શોભા આત્મદ્રવ્યને લઈને જ છે. દર્શનમોહ મંદ થયા વિના વસ્તુસ્વભાવ ખ્યાલમાં આવે નહિ અને દર્શનમોહનો અભાવ થયા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી. (૧૫) આત્મા પામવા માટે આખો દિવસ શું કરવું? આખો દિવસ તત્ત્વનો અભ્યાસ કરવો. વિચાર-મનન કરીને તત્ત્વનો નિર્ણય કરવો. શરીરાદિથી અને રાગાદિથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે. જ્ઞાયક સ્વભાવનો અભ્યાસ કર. શુભાશુભથી જુદા જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરીને જ્ઞાયકની પ્રતીતિ દઢ કરવી. પહેલામાં પહેલું આ કરવું. જ્ઞાયક...જ્ઞાયક..જ્ઞાયક.. તેના તરફનું વલણ કરવું. આત્માને માટે કાંઈક એની પાછળ પડવું જોઈએ. આનું આ રટણ કરવું - ૧૮ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ જ જૈન સનાતન વીતરાગદર્શન જોઈએ. જાગતા, ઉંઘતા એનો પ્રયત્ન થવો જોઈએ. એની રુચિનો પ્રકાર સરખો થવો જોઈએ. અંદરમાં પરમેશ્વર કેટલો મહાન છે ! એને જોવાનું કુતૂહલ જાગે તેને જોયા વિના ચેન ન પડે. આવો અપૂર્વ પુરુષાર્થ ઉપડવો જોઈએ. (૧૬) જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદાર જાગે છે. આત્મામાં રાગની ગંધ નથી. રાગમાં ચૈતન્યનો અંશ નથી. રાગના જેટલા વિકલ્પો ઊઠે છે તેમાં બળુ છું તેમા દુઃખ, દુઃખ ને દુઃખ છે – ઝેર છે. તેમ પહેલાં જ્ઞાનમાં નિર્ણય કરે તો ભેદજ્ઞાન પ્રગટે છે. (૧૭) અરે ભાઈ ! તું રાગાદિથી નિર્લેપ સ્વરૂપ પ્રભુ છો ! કષાયને પોતાના માનવા તે તારી પ્રભુતા નથી. તું નિર્લેપ વસ્તુ છો. સદાય કષાયોથી નિર્લેપ તરતો ને તરતો જ છે. જેમ સ્ફટિકમણિમાં પરનું પ્રતિબિંબ પડે છે તેમ કષાયભાવો જ્ઞાનમાં જણાય છે, તે તારામાં પેઠા નથી. તું નિર્લેપ છો. વ્રતાદિ વિકલ્પો આવે તે સંયોગીભાવ જ્ઞાયકથી ભિન્ન છે. જ્ઞાયકની જાતના નથી. પરજાત-પરશેય છે. સ્વજાત-સ્વજોય નથી. તું જ્ઞાયકસ્વરૂપ નિર્લેપ પ્રભુ છો ! એ પ્રભુતાનો અંતરથી વિશ્વાસ કરતાં પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે. (૧૮) જાણનાર...જાણનાર...જાણનાર તે માત્ર વર્તમાન પુરતું સત્ નથી. જાણનાર તત્ત્વ તે પોતાનું ત્રિકાળી સત્પણું બતાવી રહ્યું છે. જાણનારની પ્રસિદ્ધિ તે વર્તમાન પૂરતી નથી, પણ વર્તમાન છે તે ત્રિકાળને બતાવી રહ્યું છે. વર્તમાન જાણનાર અસ્તિ-તે ત્રિકાળી અસ્તિ-સને જાહેર કરે છે, બતાવે છે. (૧૯) આત્મામાં અનંતગુણો ભર્યા છે ને એક એક ગુણમાં અનંતા ગુણોનું રૂપ છે અને એક એક ગુણમાં અનંતી પર્યાય થવાની તાકાત છે. તારો સ્વદેશ ભગવાન અનંત ગુણોની અભૂત ઋદ્ધિથી ભરેલો છે. તેમાં એકવાર નજર તો કર, તો તને સંતોષ થશે. આનંદ થશે. પુણ્ય-પાપના પરિણામમાં નજર કરતા દુઃખ વેદાય છે. (૨૦) નિરાકુળ જ્ઞાયકસ્વભાવને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર. તને બીજું આવડે ન આવડે, લખતાં ન આવડે, તેનાથી શું પ્રયોજન છે? જ્ઞાયક સ્વભાવને જાણીને અનુભવવા પ્રબળ પુરુષાર્થ કર ! એ જ કરવા જેવું છે. જેના એક સમયના અનુભવ આગળ ચક્રવર્તીના રાજપણ તુચ્છ છે. એ આત્માના અનુભવ માટે