________________
88 89 9 2 જૈન સનાતન વીતરાગ દર્શન - - -
જગતનું સ્વરૂપ ન્યાયસંગત અને નિયત જાણી, પરમાં પોતાનું કાંઈ કર્તુત્વ નથી એમ નિર્ણય કરી, નિજ દ્રવ્ય સામાન્યની શ્રદ્ધારૂપે પરિણમી તેમાં લીન થઈ જવારૂપ વિશેષ જ સુખપંથ છે, તે જ પરમ પુરુષાર્થ છે.
જે મુમુક્ષુઓ આમાં કહેલાં વિજ્ઞાનસારને અભ્યાસી, ચિંતન કરી નિબંધ યુક્તિરૂપ (નય અને પ્રમાણ) પ્રયોગથી સિદ્ધ કરી, નિર્ણાત કરી, ચેતન્યસામાન્યની રુચિપણે પરિણમી તેમાં લીન થશે, તે અવશ્ય શાશ્વત પરમાનંદદશાને પામશે.
આ સ્વાનુભૂતિકાર્ય કરવામાં જ આ માનવભવનું સાફલ્ય છે. જિજ્ઞાસુજીવોને આ ભલી ભલામણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org