________________
જ88 1989 ( જૈન સનાતન વીતરાગદર્શન
- ટકા જૈન દર્શનનું વાસ્તવિક રવ૫ -
(૧) વસ્તુનું યથાર્થ નિરૂપણ કરનાર વિશ્વનો ધર્મ. (૨) વસ્તુની વ્યાખ્યા મુખ્ય ચાર જુદી જુદી રીતે કરવામાં આવી છે.
(૧) વસ્તુના સ્વભાવરૂપ ધર્મ (૨) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ-ધર્મ (૩) ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણરૂપ ધર્મ
(૪) અહિંસા પરમો ધર્મ. (૩) વસ્તુના સ્વભાવરૂપ ધર્મઃ (૧) છ દ્રવ્ય સ્વરૂપ લોક ઃ (૧) જીવ (૨) પુદગલ (૩) ધર્માસ્તિકાય
(૪) અધર્માસ્તિકાય (૫) આકાશ અને (૬) કાળ (૨) દ્રવ્ય-ગુણ-પર્યાય........ દ્રવ્યનું બંધારણ.... (૩) છ સામાન્ય ગુણ ઃ (૧) અસ્તિત્ત્વ (૨) વસ્તુત્વ (૩) દ્રવ્યસ્ત
(૪) પ્રમેયત્ત્વ (૫) અગુરુલઘુત્ત્વ (૬) પ્રદેશ7. આત્માના ચાર વિશેષ ગુણઃ (૧) અનંતજ્ઞાન (૨) અનંત દર્શન
(૩) અનંતવીર્ય (૪) અનંત સુખ પુદ્ગલના ચાર વિશેષ ગુણ ઃ (૧) રસ (૨) રંગ (૩) ગંધ (૪) સ્પર્શ વસ્તુ સ્વરૂપના ત્રણ મહાન સિદ્ધાંતઃ (૧) દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત (૨) ક્રમબદ્ધ પર્યાયઃ (સુનિશ્ચિત વિશ્વ વ્યવસ્થતા)
(૩) ઉપાદાન - નિમિત્તની સ્વતંત્રતા.... (૪) સમ્યગ્દર્શન-શાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ-ધર્મ(૧) વસ્તુ વ્યવસ્થા અને વિશ્વ વ્યવસ્થા સમજાવવા સાત તત્ત્વો અથવા નવ
પદાર્થોનું સ્વરૂપ (૧) જીવ (૨) અજીવ (૩) આશ્રવ (પુણ્ય અને પાપ) (૪) બંધ (૫) સંવર (૬) નિર્જરા અને (૭) મોક્ષ સર્વ દુઃખનો આત્યાંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમપિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org