Book Title: Uttaradhyayan Sutra Chintanika
Author(s): Vanchyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

Previous | Next

Page 378
________________ ૩૩૪ ] મંદિર એટલે સ. દર્શનનું પાવરહાઉસ , દોટ મૂકી દે. એટલે જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ખાસ ફરમાવ્યું છે : ‘ ૨સાપગામ હુ સેવિયવ્વા પાય. રસા દિત્તિ કરા નરાણુ જૈનશાસનમાં ગેચરી ભેજન અંગે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચીવટ રાખી છે. તેવી પ્રાયઃખીજન્ત' શાસ્ત્રામાં નથી. ભાજન નિષ્પાદન ( ગોચરી ગ્રહણ) અધિક વિધિ નિષેધ. તે! ગાચરી વાપરવા માટે તેનાથી પણ અધિક વિધિ નિષેધ છે. શુદ્ધ સાધુપણાના પાલન અંગે ખાસ નિયમ છે—શુદ્ધ, સાદો, અરસ નીરસ આહાર પણ અલ્પ પ્રમાણમાં લેવાના...તે માદક, પૌષ્ટિક આડાર તેા કારણ વગર લેવાના જ કચાંથી હાય ? તેમાં પણ દૂધ વગેરે છ વિગઈવાળા આહાર તા લેવાના હેાય જ કયાંથી ? દૂધ, ઘી અધિક પ્રમાણમાં ભાજનમાં લેવાય તા ઇન્દ્રિય પુષ્ટ અને અને શરીરમાં સાત ધાતુઓની અભિવૃદ્ધિ થાય. વૃદ્ધિ પામેલ સાત ધાતુ શાંત રહેતી નથી પણ શાંત થયેલી વાસનાને ઉદ્દીપ્ત કરે છે. નિંદ હરામ ખને છે. “ અકાળે જાગવાથી દુનિ`ચારનું સામ્રાજ્ય મન ઉપર સવાર થઈ જાય છે. '' એકાન્ત, રાત્રિ, ઉદ્દીપ્ત થયેલી વાસના અને તેાકાની દોડતા ઘેાડા જેવી ઇન્દ્રિઓ શ્રમણની વર્ષાની સાધનાને ક્ષણમાં ભરમીભૂત કરી નાખે છે, જેમ ખાઉધરા એન્ડ્રુ', જૂઠ્ઠું વાસી, અરસ, નીરસ, ગંદું, ગોખરું, ખૂલ્લું, બધાયે ફેંકી દીધેલું ગમે તે ખાય, તેમ વાસનાના ભયંકર વાવાઝોડા -વચ્ચે સપડાયેલા કાઇને પણ પકડવા દોડે. કોઈ ભાન - નહિ, કોઈ જ્ઞાન નહિ. સળગતા લાઢાના થાંભલાને પણ

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416