________________
8 8 8 8 8 [ જૈન સનાતન વીતરાગ દર્શન - ૨ ક સમ્યગ્દષ્ટિ છવ
૧૭
(ગુણોની ઓળખાણ)
(૧) સમ્યગ્દષ્ટિના ૪૮ મૂળ ગુણ અને ૧૫ ઉત્તર ગુણ
(૧) દેવ-ગુરુ-લોક મૂઢતાનો અભાવ (૨) આઠ પ્રકારના મદનો અભાવ
(૧) કૂળ (૨) જાતિ (૩) બળ (૪) તપ (૫) ઋદ્ધિ (૬) પૂજા (પ્રતિષ્ઠા) (૭) જ્ઞાન (૮) રૂપ (શરીર) (૩) સાત પ્રકારના ભયથી મુક્ત
(૧) આલોક (૨) પરલોક (૩) અરક્ષા (૪) અગુપ્તિ (૫) મરણ (૬) વેદના (૭) અકસ્માત
(૪) છ અનાયત નો ત્યાગ
(૧) કુદેવ (૨) કુગુરુ (૩) કુશાન (૪) કુદેવના ભક્ત (૫) કુગુરુની સેવા કરનાર (૬) કુન્નાનધારી
(૫) પાંચ અતિચારોથી બચવા રૂપ
(૧) શંકા (૨) કાંક્ષા (૩) વિચિકિત્સા (૪) અન્યદૃષ્ટિ પ્રશંસા (૫) અન્યદૃષ્ટિ સંસ્તવરૂપ
(૬) ત્રણ શલ્યથી પર
(૧) માયા (૨) નિદાન (૩) મિથ્યાત્ત્વ
(૭) આઠ વિશેષણગુણ
(૧) શમ (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) નિંદા (૫) ગૃહા (૬) અનુકમ્પા (૭) વાત્સલ્ય (૮) ભક્તિ
અંગ
(૮) સમ્યક્ત્ત્વના આઠ મુખ્ય
(૧) નિઃશંકિત્વ (૨) નિઃકાંક્ષીત્ત્વ (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂઢદૃષ્ટિ (૫) ઉપગુહન (૬) સ્થિતિકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના
Jain Education International
૪૧૩૬
For Personal & Private Use Only
૭
૬
૩
८
www.jainelibrary.org
८
ટોટલ : ૪૮