SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 1919 1918 19 જૈન સનાતન વીતરાગ દર્શન એનો મહિમા આવતા દૃષ્ટિ ત્યાં ગઈ અને અપૂર્વ આનંદરસ સાથે એ નિર્મળ જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્મા જણાય છે. ત્રણ કાળમાં સુખી થવાનો આ જ એક ઉપાય છે. નિજ આત્માના આશ્રયે સમકિત પ્રગટે છે. આધાર લેવાવાળી પર્યાયનું નામ સમ્યકત્વ છે. (૬) પોતાના સ્વભાવની અપૂર્વતા (મહિમા) આવે અને રુચિ પ્રગટે તો પર્યાય સ્વયં અંતરના નિધાનને જાણે અને દેખે છે એ જ સમકિત છે, એ પર્યાય એકદેશ શુદ્ધ છે, સંવર છે. (૭) પોતાના સ્વરૂપમાં પૂર્ણ એકાગ્રતા થતા કેવળજ્ઞાનની યથાર્થ પર્યાય પ્રગટ થાય છે તે શુદ્ધપર્યાય મોક્ષ છે. (૪) “વસ્તુનું સ્વરૂપ બતાવનાર પાંચ મહાભૂત્ર' (૧) દ્રવ્યનું લક્ષણ ‘सद्रव्य लक्षणम्' દ્રવ્યનું લક્ષણ સત્ (અસ્તિત્ત્વ) છે. (૨) સનું લક્ષણ ‘ઉત્પાદ્રિવ્યય વ્યયુ સત્ જે ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યસહિત હોય તે સત્ છે. (૩) દ્રવ્ય કેવું છે? 'गुणपर्ययवत् द्रव्यम्' ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે. (૪) ગુણનું લક્ષણઃ 'द्रव्याश्रया निर्गुणा गुणाः। જેઓ દ્રવ્યના આશ્રયે હોય અને પોતે બીજા ગુણોથી રહિત હોય તે ગુણો છે. (૫) પર્યાયનું લક્ષણ तदभावः परिणाम्। દ્રવ્યનો સ્વભાવ (નિજભાવ-નિજતત્ત્વ) તે પરિણામ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy