________________
૮૪ ] ધમ આરાધનાનું ફળ કષાયાના વિજય
પચમ આરાની વાત કહે!, કલિયુગની ફેશન કહેા, અથવા આપણા જેવા ભારે કમીની કરુણ કથની કહેા... પણ પ્રાયઃ સૌ પેાતાની જ આત્મકથાના પૃષ્ઠો વાંચે છે. આત્મકથા પેાતે માની લીધેલા પેાતાના ગુણના વિસ્તાર, પ્રચાર કરે છે.
કયારેક કોઈક દુર્ગુણ પકડાઇ જાય તેા જીભના જોરે, વાણીના જાદુએ પ્રશ્ન પૂછનારને મૂંગા કરી દઇએ છીએ..... પુણ્યશાળી ! મંદિરે કેમ આવતા નથી ? રાજ પ્રભુ દન નહિ કરવાના ? આપણે હસીને કહીશ'–દન કરવાની કોણ મનાઈ કરે છે ? પણ શુ મદિરમાં જ કંઇ ભગવાન છે ? ના....ભાઈ ના....તું વિશિષ્ટ સાધક. તને સિનેમા ઘરમાં પણ ભગવાન દેખાય, પણુ, મક્રિસ્માં ન દેખાય.
શ્રીમત, દાન કરે છે; તું દાન કેમ નથી કરતો ? ભાઇ સાહેબ ! આ બધી વાત મને કરશે! નહિ. જાહેરમાં દાન તે, જ કરે કે જે માનના વેપારી હોય હાર તારા-માનસન્માનને ભિખારી હાય, મને આ બધું ના ગમે....
[તું જેની વાત કરે છે તેણે તે છેવટે પૈસા આપીને નામ કર્યુ, સન્માન મેળવ્યુ પણ, તું તેા એવા જાદુગર છે. કે પૈસા વગર જીભના જોરે જાણે તારી ગુપ્ત દાનવૃત્તિ હાય તેવા ખાટા આટાપ કરે છે. ]
આજકાલ શું અભ્યાસ કરો છો ? મને પૂછે છે? અભ્યાસ શુ કરે છે ? પહેલાં અધ્યયન અંગે જિજ્ઞાસા