Book Title: Uttaradhyayan Sutra Chintanika
Author(s): Vanchyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

View full book text
Previous | Next

Page 389
________________ સુખ દુઃખનાં અનુભવના સાર વૈરાગ્ય છે. [ ૩૪૫ શાસ્ત્રનુ કાય તને મા દર્શાવવાનુ, મેક્ષે જવાની અભિાષા હાય તે। ક્ષુદ્રતા–સાહસિકતા જેવા દુર્ગુણને દૂર હટાવ. વધુ શું કહું ? તું સમજદાર છે. તારા જેવા બુદ્ધિમાન સમક્ષ મારે શાસ્ત્રના પાઠ મૂકી દેવાના ? તારા જેવા ભવભીરુ આત્મા મેાક્ષના માર્ગે ગમન કરે. આ મારા વિશ્વાસ છે. પ્રભુ ! મને ક્ષુદ્રતા અને સાહસિકતા આપે. પણ મારા પેાતાના માટે, એક પણ ક્ષણના કંઈપણ વિચામાં વગર મારી બધી વૃત્તિએ અને પ્રવૃત્તિઓનુ ગુરુ -ચરણે નિવેદન કરી લઉં. અક્ષુદ્રતા ગુણ તથા વિચારીને પ્રવૃત્તિ કરવા માટે ! સાધના કરવી જોઈ એ સાધના આર.ભ્યા વગર કેવી રીતે ગુણ માટે આશીર્વાદ માગી શકાય ? ખસ, “મારા દુર્ગુણ જાહેર કરવા પૂરતી ક્ષુદ્રતા અને સાહસિકતા અવશ્ય આપે. "" 骗

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416