Book Title: Uttaradhyayan Sutra Chintanika
Author(s): Vanchyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

Previous | Next

Page 408
________________ ૫૫. “અણુમદ્ભાસપસા માનવ પાસે મન એવી શકિત છે.કે જો તેની સમક્ષ સુર્યેાગ્ય પરિસ્થિતિ સર્જન ન કરીએ તેા ભૂતકાળને વાગોળી દુષ્ટ વિચાર દ્વારા દુર્ભાવનામાં લીન મની જાય. આ દુર્ભાવનાથી નિવારવા ખાર ભાવના અને ચાર ભાવનાનું શાસ્ત્રમાં ખૂબ વર્ણન કર્યુ છે. પણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર એ તે પરમ પિતા પરમાત્માની સાધક મહાત્માને અતિમ હિતશિક્ષા છે. તેમાં કઈ પણ વાત શાની રહી જાય ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસમાં અધ્યયનમાં ચાર ભાવના દર્શાવી છે. કાંપિકી, આભિયોગીકી, કલ્મિષીકી અને આસુરી. આ ચાર ભાવનામાં રહેવાથી સાધકને પણ દેવ દુગ`તિ પ્રાપ્ત થાય છે. સાધુપણાનુ પાલન દેવનું આયુષ્ય બંધાવે છે. પણ ઉત્તમ ચાગ્યતા ન કેળવવાથી, સુચાગ્ય-શુભ ભાવની અભિવૃદ્ધિ ન થવાથી, દુવિચારની અધિકતાના કારણે દેવગતિમાં પણ હલકો દેવ અને છે. ચાર ભાવના એટલુ બધુ ચિં'તન માગે છે કે તેનુ' વિવેચન એક ગ્રંથ જેટલુ થઈ જાય પણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સ્વાધ્યાય કરતાં–પ્રતિદિન “અણુદ્ધ રાસ પસરો.” પદ યાદ આવે અને પુનરાવત નની ગતિ ખંધ થઈ જાય. મન તેના ઊંડાણમાં, ઊતરી જાય. શુ ગુસ્સા રહે તે આસુરી ભાવના ! ! ગુસ્સા તા માહનીય કમ વાળા દરેક જીવને En

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416