________________
છે જેને સનાતન વીતરાગ દર્શન આ (૫) શયત્વે બુદ્ધિ : સ્વને જાણ્યા વગર પરને જાણી શકું છું એવી
મિથ્યાશેયન્ત બુદ્ધિ.... (૪) “હું એક, અખંડ અભેદ, જ્ઞાન આનંદ સ્વરૂપ ચૈતન્ય ભગવાન આત્મા બધી રીતે
પરિપૂર્ણ છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.” એમ હોવા છતાં રાગની સાથે ભ્રમણામાં એકતા કરીને અનંતકાળથી દુઃખ ભોગવી રહ્યો છું. રાગ અને જ્ઞાન ભિન્ન છે. એવી જાતનું ભેદજ્ઞાન કરવાથી આ બધાથી હું મુક્ત થઈ શકું છું. આવા જ્ઞાનસ્વરૂપ આત્મસ્વભાવની પ્રતીત, શ્રદ્ધા કરીને આત્માનો અનુભવ કરવો એ જ આ મનુષ્યભવનું કર્તવ્ય છે. આ જ સુખી થવાનો ઉપાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org