SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે આ જૈન સનાતન વીતરાગ દર્શન : - (૬) પર સ્ત્રી સંગ : ગૃહસ્થ અવસ્થામાં - એક પત્નીવ્રતની મર્યાદા તોડીને પર સ્ત્રીના સંગની ઈચ્છા કરવી તે, દેહાદિ પરવસ્તુમાં આત્મબુદ્ધિ રાખવી એ ભાવ પર સ્ત્રી સંગ છે. (૭) ચોરી : રજા વગર બીજાની માલિકીના પદાર્થોનું ગ્રહણ એ ચોરી છે. અનુરાગપૂર્વક પરપદાર્થોનું ગ્રહણ કરવાની અભિલાષા એ ભાવ ચોરી છે. (૧૨) સર્વ ધર્મનો સાર આ પ્રમાણે છે : નીચેના વિષયોનું વીતરાગ વિન વીતરાગી પ્રભુએ જે પ્રમાણે બતાવ્યું છે એ સમજી, એનું શ્રદ્ધાન કરી ઉપયોગની સ્વમાં એકાગ્રતા કરવાની છે. (૧) વસ્તુ વ્યવસ્થા (૨) વિશ્વ વ્યવસ્થા (૩) સર્વજ્ઞતા અને સર્વજ્ઞ સ્વભાવ દ્રવ્યની સ્વતંત્રતા (૫) ક્રમબદ્ધ પર્યાય (૬) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા (૭) નિશ્ચય અને વ્યવહાર (૮) કર્મનો સિદ્ધાંત (૯) નિશ્ચય મોક્ષમાર્ગ (નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ) (૧૦) પાંચ સમવાય ધર્મ એ પરિભાષા નથી, પ્રયોગ છે. તેથી આત્માર્થીએ ધર્મ જીવનમાં ઉતારવો જોઈએ. સંપૂર્ણ જીવન ધર્મમય (આત્મમય) બનવું જોઈએ. આરાધનાનો ક્રમ આ પ્રમાણે પ્રયોગમાં મૂકી શકાય. (૧) વર્તમાન પરિણમનમાં ભૂલ – ભૂલ ટાળવાનો ઉપાય - દુઃખનું નિવારણ. (૨) પાત્રતા (૩) સાધનામાં પ્રત્યક્ષ સપુરુષના યોગનું મહત્ત્વ (૪) નિયમિત સત્સંગ અને સ્વાધ્યાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy