________________
(ક)
જૈન સનાતન વીતરાગ દર્શન આઉટ શકે નહિ, પ્રેરણા કરી શકે નહિ, અસર-મદદ કે ઉપકાર કરી શકે નહિ, લાભ-નુકસાન કરી શકે નહિ, મારી-જીવાડી શકે નહિ, સુખદુઃખ આપી શકે નહિ એવી દરેક દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ પોકારી-પોકારી કહી છે. ક્રમબદધ પર્યાયનો સિધ્ધાંત ઃ જે દ્રવ્યનું જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે નિમિત્તથી સર્વજ્ઞ પ્રભુએ એમના જ્ઞાનમાં જાણ્યું છે, તે દ્રવ્યનું તે ક્ષેત્રે, તે કાળે, તે ભાવે, તેજ નિમિત્તથી, તેજ પ્રમાણે પરિણમન થાય એમાં નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર પણ કાંઈ કરી શકે નહિ. ઉપાદાન - નિમિત્તની સ્વતંત્રતાનો સિધ્ધાંતઃ દરેક પર્યાય તેની ઉપાદાનની યોગ્યતાથી પ્રગટ થાય છે, ત્યારે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી બંને સ્વતંત્ર છે. પાંચ સમવાય? આનો સાર આ છે કોઈપણ કાર્ય વખતે (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળલબ્ધિ (૪) નિમિત્ત
(૫) પુરુષાર્થ હોય જ છે. (ઈ) નિશ્ચય અને વ્યવહાર બંનેનું યથાર્થ સ્વરૂપ સમજવું. (૩) યથાર્થ નિણર્યઃ “હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું.” (૪) ભેદજ્ઞાનઃ “સર્વથા સર્વથી ભિન્ન છું.” (૫) અનુભૂતિઃ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી તેનું શ્રધ્ધાન કરવું.
(૧) સાચા દેવ-ગુશાસ્ત્ર (વીતરાગી)નું પ્રધાન કરવું. (૨) જીવાદિ સાત તત્વોનું યથાર્થ સ્વરૂપ જાણી તેનું પ્રધાન કરવું.
સ્વ-પરનું ભિન્નપણું ભાસે એવા અભ્યાસથી ભેદજ્ઞાન. (૪) સ્વમાં સ્વપણું માનવા અર્થે – સ્વરૂપનું લક્ષ એકાગ્રતા – શ્રધાન -
અનુભવ કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સંક્ષિપ્તમાં આ સંપૂર્ણ વીતરાગ માર્ગનો સંદેશ છે.
(૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org