Book Title: Uttaradhyayan Sutra Chintanika
Author(s): Vanchyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

Previous | Next

Page 394
________________ ૩૫૦ સમય અને સ ંજોગ-સમજ-સફળતા . ભલા સાધક ! રાજ અનુમાદના કરજે, વાર વાર વંદના કરજે, દેવાધિદેવના સન સિદ્ધાંતને....કે જ્યાં ભિક્ષાવૃત્તિ દ્વારા સવ` પાપાને પલાયન કરવામાં આવ્યાં છે, ખસ, તું શુદ્ધ ભિક્ષુક ખન. તુ શુદ્ધ ભિક્ષા સ્વીકાર. શુદ્ધ ભિક્ષા દ્વારા તુ સિદ્ધાત્મા અને ! પ્રભુ ! પ્રભુ ! મારી દીનવૃત્તિ નાબૂદ કરો. અદીનવૃત્તિ પ્રગટાવે. અદીનને આહાર મળે તે સયમવૃદ્ધિ આહાર ન મળે તે તપાવૃદ્ધિ, અદૈન્ય આપે. ક્ષુધાવેદનીય કમ કાપે.....! વેદનીય કર્મો નિવાર...! એજ ભિક્ષા માગું છુ

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416