________________
વિચાર એ તી છે અને આચાર એ મેતી છે. [૩૦૯ અવાજ ગૌણ અનેલ. અને મેહને અવાજ મુખ્ય બનેલ. અને હું સમજેલ. મારી ઈચ્છા પૂરી થઈ–મારો ભાવ પૂર્ણ થયે. પણ હવે સમયે છું. “મારી ઈચ્છામાં હું ભૂલે પડું છું અને કર્મ જીતે છે. જ્યારે આપની આજ્ઞામાં મેહ હારે છે અને મારે આત્મા જીતે છે.”
આત્માના વિજ્ય માટે મેં આપની શરણાગતિ સ્વીકારી છે. આપ મને ઉપવાસ કરાવે કે નવકારશી.... આપ મને સેવા સેપે યા સ્વાધ્યાય.
આપ, મને વિહાર ફરમાવે કે સ્થિરતા...આપ, મને મૌન ફરમાવે યા વ્યાખ્યાન કરવાનું...
આપ મને લેખન ફરમાવો યા ધ્યાન...જે આપને ચગ્ય લાગે તે ફરમાવે. આપ મારા હિતચિંતક છો. આપ મારા ભવ વૈદ્ય છે. આપ મારા સાધનામાર્ગના અધિનેતા છે.
આપની આજ્ઞા હું માનું યા ન માનું. તેમાં આપને કશો લાભ કે નુકશાન નથી. આપની આજ્ઞા મુજબ કરીશ એટલે આપને તકલીફ પડવાની. ઘડી ઘડી આપને પૂછવા આવીશ. નહિ સમજાય તે પાંચ-દશ વાર પૂછીશ..આપને સમય બગાડવાને. સાચું કહું? આપના કહ્યા પ્રમાણે કરવા જઈશ તો મને લાભ થશે. પણ, આપને તકલીફ વધી જશે..પણ ગુરુદેવ હું તે વક્ર જડ છે ને? શું આપ મારા ગક્ષેમ કરો તેમાં આપના