________________
188 189 ( જેને સનાતન વીતરાગ દર્શન
(૫) સાધનાની સંક્ષિપ્ત વિધિઃ (૧) શાયકની આરાધના :
હું જ્ઞાયક છું... જ્ઞાયક છું.... જ્ઞાયક છું – એમ અંદરમાં રટણ રાખ્યા કરવું; જ્ઞાયક સન્મુખ ઢળવું, જ્ઞાયક સન્મુખ એકાગ્રતા કરવી. પર્યાયને જ્ઞાયક સન્મુખ વાળવી-તે અનંતો પુરુષાર્થ માગે છે. પૂર્ણાનંદનાથ પ્રભુ એની રૂચી પ્રતીતિ-જિજ્ઞાસા-લક્ષ-એકાગ્રતા એ જ્ઞાયક પ્રભુ વિશ્વાસમાં-ભરોસામાં આવવો જોઈએ કે અહો ! એક સમયની પર્યાય પાછળ આવડો મોટો ભગવાન તે હું જયથાર્થ નિર્ણય-હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું'
દરેક ઉદય પ્રસંગે-પર્યાયે પર્યાયે ભેદજ્ઞાન “સર્વથા સર્વથી ભિન્ન છું' માટે પર સાથે કે રાગ સાથે કોઈ સંબંધ નથી. (૨) અભ્યાસ
સત્સંગ અને સ્વાધ્યાય.... વીતરાગી શાસ્ત્રોનો અભ્યાસ... સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની આરાધના... તેમના જ દર્શન-પૂજા-ભક્તિ... દિવસમાં બે-ચાર-છ કલાક વાંચન-શ્રવણ-મનન-ચિંતન એનું એ જ ઘોલન-વિશ્વ વ્યવસ્થા-વસ્તુ વ્યવસ્થા-દ્રવ્ય-ગુણ-પર્યાય. સ્વભાવ સન્મુખ મિથ્યાષ્ટિની જીવન સાધના સમ્યકત્વના આઠ અંગની પુષ્ટિ-સમકિતના ગુણ (૧) નિઃશંકા (૨) નિકાંક્ષા (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂઢ દૃષ્ટિ (૫) ઉપબૃહણ (૬) સ્થિતિકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના.
જેવું વસ્તુસ્વરૂપ છે તે જોવાની દૃષ્ટિને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. (૪) દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર – પર્યાય દષ્ટિ વિનેશ્વર
કોઈપણ જીવને બહિર્દષ્ટિથી ન જોવાનો અભ્યાસ, કોઈપણ જીવને પર્યાયદષ્ટિથી ન જોવાનો અભ્યાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org