________________
૪૩. ‘“વિન્નાણેણુ સમાગમ્મે ધમ્મ સાહણ મિયિ ’
5
કલાકનું નામ ? કચરામાંથી પણ સભ્યતા પ્રગટ થાય તે... કલાકાર કોનું નામ? જે નિકને પણ સાથે ક કરે તે....આરસના એક ટુકડા મારને પણ મળે અને એક શિલ્પકારને ય મળે....મજૂર આરસના ટુકડાના ઉપચેગ પગથિયા માટે કરે. શિલ્પકાર આરસના ટુકડાને ટાંકણા વડે ઘડી નવતર સ્વરૂપ આપે. ગઈ કાલની શિલા આજે એક અદ્દભુત દર્શનીય શિલ્પ બની જાય. નકામે આરસના ટુકડા માજે લાખાના મૂલ્યા વટાવી ગયો. કરોડોની કિંમત થવા લાગી. કાના કારણે ? શિલ્પીની માવજતના કારણે....
પરમાત્મા મહાવીર પણ આવા જ એક શિલ્પી છે, સંસારી જે પરિગ્રહના સાધનોથી પાપ બાંધે છે, હજારો લડાઈ વહેારી લે છે અને જેના કારણે દુનિયામાં લોહીની નદીઓ વહે છે, તે પરિગ્રહના ભાવ પેદા કરાવી જાય તેવા સાધનને જ્ઞાનની કલા વડે ધમે‘પકરણનું ભવ્ય શિલ્પ બનાવી ૪ છે.'’
કાંટાને કાઢવા કાંટા જોઇએ, વૃક્ષને તેડવા જેમ કુહાડી જોઇએ, તેમ દેહના બંધન દેહના સહારે તૂટે.....