________________
૩૦૮ ] નમ્રતા એ જૈન શાસનનુ બીજ છે,
મને આજ્ઞા ફરમાવતાં હ્યેાભ ના રાખે. એટલે જ વાર વાર કહુ છુ...-ઇચ્છિામિ....ઇચ્છિામિ....હું ઇચ્છું છું-હુ ઈછું છું. મને પસંદ છે, મારું મ ગલકર છે. મારુ કલ્યાણકાર છે.”
તારી આ ભાવના નિવેદન કરવા પ્રથમ ઈચ્છાકાર સામાચારી, તારી ઈચ્છા અને ભાવનાથી પ્રેરિત થઇ ગુરુ તને જે ફરમાવે—આજ્ઞા કરે ત્યારે “તદ્ઘત્તિ” તેમ હા.... ગુરુ આજ્ઞા શિરસાવદ્ય કરવી તે તદ્ઘત્તિ-તથાકાર સામાચરી....
વીતરાગ સર્વાંગના શાસનમાં કયાંય દ્વિધા નથી. વિકલ્પ નથી. હુકમ નથી. પણ હૃદય પરિવર્તન છે. તને હુંમેશા યાદ રહે. ગુરુએ મારા ઉપર ઉપકાર કરી હૃદય પરિવન કર્યુ છે. મારુ જીવન ભૌતિકવાદ તરફ ધસમસી રહેલ તેને અધ્યાત્મવાદની દિશા ચીંધી મારા જીવન પ્રવાહને બદલેલ છે. એટલે હુ શરણે આવ્યો છુ. શરણાગતની વિનતિ છે—ઇચ્છામિ....સાધક ! પ્રવૃત્તિ તારે કરવાની. પણ આજ્ઞા સ્વીકારવાની ગુરુદેવની. તુ ગુરુદેવને હાથ જોડી વિનતિ કરે–ભગવત ! આપને ચેાગ્ય લાગે તા મને વૈયાવચ્ચમાં નિયુકત કરે....આપને ચાગ્ય લાગે તે મને સ્વાધ્યાયમાં જોડા. આપની જે આજ્ઞા હશે તે કાર્યોંમાં હું નિયુકત મનીશ, તે કા` મને લાભદાયક થશે....મને મારી શક્તિનુ' જ્ઞાન નથી. મને મારી ભકિતનું જ્ઞાન છે. ભકિત મારી, શિત તમારી. સફળ થાય આરાધનાનું લક્ષ્ય....
મારી તેા નમ્ર વિનંતિ છે,નમ્ર નિવેદન છે. આજ સુધી મારી ઈચ્છા મુજબ જ મેં કર્યું. તેમાં આરાધનાને