પુરુષાર્થ કર ! દુનિયામાં કેમ આગળ વધવું ને બહાર ગણતરીમાં કેમ આવવું? અરેરે! એ બધું શું છે? ભાઈ ! તારા અનંતા અનંતા ગુણોની ગણતરીનો પાર For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન - -- નથી, એવો જે જ્ઞાયકસ્વભાવ, પ્રભુ! તેને અનુભવવાનો પ્રયત્ન કર! આ એક જ કામ આ ભવમાં કરવા જેવું છે. સાર: અહો ! સર્વે અરિહંત ભગવંતોએ સેવેલો, સ્વદ્રવ્ય આશ્રિત શુદ્ધ રત્નત્રય જે આ એક જ મોક્ષમાર્ગ જિન ભગવંતોએ ઉપદેશ્યો, તે જ માર્ગ પોતે સાધીને વીતરાગી સંતોએ જિનાગમમાં પ્રસિદ્ધ કર્યો છે. આ સનાતન વીતરાગ માર્ગની વાત કહેવામાં આવી છે. આવો માર્ગ જાણીને તેનું સેવન કરવું તે પરમાગમનો સાર છે, તેનું ફળ મહાન ઉત્તમ સુખ છે. આ સમય પ્રાભૂત પઠન કરીને, અર્થ તત્ત્વથી જાણીને; ઠરશે અર્થમાં આત્મા, જે સૌખ્ય ઉત્તમ તે થશે.” અંતિમ ભાવના : આનંદામૃતના પૂરથી ભરચક વહેતી કેવલ્યસરિતામાં જે ડૂબેલું છે, જગતને જોવાને સમર્થ એવી મહાસંવેદનરૂપી શ્રી (મહાજ્ઞાનરૂપી લક્ષ્મી) જેમાં મુખ્ય છે, ઉત્તમ રત્નના કિરણ જેવું જે સ્પષ્ટ છે અને જે ઈષ્ટ છે એવા પ્રકાશમાન, આનંદમય સ્વતત્ત્વને છે જગતના જીવો જિનભગવાનના સનાતન વીતરાગ શાસનનો આશ્રય કરીને પામો. સ્યાદ્વાદ વિદ્યાના બળથી વિશુદ્ધ જ્ઞાનની કળા વડે આ એક આખા શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરીને હે! જગતના જીવો પરમાનંદ પરિણામે આજે જ પરિણમો. આ રીતે અહીંયા ! જેને વીતરાગ સનાતન દર્શન માટે અતિ દૃઢપણે-પૂર્ણ શ્રદ્ધાપણે જે થોડું ઘણું તત્ત્વ કહેવામાં આવ્યું, તે બધું ચેતન્યને વિષે ખરેખર અગ્નિમાં હોમાયેલી વસ્તુ સમાન (સ્વાહા) થઈ ગયું. (અગ્નિને વિષે હોમવામાં આવતા ઘીને અગ્નિ ખાઈ જાય છે, જાણે કે કાંઈ હોમાયું જ ન હોય!) તેવી રીતે અનંત માહાભ્યવંત ચૈતન્યનું ગમે તેટલું વર્ણન કરવામાં આવે તો પણ જાણે કે એ સમસ્ત વર્ણનને અનંત મહિમાવંત ચૈતન્ય ખાઈ જાય છે; ચૈતન્યના અનંત મહિમા પાસે બધું વર્ણન જાણે કે વર્ણન જ ન થયું હોય એમ તુચ્છતાને પામે છે. તે ચૈતન્યને જ ચૈતન્ય આજે પ્રબળપણે-ઉગ્રપણે અનુભવો (અર્થાત્ તે ચિસ્વરૂપ આત્માને જ આત્મા આજે અત્યંત અનુભવો, કારણ કે આ લોકમાં બીજું કાંઈ જ ઉત્તમ નથી, ચેતન્ય જ એક પરમ ઉત્તમ તત્ત્વ છે. “સનાતન વીતરાગ શાસન જયવંત વર્તા' For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ 0 આત્માનુભૂતિ જ આત્મધર્મ છે. * ધર્મની શરૂઆત આત્માનુભૂતિથી જ થાય છે. તે વખતના ધ્યાનને “ધર્મ ધ્યાન” કહેવામાં આવે છે. તે જ સમકીત છે. ધર્મની પૂર્ણતા પણ આત્માનુભૂતિની પૂર્ણતામાં છે. તે કેવળજ્ઞાન પ્રગટ થતાં સાધનાની પૂર્ણતા થાય છે. તે વખતના ધ્યાનને ‘શુકલ ધ્યાન' કહેવામાં આવે છે. * આત્માનુભૂતિ જ આત્મધ્યાન છે. * આત્માનુભૂતિ એ જ જૈનશાસન છે. * જ્યાં ઉપયોગ પોતાના સ્વભાવમાં છે, જ્ઞાનની પર્યાય પોતે પોતાને જાણવામાં લીન છે તે અનુભૂતિની દશા છે અને તેટલો સમય સુખનું વેદન છે. આત્માનુભૂતિ એ જ સુખાનુભૂતિ છે. For Personal & Private Use Only જયંત પ્રિન્ટરી, મુંબઈ રેફોન 2285 71 71