SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ] પ્રભાવના = પ્રભુની ભાવનાના નાદ. પ્રારભાય છે અને ગ્રામ-નગર-અરણ્યને પાવન કરતી સાધુની સંયમયાત્રા સંસાર સમુદ્રના કિનારે પૂર્ણ થાય છે.’ નદીની પાસે ગયા તેને ઠંડક મળી, જેણે ` નદીના પાણી પીધાં તેની તૃષા સ ંતાષ પામી-ત્યારે “ સાધુની સયમયાત્રા એટલી મહાન છે કે તેના પરિચયમાં આવનાર ધન્યાત્મા બની જાય. : સાધક ! પ્રભુ મહાવીરદેવનાં સાધુ જીવન જેવા જનતાને પરિચય સહેજ ખીજા કોઇના પણ જીવનમાં નથી... હુજારા નહિ લાખા-કાડા વ્યક્તિ તારા પરિચયમાં આવશે. તારી પાસેથી તે શુ લઈ ને જશે ! તારી પાસે જે સહજ ભાવે રહેલ હશે તે...ગાળાનુ પાણી ગંદુ હાય તા, એક ઘરનું આગ્ય બગડે, પણ નદીનુ પાણી ખગડે તે પૃથ્વી પર પ્રલય થાય. ’’ સાધુનું જીવન ઉચ્ચ ના હોય તે ?............વિશાળ લેાક સંપક માં રહેલ તારી કેટલી જવાબદારી છે, તેને ખ્યાલ કર. શુ તારા સપ'માં આવેલ આત્માએ પ્રભુશાસનના અનુરાગી અને છે ? શુ' તાર! પરિચયમાં આવેલા આત્માએ સદ્ગુરુના ઉપાસક અને છે ? શું તારા ચાહક સજ્જન માર્ગાનુસારી અને છે ? શું તારા ગુણની સુવાસ કાઈના દુર્ગુણ હરાવનારી અને છે ? તારા પરિચયમાં આવનાર, કહે છે તને “તુમ્સે સમથા ઉદ્ધત્તુ, પર' અપાણુ સેવ ય. ?” પરકલ્યાણમાં સ્વકલ્યાણ ભૂલવાનું નથી. સ્વકલ્યાણને શ્રેયમાં જેણે આચર્ચા નથી, તે પરકલ્યાણનો માગ ભલે
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy