Book Title: Uttaradhyayan Sutra Chintanika
Author(s): Vanchyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

Previous | Next

Page 348
________________ ૩૦૪ ] પ્રભાવના = પ્રભુની ભાવનાના નાદ. પ્રારભાય છે અને ગ્રામ-નગર-અરણ્યને પાવન કરતી સાધુની સંયમયાત્રા સંસાર સમુદ્રના કિનારે પૂર્ણ થાય છે.’ નદીની પાસે ગયા તેને ઠંડક મળી, જેણે ` નદીના પાણી પીધાં તેની તૃષા સ ંતાષ પામી-ત્યારે “ સાધુની સયમયાત્રા એટલી મહાન છે કે તેના પરિચયમાં આવનાર ધન્યાત્મા બની જાય. : સાધક ! પ્રભુ મહાવીરદેવનાં સાધુ જીવન જેવા જનતાને પરિચય સહેજ ખીજા કોઇના પણ જીવનમાં નથી... હુજારા નહિ લાખા-કાડા વ્યક્તિ તારા પરિચયમાં આવશે. તારી પાસેથી તે શુ લઈ ને જશે ! તારી પાસે જે સહજ ભાવે રહેલ હશે તે...ગાળાનુ પાણી ગંદુ હાય તા, એક ઘરનું આગ્ય બગડે, પણ નદીનુ પાણી ખગડે તે પૃથ્વી પર પ્રલય થાય. ’’ સાધુનું જીવન ઉચ્ચ ના હોય તે ?............વિશાળ લેાક સંપક માં રહેલ તારી કેટલી જવાબદારી છે, તેને ખ્યાલ કર. શુ તારા સપ'માં આવેલ આત્માએ પ્રભુશાસનના અનુરાગી અને છે ? શુ' તાર! પરિચયમાં આવેલા આત્માએ સદ્ગુરુના ઉપાસક અને છે ? શું તારા ચાહક સજ્જન માર્ગાનુસારી અને છે ? શું તારા ગુણની સુવાસ કાઈના દુર્ગુણ હરાવનારી અને છે ? તારા પરિચયમાં આવનાર, કહે છે તને “તુમ્સે સમથા ઉદ્ધત્તુ, પર' અપાણુ સેવ ય. ?” પરકલ્યાણમાં સ્વકલ્યાણ ભૂલવાનું નથી. સ્વકલ્યાણને શ્રેયમાં જેણે આચર્ચા નથી, તે પરકલ્યાણનો માગ ભલે

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416