________________
કર. સંસાર સાગર ઘેર તર કને!
લહું લખું છુ આશીર્વાદ માંગવા એક વ્યવહારિક ઉત્તમ પ્રક્યિા છે. પણ માંગવાથી મળે તે આશિષ હોઈ શકે? આશિષ... આદાન પ્રદાનની પ્રક્રિયા નથી, ઔપચારિક વિધિ નથી.
“આશિષ એ તે હૃદયના આનંદ દ્વારા સહજ અપાઈ જનાર અભુત દાન છે. અદ્દભુત દાન માટે સાધના પણ અદ્દભુત જ જોઈએ.
આર્ય સ્થૂલભદ્રજી વેશ્યાના ગૃહગુણે ચાતુર્માસ પૂર્ણ કરીને આવ્યા. ગુરુજીએ શિષ્યને સન્મુખ નિહાળે અને સહસા મુખમાંથી આશિષ વર્ષ થઈ ગઈ “દુકકર કર્યા. દુક્કરે કય” શિષ્યને પિતાના કાર્યની પ્રશસ્તિ કરવી ના પડી.
“જ્યાં કાર્ય અંગે વાત કરવી પડે, રજૂઆત કરવી પડે તે કાર્ય કદાચ આશિષ એગ્ય હોઈ શકે પણ ત્યાં અંતરની આશિષ મળી શકતી નથી. અંતર આશિષ યોગ્ય કાર્ય આર્ય સ્થૂલભદ્ર સ્વામીનું હતું. ગુરુના મુખમાંથી શબ્દના ઉદગાર પ્રગટ થયા ન હતા પણ ગુરુના સાડાત્રણ કરેડ રેમરાજીમાંથી એક નાદ હવે “દુકકર કર્યા.” " ગુરુના આશિષરૂપ નાદને ઝંખતે શિષ્ય રિસાય નહિ....રડે નહિ...પણ સદા પિતાની સાધનાને આશિષ