SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ 8 8 8 8 ( જૈન સનાતન વીતરાગ દર્શન - સમ્યજ્ઞાન થાય ત્યારે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ યથાર્થ જણાય, ત્યારે દ્રવ્ય-પર્યાયનું સ્વરૂપ જણાય, ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ જણાય, કર્તા-કર્મનું સ્વરૂપ જણાય, ને સ્વદ્રવ્યના લક્ષે મોક્ષમાર્ગરૂપ કાર્ય પ્રગટે. તેનો કર્તા આત્મા પોતે છે. ૧. પરિણામ તે જ કર્મ છે. ૨. પરિણામી વસ્તુના જ પરિણામ છે, અન્યના નહિ. ૩. તે પરિણામી રૂપ કર્મ કર્યા વગર હોતું નથી. ૪. વસ્તુની સ્થિતિ એકરૂપ રહેતી નથી. આ ચાર બોલનો નિર્ણય કરતાં વસ્તુસ્વરૂપ સમજાય, તો ભેદજ્ઞાન થાય, ને દ્રવ્ય સન્મુખદૃષ્ટિથી મોક્ષમાર્ગ પ્રગટે આ રીતે અલૌકિક વસ્તુ સ્વરૂપ સમજાવ્યું. છે ૦૨૬૨૨ ૦ , ૨૧૧ ૧૨૧૨, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy