SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ દુઃખનાં અનુભવના સાર વૈરાગ્ય છે. [ ૩૪૫ શાસ્ત્રનુ કાય તને મા દર્શાવવાનુ, મેક્ષે જવાની અભિાષા હાય તે। ક્ષુદ્રતા–સાહસિકતા જેવા દુર્ગુણને દૂર હટાવ. વધુ શું કહું ? તું સમજદાર છે. તારા જેવા બુદ્ધિમાન સમક્ષ મારે શાસ્ત્રના પાઠ મૂકી દેવાના ? તારા જેવા ભવભીરુ આત્મા મેાક્ષના માર્ગે ગમન કરે. આ મારા વિશ્વાસ છે. પ્રભુ ! મને ક્ષુદ્રતા અને સાહસિકતા આપે. પણ મારા પેાતાના માટે, એક પણ ક્ષણના કંઈપણ વિચામાં વગર મારી બધી વૃત્તિએ અને પ્રવૃત્તિઓનુ ગુરુ -ચરણે નિવેદન કરી લઉં. અક્ષુદ્રતા ગુણ તથા વિચારીને પ્રવૃત્તિ કરવા માટે ! સાધના કરવી જોઈ એ સાધના આર.ભ્યા વગર કેવી રીતે ગુણ માટે આશીર્વાદ માગી શકાય ? ખસ, “મારા દુર્ગુણ જાહેર કરવા પૂરતી ક્ષુદ્રતા અને સાહસિકતા અવશ્ય આપે. "" 骗
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy