SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ 8888 (૫) તત્ત્વનો અભ્યાસ (૬) સ્વરૂપનો યથાર્થ નિર્ણય (૭) ભેદજ્ઞાન (૮) મુક્તિનો નિઃસંદેહ પ્રતિધ્વનિ (૯) એકત્ત્વ, મમત્ત્વ, કર્તૃત્ત્વ, ભોકતૃત્ત્વ અને જ્ઞેયત્ત્વ (પરને જાણ્યું) એ પાંચ બુદ્ધિઓ મિથ્યાત્ત્વ છે અને તેનું નિવારણ જૈન સનાતન વીતરાગ દર્શન ૧ %%% (૧૦) સ્વાનુભૂતિ - આત્માનુભૂતિ - સુખાનુભૂતિ સંદેશ ઃ સદાય સર્વને એક જ સંદેશ છે. અનુકૂળ-પ્રતિકૂળ સમસ્ત જગત ઉપરથી દૃષ્ટિ ખસેડીને એક માત્ર જ્ઞાયકસ્વભાવી નિજ આત્મા પર દૃષ્ટિ લઈ જાવ, તેની જ પ્રતીતિ કરી, તેમાં જ લીન થાઓ, તેમાં જ જામી જાવ અને તેનો જ અનુભવ કરો. આ જ એક સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. બધા જ જીવો ભગવાન મહાવીરે બતાવેલ સન્માર્ગ પર ચાલી પોતાની અનંત નિધિને પ્રાપ્ત કરીને અનંત સુખી થાય ! એ જ ભાવના ! Jain Education International 68 For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy