________________
8 8 8 8 ( જૈન સનાતન વીતરાગ દર્શન -
સમ્યજ્ઞાન થાય ત્યારે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ યથાર્થ જણાય, ત્યારે દ્રવ્ય-પર્યાયનું સ્વરૂપ જણાય, ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ જણાય, કર્તા-કર્મનું સ્વરૂપ જણાય, ને સ્વદ્રવ્યના લક્ષે મોક્ષમાર્ગરૂપ કાર્ય પ્રગટે. તેનો કર્તા આત્મા પોતે છે.
૧. પરિણામ તે જ કર્મ છે. ૨. પરિણામી વસ્તુના જ પરિણામ છે, અન્યના નહિ. ૩. તે પરિણામી રૂપ કર્મ કર્યા વગર હોતું નથી. ૪. વસ્તુની સ્થિતિ એકરૂપ રહેતી નથી.
આ ચાર બોલનો નિર્ણય કરતાં વસ્તુસ્વરૂપ સમજાય, તો ભેદજ્ઞાન થાય, ને દ્રવ્ય સન્મુખદૃષ્ટિથી મોક્ષમાર્ગ પ્રગટે આ રીતે અલૌકિક વસ્તુ સ્વરૂપ સમજાવ્યું.
છે
૦૨૬૨૨ ૦
,
૨૧૧ ૧૨૧૨,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org