________________
પર્વ = ધમીજનોને આનંદ આપનાર વસંતઋતુ. [ ૩૧૫ થાય, તે જે સ્વાધ્યાય કરે તેને શું લાભ થાય? સ્વાધ્યાયમાં અશુભકર્મના હાસની શક્તિ છે. સ્વાધ્યાયમાં શુભ કર્મોને બંધાવવાની શક્તિ છે. સ્વાધ્યાયમાં કર્મનિર્જરાની શક્તિ છે. પૂર્વના સ્વાધ્યાયથી કૃતજ્ઞાની પણ કેવલજ્ઞાની સમાન ગણાય. સ્વાધ્યાય દ્વારા શુકલ લેસ્થા સ્થિર બને. ધર્મધ્યાનથી શુકલધ્યાનમાં પહોંચવાની સ્વાધ્યાય સોપાનશ્રેણું છે. વાધયાયમાં સ્વશિક્ષણ છે. ખુદ મનન કરે અને ખુદ જ પિતાને સુધારે કરે.. મહાત્મા !
હું ક્યારેય “હા” માં “હા મિલાવી શક નથી. જેવું હોય તેવું કહી દઉં. મને બાર કલાક ગાથાનું પુન-- વર્તન ના ગમે. ગાથા ગેખતાં કંટાળી જાઉં છું. કંઈક રસ પડે તેવું હોય તે ઠીક. બાકી આમ એક હજાર સ્વાથાય પછી તે એ કંટાળે આવે કે નિંદ જ આવી જાય. તમે કહો છો સ્વાધ્યાયથી અપ્રમત્તભાવ પ્રગટ થાય. પણ મને તે સ્વાધ્યાય કરતા જ એવી આળસ ચઢે છે કે
પડી હાથમાં રહે ને નિંદ આવી જાય. સાધક ! " તું સ્વાધ્યાયનો અર્થ પુનરાવર્તન સુધી સીમિત ના કર. પરમાત્માએ વાચના–પૃચ્છના-પરાવર્તના-અનુપ્રેક્ષા અને ધર્મકથા સુધી જ સ્વાધ્યાય નથી કહ્યો. પણ ચાર પ્રકારના સ્વાધ્યાયમાં ધ્યાનને પણ આવરી લીધું છે. ગાથાનું પુન--