________________
૩૧૦ ] નિયમ = આત્મશક્તિને જગાવવાનું અમેધ સાધન પરોપકારના દાનનુ વ્રત પૂર્ણ થતું નથી ? મારા જેવે અમ્રુધ આપના જેવા દિવ્યજ્ઞાનીને પૂછવાને લાયક નથી. તે હું જાણુ છુ –પણ શું કરૂ ની પાસે જાઉં ? આપને મારા માટે કદાચ સ ંદેહ હશે. આ પૂછશે પણ કરશે ખરા ? ના....ના....ગુરૂદેવ હું અન્યાય કરું છુ આપ જેવા મહાત્માને આપ.પરા વ્યસની છે....આપના હૈયામાં મારા જેવા આત્માની કરૂણા છે. તેથી જ હું હિઁ'મત કરી શકું છું અને પૂછું છું. મારે ચાગ્ય શુ છે ? મારુ મન તે મટ છે. ઘડીમાં મને જ્ઞાન યાગમાં લાભ દેખાય છે. ઘડીમાં મને સેવાધમ ના સાલાં આવે છે. છેવટે નથી બની શકતે! જ્ઞાની કે નથી બની શકતા સેવાભાવી.
અધવચ્ચે ઊભા રહી જાઉ છું.
એટલે હવે મેં નિર્ણય કર્યો છે. આપના ચરણમાં નિવેદન કરું છું.. આપની આંજ્ઞા મુજ વવાની મારી
ઈચ્છા છે.
સાધક ! મીઠી વાતે કરવાથી મહાન કાય થતાં નથી. સમજી લેજે. આજ્ઞા પાલન એ તે રેતીના ડુંગરાનુ ચઢાણ છે. તું પગ મૂકતા જઈશ, તેમ પગ નીચેની રેતી ખસતી જશે. નાના પહાડ, સુવાળા પહાડ પણ બિહામણા અને વિકટ પહુ'ડ ખની જશે.
જ્ઞાનીની રીત-રસમા, તેમના સ્નેહ, પ્રેમ, ઔદાય ના ગણિત અલગ હેાય. આજ્ઞાપાલન એ તે આઈ