________________
8888
(૫) તત્ત્વનો અભ્યાસ
(૬) સ્વરૂપનો યથાર્થ નિર્ણય
(૭) ભેદજ્ઞાન
(૮) મુક્તિનો નિઃસંદેહ પ્રતિધ્વનિ
(૯) એકત્ત્વ, મમત્ત્વ, કર્તૃત્ત્વ, ભોકતૃત્ત્વ અને જ્ઞેયત્ત્વ (પરને જાણ્યું) એ પાંચ બુદ્ધિઓ મિથ્યાત્ત્વ છે અને તેનું નિવારણ
જૈન સનાતન વીતરાગ દર્શન ૧ %%%
(૧૦) સ્વાનુભૂતિ - આત્માનુભૂતિ - સુખાનુભૂતિ
સંદેશ ઃ સદાય સર્વને એક જ સંદેશ છે. અનુકૂળ-પ્રતિકૂળ સમસ્ત જગત ઉપરથી દૃષ્ટિ ખસેડીને એક માત્ર જ્ઞાયકસ્વભાવી નિજ આત્મા પર દૃષ્ટિ લઈ જાવ, તેની જ પ્રતીતિ કરી, તેમાં જ લીન થાઓ, તેમાં જ જામી જાવ અને તેનો જ અનુભવ કરો. આ જ એક સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. બધા જ જીવો ભગવાન મહાવીરે બતાવેલ સન્માર્ગ પર ચાલી પોતાની અનંત નિધિને પ્રાપ્ત કરીને અનંત સુખી થાય ! એ જ ભાવના !
Jain Education International
68
For Personal & Private Use Only
www.jainelibrary.org