SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ 8888888 જૈન સનાતન વીતરાગ દર્શન દ્રવ્યકર્મ જ્ઞાનાવરણીય આદિ જે આઠ કર્મના પ્રકાર છે તેનાથી ભિન્ન છે. નોકર્મ શરીર-વાણી-મન આદિ અથવા બાહ્ય નિમિતો બધાથી ભિન્ન. ખ્યાતિ-પૂજા-લાભઃ મારી પ્રસિદ્ધિ થાઓ, મારી પૂજા થાઓ એવા ખ્યાતિ પૂજાના લાભથી આકાંક્ષાથી “પ્રભુ રહિત છે. દષ્ટઃ જે ભોગો દેખવામાં આવે છે, તે તેની આકાંક્ષાથી શ્રતઃ જે ભોગો સાંભળેલા છે. F “પ્રભુ રહિત છે. અનુભવઃ જે ભોગો અનુભવેલા છે. - આકાંક્ષારૂપી નિદાનઃ ઈચ્છારૂપી ફળથી “પ્રભુ” ભિન્ન છે.માયાઃ કપટ-કુટિલતા... મિથ્યાઃ ઊંડે ઊંડે કાંઈપણ રાગથી લાભ થાય, આ ત્રણે શલ્યથી દ્વેષથી નુકસાન થાય એ મિથ્યાત્વ પ્રભુ ભિન્ન છે. વ્યવહારથી-નિશ્ચય પમાય એ મિથ્યાત્વ... સર્વ વિભાવ પરિણામથી રહિત છું, શૂન્ય છું'... ત્રણ લોકમાં ત્રણે કાળ “આત્મા' એવો ભગવત્ સ્વરૂપે છે. આત્મ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે’ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy